SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ 卐 (૪) પ્રાયોગ્ય લબ્ધિ: આયુર્મને છોડીને બાકી કર્મોની સ્થિતિને 卐 અન્ત:કોડાકોડી સાગર પ્રમાણ કરી દેવું, અને અશુભકર્મોમાંથી ઘાતિયા કર્મોના અનુભાગને લતા અને દારૂ આ બે સ્થાનગત, તથા અઘાતિયા કર્મોના અનુભાગને નીમ અન કાંજી આ બે સ્થાનગત કરી દેવું તે પ્રાયોગ્ય લબ્ધિ છે. 卐 卐 5 卐 5 (૫) કરણ લબ્ધિ : કરણ ભાવોને કહે છે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવાળા કરણોભાવોની પ્રાપ્તિને કરણ લબ્ધિ કહે છે. એના ત્રણ ભેદ છે. 卐 5 ૧, યથાપ્રવૃત્તકરણ. અથવા અધ:કરણ. ૨, અપૂર્વકરણ, અને ૩, નિવૃત્તિકરણ. યથાપ્રવૃત્તકરણ : જે કરણ (પરિણામ) પૂર્વે જેને પ્રાપ્ત થયું ન હોય એને ચરમ યથાર્થપ્રવૃત્તકરણ કહે છે. એનું બીજું સાર્થક નામ અધ:કરણ છે. જેમાં ૩ આગામી સમયમાં રહેવાવાળા જીવોના પરિણામ પાછળના સમયવર્તી જીવોના પરિણામોને મળતા છે એને અધ:પ્રવૃત્તકરણ કહે છે. એમાં સમયવર્તી તથા વિષમ સમયવર્તી જીવોના પરિણામ સમાન અને અસમાન બન્ને પ્રકારના હોય છે. જેમ પહેલાના સમયમાં રહેવાવાળા જીવોના પરિણામ એકથી લઈને દસ નંબર સુધીના પરિણામ વિભિન્ન સમયવર્તી અનેક જીવોના એકથી દસ સુધીના પરિણામોના જેવા પરિણામ થઈ શકે છે. એટલે કોઈ પણ બે જીવોના ચોથા નંબરના પરિણામ છે. અને કોઈ પણ બે જીવોના પાંચ નંબરના પરિણામ છે. આ પરિણામોની સમાનતા અને અસમાનતા નાના જીવોની અપેક્ષા ઘટિત હોય છે. આ કરણના કાળ અન્તર્મુહૂર્ત છે અને એમાં ઉત્તરોત્તર સમાન બુદ્ધિને | લઈને અસંખ્યાત લોક પ્રમાણ કરણ-પરિણામ થાય છે. 5 અપૂર્વકરણ : જેમાં પ્રત્યેક સમયે અપૂર્વ નવાં નવાં પરિણામ થાય છે એને અપૂર્વકરણ કહે છે. જેમ પહેલા સમયમાં રહેવાવાળા જીવોને જો એથી લઈને દસ નંબર સુધીનાં પરિણામ થાય છે તો બીજા સમયમાં રહેવાવાળા જીવને અગિયારથી વીસ નંબર સુધીનાં પરિણામ થાય છે. અપૂર્વકરણમાં સમસમયવર્તી TM જીવોનાં પરિણામ સમાન અને અસમાન બન્ને પ્રકારનાં હોય છે. પરન્તુ ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ અસમાન જ હોય છે. જેમ પહેલા સમયમાં રહેવાવાળા અને બીજા સમયમાં રહેવાવાળા જીવોનાં સમાન પણ હોઈ શકે છે અને અસમાન પણ. આ ચર્ચા પણ નાના જીવોની અપેક્ષા (તુલના) છે. આનો 卐 Jain Education International - For Private & Personal Use Only 946 ૨૧૪ K H 946 946 94e 94€ H K HE K H 5 946 SHE SHE 946 $45 www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy