SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 5 가 가 T 가도 F 가 E 가 F 5 – મુક્તિબીજ, સમ્યગ્દર્શનના ઔપથમિક, કયો પક્ષમિક અને સાયિક આ પ્રમાણે ત્રણ ભેદ * || છે. અહિં સર્વપ્રથમ ઔપથમિક સમ્યગ્દર્શનની ઉત્પત્તિનો અપેક્ષાએ વિચાર કરે છે. ૪ ના કેમકે અનાદિ મિશ્રાદ્રષ્ટિને સર્વપ્રથમ ઔપથમિક સમ્યગ્દર્શન જ પ્રાપ્ત થાય છે. *| એટલું નિશ્ચિત છે કે સમગ્દર્શન સંશી, પંચેન્દ્રિય, પર્યાપ્તક ભવ્ય જીવને ન જ થાય છે અને બીજાને નહિ. ભવ્યોમાં પણ એમને થાય છે જેના | | | સંસારભ્રમણનો કાળ અર્ધપુદ્ગલ પરાવર્તનના કાળથી બાકી નથી. વેશ્યાઓના | || વિષયમાં આ નિયમ છે કે મનુષ્ય અને તિર્યંચોની ત્રણ શુભ લેશ્યાઓમાંથી કોઈ લેશ્યા હોય અને દેવ તથા નારકીઓની જયાં જે વેશ્યા, બતાવી છે તેમાં ઔપથમિક સમ્યગ્દર્શન હોઈ શકે છે. સમગ્રદર્શનની પ્રાપ્તિને માટે ગોત્રનો પ્રતિબંધ નથી. અર્થાત જ્યાં ઉચ્ચ નીચ કોઈ પણ ગોત્રમાં સમગ્દર્શન હોઈ શકે છે. કર્મ સ્થિતિના વિષયમાં ચર્ચા આ છે કે જેના બધ્યમાન કર્મોની સ્થિતિ અન કોડાકોડી સાગર પ્રમાણ હોય તથા સત્તામાં સ્થિત કર્મોની સ્થિતિ સંખ્યાત હજાર સાગર કમ અન્ત: કોડાકોડી સાગર પ્રમાણ રહી ગઈ હોય એ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. આનાથી અધિક સ્થિતિ બંધ પડવા પર સમ્યગ્દર્શન નથી થઈ શકતું. આ રીતે જેને અપ્રશસ્ત | પ્રકૃતિઓના અનુભાગ દ્રિસ્થાનગત અને પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગ | ચતુઃસ્થાનગત હોય છે. એ જીવ ઔપથમિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. અહીં ઝિં એટલી વિશેષતા સાથે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે સાદી મિથ્યાદ્રષ્ટિના આહારક શરીર અને આહારક શરીરાંગોપાંગની સત્તા હોય છે. એને પ્રથમોપશમ સમ્યગ્દર્શન નહીં થાય. અનાદિ મિથ્યાદ્રિષ્ટિને એની સત્તા હોતી નથી. આ પ્રમાણે પ્રથમોપશમ સમ્યગ્દર્શનથી ચુત થઈ જીવ બીજા પ્રથમ પશમ સમ્યકત્વને ત્યાં સુધી પ્રાપ્ત નથી કરી શકતો કે જયાં સુધી એ વેદક | કાળમાં રહે છે. વેદક કાળની અંદર જો એને સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનો અવસર આવતો હોય તો એ વેદક ક્ષયોપથમિક સમગ્રદર્શન જ પ્રાપ્ત કરે છે. વેદક કાળના વિષયમાં કહ્યું છે કે સમગ્રદર્શનથી ચુત થતાં જે મિથ્યાદ્રષ્ટિ જીવ ૐ | એકેન્દ્રિય પર્યાયમાં ભ્રમણ કરે છે; એ સંજ્ઞી પંચેન્દ્રિય થઈને પ્રથમોપશમ | સમ્યગ્રદર્શનને ત્યારે પ્રાપ્ત કરી શકે છે જ્યારે એના સમ્યકત્વ અને સમ્યક મિથ્યાત્વ આ બે પ્રકૃત્તિઓની સ્થિતિ એક સાગરથી ઓછી બાકી રહી જાય. જો આનાથી વધારે સ્થિતિ બાકી હોય તો નિયમથી એને વેદક - | E 5 F G 가도 H 가 E 가도 F 가도 F 5 F 5 5 ( ૨૧ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy