SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ | E F $ E $ F $ $ $ E $ F $ F $ – મુકિતબીજ – દર્શનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી કેવળદર્શન. મોહનીય કર્મના સર્વથા ક્ષયથી સાયિક સમ્યકત્વ, અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે, અંતરાય | કર્મના સર્વથા ક્ષયથી દાન આદિ પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. ક્ષાયિક સમ્યગદર્શન અને સાયિક ચારિત્રના વ્યાવહારિક અને શૈક્ષયિક એમ બે ભેદ છે. નૈશ્ચિયિક સમગ્રદર્શન : દર્શન મોહનીય અને અનંતાનુબંધી કાયના ક્ષયથી * પ્રગટેલા વિશુદ્ધ આત્મપરિણામ એ નૈયિક ક્ષાયિક સમગ્રદર્શન કાં ચારિત્ર મોહનીયના ક્ષયથી થયેલી સ્વ સ્વરૂપમાં સ્મણતા કે સ્થિરતા તે નૈઋયિક ક્ષાયિક ચારિત્ર છે. સંસાર અવસ્થામાં છદ્મસ્થજીવને વ્યવહારિક અને શૈક્ષણિક બંને ભેદથી | ભાયિક સમગ્રદર્શન અને ચારિત્ર હોય છે. સિદ્ધોમાં યોગ હોતા નથી તેથી તેમને નૈયિક દર્શન અને ચારિત્ર હોય છે. | નોંધ : દાનાદિ લબ્ધિ માટેની સમજ. ખ| છવાસ્થજીવને વ્યવહારરૂપ દાનાદિલબ્ધિ સિદ્ધજીવોની દાનાદિલબ્ધિ ધનાદિ પરિગ્રહની મૂછનો ત્યાગ તથા દાન = સર્વ કર્મનો તથા * દાન કરવાની પ્રવૃત્તિ (દાન, ત્યાગ) કષાયાદિનો આત્યંતિક ત્યાગ ક લાભ =આત્મ આરાધનના લાભ રૂપે બાહ્ય લાભ = આત્માની શુદ્ધ નિમિત્તોનો લાભ થવો સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ ભોગ-ઉપયોગ આત્મઆરાધના માટે જરૂરી | ઉત્તમ દેહાદિ અન્ય સામગ્રીનો ભોગ શુદ્ધ સ્વરૂપના આનંદનો ભોગ _| ઉપભોગ થવો. ઉપભોગ || વીર્ય = આત્મશક્તિનું પ્રગટ થવું. વીર્ય = સ્વભાવમાં રમણના રૂપ પ્રવૃત્તિ થવી. અનંત શક્તિનું પ્રગટ થવું | નોંધ :- સાયિક સમ્યકત્વની પ્રાપ્તિ એ મુક્તિનું સાચું અને શીઘતાયુક્ત સોપાન છે. ક્ષાયિક સમફત્વ પ્રગટ થયે જીવ યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર બળ ભાવ હોય || તો તે જ ભવે નહિ તો ત્રણ કે ચાર ભવે અવશ્ય મોક્ષ પામે છે. $ $ W $ T $ જાતના F $ $ G $ H $ 5 $ ) ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy