SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ H | | 6 G $ F $ E $ F $ $ $ $ $ - મુક્તિબીજ નિસર્ગચિ (૧) ઉપદેશરુચિ (૨) આજ્ઞારુચિ (૩) સૂત્રરુચિ (૪) બીજરુચિ (૫) અભિગમરચિ (૬) વિસ્તારરુચિ (૭) ક્રિયાચિ (૮) સંક્ષેપરુચિ (૯) ધર્મરુચિ (૧૦). પ્રમ: તો ૧૦ ભેદો અહીં કેમ નથી કહ્યા? જવાબ : આ ૧૦ પ્રકારો પણ કયોપશમ વગેરેથી સામાન્ય રીતે | અભિન્ન જ છે. એ ક્ષયોપશમ વગેરેના કેટલાક ભેદોથી એના ભેદો હોવાથી જ | ૧૦ ભેદો છે. આ આચાર્ય મહારાજ સંક્ષેપમાં કહેવાની ઇચ્છાવાળા હોવા થી ક, અહીં ગાથામાં તેના ભેદોના નામ કહ્યા નથી. (પર) આ સમ્યકત્વ આત્માના પરિણામરૂપ હોવાથી છદ્મસ્થ જીવો વડે તે જાણી *| શકાય નહીં માટે તેનું લક્ષણ કહે છે. આ સમ્યકત્વ આત્માના પરિણામરૂપ હોવાથી છમસ્થ જીવો વડે તે જાણી | શકાયનહિં માટે તેનું લક્ષણ કહે છે. तं उवसमसंवेगाइएहि लक्खिज्जई उवाएहिं । आयपरिणामरुवं बज्झेदि पसत्थजोगहिं ॥५३|| આત્મ પરિણામરૂપ તે સમ્યકત્વ, કષાયોનું ઉપશમન તે ઉપશમ. અને મોક્ષાભિલાષરૂપ સંવેગ વગેરે બાહ્ય પ્રશસ્ત યોગો દ્વારા જણાય છે. આ શબ્દ નિર્વેદ અનુકંપા આસ્તિક્યને ગ્રહણ કરવા માટે છે. (૫૩) इत्थ य परिणामो खलु जीवस्स सुहो उ होइ विन्नेओ ।। किं मलकलंकमुक्क कणगं भुवि सामलं होइ ॥५४|| સમ્યકત્વ હોય ત્યારે જીવને અશુભ અધ્યવસાય થતા જ નથી, પરંતુ શુભ | અધ્યવસાય જ હોય છે. ગાથામાં વહુ શબ્દ અવધારણ અર્થમાં છે. પૃથ્વી ઉપર | | (જગતમાં મેલ અને કલંકથી રહિત સોનામાં શું કાળાશ હોય ખરી ? ન જ હોય. એ પ્રમાણે સમત્વમાં પણ જાણવું. મેલ કલંકના સ્થાને ઘણા ક્લિષ્ટકર્મ | લેવાં અને કાળાશની જગ્યાએ અશુભ પરિણામ લેવાં. તે અશુભ પરિણામ ઘણા | ક્લિષ્ટ કર્મનો ક્ષય થયા પછી જીવને થતા નથી. (૫૪) पयईई व कम्माणं वियाणिउं व विवागमसुहंति । अवरध्धे वि न कुप्पइ, उवसमओ सव्व कालंपि ॥५५॥ $ F $ E $ F $ $ H $ G $ F $ $ $] | ૧૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy