SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ F 가 F 5 E 5 F 가 E 5 F 5 F 6 5 5 5 - મુક્તિબીજ | અન્તર્મુહૂર્તનો અભાવ થાય છે. અનરકરણની પછી ઉપશમકરણ થાય છે, એટલે કે અત્તરકરણ દ્વારા અભાવરૂપ કરેલા નિષકોની ઉપર જે મિથ્યાત્વના નિષેકો ઉદયમાં આવવાના હતા તેને ઉદયને અયોગ્ય કરે છે. સાથે જ | અનન્તાનુબંધી ચતુષ્કના ઉદયને પણ અયોગ્ય કરે છે. આ પ્રમાણે ઉદયયોગ્ય પ્રકૃતિઓનો અભાવ થવાથી પ્રથમોપશમ સમ્યકત્વ થાય છે. પછીથી પ્રથમોપશમ સમહત્વના પ્રથમ સમયમાં મિથ્યાત્વપ્રકૃતિઓના ત્રણ ખંડ કરે છે. પરંતુ રાજવાર્તિકમાં અનુવૃત્તિકરણના ચરમ સમયમાં ત્રણ ખંડ જાહેર કર્યા છે. તદન્તર ચરમ સમયમાં મિથ્યાદર્શનના ત્રણ ભાગ કરે છે. સમ્યકત્વ, મિથ્યાત્વ અને સમમિથ્યાત્વ. આ ત્રણ પ્રકૃતિઓ તથા | અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ ચાર પ્રકૃતિઓ આ પ્રમાણે સાત પ્રકૃતિઓના ઉદયના અભાવ હોવાથી પ્રથમોપશમ સમ્યકત્વ થાય છે. | દ્વિતીયોપશમ સમગ્દર્શન ઔપથમિક સમ્યગ્દર્શનના પ્રથમોપશમ અને દ્રિતીયોપશમ એ પ્રમાણે બે | ભેદ છે. એમાંથી પ્રથમોપશમ કોને અને ક્યારે થાય છે, એની ચર્ચા ઉપર થઈ | ગઈ છે, દ્રિતીયોપશમની ચર્ચા આ પ્રમાણે છે. પ્રથમોપશમ અને લાયોપથમિક સમ્યગ્દર્શનના અસ્તિત્વ ચોથા ગુણસ્થાનથી લઈને સાતમાં ગુણસ્થાન સુધી જ રહે છે. બ્રાયોપથમિક સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળો કોઈ જીવ જ્યારે સાતમા | | ગુણસ્થાનના સાતિશય અપ્રમત્ત ભેદમાં ઉપશમ શ્રેણી માંડવાની નજીક હોય છે ! ત્યારે એને દ્રિતીયોપશમ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આ સમ્યગ્દર્શનમાં અનન્તાનુબંધી ચતુષ્કની વિસંયોજના અને દર્શનમોહનીયને ત્રણ પ્રકૃતિઓના ઉપશમ થાય છે. આ સમ્યગ્દર્શનને ધારણ કરવાવાળા જીવ ઉપશમ શ્રેણી માંડીને અગિયારમાં ગુણસ્થાન સુધી જાય છે અને ત્યાંથી પતન થઈ નીચે આવે છે. પતનની અપેક્ષા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં પણ એનો સદ્ભાવ રહે છે. સાયોપથમિક સમ્યગ્દર્શન અથવા વેદક સમ્યગ્દર્શન - મિથ્યાત્વ, સમ્યકમિથ્યાત્વ અનન્તાનુબંધી ક્રોધ, માન માયા, લોભ આ છ | | સર્વઘાતી પ્રકૃતિઓના વર્તમાનકાળમાં ઉદયમાં આવવાવાળા નિષેકોના ઉદયભાવી || લય તથા આગામી કાળમાં ઉદયમાં આવવાવાળા નિષેકોને સદવસ્થારૂપ ઉપશમ 6 H 5 G 가 F E F E H G 5 가 E ર૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy