SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 5. 5 5 $ H $ $ F $ H F 5 ન મુક્તિબીજ "| કરવો. પરંતુ સ્તુતિરૂપ નહીં તથા લોકમાં પણ પ્રસિદ્ધ છે કે સન્મ પૂર્વક તું | ધાતુ પરિચય અર્થમાં છે. પરંતુતેષુ પ્રસાં યેવું વગેરે. (૮૮) હવે શંકા વગેરે અતિચારોનું અતિચારપણું બતાવે છે. संकाए मालिन् जायइ चित्तस्सपच्चओअ जिणे सम्मत्ताणुचिओ खलु इइ अइआरो भवे संका ||९८॥ ઉપર કહેલા સ્વરુપવાળી શંકા હોય છે, તેનાથી શ્રદ્ધા અને જ્ઞાનરૂપી | પ્રકાશમાં શ્યામતા રૂપી મલિનતા ઉત્પન્ન થાય છે અને હૃદયમાં અરિહંત પરમાત્મા ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. આમપુરુષ પરમાત્માના વચન ઉપર સંશય ઉત્પન્ન થવો એ સમ્યકત્વને માટે યોગ્ય નથી. સમ્યકત્વની F મલિનતા શંકા વગર થતી નથી. આ રીતે શંકા સમ્યકત્વની અંદર અતિચાર રૂપે | ના થાય છે. એમ જણાય છે. અહીં અતિચાર પરિણામ વિશેષથી અથવા નયભેદ વડે સમ્યકત્વમાં હોય છતે સમ્યકત્વમાં સ્નાન થાય છે. અથવા સમ્યકત્વનો અભાવ થાય છે. તથા બીજા આચાર્યોએ પણ કહ્યું છે કે, एकस्मिन्नप्यर्थे संदिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः । मिथ्या च दर्शनः तत्सः चादि हेतुर्मुव गतीनाम || એક પણ પદાર્થના વિશે શંકા કરવાથી અરિહંત પરમાત્મા ઉપરથી શ્રદ્ધાનો નાશ થાય છે અને તેને ભગવતિના કારણરૂપ મિથ્યાત્વ લાગે છે. (૮૯) શંકાનું અતિચારપણું બતાવી, હવે દોષ કહે છે. नासइ इमीइ नियमा तत्तामिनिवस मो सुकिरिया य તો વિંધ તોસો તખ્તી વિવMMા IIળા શંકા હોવાથી નક્કી સમફત્વના અધ્યવસાય કે જે તત્ત્વના આગ્રહ રૂપે છે તે - નાશ પામે છે. કારણ કે શ્રદ્ધાનો અભાવ છે. તથા અત્યંત ઉપયોગી પ્રધાનતાવાળી | ક્રિયા પણ નાશ પામે છે. ગાથામાં મો પૂર્તિ માટે ગ્રહણ કર્યો છે. તે તવાભિનિવેશ wઈ અને સુકિયાના નાશથી કર્મબંધ થાય છે. તેથી આ શંકાને છોડી દેવી. મુમુક્ષુઓએ શંકારહિતપણે કાંઈક બુદ્ધિની દુર્બળતાથી કોઈક વાત ન સમજાય છતાં પણ જિનેશ્વરનું વચન સત્ય જ હોય એ પ્રમાણે અંગીકાર કરવું. જેવી રીતે સર્વજ્ઞ ભગવતે કહેલા બીજા પદાથો અંગીકાર કરીએ છીએ તેમ. (0) પરલોક સંબધી દોષ કહ્યો, હવે આ લોક સંબધી દોષ કહે છે. F 5 E 5 5 F_F_F 5 56 F 5 5 T 5 F 56 F ૧૩૪ 5| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy