SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ E “5 F 5 મુક્તિબીજ આ રીતે આપણે છ પ્રકારના સમ્યકત્વ અને મિથ્યાત્વનો વિચાર કર્યો પિૌ.કે.અપી. | ગુણસ્થાન ૧. | ઉપશમ સમ્યકત્વ | ૧ અંતર્મુહૂર્ત | અપૌગલિક ૪ થે સાયિક સાદિ અનંત ૪ થે થી ૧૪મે કાળ E 5 F જે 5 G 5 નું H 5 વેદક 5 5 | મિશ્ર 5 5 5 5 5 5 5 “5 5 5 | સાયોપશમ ૧ અંતર્મુથી ૬૬ પૌદ્ગલિક : ૪ થી ૭મે સાગરોપમ ૧. સમય ૪ થે થી ૭મે ૧ અંતર્મુ. સાસ્વાદન ૧ સમયથી ૬ આવલિકા ૭ મિથ્યાત્વ (ભવ્યનું) અનાદિ સાન " (અભવ્યનું) | અનાદિ અનંત ૧ લે જીવ જયારે કર્મનો બંધ કરે છે ત્યારે માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મનો જ બંધ કરે છે. કિન્તુ કદી પણ સમ્યકત્વ કે મિશ્ર-મોહનીય કર્મનો બંધ કરતો નથી. પ્રશ્ન : આ બે કર્મના બંધ વિના તે બેનો ઉદય શી રીતે થાય? ઉત્તર : મિથ્યાત્વ મોહના દલિકો જ ત્રણ પુંજની સંક્રમણ કિયા પ્રાપ્ત કરીને ૩ પુંજમાં ફેરવાય છે. એટલે તેમાંનો જે શુદ્ધ પુંજ છે તેને સમ્યકત્વ મોહનીયકર્મ કહેવાય છે અને જે મિશ્ર પુંજ છે તેને મિશ્ર મોહકર્મ કહેવાય છે. આથી જ બંધ પામતી કર્મપ્રકૃતિ ૧૨૦ કહી છે. જયારે ઉદયમાં આવતી કર્મપ્રકૃતિ ૧રર કહી છે. જે જીવો કદી પણ મોક્ષભાવ પ્રાપ્ત કરવાના નથી તે અભવ્યો અને જાતિ _| ભવ્યોને સદાય મિથ્યાત્વ મોહ.કર્મનો જ ઉદય રહે છે. છતાં અભવ્યો તે કર્મની કિાંઈક લઘુતાથી ગ્રન્થિદેશ નજદીક આવે છે ત્યારે તે તીર્થકર ભગવંતના ખા સમવસરણ સુધી જઈ શકે છે અને મુક્તિના અન્વેષપૂર્વક દેવલોકદિનાં સાંસારિક || સુખો માણવાની ઇચ્છાથી સદનુષ્ઠાનના રાગ વિના સાધુજીવનનો આચાર પાળી | ૧૭૩ 5 5 F બ5 % F $ ; $ $ ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy