________________
L
S
||
$
E
$
F
$
F
$
F
$
$
$
– મુક્તિબીજ પ્રમ -આ ત્રણે સમજ્ય વધુમાં વધુ કેટલીવાર પ્રાપ્ત થઈ શકે ?
ઉત્તર :-ઉપશમ સમ્યક્ત પાંચ વાર (એકવખત અનાદિ મિથ્યાત્વી | | સમત્વ પામતાં જે પ્રથમ પામે છે, અને ચાર વખત ઉપશમશ્રેણીમાં પામે ' છે.) લયોપશમ સમત્વ અસંખ્યાતી વાર પામી શકાય છે. અને ક્ષાયિક સમ્યક્ત ફક્ત એક જ વાર પ્રાપ્ત કરી શકાય છે.
આ પ્રમાણે ઉપશમ - ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યક્ત પામેલા જીવોમાં | જે વિરતિ નથી લઈ શક્યા, તેવા આત્માઓનું જે ગુણસ્થાનક તે અવિરત | સમગદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે.
(૫) દેશવિરતિ ગુણસ્થાનક :' ઉપશમાદિ ત્રણ પ્રકારમાંના કોઈ પણ એક પ્રકારનું સમ્યક્ત પ્રાપ્ત ક્ય પછી સાંગા રક ભોગો અસાર-તુચ્છ લાગવાથી પોતાની શક્તિને અનુસાર યત્કિંચિત ભોગોનો જે ત્યાગ તે દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક જાણવું. દેશ = અલ્પ પ્રમાણમાં, વિરતિ = ત્યાગ, તે દેશવિરતિ, આ ગુણસ્થાનક મનુષ્ય તિર્યંચગતિમાં જ આવી શકે છે, અને તે પણ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ભરત | ઐરાવત મહાવિદેહ ક્ષેત્રવર્તી તિર્યંચ મનુષ્યોને જ હોય છે. દેવ - નારકી
અને યુગલિક તિર્ય, મનુષ્યો અવિરતિ જ હોય છે. | આ ગુણસ્થાનકવર્તી મનુષ્યોને શ્રાવક શ્રાવિકા કહેવાય છે. જિનેશ્વર ભગવંતે | બતાવેલાં ૧૨ વ્રતોમાંના એકવ્રતધારણ કરનારથી પ્રારંભીને સંપૂર્ણ બાર વ્રતધારી ક્યાં સુધી આ દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. સમ્યક્ત સહિત દેશવિરતિ અથવા
સર્વવિરતિ ગ્રહણ કરવામાં આવે તો જ પાંચમું છઠું વિગેરે ગુણઠાણાં આવે છે. સમજ્યા વિના દેશવિરતિ - સર્વવિરતિ ગ્રહણ કરવામાં આવે તો પણ અવિરતિ જ ગણાય છે. જેમ આગળ એકનો અંક ન હોય તો પાછળનું શૂન્ય શૂન્યતાને જ બતાવે છે. પરંતુ જો આગળ એકનો આંક હોય તો પાછળનું તેજ શૂન્ય
દસના આંકને બતાવે છે. તેમ અહિં સમત્વ એકના આંક બરાબર છે, અને || દેશવિરતિ સર્વવિરતિ પાછળના શૂન્ય બરાબર છે.
આ ગુણસ્થાનક પ્રાપ્ત કરનાર આત્માની પરિણતિ અતિશય નિર્મળ થતી Eાં જાય છે. તેના પ્રતાપે તે આત્મામાં નીચેના ગુણો આવે છે. (૧) ધર્મની વૃદ્ધિ | કરે તેવા દાનાદિ ગુણથી યુક્ત હોય છે. (૨) નિત્ય જિનેશ્વરનું વચન
_
$
_
$
_
$
T
F
$
F
$
$
$
$
ર૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org