SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ + 546 + Sto H S40 G F S4 મુક્તિબીજ પ્રતિક્રમણ, સામાયિક આદિ આવશ્યક ક્રિયા કરવી. અલ્પાધિકપણે બાર વ્રતાદિનું પાલન કરવું. આવા કર્તવ્યને નિયમોના ભાવ સમકિત ગુણસ્થાનકે ન હોય તે પણ તે અભ્યાસાર્થે અવશ્ય કરે. અવિરતિ સમકિતી દેશવિરતિને પાત્ર થવા માટે આ કર્તવ્યોનું પાલન કરે, દેશવિરતિ તો આ કર્તવ્યોનું અવશ્ય પાલન કરે | અભ્યાસ કરવાથી આવક કર્મોનો ક્ષયોપશમ થાય છે. તેથી પરિણામની વિશુદ્ધિ થાય છે. આમ ક્રિયાથી પરિણામ અને પરિણામથી ક્રિયા બંને પરસ્પરના ક અવલંબનથી શુદ્ધ થતાં રહે છે. માટે સમન્ ક્રિયામાં પ્રમાદ કરવો નહિ. માટે સમ્યકત્વ અને વ્રતાદિ ગ્રહણ કરવા સાધ્ય સાધનાને અને સાધનોને આધીન છે. માટે યોગ્ય પુરુષાર્થ કરવો. નોંધ :- આ-બાહ્ય કર્તવ્યો ઉપરાંત સમકિતવન આત્માએ તીર્થમાં કે || નિવૃત્તિ સ્થાનમાં એકાંત ગાળવું. ધર્મ ધ્યાનની ભાવનાઓ દ્વારા ચિત્ત શુધ્ધિ |" ક કરતા રહેવું. સંસારના પ્રકારો અને પ્રસંગોમાં એકત્વ ન કરવું પણ ભેદજ્ઞાનની | હાજરી રાખી વર્તવુ આત્મશ્રદ્ધા દ્રઢ કરવી. ક્ષયોપશમ સમકિત ફાયિક જેવું દ્રઢ | નથી, ગમે ત્યારે દગો થઈ જાય. માટે જાગૃતિ પૂર્વક વ્યવહારમાં વર્તવું. પુન: પુન: અંતર્મુખતા પ્રત્યે લક્ષ્ય રાખવું. આત્મભાવના પુષ્ટ કરવાં ધાનાદિની આરાધના કરવી. S46 F Glo * Glo Glo * ste * sto sto _ sto _ sto _ Sto _ આત્મા અને દેહ એકત્ર અવગાહે રહ્યા છનાં પદાર્થનું | સ્વરૂપ સ્વક્ષેત્રી છે. છતાં જીવે શરીરમાં જ એકતા માની છે તે શરીરથી જુદો થતાં મુંઝાઈ જશો. એથી નવા શરીર પુનઃ પુન: ધારણ કરશે. . પણ જો તેના નિર્ણયમાં આવી જાય કે આ દેહથી હું તો ભિન્ન છે. ફક્ત સકર્મક અવસ્થાએ બે એકોત્રાવગાહી હોવાથી અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. છતાં ચેતન્યતત્વ શરીરથી જુદા ધર્મ | વાળું છું. એમ જાણી જ્ઞાનને સ્વભાવ પ્રત્યે વાળે તો ધર્મ પ્રગટ થાય. 546 _ _ 546 G4 _ G46 ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy