SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ માંકિતબીજ H | $ G "6 પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વર વિરચિત લલિતવિસ્તરા ની વિવેચના પરમતેજના આધારે F % E $ $ $ _ $ _ 가도 가 મિથ્યાત્વની ભયાનકતા જાણો પહેલાં તો એટલું જ મિથ્યાત્વ હતું કે સાંસારિક પાપ પ્રવૃત્તિઓને એ | કરવા લાયક માનતો હતો; હવે મિથ્યાભાવ એ વધ્યો કે સુકૃતની પ્રવૃત્તિને નિરર્થક તો શું પણ આગળ વધીને પાપ પ્રવૃત્તિ કરતાં વધુ ભયાનક, વધુ અનર્થકારી માનતો થાય છે ! પહેલાં ધર્મ ન કરવામાં જે આનંદ નહોતો અનુભવતો, એવો આનંદ હવે સુકૃત છોડીને અનુભવે છે! એમ માને છે કે હાશ! આવાં સુકૃતની આવી બાહ્ય મજૂરીની મારક મમતામાંથી છૂટયો ? આ ૪િ ઓછું મિથ્યાત્વ વધ્યું ? સુકૃતની મમતા તો તારક કહેવાય, એને મારક માની *| બેઠો ! પરિણામે, હિંસાદિ પાપકૃત્યો અને મોહમાયાદિને ભયાનક લેખવાને ૪ ખ| બદલે પ્રભુભક્તિ - વ્રત – પચ્ચખાણ વગેરે સુકૃતને ભયાનક લેખવા મંડ્યો! | મૂર્તિપૂજાના વિરોધીઓ અને દયા-દાનના વિરોધીઓની પણ શી સ્થિતિ F\ છે ! એ જ કે એમને કામોત્તેજક ફોટાઓ પર જે દ્વેષ નથી એ વીતરાગની # | પ્રશમ રસ ઝરતી મૂર્તિ પર છે ! એમને ઘરવાસમાં ચાલી રહેલ પટકાય જીવના આરંભ-સમારંભ જેટલા નથી ખટકતા, એટલી મૂર્તિપૂજા ને દયાદાન ખટકે કા છે ! એમને કમરાગાદિની ચેષ્ટાઓ અને ઇન્દ્રિયોના વિષયભોગ જેટલા નથી ખૂંચતા એટલી દયા-દાનની પ્રવૃત્તિ ખૂંચે છે ! આ કેટલું મિથ્યાત્વ! \ બીજી રીતે મહામોહની વૃદ્ધિ જોઈએ તો એ, કે મિથ્યાદર્શનમાં પડેલા જીવો | હા પણ જીનોક્ત સુકૃતો, જિનમૂર્તિ, દયા, દાન વગેરેની પ્રત્યે હિંસા - જૂઠ - ] અબ્રહ્મ વગેરે પાપો કરતાં વધારે અરૂચિ ને વધારે સુગથી નથી જોતા; જયારે આ કહેવાતા નિશ્ચયની કે કહેવાતી અહિંસાની દેશના પામેલા અધિકારી લોક એ ૐ જિનોક્ત મુકતાદિને વધુ સુગથી જુએ છે ! તો શું એ મહામિથ્યાત્વ નહિં ? |.. * પાપને ધૃણાથી જોવાને બદલે દયા આદિ ધર્મને ધૃણાથી જોવું એ મહામોહનો ની | નાચ છે; મંદ મિથ્યાદૃષ્ટિ કરતાં પણ નીચી કોટિની ભવાભિનંદીપણાની સ્થિતિ | છે ! માટે જ એ માને છે કે - હાશ! હવે હું માર્ગ સમજો ! આત્મધર્મ |*| _F 5 5 _ 가 _ 가 _ 가도 ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy