SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ | $ S M $ $ $ F $ | મુક્તિબીજ અધિકારને જાણો : આ ગ્રંથનું નામ સમગ્દર્શન છે. અર્થાત્ વસ્તુને મૂળ સ્વરૂપે, સત્ય સ્વરૂપે મેં Eઈ જાણવી-દેખવી તે છે. તે વસ્તુ તે આત્મસ્વરૂપ છે. આ વસ્તુતત્ત્વનો બોધ સર્વ | | કોઈને એક સરખો નહિ થાય કારણ કે જીવોના કર્મોનો ક્ષયોપશમ વિચિત્ર પ્રકારનો છે. એકની એકજ વસ્તુ ટૂંકી અને લાંબી દ્રષ્ટિવાળાને એકસરખી જણાતી નથી. નિર્મળ નેત્રવાળા, પડળવાળા, કમળાવાળા, રતાંધળા, ફલાવાળા *| વિગેરે મનુષ્યોને તે તે વસ્તુનું એક સરખું ભાન નહિ જ થાય હાથી ઘણું મોટું પ્રાણી છે તથાપિ તેની આંખો એવી છે કે તેને સન્મુખ | આવતી નાની વસ્તુ પણ ઘણા મોટા પ્રમાણવાળી દેખાય છે. આ સર્વ કર્મની | અવિશુદ્ધિ અને વિશુદ્ધિના જ ભેદો છે. સૂર્ય કે ચંદ્રનો ઉદય થયો હોય, સન્મુખ ઝં વસ્તુ પડી હોય છતાં વર્ષાઋતુનો વખત, અંધારી રાત્રી, વાદળની ઘનઘોર ઘટા, | વૃદ્ધ માણસ, આંખે થોડું જોનાર ઇત્યાદિ વિરૂદ્ધ કારણોને લઈ વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ તે મનુષ્ય નહિ જોઈ શકે. આથી વિપરીત રીતે ઉનાળાનો કે ; શરદ ઋતુનો વખત, અજવાળો પક્ષ કે દિવસનો વખત, નિર્મળ આકાશ, યુવાન | F! મનુષ્ય, નિર્મળ નેત્રો ઈત્યાદિ અનુકૂળ સંયોગોને લીધે તે મનુષ્ય ઘણી | | સહેલાઈથી તે વસ્તુનું જ્ઞાન કરી શકશે. આ જ દ્રષ્ટાંત મિથ્યાદ્રષ્ટિ અને સમગૃષ્ટિ, દૂરભવી અને નિકટભવી, / કયોપશમ દર્શનવાળો અને બ્રાયક દર્શનવાળો, ચરમ શરીરી અને અચરમ - શરીરી ઈત્યાદિ અધિકારવાળા જીવોમાં વિવિધ પ્રકારની તારતમ્યતા દેખાય છે. આ પ્રમાણે પ્રાપ્ત કરવા યોગ્ય આત્મતત્ત્વ છે. તેને સમજવામાં જે મનુષ્યનું | કા જેટલું દય પવિત્ર થયું હશે. જેટલો કર્મનો ક્ષય કે ઉપશમ થયો હશે, જેટલી | આત્મદ્રષ્ટિ વિકાસ પામી હશે તેટલા પ્રમાણમાં સત્ય તત્વનો ખરો બોધ તેને પરિણમશે. Eી. આ સમગ્રદર્શન ગ્રંથમાં આત્મા સન્મુખ દ્રષ્ટિ રાખીને જ સર્વ સાધનોની | વ્યાખ્યા કરવામાં આવી છે. આત્માને જ નિશાન રાખી સર્વ સાધનોનો ઉપયોગ | તેની પ્રાપ્તિ માટે જ કરવાનું સૂચવવામાં આવ્યું છે અને તેને લઈને જ તેનું નામ 8િ સમગ્રદર્શન તે યથાર્થ ગુણનિષ્પન્ન છે. પુદ્ગલાનંદી જીવોએ આ ગ્રંથ વાંચવા માટે જરાપણ તસ્દી લેવી નહિ, $ G $ H $ $ $ $ $ , $ , - 5. પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy