SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ જા, આ પ્રતિમાજ . S $ F E $ F F $ $ $ E $ (૨) સાસ્વાદન ગુણસ્થાનક : સાસ્વાદન એટલે આસ્વાદન સહિત; પ્રસ્તુતમાં સમફત્વના સહેજ સ્વાદવાળું ગુણસ્થાનક સહેજ સ્વાદ એટલા માટે કહેવાય છે કે યદ્યપિ આમાં મિથ્યાત્વ એટલે કે પ્રતત્વની રુચિ નથી, પરંતુ તત્વચિ સમ્યફ પણ નથી. ” એનું કારણ એ છે કે સમ્યકત્વગુણનો ઘાતક અનંતાનુબંધી નામનો કષાય ઉદયમાં વર્તે છે. ક્યાય એટલે દોધ-માન-માયા-લોભ અથવા રાગ-દ્વેષ આ ચાર | કક્ષાના હોઈ શકે છે : (૧) અતિ ઉગ્ર, (૨) ઉગ્ર, (૩) મધ્યમ અને (૪) મંદ. * તેનાં નામ છે (૧) અનંતાનુબંધી, (૨)અપ્રત્યાખ્યાનીય, (૩) પ્રત્યાખ્યાનાવરણ અને (૪) સંજવલન F\ એ અનુક્રમે આત્માના ચાર ગુણનો ઘાત કરે છે. તે આ રીતે : કષાય ક્યા ગુણનો ઘાતક? અનંતાનુબંધી સમ્યકત્વ = યથાર્થ તત્ત્વશ્રદ્ધ, એનો ઘાતક અપ્રત્યાખ્યાનીય દેશવિરત = સ્કૂલ અહિંસાદિવ્રત, એનો ઘાતક પ્રત્યાખ્યાનાવરણ સર્વવિરતિ = સર્વથા અહિંસાદિ મહાવ્રત, એનો ઘાતક સંજવલન વીતરાગતા = સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ રાગદ્વેષથી રહિતતા, એનો ઘાતક | તો પ્રસ્તુતમાં અનંતાનુબંધીની કક્ષાના કષાયનો ઉદય એવો ઉગ્ર હોય છે કે "| એ કષાય જરાય ત્યાજ્ય લાગતા નથી. એમાં જીવને પરલોકનો ભય નથી. | || એથી સમત્વ ગુણ પ્રગટ નથી હોતો; થયો હોય તો આનાથી નાશ પામી | જાય છે. પ્ર. મિથ્યાત્વનો ઉદય રોકનાર આત્માની શું એ શક્તિ નથી કે એ કાં અનંતાનુબંધીને પણ રોકે ? અને જો રોકે, તો પછી બીજે ગુણસ્થાનકે પડે જ શી રીતે ? | ઉ. શક્તિ તો છે, પરંતુ આ ગુણસ્થાનક જીવને ચઢતાં નથી હોતું, પણ | સમ્યકત્વના ગુણસ્થાનકથી નીચે પડતાં હોય છે. એમાં જ્યારે પડતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાય બંને સાથે ઉદયમાં આવે છે, ત્યારે તો આત્મા | H $ G $ F $ E $ $ E $ $ E $ F $ $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy