Book Title: Dhyanavichar
Author(s): Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001519/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તા ચરમની પતિ વિ વત્સલ શ્રી વર્ધમાન સ્વાસિને નમઃ | . શ્રી પ–જિત-હીર-ફેન કે દેવેન્દ્ર-કચન સદગુરૂભ્યો નમ: દયાન વિચાર [ સવિવેચન ) પ્રેરક : તત્ત્વષ્ટા, નમસ્કારનિષ્ઠ, યાગમૂતિ પન્યાસ પ્રવર શ્રી ભદ્ર કર વિજયજી મહારાજ વિવેચન કર્તા : કુછ વાગડ દેશદ્ધારક પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય કનકસૂરીશ્વરજી મહારાજના પ્રક્રિાધ્ય પૂજય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મહારાજ ? પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મ ડળ. | ૯૬-બી, સ્વામી વિવેકાનંદ માગ, રિલા, વિલે પારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥ ચરમતીર્થપતિ વિશ્વવત્સલ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ । ॥ શ્રી પદ્મ-જિત-હીર-નક-દેવેન્દ્ર-કંચન સદ્દગુરૂલ્યે નમઃ । ધ્યાન વિચાર [ વિવેચન ] પ્રેરક : તત્ત્વષ્ટા, નમસ્કારનિષ્ઠ, યાગમૂતિ પન્યાસ પ્રવર શ્રી ભદ્ર'કર વિજયજી મહારાજ * વિવેચન કર્તા : કચ્છ વાગડ દેશોદ્વારક પૂજ્ય આચાય દેવ શ્રી વિજય કનકસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજય ક્લાપૂર્ણ સૂરિજી મહારાજ ** यहित्य विकास दिवायरस 3*457 : પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ ૮૯૬-ખી, સ્વામી વિવેકાનંદ માર્ગ, ઈલા, વિલેપારલે (પ િશ્ચમ), મુંબઈ-૪૦૦ ૦૫૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ . . પ્રકાશક : . ચન્દ્રકાંત અમૃતલાલ દોશી મેનેજિંગ ટ્રસ્ટી: જૈન સાહિત્ય વિકાસ મંડળ ૯૬–બી, સ્વામી વિવેકાનંદ માર્ગ, ઈરલા, વિલે–પારલે (પશ્ચિમ), મુંબઈ–૪૦૦ ૦૫૬ પ્રથમ આવૃત્તિ પ્રત : ૮૦૦ વિ. સં. ૨૦૪૬ ઈ. સ. ૧૯૦ સર્વ હક્ક સ્વાધીન મૂલ્ય : ૧૦૦-૦૦ મુદ્રક: પૂજા પ્રિન્ટર્સ એન્ડ ટ્રેડર્સ, મહેંદીકુવા, અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલાં “નમસ્કાર–સ્વાધ્યાય માટે સામગ્રી એકત્ર કરતી વખતે સ્વર્ગસ્થ શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીને “ધ્યાન વિચારની હસ્ત–પત્ર પાટણ ના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન–મંદિરના ભંડારમાંથી ઉપલબ્ધ થઈ. તે જૈન પરંપરાના સંદર્ભમાં યાનના વિષયને સ્પષ્ટ કરવામાં નવી પ્રકાશ પાડનારી જણાતાં તેઓશ્રીએ આ પ્રત પ. પૂજ્ય મુનિશ્રી અંબૂવિજયજી મ. સા. ને બતાવી. તેના ફળ સ્વરૂપ પ. પૂજ્ય મુનિશ્રી અંબૂવિજયજી મહારાજ સાહેબે વિક્રમ સંવત ૨૦૧૬ ના “જૈન” પર્યુષણાંકમાં એક લેખ લખી આ “ધ્યાન વિચાર” ને એક અજોડ ગ્રંથ તરીકે જાહેર કર્યો. ત્યારબાદ જૈન સાહિત્ય વિકાસ મંડળે આ ગ્રંથને ગુજરાતી અનુવાદ સાથે “નમસ્કાર સ્વાધ્યાય” (પ્રાકૃત-વિભાગ) માં પ્રકાશિત કર્યા તથા તેની અમુક પ્રત સ્વતંત્ર પુસ્તિકા તરીકે મહામૃતપાસક પ. પૂ. મુનિરાજ જંબૂવિજયજી મહારાજ સાહેબની પ્રસ્તાવના સાથે પ્રચારાર્થે પ્રકાશિત કરી. તત્પશ્ચાત્ વિશેષ પ્રચારાર્થ હિન્દી અનુવાદ સાથે ઈ. સ. ૧૯૮૬માં તેનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું. ૨૪ પ્રકારના ધ્યાન દર્શાવતો આ અદ્ભૂત ગ્રંથ પ્રાપ્ત થયો ત્યારથી જ પ. પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રીભદ્રંકર વિજયજી ગણિવર તથા શેઠ શ્રી અમૃતલાલભાઈની ભાવના હતી કે તે ગ્રંથ વિશદ વિવેચન સાથે પ્રકાશિત થવો જોઈએ. પરંતુ કાર્યને ઉચિત ન્યાય આપી શકે તેવી સુયોગ્ય વ્યક્તિ આ કાર્ય માટે શોધવાનું સરળ ન હતું. છેવટે આ મહત્કાર્ય પ. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીજીએ પાર પાડવાનું સહર્ષ સ્વીકાર્યું. તેઓશ્રીના અથાક પ્રયાસથી જ પ્રસ્તુત વિવેચન તૈયાર થયું છે. સંજોગોવશાત્ પ્રકાશમાં વિલંબ થતું ગયો. પરંતુ આ સમયને સદઉપયોગ કરી પ. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજીએ વિવેચન વારંવાર મઠારીને ગ્રંથની ઉપયોગીતા અને વિવેચનથી વિશદતામાં અભિવૃદ્ધિ કરી છે. આ વિવેચન-ગ્રંથનું અવલોકન કરતાં વિવેચનકાર ગૂઢ વિષય ઉપર સરલ શૈલીમાં વિસ્તારપૂર્ણ વિવેચન તૈયાર કરવા ઉપરાંત પ્રસ્તાવનામાં ગ્રંથ-પરિચય તથા સંક્ષિપ્ત વિષય પ્રવેશ આપી ગ્રંથનો બોધ સુગમ બનાવવા માટે જે વિવિધ પ્રયત્ન કરવામાં આવ્યો છે, તે વાચકની હિતચિંતા લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. તેથી આ પ્રયત્નની જે અનુમોદના કરીએ તે ઓછી છે. સુદીર્ઘકાળ દરમ્યાન થયેલા સ્વાધ્યાય અને ચિંતનના પરિપાક રૂપે આવી જિનભક્તિ અને તત્વનિષ્ઠાથી અલંકૃત ઉત્તમ ગ્રંથ તૈયાર કરી આપવા માટે પ. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણ સૂરિજીના અત્યંત પ્રાણી છીએ. તેઓશ્રીએ અમને આપેલા સહયોગ અને માર્ગદર્શન માટે તેઓશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનથી પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી તથા ગ્રંથના પ્રયોજક સ્વર્ગસ્થ શેઠશ્રી અમૃતલાલભાઈની મનોકામના પરિપૂર્ણ થતાં અમે વિશેષ આનંદ અનુભવીએ છીએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ મહાકૃતપાસક પરમપૂજ્ય મુનીરાજ શ્રી જખુવિજયજી મહારાજ સાહેબ અમારી સંસ્થા સાથે દાયકાઓથી ગ્રંથ સંપાદનના કાર્યમાં સંકડાયેલા છે અને સંસ્થાના અનેક પ્રકાશને તેઓશ્રીની કૃપાથી બહાર પડ્યા છે. તેઓશ્રી અનેક આગમ ગ્રંથના સંપાદનની ભારે જવાબદારી અત્યારે વહન કરી રહ્યા છે. ત્યારે સમય ફાળવીને “કિંચિત્ વકતવ્ય” લખી આપીને આ ગ્રંથના ગૌરવની અભિવૃદ્ધિમાં સહાયક બનવા માટે અમે તેઓશ્રીના અત્યંત ણી છીએ. અત્રે આ સંસ્થા દ્વારા પ્રકાશિત ધ્યાન વિષયક અન્ય ગ્રંથો મુમુક્ષુઓને ઉપયોગી થાય તે અર્થે દર્શાવવાનું ઉચિત જણાતાં તેને નિર્દેશ પણ અહીં કરીએ છીએ. (૧) યોગશાસ્ત્ર (સ્વીપજ્ઞટીકાયુક્ત) ભાગ ૧ થી ૩ (૨) ગસાર (૩) યોગપ્રદીપ (૪) ગશાસ્ત્ર : અષ્ટમ પ્રકાશનું વિવેચન ભાગ-૧ (૫) તત્ત્વાનુશાસન (૬) સામ્યશતક-સમતાશતક (૭) જ્ઞાનસાર (અંગ્રેજી) (૮) અધ્યાત્મ પત્રસાર (૯) સ્વરોદય જ્ઞાન " (૧૦) પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસારમાલા (૧૧) કાર્યોત્સર્ગ ધ્યાન. આ મહત્ત્વનું પ્રકાશન ધ્યાનમાર્ગના જીજ્ઞાસુઓને માર્ગદર્શક થશે. તેવી શુભેચ્છા સાથે અમે વિરમીએ છીએ. ‘ ત’ ૧૦૫, એસ. વી. રોડ, નિવેદક ઈરલા; વિલેપારલે (પશ્ચિમ) ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી મુંબઈ-૪૦૦ ૦૫૬ મેનેજીંગ ટ્રસ્ટી, ૨૪ ઓગસ્ટ, ૧૯૮૯, જૈન સાહિત્ય વિકાસ મંડળ, Page #6 -------------------------------------------------------------------------- ________________ सिद्धाचलमण्डनश्रीऋषभदेवस्वामिने नमः । - શ્રી શ્યાવાશ્ચનાથાય નમઃ णमोऽत्थु णं समणस्स भगवओ महइमहावीरवद्धमाणसामिस्स । અનન્નધિનિધાના શ્રીગૌતમસ્થાને નમ: पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादप म्यो नमः । पूज्यापादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादप म्यो नमः । पूज्यपादसद्गुरूदेवमुनिराजश्रीभुवनविजयजीपादपोम्योः नमः । કિંચિત્ વકતવ્ય જિનેશ્વર ભગવાનના શાસનમાં ધ્યાનનું અત્યંત મહત્તવ છે. ૧૨ પ્રકારના તપમાં ધ્યાનને ઉત્કૃષ્ટ તપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ગાઢ કર્મોના ક્ષયમાં, આત્મશુદ્ધિમાં અને વિવિધ લબ્ધિઓ તથા સિદ્ધિઓની પ્રાપ્તિમાં ધ્યાન મહત્વના અંગ રૂપે જેન દર્શનમાં–જન શાસનમાં સ્વીકારેલું જ છે. ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ યોગશાસ્ત્રના ચેથા પ્રકાશમાં જણાવે છે કે मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो मतः । ध्यानसाध्यं मतं तच्च तदू ध्यानं हितमात्मनः॥११३॥ મોક્ષ કર્મના ક્ષયથી જ થાય છે, કર્મને ક્ષય આત્મ જ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે. આ સ્થિતિ ખરેખર હોવા છતાં પણ, જૈન સંઘમાં ધ્યાનનો પ્રચાર ઘણા સમયથી લગભગ નહિવત્ થઈ ગયો છે. એટલે સામાન્ય રીતે વિચાર કરનાર જૈન-જૈનેતર માણસોને એમ જ લાગે છે કે જૈન ધર્મમાં ક્રિયાકાંડ અને ઉત્સવો જ ભરેલા છે. ધ્યાન જેવી સાધનાઓ છે જ નહિ. આ વાત ઘણુ ઘણા ચિંતક વિચારક માણસેને ખટકતી રહી છે. ચોગમાં તથા ધ્યાનમાં અત્યંત રસ ધરાવતા, ઉદ્યોગપતિ હોવા છતાં અભ્યાસી અને વિદ્વાન સ્વ. શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીના મનમાં પણ આ વાત ઘણી ખટકતી હતી. તેથી આ વિષયના પ્રાચીન–અર્વાચીન ગ્રંથની જૈન ગ્રંથ ભંડારોમાં–જૈન ગ્રંથ સંગ્રહમાં તપાસ કરતાં તેમને થાનવિવાર નામને નાનકડે પણ મહાન આકર જે ગ્રંથ મળી આવ્યો. તત્કાળ તેમણે તેનો અનુવાદ કરાવી છપાવી દીધું. મેં તે સમયે મારી પ્રાથમિક મતિ પ્રમાણે તે અનુવાદમાં સાગ પણ આપ્યો હતો. છતાં, તેના વિશિષ્ટ વિવેચનની ખાસ જરૂર હતી જ. અને તે પણ વિશિષ્ટ અભ્યાસીના વિશિષ્ટ અધિકારીના હાથે લખાય તો જ સાર્થક થાય. ખરેખર તેના વિશિષ્ટ અભ્યાસી WWW.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ અને વિશિષ્ટ અધિકારી આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના હાથે આ વિવેચન તૈયાર થયું છે અને તે આજે સ્વ. શેઠ અમૃતલાલ કાળીદાસની સંસ્થા તરફથી જ પ્રકાશિત થઈ રહ્યું છે, તે ઘણું ઘણા આનંદને વિષય છે. વિવેચકે ઘણું ઘણા ગ્રંથોના વાંચન તથા મનનને આધારે ઘણાં ઘણાં વર્ષો સુધી શ્રમ લઈને આ વિવેચન તૈયાર કર્યું તે માટે તેઓ ધ્યાન સાહિત્યના રસિક વર્ગના અનેક અનેક અભિનંદનના અધિકારી છે. આ ગ્રંથના વાંચન-મનનથી કે સારી રીતે સમજી શકશે કે જૈન શાસનમાં ધ્યાનની અનેક અનેક પ્રણાલિકાએ હતી કે જે કેટલીક આજે પણ યથાયોગ્ય, યથાશકય અમલમાં મૂકી શકાય તેમ છે. વાચકે આનો વાંચન-મનન-નિદિધ્યાસન દ્વારા લાભ ઉઠાવે તથા જૈન સંઘમાં ધ્યાનની પરંપરા ગ્ય રૂપે સારી રીતે પુનઃજીવિત થાય અને એ દ્વારા આત્મકલ્યાણ સાધે એજ શુભેચ્છા. વિક્રમ સંવત ૨૦૪પ શ્રાવણ સુદિ ૮ ચારૂપતીર્થ (જિલ્લો-મહેસાણા) ઉત્તર ગુજરાત Pip. 384285 પૂજયપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદગુરુદેવમુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જ બૂવિજય. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૃદ અનુક્રમણિકા કમાંક વિષય ૧ પ્રકાશકીય નિવેદન [3–4 ૨ કિંચિદ્ર વકતવ્ય 5-6 ૩ પ્રેરણાદાતા પૂજ્ય પંન્યાસ ભગવંત શ્રી ભદ્રકવિજ્યજી ગણિવર્ય વિષે ૧ થી ૫ ૪ ધ્યાન વિચાર–ગ્રન્થ પરિચય ૬ છી ૫૦ ૫ પૂ.પં. ભગવંત શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યનું પ્રેરણાદાયક હસ્તલિખિત પત્ર પ૧ થી ૫૪ ૬ પૂ. પં. ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના હસ્ત લિખિત પત્રનું પણ ગુજરાતી ભાષામાં લખાણ ૫૫-૫૬ ૭ વીસ ભેદોને પરમ રહસ્યાર્થ ૫૭ થી ૬૦ ૮ ધ્યાન વિચાર-મૂલ પાઠ ૬૧ - ૬૨ શુદ્ધિપત્રક ૩૦૧ થી ૩૧૨ WWW.jainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ: ગ્રંથનો વિષયાનુક્રમ પૂર્વ વિભાગ વિષયઃ ધ્યાન વિચાર-(સવિવેચન) મંગલાચરણ. ૧ થી ૩ મંગલાદિ અનુબંધ ચતુષ્ટય, “શાળા, પદને રહસ્યાર્થ. ૪ થી ૫ (૧) “ધ્યાનની પરિભાષા. ૫ થી ૩૨ ચલચિત્તના પ્રકાર ૬; ધ્યાનના અધિકારી ૮; અધ્યાત્મગ શું છે?, ભાવને ગ શું છે ? ૯; ધ્યાનનાં પ્રકાર, આર્તધ્યાન ૧૦, આર્તધ્યાનનાં પ્રકાર ૧૧; રૌદ્રધ્યાન, રૌદ્રધ્યાનના ચાર પ્રકાર ૧૨; શુભધ્યાનને પ્રારંભ ૧૩; ભાવ ધ્યાનના મુખ્ય ચાર પ્રકારે ૧૪; ધ્યાન એગ્ય ચિંતા–ભાવને અને સ્થાન, ધ્યાનને યેગ્ય સ્થાન ૧૫; કાળની અનિયતતા ૧૬; આસનની અનિયતતાનું કારણ, ધર્મધ્યાનનાં ચાર આલંબને ૧૭; ધર્મધ્યાનનાં ચાર લક્ષણો. સામાયિકાદિ આવશ્યક, ધ્યાન પ્રાપ્તિને ક્રમ ૧૮; યાતવ્ય, આજ્ઞાવિચયનું સ્વરૂપ ૧૯; અપાય વિચયનું સ્વરૂપ ૨૧; વિપાક વિચયનું સ્વરૂપ ૨૩; સંસ્થાના વિચનું સ્વરૂપ ૨૪; ધર્મધ્યાન અને મૈત્રી આદિ ભાવો ૨૭; આજ્ઞા વિચધ્યાન અને મૈત્રીભાવ ૨૮; અપાય વિચય ધ્યાન અને પ્રમેદભાવ ૨૯; વિપાક વિચધ્યાન અને કરૂણભાવ ૩૦; સંસ્થાન વિચય ધ્યાન અને માધ્યસ્થભાવ, ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ ૩૧; ધર્મધ્યાનના બાહ્ય ચિહે, ધર્મધ્યાનનું ફળ ૩૨. (૨) પરમ ધ્યાન, ૩૨ થી ૩૯ શુકલધ્યાનનાં ચાર આલબો , શુકલધ્યાનનાં ચાર લક્ષણો, શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ ૩૩; પહેલો પાયે યાને પ્રથમ શુકલધ્યાન ૩૪; શુકલધ્યાનને આંશિક સ્વાદ ૩૫, રૂપાતીત ધ્યાન, પરમાત્મ મિલનની કલા ૩૭; શુકલધ્યાનના અધિકારી ૩૯ (૩) શૂન્યધ્યાન. ૪૦ થી ૪૩ ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન કર; (૪) પરમશૂન્યધ્યાન (૫) કલાધ્યાન ૪૩ થી ૪૮ કુંડલિનીનું સ્વરૂપ ૪૫; “ગશાસ્ત્રમાં કુંડલિની, કલાધ્યાનની પ્રકિયા, સાડા ત્રણ કલાનું રહસ્ય ૪૭; (૬) પરમકલા ધ્યાન. ૪૮ થી ૪૯ (૭) તિધ્યાન. ૫૦ થી પર આત્મતિ અને અનુભવજ્ઞાન ૫૦; (૮) પરમતિ ધ્યાન. પર થી પ૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય (૯) બિન્દુ ધ્યાન. પ૬ થી ૬૦ મંત્રની દૃષ્ટિએ બિન્દુનું મહત્ત્વ ૫૬; બિન્દુની દષ્ટિએ નમસ્કાર મહામંત્ર ૫૮; બિન્દુ નવકનાં સ્થાન ૬૦. (૧૦) પરમબિન્દુ દયાન. ગુણસ્થાનક અને ગુણશ્રેણિનું સ્વરૂપ ૬૧; (૧૧-૧૨) નાદ–પરમનાદ ધ્યાન, ૬૫ થી ૭૧ નાદ અને પ્રાણનો સંબંધ ૬૬; વાણીને સૃષ્ટિક્રમ અને નાદ ૬૭ અનાહત શું છે?, યંત્રની દષ્ટિએ અનાહત દ૯, અનાહતને ઉદ્દગમ, અનાહતનાદથી બાહ્ય ગ્રંથિનો ભેદ, આંતર ગ્રંથિનો ભેદ ૭૦; અનાહત શબ્દના પ્રકાર અને તેનું ફળ ૭૧; (૧૩-૧૪) તારા અને પરમતારા ધ્યાન. ( ૭૨ થી ૭૭ કાયોત્સર્ગના ઉદ્દેશો-નિમિત્તે ૭૨; અપ્રમત્ત અવસ્થામાં ધ્યાન ૭૫. (૧૫-૧૬) લય-પરમલય ધ્યાન. ૭૭ થી ૮૪ પરમાત્મ સ્વરૂપનું ચિંતન ૭૯; યોગની દ્રષ્ટિએ લય-પરમલય ૮૨; આગમની દષ્ટિએ લય-પરમલય, દ્રવ્ય--ગુણ-પર્યાયનું સ્વરૂપ ૮૩ (૧૭–૧૮) લવ-પરમલવ ધ્યાન. ૮૪ થી ૮૮ ઉપશમણિ ૮૫; ક્ષપકશ્રેણિ ૮૬. (૧૯) માત્રા ધ્યાન. ૮૮ થી ૯૦ રૂપસ્થધ્યાન એ સાલંબન યાન છે ૮૯. (૨૦) પરમ માત્રા ધ્યાન. ૯૦ થી ૧૧૫ અક્ષર ન્યાસની મહત્તા, (૧) શુભાક્ષર વલય ૯૨; (૨) અનક્ષર વલય (૩) પરસાક્ષર વલય ૯૩; (૪) અક્ષર વલય ૯૫. (૫) પરમાક્ષર વલય ૯૬; (૬) સકલી કરણ વલય ૯૭; (૭) તીર્થકર માતૃ વલય ૯૮; (૮) તીર્થકર પિતૃ વલય ૧૦૦ (૯) તીર્થંકર નામાક્ષર વલય ૧૦૧; પ્રભુ નામનો મહિમા ૧૦૩; (૧૦) સેળ વિદ્યાદેવી વલય, (૧૧) અઠ્ઠાવીસ નક્ષત્રોનું વલય ૧૦૪; (૧૨) અઠયાસી ગ્રહોનું વલય, (૧૩) છપ્પન દિકકુમારીનું વલય, (૧૪) ચોસઠ ઇંન્દ્રોનું વલય ૧૦૫; (૧૫) ચોવીસ યક્ષિણી વલય, (૧૬) વીસ યક્ષ વલય ૧૦૬; સમ્યગૂ દષ્ટિ દેવ-દેવીઓનાં નામ સ્મરણનાં વિવિધ સ્થાને, સમ્યગ દષ્ટિ દેવ દેવીઓના વિશિષ્ટ કાર્યો ૧૦૭; (૧૭) સ્થાપના રીય વલય, જિન મૂર્તિનું માહાસ્ય ૧૦૮; ચિત્યની ઉપાસના અને સંખ્યા નિર્દેશ ૧૦૯; (૧૮ થી ૨૧) સાવાદિ વલય ૧૧૧; તીર્થની મહત્તા ૧૧૨; (૨૨ થી ર૪) ભવનેગાદિ વલય, પરમમાત્રા ધ્યાનની વિશાળતા ૧૧૩; પરમમાત્રા ધ્યાનની ઉપયોગિતા ૧૧૪; Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 (૨૧) પદ ધ્યાન. ૧૧૫ થી ૧૫૩ આગમની દષ્ટિએ નમસ્કારનું માહાભ્ય ૧૧૬; પરમેષ્ઠી નમસ્કારનું ફળ, પદધ્યાન અને પરમેષ્ઠી નમસ્કાર ૧૧૭; પૂજાના ચાર પ્રકાર, ગુણસ્થાનની દ્રષ્ટિએ પૂજા, પ્રતિ પત્તિ પૂજાનું તાત્પર્ય ૧૨૦; અરિહંતાદિ પદોનો રહસ્યભૂત અર્થ ૧૨૧; ગની દષ્ટિએ નમસ્કાર ૧૨૫; સ્થાનાદિ ગની વ્યાપક્તા, નમો પદ દ્વારા ઈરછાદિ ચેો ૧૨૬; ધ્યાનની દષ્ટિએ નમસ્કાર; જિલ્લાના કુત્ત સાથે ૧૨૭; પંચ પરમેષ્ઠી ચક્રને મહિમા, નવકારના અધિકારી અને તેનું ફળ ૧૩૨; પરમેષ્ઠી–નમસ્કાર શું છે ? ૧૩૩; પરમાક્ષરના થાનનું રહસ્ય ૧૩૯; પદધ્યાન અને પદસ્થ ધ્યાન ૧૪૧૬ નમસ્કારના ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ ૧૪૨; મંત્રની દષ્ટિએ નવકારનું મહત્ત્વ, નવકાર મંત્રની પરમ ગુરૂતા, નવકારની શાશ્વત વિધમાનતા ૧૪૩; વિધિપૂર્વકની આરાધનાથી તીર્થકરપદ, નવકાર એ પરમેષ્ઠી ભગવંતને મંત્રાત્મક દેહ છે ૧૪૪; પતિતપાવન નવકાર, યંત્રની દષ્ટિએ નવકાર રવિ ઉસળ શુર ૧૪૫; મૂલાધારા દિ ૧૦ ચક્રોમાં પરમેષ્ઠીપદના ધ્યાનની પ્રકિયા ૧૪૬ થી ૧૫ર (૨૨) પરમપદ ધ્યાન. ૧૫૩ થી ૧૫૫ તાવિક નમસ્કાર ૧૫૩; (૨૩) સિદ્ધિ ધ્યાન ૧૫૫ થી ૧૫૯ સિદ્ધિયાનનું રહસ્ય ૧૫૬; સિદ્ધ પરમાત્માનું ધ્યાન ૧૫૭; સિદ્ધ સ્વરૂપના ધ્યાનની એક પ્રક્રિયા ૧૫૮. (૨૪) પરમ સિદ્ધિ યાન. ૧૫૯ થી ૧૬૩ પરમ સિદ્ધિ ધ્યાનમાં તન્મયતા સિદ્ધ કરવાને ઉપાય ૧૬૧. ઉત્તર વિભાગ ચિંતા (ચિંતન)નું સ્વરૂપ અને તેના પ્રકારે. ૧૬૫ થી ૧૬૯ સાત પ્રકારની ચિંતાનું સ્વરૂપ ૧૬૮; ચિત્તના ત્રણ પ્રકાર ૧૬૯ ભાવનાનું સ્વરૂપ અને તેના પ્રકારે, ૧૭૦ થી ૧૮૨ (૧) જ્ઞાન ભાવનાનાં પ્રકાર અને સ્વરૂપ ૧૭૩; (૨) દર્શન ભાવના ૧૭૮; (૩) ચારિત્ર ભાવના, (૪) વૈરાગ્ય ભાવના ૧૭૯ અનુપ્રેક્ષા. ૧૮૩ થી ૧૯૫ બાર ભાવનાઓનું સ્વરૂપ (૧) અનિત્ય ભાવના આદિ ૧૪. સેળ વિદ્યાદેવીનાં નામ ૧૯૫. ભવન અને કરણુયોગ આદિનું વર્ણન. ૧૫ થી ૨૦૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 વિષય પૃષ્ઠ ગ, વીર્ય આદિનાં કાર્ય-કારણ ભેદને વિચાર ૧૯૮; પ્રણિધાન આદિનું વર્ણન ૨૦૩; પ્રણિધાન આદિયોગમાં ચારિત્રયોગ ૨૦૪; મનની ચાર અવસ્થાએ અને પ્રણિધાનાદિ, ભવનયોગ ૨૦ ૬; કરણુગ ૨૦૮. બાર કરણોનો રહસ્યાર્થ ૨૦૯; સામર્થ્ય યોગ વગેરેનું સ્વરૂપ ૨૧૧. છનું કરણનું સ્વરૂપ ૨૧૨ થી ૨૩૦ ચોગ અને કરણમાં વિશેષતા ૨૧૩; (૧) ઉન્મનીકરણ ૨૧૪; કરણ અને ભવનની વ્યાખ્યા ૨૧૬; (૨) નિશ્ચિતી કરણ, (૩) નિશ્ચતની કરણ ૨૧૭; (૪) નિઃસંજ્ઞીકરણ ૨૧૯; (૫) નિવિજ્ઞાની કરણ ૨૨૦; (૬) નિર્ધારણીકરણ રર૧, (૭) વિસ્મૃતીકરણ (૮) નિબુદ્ધીકરણ ૨૨૩; (૯) નિરિહીકરણ ૨૨૪, (૧૦) નિતીકરણ ૨૨૫; (૧૧) નિર્વિકકરણ ૨૨૬, (૧૨) નિરુપયેગી કરણ ૨૨૮ ધ્યાન ના ભેદ-પ્રભેદની વિશાળતા ૨૩૧ થી ૨૩૪ ૯૬ કરણની અપેક્ષાએ ૯, ૨૧૬ ધ્યાન ભેદ ૨૩૨; ભવનગની અપેક્ષાએ ૯૨૧૬ ભેદ, પરમધ્યાન આદિ ૨૩ ધ્યાનની અપેક્ષાએ ધ્યાનભેદો ૨૩૩; ગિનાં આલંબને ૨૩૪ થી ૨૭૨ (૨) વીર્ય ગનાં આલંબને ૨૩૮; જ્ઞાનાચારના આઠ પ્રકાર, દશનાચારના આઠ પ્રકાર ૨૩૯; ચારિત્રાચારના આઠ પ્રકાર, તપાચારના બાર પ્રકાર ૨૦૧; વીર્યાચારના છત્રીસ પ્રકાર, (૩) સ્થામયોગના આલંબનો ૨૪૩; આઠકરાનું સ્વરૂપ ૨૪૪, ઉત્સાહ પરાક્રમ અને ચેષ્ટાયેગનાં આલંબન ૨૪૮; લેકપુરૂષ, અઘેલેક ૨૯: મધ્યલોક ૨૫૦; ઉર્વક ૨૫૧; અલેકની વ્યવસ્થા ૨૫૨; ઉદ્ઘલેકની વ્યવસ્થા, ચૌદરાજલેકની સ્પર્શના ૨૫૩. લેક સ્વરૂપના ચિંતનનું મહત્વ, ચિંતનના મુદ્દાઓ ર૫૪; (૭) શકિતયોગનાં આલંબને ૨૫૫ છવદ્રવ્યની સ્વતંત્રતા અને વિશિષ્ટતા ૨૫૬, જીવના બે લક્ષણ ૨૫૮, જીવોનો સંબંધ, નિમિત્તની આવશ્યકતા ર૬૦, મૈચાદિ ભાવોની વ્યાપકતા ર૬૨; અજવતત્વની ચિંતા. પશ્ય-પાપ તત્વની ચિંતા ૨૬૩; આસવ, સંવર, નિર્જરા અને મોક્ષતત્વની ચિંતા ૨૬૪ પરમતત્વની ચિંતા, ચિંતાનુફી, (૮) સામર્થ્ય યોગનાં આલંબને ૨૬૫. મોક્ષનું સ્વરૂપ. સિદ્ધ પરમાત્મા ૨૬૬; સિદ્ધોનું અવસ્થાન ક્ષેત્ર ૨ ૬૭; સિદ્ધોના ગુણોની અનંતતા; સિદ્ધિ સુખની પરાકાષ્ઠા ર૬; સિદ્ધિના સુખની અનંતતા, જ્ઞાનદર્શનની અનંતતા ૨૭૦; ચારિત્ર ગુણની, વીર્ય ગુણની અનંતતા ર૭૧; Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 પરિશિષ્ટ વિભાગ વિષય પૃષ્ઠ ૨૭૫ ૨૭૯ પરિશિષ્ટ - ૧ આચાર્ય શ્રી પુષ્પભૂતિ મહારાજ પરિશિટ નં ૨ આધ ગણધર પ્રભૂતિ સંખ્યા. આવા મહત્તરા પ્રભૂતિ સંખ્યા. શ્રાવક સંખ્યા શ્રાવિકા સંખ્યા પરિશિષ્ટ ન ૩ ૯૬ ભવનેગ, ૯૬ કરણગ. ૬ કરણ પરિશિષ્ટ ન ૪ ૩૬૩ પાખંડીઓનું સ્વરૂપ પરિશિષ્ટ - ૫ “પાસસ્થા” આદિ સાધુઓનું સ્વરૂપ પરિશિષ્ટ ન ૬ ચૌદ ગુણસ્થાન પરિશિષ્ટ - ૭ પ્રણિધાનને પ્રભાવ “સમાધાનના સંદર્ભમાં દષ્ટાંત સમાધિના સંદર્ભમાં દષ્ટાંત પરિશિષ્ટ ન ૮. ભાષાના ૪૨ પ્રકારો ૨૮૧ ૨૮૫ ૨૩ ૨૯૪ ૨૯૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાદાતા પૂજ્ય પંન્યાસજી ભગવંત જણાવતાં અતી આનંદ થાય છે કે મને આ અદ્દભુત ગ્રન્થ-રત્નને પ્રથમ પરિચય કરાવનાર પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજ્યજી ગણિવર છે; જેમના વિરલ ચુંબકીય વ્યક્તિત્વથી ઘણેખરો જન સમાજ પરિચિત અને પ્રભાવિત છે–અને જેમને શ્રી નવકારવાળા મહારાજ’ તરીકે બિરદાવવામાં ગૌરવ અનુભવે છે. એવા એ મહામના મહાપુરૂષનાં પુનિત દર્શન અને શુભ સમાગમને પ્રથમ લાભ મને વિ. સંવત ૨૦૧૩માં માંડવી (કચ્છ) મુકામે મળ્યો હતે. પ્રથમ દર્શને જ મારા અંતઃકરણમાં અનુપમ અભાવ અને પૂજ્યભાવ ઉલ્લસિત થયે હતો. અને પછી તે જેમ જેમ તેઓશ્રીના નિકટ સંપર્ક અને સમાગમમાં આવવાના અવસર મળતા રહ્યા, તેમ-તેમ મારા ચિત્તમાં અંકુરિત થયેલો તે અહોભાવ વૃદ્ધિ પામતો ગયો. પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રીના પ્રભાવક સમાગમમાં આવીને તેમજ તેઓશ્રીની વાત્સલ્યપૂર્ણ નિશ્રા સેવીને અનેક આત્માઓએ પોતાના જીવનમાં અપૂર્વ પ્રેરણા મેળવી છે તેમજ તેઓશ્રીએ ચીધેલા માર્ગ પર ચાલીને આત્મરણકારવંતા જીવનને અપૂર્વ આનંદ અનુભવ્યો છે. તેમજ પ્રાતઃ સ્મરણય એ ગુરુવર્યના સઘન આશીર્વાદ તથા અનુગ્રહને પાત્ર બનીને ધન્યતા–કૃતાર્થતા માણું છે. મારા જીવન ઉપર પણ આત્મપ્રતાપી આ મહાપુરુષે જે અગણિત ઉપકારો કર્યા છે, આંખનાં અમી વરસાવ્યાં છે, તેને શબ્દોમાં વર્ણવવા હું અસમર્થ છું. મારા પર મોપકારી આ મહાપુરુષનું પ્રતિપળ મરણ કરવાપૂર્વક તેઓશ્રીના પુનિત ચરણ કમળમાં કૃતજ્ઞભાવે નતમસ્તક રહી હું સદા-સર્વદા કૃતાર્થતા અનુભવું છું “યાન–વિચાર” અંગે પ્રેરણું પરિશ્રમની લવલેશ પરવા કર્યા સિવાય પણ પાત્ર આત્માઓને પત્રના માધ્યમથી પૂર્ણ સંતે અને સમાધાન કરાવનારા પૂજ્ય પંન્યાસજી મહારાજે મને પણ પ્રત્યક્ષમાં તેમજ પત્ર દ્વારા ઘણું ઘણી પ્રેરણા આપી છે. પ્રેરણાત્મક એક કૃપાપત્રમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે– ધ્યાન વિચાર પ્રકરણ જોયું હશે, ન જોયું હોય તે એકવાર અવશ્ય જોઈ જશે. થાન વિષયક ઘણી રહસ્યમય બાબતોનું તેમાં વર્ણન છે, “નમસ્કાર સ્વાધ્યાય' (પ્રાકૃત વિભાગ) માં તે પ્રકાશિત થયેલું છે.” ધ્યાન-વિચાર ના વાંચન માટેના પૂજ્યશ્રીના પ્રેરણાભર્યા આ થે ડાક શબ્દો વાંચતા જ મારાં રોમ-રોમ પુલકિત થઈ ગયાં અને હૃદયમાં એક એવો અપૂર્વ ભાવોલ્લાસ પેદા થયો કે પૂ. ગુરુદેવ મારી સાધનામાં મને નડતાં વિદનેને દૂર કરવા અને અપૂર્વ ભાવોલ્લાસને પ્રગટ કરવા માટે જ આ પ્રેરણાનું અમાપ બળ બક્ષી રહયા છે. કે મહાન અનુગ્રહ ! કે પરમ ઉપકારક ભાવ! Page #15 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થરૂપે શ્રી તીર્થકર ભગવાન પૂ. પંન્યાસજી ભગવંતના ઉપકારક સૂચન અનુસાર “નમસ્કાર સ્વાધ્યાય' પુસ્તક મેળવવા માટે પ્રસિદ્ધ જ્ઞાન ભંડારોમાં તપાસ કરાવી. લગભગ દોઢ મહિનાના પ્રયાસ પછી જે દિવસે એ ગ્રન્થ પ્રાપ્ત થયા, તે દિવસ પણ મારા માટે અતિ આનંદમય બની ગયો. પરમ કૃપાળુ પરમાત્મા અને અસીમ ઉપકારી ગુરુદેવનું વિનય બહુમાનપૂર્વક સ્મરણ વંદન કરી ગ્રન્થનું વાંચન શરૂ કર્યું. એકવાર સાવંત વાંચી ગયે, તેનાથી ધ્યાનવિષયક કેટલીક જિજ્ઞાસા સંતોષાઈ. આજ સુધી કયાંય જિજ્ઞાસા જાણવા કે સાંભળવા મળ્યું ન હતું, એવું ધ્યાન વિષયક અદ્દભુત અને રહસ્યપૂર્ણ વર્ણન વાંચતાં આત્મા અસાધારણ આનંદમાં તરબોળ થઈ ગયે, તે ધન્ય ક્ષણે, મને ફરી એ વાતની પ્રતીતિ થઈ કે–ખરેખર! શ્રી જિનશાસન એક પરિપૂર્ણ અને સર્વાગ સમૃદ્ધ ધર્મ શાસન છે. અને તેમાં દયાન, યોગ કે અધ્યાત્મવિષયક બધી જ સાધના અને સિદ્ધિઓનું નિદર્શન થયેલું છે?—જરૂર છે માત્ર આપણામાં તેની સાચી જિજ્ઞાસાને જાગૃત કરવાની અને આગમ ગ્રન્થમાં છુપાયેલા એ રહસ્યમય ગૂઢ સંકેતને જાણવા સમજવા તેમજ અનુભવવા માટે યથાર્થ દષ્ટિ અને પાત્રતા કેળવવાની, “ધ્યાન વિચાર ના પ્રાથમિક વાંચનથી આનંદવિભોર બનેલા મારા આત્મામાં એ અપૂર્વ ભાલ્લાસ ઉત્પન્ન થયે કે જાણે એ ગ્રન્થરૂપે સાક્ષાત્ શ્રી તીર્થંકર પરમાત્મા સામે પધાર્યા હોય અને ધ્યાન યોગના વિષયમાં કઈ અદ્દભુત પ્રેરણાને દિગંતવ્યાપી પ્રકાશ પાથરી રહયા હોય! જ્ઞાની ભગવંતે એ સાચું જ કહ્યું છે. “જિનવર જિન-આગમ એક રૂપે, સેવતાં ન પડો ભવ” તાત્પર્ય કે શ્રી જિનાગમને શ્રી જિનેશ્વર દેવ તુલ્ય માની, સ્વીકારી, માથે ચઢાવી તેની ત્રિવિધ સેવા કરનારો આમા, સંસારથી મુક્ત થઈને મુક્તિપુરીમાં સિધાવે છે. તાત્વિક દૃષ્ટિએ આગમ એ શ્રી જિનાજ્ઞારૂપ હોવાથી એ શ્રી જિનેશ્વર ભગવાન જ છે. આવી બુદ્ધિ એ સદ્દબુદ્ધિ છે તેના બળે બદ્ધ આદિ સર્વ કર્મોને ધ્વંસ થાય છે. સાચું જ કહ્યું છે કે 'शास्त्रे पुरस्कृते तस्माद्, वीतराग : पुरस्कृत :। પુરે પુનરિમન, નિયમાનૂ સર્વસિસ ” (પોશ). અર્થાત્ શાસ્ત્રને જે આગળ કરે છે, તે હકીકતમાં વીતરાગ પરમાત્માને જ આગળ કરે છે, જ્યાં વીતરાગ પરમાત્માને આગળ કરાય છે, ત્યાં નિશ્ચયથી સર્વ પ્રકારની સિદ્ધિઓ છે. અપાર કરુણદષ્ટિ પરાર્થ વ્યસની શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞામાં પિતાના અહંને ઓગાળી નાંખનારા મહાત્મા પુરુષે દૂર-સુદૂર રહ્યા-રહ્યા પણ ઉપકાર કરતા હોય છે એ હકીકતમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩ અખૂટ શ્રદ્ધા સાથે હું પણ “ધ્યાન-વિચારના વાંચન-મનનથી થયેલી સ્કુરણાઓ ક્ષેત્રથી સુદ્દર રહેલા પૂજ્ય પંન્યાસજી મહારાજને લખી જણવતે અને કેટલીક અસ્પષ્ટ લાગતી બાબતે અથવા મારી શંકાઓ પણ લખી જણાવીને એના ખુલાસા પૂછાવત. મેઘ જેવા પોતે મન મૂકીને વરસતા અર્થાત્ શીધ્ર પ્રત્યુત્તર દ્વારા મારી આવી જિજ્ઞાસા અંગે આનંદ વ્યક્ત કરવા સાથે દરેક બાબતોના ખુલાસાઓ લખી મેકલતા જેથી આરાધના તથા વાંચન લેખનાદિ, કાર્યોમાં મને ખૂબ જ સરળતા રહેતી અને સહાય પણ મળતી. આ ગ્રન્થના પ્રારંભમાં જ ધ્યાન વિચાર સંબંધી કેટલીક બાબતોનું સ્પષ્ટીકરણ કરતો તેઓશ્રીને એક પ્રેરણાત્મક પત્ર પ્રકાશિત કર્યો છે. જે વાંચવાથી તેઓશ્રીની આંતરિક સાધના, ઊંડી અનુપ્રેક્ષા, અલૌકિક ચિંતનશક્તિ અને અપાર કરુણાદષ્ટિને સ્પષ્ટ ખ્યાલ આવે છે. આત્મિક સાધનામાં પ્રેરક અને પૂરક પૂજ્ય પંન્યાસજી મહારાજની પ્રભાવક નિશ્રામાં રહેવા મારું મન ઘણા સમયથી ઝંખી રહ્યું હતું. મારી આ ઝંખના વિ. સં. ૨૦૩૧ ની સાલમાં પૂરી થઈ. જે ક્ષેત્રમાં પૂરી થઈ તે ક્ષેત્ર હતું એકાન્ત, શાન્ત, સાધનાને યોગ્ય રાતા મહાવીરજી તીર્થ. તે સમય ચિત્ર માસની શાશ્વતી ઓળીનો. પૂ. પંન્યાસજી ભગવંતની પુણ્ય નિશ્રામાં ચાલતી શ્રી નવપદજીની આરાધનાના ધન્ય પ્રસંગે પ્રાપ્ત થયેલા આ સુઅવસરથી મને અતીવ આનંદ થયો. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શ્રી નવપદજીની સુંદર આરાધના કરવા સાથે તેઓશ્રીના ગુણવૈભવને વિશેષ પરિચય કરવાને સેનેરી અવસર મળતા, તેઓશ્રીની સેવાને વધુને વધુ લાભ લેવા મન સમુત્સુક બન્યું. સહ ચાતુર્માસને અપૂર્વ લાભ ચિત્રી ઓળીની આરાધના નિર્વિદને પૂર્ણ થયા પછી શેષ કાળમાં પણ તેઓશ્રીની સેવામાં રહેવાને લાભ મળે. એટલું જ નહિ, પણ ત્યાર પછી ૨૦૩૧નું ચાતુર્માસ બેડા ( રાજસ્થાન) માં અને વિ. સં. ૨૦૩૨નું ચાતુર્માસ લુણાવા (રાજસ્થાન) માં તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં જ કરવાની અમૂલ્ય તક મળી. અનેક માસના આ લાંબા સહવાસથી મને તેઓશ્રીમાં રહેલા નમ્રતા, ઉદારતા, ક્ષમા, નિખાલસતા, ગંભીરતા, અનુકંપા, કરુણા, ગુણગ્રાહકતા, સમતા, પરોપકાર–પરાયણતા વગેરે અનેક ગુણે સાવ નજીકથી નિહાળવા અને અનુભવવા મળ્યા. તેના પ્રભાવે તેઓશ્રી પ્રત્યેના મારા આદરમાં વૃદ્ધિ થઈ. શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતે પ્રત્યેને તેઓશ્રીને અનન્ય સમર્પણભાવ જોઈને ભલભલા ચિંતકે પણ મુગ્ધ થઈ જતા અને જીવનમાં નમસ્કાર સાધનાનું અમીપાન કરવાના મરથ સેવનારા થતા અનેક જિજ્ઞાસુ સાધકે, ચિંતકે, સાક્ષરો તેમજ શ્રમના આધ્યાત્મિક દેહને ઘડવામાં તેઓશ્રીને ફાળે અસાધારણ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ- રત્નાકરના મરજીના એવા પૂ. પંન્યાસજી ભગવંતને ગંભીરમાં ગંભીર તત્વજ્ઞાનના જટિલ પ્રશ્નના તત્કાલ સચોટ, સાધાર જવાબ આપતા સાંભળીને અનેક તવવિદ પણ તેઓશ્રીના ચરણોમાં મૂકી પડતા. સતત સહવાસના કારણે આવા અનેક અનુભવે મને પણ થયા છે જેમાંથી હું પણ ઘણું પ્રકાશ પામ્યો છું. પૂજ્યશ્રી એવા તે વાત્સલ્યવંત હતા કે પોતાના અણમોલ સમયમાંથી નિત્ય નિયમિત રીતે કલાક, દોઢ કલાક જેટલો સમય કાઢીને મને નમસ્કાર મહામંત્ર. “પરસ્પર પણો જીવાનામૂ” અને “કો અકાળ' એ સૂત્ર, વ્યાદિ ચાર ભાવનાઓ, સામા યિક ભાવ, ધ્યાગ, સમાધિ વગેરે પદાર્થોનાં ગહન રહસ્ય સમજાવતા અને તેના આધારભૂત વિવિધ શાસ્ત્રપાઠો પણ બતાવતા; વળી લલિત વિસ્તરા, પંચસૂત્ર, અધ્યાત્મસાર આદિ ગ્રન્થના વિશિષ્ટ અર્થ અને અદંપર્યય સમજાવી તે તે ભાવને આત્મસાત્ કરવાની ખાસ પ્રેરણા પણ આપતા. “ધ્યાન વિચાર’ ના લખાણું અને પ્રેરણા પરિચયમાં આવેલી વ્યક્તિની ભૂમિકા અને શક્તિના સાચા પારખુ પૂજ્ય પંન્યાસજી મહારાજ સામી વ્યક્તિની યોગ્યતા અને રુચિ અનુસાર તેને એવાં પ્રેરણા અને પ્રોત્સાહન આપતા કે જેથી એનામાં સુષુપ્ત રહેલી શક્તિઓ કમશઃ પ્રગટ થવા સાથે કાયવિત બનવા લાગી જતી. આથી આવું પ્રોત્સાહન પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ પોતાની કક્ષા મુજબ આરાધકભાવ સાથે અધ્યયન, મનન, સ્વાધ્યાય, તપ, વૈયાવચ્ચ, ભક્તિ, જાપ, ધ્યાન તથા વકતૃત્વ–લેખન આદિ કાર્યોમાં પ્રયત્નશીલ બની સ્વ-પરોપકાર સાધવામાં તત્પર બની જતી તેઓશ્રી પાસે “સિદ્ધ-પ્રાભત” અને “ધ્યાનવિચાર’ નું વાંચન કરીને તેને સંક્ષિપ્ત સાર આલેખવાને મેં પ્રયાસ કર્યો હતો. પ્રથમ બેડાના ચાતુર્માસમાં “સિદ્ધ-પ્રાભૃત”નો ટૂંક સાર લખી પૂજ્યશ્રીને વાંચવા આપે. તેઓશ્રી મારું આ લખાણ સઘંત ધ્યાનપૂર્વક વાંચી ગયા, પણ એમાં રહેલી અનેક ત્રુટિઓ તરફ પ્રથમ કંઈ પણ નિર્દેશ કર્યા વિના, લખવાના મારા પ્રાથમિક પ્રયાસ બદલ આત્મિક સંતોષ અને પ્રસન્નતા વ્યક્ત કર્યા પછી લેખન સંબંધી કેટલાંક અગત્યનાં સૂચનો કરીને મને કહ્યું. “ ધ્યાન વિચાર” ને શબ્દાર્થ છપાયેલો છે, થોડા વિવેચન સાથે એ ગ્રન્થના પદાર્થોને સ્પષ્ટ કરવાની જરૂર છે, તમે આ કાર્ય શરૂ કરો તેથી તમને તેમજ અન્ય સાધકોને પણ મહાન લાભ થશે. - સાધકની યોગ્યતાને ઢાળીને પણ જગાડવાના તેઓશ્રીના આ વાત્સલ્યને ક્યાં વિશેષણ વડે નવાજવું એ સવાલ છે Page #18 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ–સમાપ્તિ અને કૃતજ્ઞતા પૂજ્યશ્રીની વાત્સલ્યપૂર્ણ ઉક્ત પ્રેરણું સેલાસ ઝીલી લઈને મેં “ધ્યાન વિચાર” નું લખાણ શરૂ કર્યું. તેઓશ્રીની પુણ્ય-નિશ્રામાં “ચાવીસ ધ્યાન પ્રકાર' સુધીનું જે વિવેચન લખાયું, તેનું નિરીક્ષણ અને શુદ્ધીકરણ પૂજ્યશ્રીએ પોતે જ કરી આપ્યું. અને શેષ લખાણ વિ. સં. ૨૦૩૩ના આધોઈ (કચ્છ) ના ચાતુર્માસમાં મેં પૂરું કર્યું. તે દરમ્યાન પૂજ્યશ્રીની અસ્વસ્થ તબિયતના સમાચાર મળતાં, ચાતુર્માસ બાદ પુનઃ પૂજ્યશ્રીની પુણ્ય નિશ્રામાં આવવાનું બન્યું. તનની અસ્વસ્થતા વચ્ચે પણ મનની સ્વસ્થતા અને સમતામાં સ્થિર પૂજ્ય પંન્યાસજી મહારાજને “ધ્યાન વિચાર નું શેષ લખાણ પણ તેઓશ્રીની અનુકૂળતા મુજબ વાંચી સંભળાવતો અને તેઓશ્રીના સૂચન મુજબ તેમાં જરૂરી સુધારા કરી લેતા. આ રીતે ધ્યાન વિચાર’ ના વિવેચનનું લખાણ સમાપ્ત થતાં, તેઓશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી અને આ લખાણ યોગ્ય રીતે પ્રકાશિત થાય એવી ઈચ્છા પણ દર્શાવી ધ્યાનયોગ અને અધ્યાત્મ જેવા ગંભીર વિષય ઉપર કંઈ લખવું એ મારી શક્તિ બહારનું કામ છે, એ હું સમજું અને તેથી આજ સુધી જે કાંઈ લખાણ થયું છે, થાય છે, તે બધે પ્રભાવ પૂજ્યશ્રીની પ્રેરણા અને કૃપાદષ્ટિને જ છે-એ વાતને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરતાં હર્ષ અનુભવું છું. ખરી આમાં મારું કશું છે જ નહિ, તેથી એ જેમનું છે તેઓશ્રીના કરકમળમાં સમર્પિત કરી હળવાશ અનુભવું છું. –વિ કલાપૂર્ણસૂરિ આસો સુદ ૧૦ રવિવાર વિ.સં. ૨૦૪૨ તા. ૧૨-૧૦-૮૬ માંડવી (કચ્છ). Page #19 -------------------------------------------------------------------------- ________________ યાનવિચાર” ગ્રન્થ પરિચય અનંત જ્ઞાન પ્રકાશના પંજ, કરુણાના મહાસાગર, તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાને સમગ્ર વિશ્વમાં જ્ઞાનપ્રકાશ ફેલાવ્યો છે. ભગવાનના શ્રીમુખે આત્મતત્વ આદિ તત્ત્વનું સ્વરૂપ સાંભળી, ગ્રહણ કરીને પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ પોતે સફટિક સદશ નિર્મળ –નિષ્કલંક આત્માને આત્મા વડે આત્મામાં જ અનુભવ કરીને-તે અનુભવ જ્ઞાનને–સાચે માર્ગ, સર્વ મુમુક્ષુ સાધકને ઉપકારક બને તે માટે શાસ્ત્રોમાં અદ્દભુત રીતે ગૂંથીને બતાવ્યા છે તે આજે પણ શ્રી જિનાગોમાં વિદ્યમાન છે; અધિકારને હરતાં પ્રકાશની જેમ ઝળહળે છે. તેનું અધ્યયન-મનન, જ્ઞાની ગુરુની નિશ્રામાં પોતાની પાત્રતા મુજબ કરી, એ માર્ગને જાણી શકાય છે, આરાધી શકાય છે. દેવદુર્લભ આ માનવજન્મની સાર્થકતા આત્માને ઓળખવા અને અનુભવવામાં છે. આત્માના ત્રણ પ્રકાર પ્રત્યેક શરીરઘારી જીવોમાં ત્રણ પ્રકારનો આત્મા રહેલ છેઃ એક છે બહિરાત્મા”, બીજે છે “અંતરાત્મા” અને ત્રીજે છે “પરમાત્મા. આમાના આ ત્રણ પ્રકાર એ વાસ્તવમાં આત્માની ત્રણ અવસ્થા છે. જીવ જ્યાં સુધી દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિવાળો હોય છે, ત્યાં સુધી તે બહિરાત્મા' કહેવાય છે. જીવની આંતરદૃષ્ટિ ઊઘડતાં જ્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ થાય છે, ત્યારે તે “અંતરાત્મા" કહેવાય છે અને જીવ જ્યારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, ત્યારે તે “પરમાત્મા” કહેવાય છે આ “પરમાત્મા’ પ્રચ્છન્નરૂપે સર્વ જીવોમાં રહેલા છે. ગાઢ અજ્ઞાનરૂપ ભસ્મથી આચ્છાદિત તે પરમાત્મ સ્વરૂપનો અનુભવ પ્રબળ ધ્યાન શક્તિ વડે થઈ શકે છે. પૂર્વોક્ત ત્રણ અવસ્થાઓમાં બહિરાત્મદશા ત્યાજ્ય છે. અંતરાત્મદશા એ ઉપાય સાધનરૂપ છે અને પરમાત્મદશા એ ઉપેય/સાધ્ય સ્વરૂપ છે. અંતરાત્મદશા વડે બહિરાત્મ દશાનો ત્યાગ કરી પરમાત્મદશાને પ્રાપ્ત કરવી એજ માનવ જીવનને સાર છે. સર્વ શાસ્ત્રને સાર, તાત્પર્યાર્થ પણ એ જ છે. દયાનાગના અધિકારી કેણુ? ધ્યાતા અંતરાત્મા તે ધ્યાન અને અધિકારી છે. શાસ્ત્રોમાં બતાવેલી સર્વ પ્રકારની ધ્યાનયોગની સાધના પરમાત્મદશાને પ્રાપ્ત કરવા–અનુભવવા માટે જ છે. પણ ધ્યાનગની સાધનાએ તેને સાચા અધિકારી વિના ફળદાયી બનતી નથી. ધ્યાનયોગને સાચો અધિકારી કોણ એ સમજવું જરૂરી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂ. મહા પાધ્યાય શ્રી યશવિજય મહારાજે “ગાતા સંતરામ” અર્થાત્ અંતરામદશાને પામેલ સાધક ધ્યાન-યોગનો અધિકારી છે, એમ ફરમાવ્યું છે. ધ્યાન-યોગના માર્ગે ડગ માંડવા ઇચ્છનારે સર્વ પ્રથમ ધ્યાતા, ધયેય અને ધ્યાનનું વાસ્તવિક સ્વરૂપ સમજવું આવશ્યક છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણેની શુદ્ધિ એ ત્રિવેણી સંગમ તુલ્ય છે. આ ત્રણેની એકતારૂપ સમાપત્તિ સાધકને પરમ પવિત્ર બનાવે છે. સર્વ દુઃખોને સમૂળ નાશ કરીને પરમસુખ આપે છે. પ્રસ્તુતમાં ધાતા, ધ્યેય અને ધ્યાનના સ્વરૂપને સંક્ષેપમાં વિચાર કરીશું. બહિરામ દશામાં જીવ પોતાના શરીર સાથે જ તમયતા–એકરૂપતાને અનુભવ કરતો હોય છે, ત્યાં સુધી તે ધ્યાન-યોગવિષયક ગમે તેટલી સમજ ધરાવતું હોય તે પણ તેને ધ્યાન-સાધના લાગુ પડતી નથી. સાધના માત્ર સમજણથી સાધ્ય નથી, સમજ મુજબ ચિત્તની વૃત્તિઓનું શુદ્ધીકરણ અને સ્થિરીકરણ આવશ્યક છે, અને તેના માટે બહિરાત્મભાવ એટલે કે શરીર અને તેને લગતા સર્વ પદગલિક પદાર્થોમાં થતા અહંકાર અને મમકાર ભાવનો ત્યાગ અનિવાર્ય છે આત્મજ્ઞાની મહાપુરુષોએ જેને સ્વયં આદર કર્યો છે અને ઉપદેશ આપ્યો છે તે યમ, નિયમ, પ્રત્યાહાર અને ધારણારૂપ અનુષ્ઠાન એ બહિરાત્મભાવને દૂર કરીને અંતરાત્મભાવને પ્રગટ તેમજ સ્થિર કરવાનાં મુખ્ય સાધન છે. દેખાતું આ શરીર એ “હું નથી. પણ દેહથી ભિન્ન, દેહ પડવા છતાં નહિ પડનારું પરમાત્મા સદશ જે આ મતત્ત્વ તે જ “હું” છું.” આવી સ્પષ્ટ સમજણ વડે સમગ્ર માત્ર બંધાય છે. ત્યારે જ દયાન-ગની સાધનાની શરૂઆત માટે આવશ્યક યમ-નિયમાદિના પાલનમાં પાકી રુચિ બંધાય છે અને દેહાદિને સ્પર્શતી બાબતમાં સાક્ષી કેળવાય છે. દા. ત. કસ્તુરી મૃગ પોતાની નાભિમાં રહેલી કસ્તૂરીની સુગંધથી પ્રેરાઈને તે જ્યાં છે, ત્યાં તેની શોધ કરવાને બદલે જંગલમાં દોડ-દોડ કરે છે તે બહિરામ ભાવ છે, થાકીને જ્યારે તે મૃગ કસ્તુરી જ્યાં છે ત્યાં તણાય તે અંતરાત્મભાવ છે અને કસ્તુરીમયતા પામે તે પરમાત્મભાવ છે. આ દૃષ્ટાંત ત્રણે ભાવ અર્થાત્ ત્રણે દશાની સ્પષ્ટતા માટે છે. બહિરાત્મભાવનો ત્યાગ કરી ને, અંદર વળવું તે અંતરાત્મ વલણ છે. આ વલણ જેમ-જેમ દઢ થાય છે. તેમ-તેમ શરીરને લગતાં કાર્યોમાં રસ નથી રહેતું, પણ સાક્ષી ભાવ રહે છે, તેથી અંતરાત્મભાવ સુદઢ બને છે. શરીરને પહોંચતી સહેજ પણ ઈજા વધુ વેદનાજનક લાગે છે. જીવાત્મા અને પરમાત્માને સમ્યગૂ યોગ એ અંતરામ દશા છે. આ “અંતરાત્મદશા” એ ધ્યાન-યોગ અને આત્માનુભવ સ્વરૂપ છે જેમ-જેમ અંતરાત્મદશાને Page #21 -------------------------------------------------------------------------- ________________ ८ વિકાસ થતા જાય છે, તેમ તેમ જીવાત્મા ઉપર લાગેલાં અજ્ઞાન-અવિદ્યાનાં આવરણેા દૂર થતાં જાય છે. અને પરમાત્મસ્વરૂપના સહજ પ્રકાશ પ્રગટ થતા જાય છે યાતા-અંતરાત્મા પેાતાની પ્રત્યેક વૃત્તિ અને પ્રવૃત્તિમાં ધ્યેયરૂપે પરમાત્માને જ કેન્દ્રમાં રાખીને તેમની આજ્ઞા અનુસાર યમ, નિયમ આદિનું યથાશક્તિ પાલન કરા ક્રમશઃ ધારણા, ધ્યાન અને સમાધિના અભ્યાસ કરે છે જેને યેગશાસ્ત્રમાં ઃ અષ્ટાંગ ચેાગ’ તરીકે ઓળખાવવામાં આવે છે. આ સાધના અને અનુષ્ઠાનેાના સેવન સાથે પસ્માત્માના નામ અને સદુપદેશનુ સતત સ્મરણ રહેતું હેાવાથી સાધકને પરમાત્માનું સતત પ્રણિધાન રહે છે, અને આ પ્રણિધાનના પ્રભાવે જ પરમાત્મા સાથે એકતા-એકાકારતારૂપ સમાપત્તિ (સહજ સમાધિ) સિદ્ધ થાય છે. સમાપત્તિ પરમાત્મ-મિલનરૂપ છે, તેથી જ સમાપત્તિને યોગીઓની માતા કહી છે. તે પરમગુરુ પરમાત્માની અનન્ય ભક્તિના પ્રભાવે જ સાધકને આ જન્મમાં જ પરમા ભાનુ' દર્શન થાય છે. અને તેમાંય વિશિષ્ટ કોટિના આત્મદળવાળા સાધક તીથ કર નામકર્મોની નિકાચના કરીને, ત્રીજા ભવે તીર્થંકરપદને પ્રાપ્ત કરે છે. તે સિવાયના ખીજા ભવ્ય આત્માએ વિશિષ્ટ ભક્તિયોગના ફળરૂપે સિદ્ધ' પદને પ્રાપ્ત કરે છે. જીવનમાં પરાભક્તિની સ્પર્શોના થાય છે, ત્યારે સાધકને પરમતૃપ્તિના અમૃતાનુભવ 관 થાય છે. અમર અવિનાશી આનંદમય મારું સ્વરૂપ છે, એવા અનુભવ નિયમા પરમાનંદમાં પરિણમે છે. પછી તેવા આત્માને મેળવવા જેવુ કશુ ખાકી રહેતું નથી. તેના શૈાકસંતાપ આદિ સથા નાશ પામે છે. પરમ ગુણસ`ત્તિ પ્રગટે છે. આ અવસ્થાનું યથા સુખ શબ્દાતીત છે. તાત્પ કે હિરાત્મ ભાવ જતા સવ દુ;ખાના અંત આવે છે. સુખ બહાર નથી, એવા દૃઢ નિશ્ચય થવાથી આવા સુખદ અનુભવ થાય છે. અ'તરાત્મ ભાવ પ્રગટવાથી મેાહ-તિમિરનેા નાશ થાય છે. જીવને મિથ્યામાં સત્ની ભ્રાંતિ આ માહ–તિમિર કરાવે છે. સ્વરૂપ-સન્મુખતારૂપે અંતરાત્મ ભાવના પ્રભાવે તે દૂર થાય છે. પરમાત્મ દર્શન રૂપ સમાપત્તિના એક વાર અનુભવ થયા પછી સાધક તે સ્થિતિને પ્રાપ્ત કરવા, તેમાં વધુને વધુ સમય સ્થિર બનવા પ્રયત્ન કરે છે; પરતુ મેાહજન્ય સૉંસ્કારાનુ જોર કયારેક વધી જાય છે, ત્યારે ચિત્ત ડામાડોળ થઈ જાય છે. તેથી મન પરમાત્માના ઉપયાગથી ભ્રષ્ટ થઇને બાહ્ય વિષયેા તરફ દોડવા લાગે છે. કહે। કે અંતરાત્મભાવ છેડીને અહિરાત્મ ભાવમાં કૂદી પડે છે. તે વખતે સાધકે પ્રભુ નામનું સ્મરણુ, મંત્ર-જપ, ગુણુકીત ન, શાસ્ત્રાધ્યયન—ચિ'તન મનન તથા શુભ ભાવના આદિ આલમના દ્વારા Page #22 -------------------------------------------------------------------------- ________________ ટ્ મનની વૃત્તિઓને શાન્ત-સ્થિર અને એકાચ બનાવવી જોઇએ, જેથી સમ્યગ્ જ્ઞાનના સૌંસ્કારે સુદૃઢ બનતાં મન પરમાત્માના યાનો સ્થિરતા-એકાગ્રતા પ્રાપ્ત કરી શકે, તન્મય બની શકે. જે સાધકના હૈયે પેાતાના પરમ ધ્યેય સ્વરૂપ પરમાત્મા પ્રત્યે અપૂર્વ આસ્થા અવિચળ શ્રદ્ધા અને અવિહડ ભક્તિ છે, તે ગમે તેવા વિષમ સયાગથી કે ખા તેમજ આંતરિક વિઘ્નાથી ગભરાતા નથી, ભય પામતેા નથી, સહેજ પણ વિચલિત ઘતા નથી. પણ એવી અધન્ય પળે એ તરત જ પરમાત્માને યાદ કરે છે, સાદ પાડે છે અને 'किंकर्तव्यविमूढोऽस्मि प्रपद्ये शरणं च तम्' જેવી પ્રાથના પૂર્વક તેમના શરણમાં સમાઈ જાય છે, તે સમયે તેના અંતરના એક-એક તાર ‘તુ હિ–તુ હિ’પાકારે છે, તેના શબ્દમાં આર્જવ અને માવ હાય છે. શરણાગતની આર્દ્રતા તેના રૂ.વાડે રૂ વાડે કમળપત્ર પર ઝાકળ ખંદુની જેમ માગેલી હાય છે. તાત્પર્ય કે ચિત્ત-શુદ્ધિનુ પ્રતિ સમયે પૂરેપૂરુ' જતન કરવુ' એ ધ્યાતાની ખાસ *જ છે. ચિત્તશુદ્ધિ સિવાય આત્મશુદ્ધિ અશકય છે. એ હકીકતમાં દૃઢ આસ્થાવાળા સાધક જ અદ્વૈતરતમની સાધનામાં સફળ થાય છે. ધ્યેય પરમાત્મો ધ્યાનની સફળતા કે સિદ્ધિ તા જ પ્રાપ્ત થાય, જો ધ્યેય પણ તેટલુ' જ ઉચ્ચ હાય, પરમ પવિત્ર હાય, સગુણ સ ́પન્ન હાય અર્થાત્ ધ્યાતાના ધ્યેયરૂપે પરમાત્મા જ હે।વા જોઈએ. જેહુ ધ્યાન અરિહંત કે તેહિ જ આતમ ધ્યાન ' પરમાત્માનું ધ્યાન એ સ્વઆત્માનું જ ધ્યાન છે, કારણ કે આત્માના શુદ્ધ સ્વરૂપ અને પરમાત્મા વચ્ચે અભેદ છે એટલે જે સાધક પરમાત્માને જ એક અનન્ય શરણ્ય માની તેમની બિનશરતી શરણાગતિ સ્વીકારે છે તેનુ' સર્વ પ્રકારે રક્ષણ પરમાત્મા વડે જ થાય છે, તેમના સિવાય અન્ય કઇ રક્ષક આ લેકમાં નથી. શ્રી અરિહંત પરમાત્મા અભયના દાતા છે, શરણના દાતા છે. પેાતાના શરણે આવેલાને પૂર્ણતયા નિય, નિશ્ચિંત અને સ્વતુલ્ય બનાવે છે, કેમકે તેમને એ સહુજ સ્વભાવ છે. પરમાત્માનું' જ્ઞાનપૂર્વક શરણુ ગ્રહણ કરવાથી તેમનામાં રહેલા શુદ્ધ ધર્મનું બહુમાન થાય છે અને તેથી શરણાગત સાધકમાં પણ તેવે જ શુદ્ધ ધર્મ પ્રગટે છે. પરમાત્માના આલંબન સિવાય કોઈ પણ સાધક પેાતાના શુદ્ધ સ્વરૂપને પામી શકતા નથી, એટલે મુમુક્ષુ સાધકે એ સર્વ પ્રથમ પરમાત્માના સ્વરૂપને જાણવુ જોઈએ અને તેમનુ સદા ધ્યાન કરવુ જોઈએ. Page #23 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ સાધકે જેમને પોતાના પરમ દયેય તરીકે સ્વીકાર્યા છે, ત્રાણ, પ્રાણુ, શરણ, આધાર માન્યા છે, તે પરમાત્મા પરમ જ્યોતિ સ્વરૂપ છે. પરમેષ્ઠી-પરમ પદે અવસ્થિત છે, નિરંજન છે, અજન્મા છે, સનાતન-નિત્ય છે, શંભુ અને સ્વયંભૂ છે, જિન–વીતરાગ છે. જેમનામાં વિજ્ઞાન, આનંદ અને બ્રા એકાત્મતાને પ્રાપ્ત થયા છે, જેઓ શુદ્ધ છે, બુદ્ધ છે, સકળ ઉપાધિ અને સર્વ વિકારોથી સર્વથા રહિત છે, જે વ્યક્તિરૂપે મોક્ષમાં બિરાજમાન છે અને શક્તિરૂપે સર્વ જીવ-જગતમાં વ્યાપક છે, જ્યાંથી વાણી પાછી ફરે છે અને જ્યાં મનની ગતિ થતી નથી, તે પરમાત્માનું અકળ, અગમ્ય સ્વરૂપ માત્ર શુદ્ધ અનુભવ ગમ્ય છે. જેઓ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દથી રહિત છે, શુદ્ધ ચેતન્ય સ્વરૂપ છે અને સમસ્ત જગતના જીવોને ત્રસ્ત કરનારા રાગ-દ્વેષ આદિ ૧૮ મહાદ-આંતર શત્રુઓને જેઓએ સર્વથા નિર્મૂળ કરી નાખ્યા છે અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ અને વીર્ય આદિ અનંત ગુણેથી સંપન્ન છે, આવું પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માના સાકાર અને નિરાકાર એમ બે પ્રકાર છે. (૧) સદેહ અવસ્થામાં પૃથ્વીતલ ઉપર વિચરી ઉપદેશ દ્વારા જ્ઞાનનો પ્રકાશ ફેલાવતા સર્વજ્ઞ, વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્મા એ સાકાર પરમાત્મા છે. અને (૨) ઘાતીઅઘાતી સર્વ કર્મોને સંપૂર્ણ ક્ષય કરી, મન-વાણી અને શરીરથી રહિત બનેલા પરમ જોતિર્મય, નિરંજન, નિરાકાર, સચ્ચિદાનંદમય, પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા, પૂર્ણ ગુણી સિદ્ધ પરમાત્મા એ નિરાકાર પરમાત્મા છે. પ્રસ્તુત ગ્રન્થમાં બંને પ્રકારના પરમાત્માના સ્વરૂપને નિર્દેશ કરવા સાથે ભિન્ન ભિન્ન પદ્ધતિથી તેમના દાનમાં સ્થિરતા, એકાગ્રતા અને લીનતા પ્રાપ્ત કરવાના ઉપાયે પણ બતાવવામાં આવ્યા છે. વિતરાગ, અરિહંત, જિન, શંભુ, બુદ્ધ, મહાદેવ વગેરે નામો ઉપરોક્ત શુદ્ધ સવરૂપવાળા પરમાત્માના જ વાચક છે. તેથી કઈ પણ નામથી જે ભક્તાત્મા તેમનું સ્મરણવંદન-પૂજન-કીર્તન-ધ્યાન વગેરે–તેમના જેવું પૂર્ણ, શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાના લક્ષ્યથી કરે છે, તે ક્રમશઃ તેવા શુદ્ધ સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરે છે, કેમકે જીવ માત્રમાં પ્રછન પણે પરમાત્મ સ્વરૂપ રહેલું છે. ઇલિકા ભમરીના ધ્યાનથી જેમ ભમરી પણાને પામે છે તેમ સાધક પરમાત્મ-ધ્યાનથી પોતાના પ્રચ્છન્ન પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. १. आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया, થાત નિ મવતીદ મવામraઃ | ૨૭ | – કલ્યાણ મંદિર સ્તોત્રમ્ Page #24 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનો પોતાને એ સહજ સ્વભાવ છે કે પોતાના આશ્રિત ભક્ત-સાધકને પિતાના જેવું સ્વરૂપ પ્રદાન કરવું. એથી જ “નિજ સમ ફલદી કહીને જ્ઞાની મહાપુરુષોએ પરમાત્માની સ્તવના કરી છે. સ્વતુલ્ય સ્વરૂપ પ્રદાન કરવાના પરમાત્માના સહજ સ્વભાવને જાણીને ચેગિપુરુષે તેમનું અભેદભાવે ધ્યાન કરે છે અને તે અભેદ ધ્યાનના પ્રભાવે પિતામાં પ્રચ્છન્નપણે રહેલ પરમાત્મ સ્વરૂપને વરે છે. જિતેન્દ્રિય, ક્ષમાવાન, સદાચારી અને શુભ અધ્યવસાયવાળા જે સાધકો ભિન્ન ભિન્ન સાધના ઉપાસના-ધ્યાન માર્ગો દ્વારા પરમાત્મ સ્વરૂપને અનુભવે છે કે પ્રાપ્ત કરે છે, તે સર્વ સાધકે પરમાત્માના જ સેવકે છે. પોતાની પાત્રતા પ્રમાણે સાધકે વહેલા કે મોડા મુક્તિપદને–પરમાત્મ સ્વરૂપને પામે એથી તેમના સેવકભાવને કઈ બાધા આવતી નથી. આમ પરમાત્માના યથાર્થ શુદ્ધ સ્વરૂપને જાણ જે સાધક, તેને જ પોતાના અનન્ય શરણ્ય અને દયેયરૂપે સ્વીકારે છે, તેમના શરણ અને ધ્યાનમાં એકાકાર બને છે, તે સાધક ક્રમશઃ પરમાત્મભાવથી ભાવિત થાય છે, પરમાત્મ સ્વરૂપને અનુભવે છે અને સ્વયં પરમાત્મ સ્વરૂપ બને છે. ધ્યાતા અને ધ્યેયનું સ્વરૂપ વિચાર્યું. હવે ધ્યાન વેગ અને સમાધિને વિચાર કરીએ. સાધના પથ : ધ્યાન–ચોગ અને સમાધિ અનેક મુમુક્ષુ સાધકે ભિન્ન ભિન્ન ધ્યાન કે ચેગ માર્ગની ઉપાસના કરીને પણ એક જ પર બ્રહ્મસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે. જેમ જુદા-જુદા માર્ગે વહેતી નદીઓ અંતે એક જ સમુદ્રમાં સમાઈ જાય છે. તેમ ધ્યાન, યોગ અને સમાધિના ભિન્ન-ભિન્ન પ્રકારો વડે પણ સાધક અંતે પરબ્રહ્મસ્વરૂપ પરમાત્મપદને પામે છે. २. थोअव्व संपया ओह इयरहेऊ वओग तद्धेऊ । सविसेसुवओग सरुव, हेउ नियमसमफलयमुक्खे ॥ -શૈત્યવંદન ભાષ્ય” ||૩૫ य एव वीतरागः स देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदः ॥४६॥ –ગસાર પ્રથમ પ્રસ્તાવ ३. जितेन्द्रिया जितक्रोधा दान्तात्मानः शुभाशयाः । परमात्मगतिं यान्ति विभिन्नैरपिवर्मभिः ॥११॥ नूनं मुमुक्षवः सर्वे परमेश्वर-सेवकाः ।। दुरासन्नादिभेदास्तु, तद् भृत्यत्वं निहन्ति न ॥१२॥ –પરમાત્મ જાતિ પંચવિંશિકા, Page #25 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સાધનામાં ભિન્નતા હોવા છતાં એક જ સાધ્યને સિદ્ધ કરનારા હોવાથી પરમાર્થતા તે સર્વમાં એકતા છે. અંતરાત્મદશા એ સાધક અવસ્થા છે. તેમાં ચતુર્થ ગુણસ્થાનથી અર્થાત્ સમ્યગ્ર દષ્ટિથી લઈને બારમા ગુણ સ્થાનક (ક્ષીણ મેહ) સુધીના સાધકે દયાન, યોગ અને સમાધિની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરતા હોય છે. વસ્તુતઃ ત્રણે દયાનસ્વરૂપ હેવાથી એક છે. પ્રસ્તુત દયાન વિચાર ગ્રન્થમાં ધ્યાન, યોગ અને ચિત્માત્ર સમાધિ (કરણ) ના ભેદ, પ્રભેદ અને તેનું સ્વરૂપ બતાવવા દ્વારા સાધકદશામાં સંભવતા ધ્યાન, યંગ અને સમાધિની સર્વ ભૂમિકાઓનો નિર્દેશ કર્યો છે. તથા ધ્યાતા અને ધ્યેયના સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. તેનું અધ્યયન-મનન કરવાથી યેગી પુરુષો કેવા-કેવા ધ્યાન પ્રયોગો, કેવીકેવી યોગ સાધનાઓ અને સમાધિની અનુભૂતિ કરીને કેવળજ્ઞાન અને નિર્વાણપદને પામ્યા છે કે પામશે તે જાણી શકાય છે. અને સાધક સ્વયં એ સાધના માર્ગનું અનુસરણ કરીને પોતામાં અંતનિહિત પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમય સ્વરૂપને પ્રગટ કરી શકે છે. - દશાનં guસંવિત્તિઃ - અર્થાત્ એકાગ્ર ધ્યાન એટલે એક આલંબનવાળું, એક ધ્યેયવાળું જ્ઞાન. અર્થાત્ વિજાતીય જ્ઞાનના અભાવવાળી સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધ્યાન–યોગ વિષયક ગ્રન્થમાં ધ્યાન માટેની ભિન-ભિન્ન પરિભાષાઓ જેવા મળે છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં એક જ વસ્તુમાં અંતમુહૂત કાળ સુધી ચિત્તની અવસ્થાને ધ્યાન કહ્યું છે. તવાર્થસૂત્રકારે એકાગ્ર ચિંતા નિરોધ અર્થાત્ કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતાને ધ્યાન કહ્યું છે. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મેક્ષ પ્રાપક ધર્મ વ્યાપારને (ગ) ધ્યાન કહ્યું છે. - શ્રી પતંજલિ ઋષિએ સ્વરચિત ગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગ-ધ્યાન કહ્યું છે. ૪. થોrt-થાન-સમાવિષ્ઠ ધીરેધઃ વાત-નિg | કરત: સંછીનતા તિ તત્વા : તા: ગુ: | –“રવિપુરા ૨૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રસ્તુત ગ્રન્થમાં આપેલી ધ્યાન-પરિભાષા “ચિંતા અને ભાવના પૂર્ણાંકના સ્થિર અધ્યવસાય”માં ઉક્ત પરિભાષાઓ કરતાં કંઇક વિશેષતા દેખાય છે, અને તે વિશેષતા એ છે કે તેમાં ચિત્તને ધ્યાનની ભૂમિકામાં લઈ જવા માટે અર્થાત્ ધ્યાનમાં સ્થિર બનાવવા માટે ધ્યાન પૂર્વે જે ચિંતા (ચિંતન) અને ભાવનાનું પ્રેરક બળ જરૂરી છે, તેના સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યા છે. સ્થિર-નિશ્ચત્ર અધ્યવસાય અર્થાત્ ત્માના પરિણામ-ખાત્માના ઉપયાગ એ ધ્યાન છે. ધ્યાનમાં સ્થિરતાનિશ્ચલતા લાવવા માટે પ્રથમ ધ્યેય પદાનું ચિંતન અને ભાવન કરવુ પડે છે. ધ્યેય પદાર્થનું ચિંતન ભાવન થયા પછી જ એકાગ્રતા પૂર્વકનુ નિશ્ચલ ધ્યાન થઈ શકે છે. ધ્યાનમાં ચેતના 'તર્મુખ થઈને અ ંતરાત્મરૂપી પરિણત થાય છે અને પછી સથા અહંકાર રહિત છનીને પરમશુદ્ધ પરમાત્મસ્વરૂપમાં ઉલ્લસિત અને છે, માતા તરફ ખેચાતા બાળકની જેમ પેાતાના દેહાર્દિને અનુકૂળ બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ અને પ્રતિકૂળ સામગ્રીના પરિહાર માટે હિ‘સા, જૂઠ, ચેરી, કામ-ક્રોધ-માન-માયા-લાભઈર્ષ્યા-નિંદા આદિ પાપ અંગે ચિત્તમાં વારવાર જે વિચારા-વૃત્તિએ ઉત્પન્ન થાય છે, અને તેને અનુરૂપ જીવનમાં જે જે પ્રવૃત્તિ સતતપણે થાય છે, તે સ અશુભ ચિંતા અને અશુભ ભાત્રનાના ઘરની હેવાથી અશુભ છે. આમ અનાદિ કાળથી અભ્યસ્ત અશુભ ચિંતા અને અશુભ ભાવનાને કારણે જીવને વારંવાર આત અને રૌદ્રધ્યાન થાય છે. આ બંને પ્રકારનાં અશુ । યાન મનવાળા (સંજ્ઞી) અને મન વગરના (અસ’સી) પ્રત્યેક જીવામાં ઓછા વત્તા અંશે હાય જ છે. આ અશુભ ધ્યાનનું શુભ ભાવના આવશ્યક છે. નિવારણ કરી શુભ ધ્યાન લાવવા માટે શુભ ચિંતા અને ચિંતા વિચારાત્મક છે. તેમાં જીવાદિ તત્ત્વનું અને ધ્યાન, પરમ ધ્યાન આદિનુ યથાર્થ સ્વરૂપ ચિંતવવું, એ મુખ્ય સાત પ્રકારની શુભ ચિંતા છે. ભાવના આચારાત્મક છે. તેમાં દન, જ્ઞાન, ચારિત્ર, વૈરાગ્યના અભ્યાસ કરવા, એ મુખ્ય ચાર પ્રકારની શુભ ભાવના છે. સાત પ્રકારની ચિંતા અને ચાર પ્રકારની ભાવનાનુ વિસ્તૃત વન આ ગ્રંથમાં કરવામાં આવ્યુ છે. આગમિક પરિભાષામાં કહીએ તા એ ચિ'તા એ ગ્રહણ શિક્ષા સ્વરૂપ છે અને ભાવના આસેવન શિક્ષા સ્વરૂપ છે. આ રીતે શુષ ચિંતા અને શુભ ભાવનાના સતત અભ્યાસ દ્વારા રિથર, શુભ અધ્યસાયરૂપ નિશ્ચળ ધ્યાનદશા પ્રગટે છે Page #27 -------------------------------------------------------------------------- ________________ ચિંતા અને ભાવના એ દયાનની પૂર્વ ભૂમિકા છે. જેવા પ્રકારનું ધ્યાન કરવાનું લય/સાધકે બાંધ્યું હોય, તેને અનુરૂપ ચિંતા અને ભાવના કરવાથી બહુ જ સરળતાથી ધ્યાન દશામાં પ્રવેશી શકાય છે અને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરી ઉત્તરોત્તર પ્રગતિ સાધી શકાય છે. રોગના આઠ અંગોમાં ધ્યાન એ સાતમું અંગ છે, તેની પ્રાપ્તિ પૂર્વના છે એ અંગોનો અભ્યાસ કરવાથી જ થાય છે, તેમ અહીં ચિંતા અને ભાવના પૂર્વકના ધ્યાનાભ્યાસમાં પણ તે છ એ પ્રકારના અંગોનો અંતર્ભાવ થયેલ છે. દરેક યોગમાર્ગના જાણકારોએ ધ્યાનસાધના પૂર્વ ધારણાની અનિવાર્યતા સ્વીકારી છે. તેમ પ્રસ્તુતમાં કહેવાતી ચિંતા અને ભાવના પણ ધારણું સ્વરૂપ હોવાથી ધ્યાન પૂર્વે તેની પણ તેટલી જ અનિવાર્યતા સિદ્ધ થાય છે. ચિંતનરૂપ જ્ઞાન શક્તિ અને પંચાચારના અભ્યાસરૂ ૫ વર્યશક્તિ દ્વારા જ્યારે સાધકના આત્મ-પરિણામ ધ્યેયમાં સ્થિર બને છે, ત્યારે તેને ધ્યાન કહેવાય છે. દયેય-પરમાત્મામાં ધ્યાતા–અંતરામાનું એકાગ્ર ચિત્ત થવું, અને પરમાત્માને સંયોગ થ એ ધ્યાન યોગ છે." ધ્યાન યોગ : એ માક્ષને રાજમાર્ગ જ્ઞાનક્રિયાખ્યાં મેક્ષ અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માએ સભ્ય જ્ઞાન અને સમ્યફ ક્રિયાને મોક્ષનો માર્ગ કહ્યો છે. સમ્યગૂ દર્શન અને જ્ઞાન બંને એક સાથે રહેલાં હોવાથી દર્શનનો સમાવેશ સમ્યમ્ જ્ઞાનમાં થઈ જાય છે. એટલે અહીં તેને આગવો ઉલ્લેખ નથી થયો. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર-આ ત્રણે મળીને મોક્ષને માગ બને છે. સમ્યગુ દર્શનાદિ ત્રણેની વિધિપૂર્વકની આરાધના એજ મેક્ષનો રાજમાર્ગ છે. શુભ ધ્યાનમાં આ સમ્ય દર્શનાદિ ત્રણે અંતભૂત હોવાથી શુભ ધ્યાન એ મોક્ષને રાજમાર્ગ છે, એમ કહી શકાય. શુભ ધ્યાનના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) ધર્મધ્યાન (૨) શુકલ ધ્યાન. આ બંને શુભ ધ્યાનમાં સમગ્ર મેક્ષમાગ સમાયેલો છે, તેથી દયાન–યોગ એ દ્વાદશાંગીરૂપ શ્રી જિનશાસનને સાર છે, રહસ્યાર્થ છે; શેષ સર્વ અનુષ્ઠાનો ધ્યાન– ગને સિદ્ધ કરવાનાં સાધન છે. તેથી ધ્યાન એ મોક્ષ પ્રાપ્તિનું અનંતર કારણ છે અને શેષ–સર્વ વિરતિ, દેશવિરતિ આદિ સદનુષ્ઠાન એ પરંપરાએ મોક્ષનાં સાધક બને છે. એથી જ સર્વ જ્ઞાનાદિ આચારોના સમ્યફ પાલન દ્વારા જે સાધક શુભ ધ્યાનને છે. “જો મયિ ૠત્તિત્તતા' – संयोगो योग इत्युक्तो जीवात्मपरमात्मनोः । Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સિદ્ધ કરવાનું સુય રાખે છે, તેને તે અનુષ્ઠાનેાની વિધિ-બહુમાન પૂર્વકની પવિત્ર આરાધનાના પ્રભાવે અનુક્રમે ધમ ધ્યાન અને શુકલધ્યાનને ધ્યાવાની ચૈાગ્યતા પ્રાપ્ત થાય છે. ગ્રન્થકાર મહર્ષિ એ સ્વયં, ધ્યાનની પૂર્વે શ્રુતચિંતા અને જ્ઞાનાદિ આચાર પાલન રૂપ ભાવનાને ધ્યાનના લક્ષણ તરીકે વર્ણવીને શ્રુતજ્ઞાન અને શુભ અનુષ્ઠાનના અભ્યાસની અગત્યને આવકારી છે. તેનુ પ્રધાન કારણ એ છે કે-શ્રુતજ્ઞાન અને સદનુષ્ઠાનના આસેવન વડે જ જીત્રની યેાગ અને ઉપયાગરૂપ બને શક્તિ ઉત્તરાત્તર વિકસે છે. L જીવની મુખ્ય એ શક્તિ છે યેાગ અને ઉપયાગ. યાગ એ આત્માની ક્રિયાત્મક એટલે કે વી સ્ફુરણરૂપ શક્તિ છે. અને ઉપયાગ એ ભાવાત્મક શક્તિ છે. પ્રત્યેક પ્રવૃત્તિમાં જીવની આ બને શક્તિએ કાર્ય શીલ હૈાય છે. તે અને શક્તિઓના તારતમ્ય વધ-ઘટને લઈ ધ્યાનની પણ ભિન્ન ભિન્ન ભૂમિકાએ ઘટી શકે છે. ૨૪. યાન ભેદોનુ' સક્ષિપ્ત સ્વરૂપ ધ્યાન :-આ ગ્રન્થમાં દર્શાવેલા ૨૪ ધ્યાનમાર્ગભેદમાં સર્વ પ્રથમ ભેદ ધર્મધ્યાનના છે, તેમાં આજ્ઞા વિચય (આદિ) રૂપ ધર્મધ્યાનના નિર્દેશ છે. હકીકતમાં પરમાત્મા અને તેમની આજ્ઞા મને એક છે. જિનાજ્ઞાનુ ધ્યાન એ શ્રી જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન છે. તેથી પરમાત્મ ભક્ત અંતરાત્મા પ્રભુની આજ્ઞાને પ્રભુ સ્વરૂપ માની સ પ્રથમ તેનું જ ધ્યાન કરે છે. શ્રી જિનાજ્ઞાના મહિમા શ્રી જિનેશ્વર પરમાત્મા એ સમગ્ર જીવરાશિના પરમ હિતચિ'તક, પરમ આપ્તપુરુષ છે. તેમના ત્રિકાલાબાધિત વચનેાના સંગ્રહરૂપ દ્વાદશાંગી-જિનાગમા એ અત્યંત નિપુણ છે. કેમકે તેમાં આત્મદ્રવ્ય આદિનુ અત્યંત સૂક્ષ્મ છતાં હકીકતરૂપ સ્વરૂપ બતાવ્યુ` છે. તે આત્માના કેવળજ્ઞાન આદિ ગુણૈાના સ્વરૂપને યથાર્થ રીતે પ્રકાશિત કરે છે. તેમજ તે ગુણે પ્રાપ્ત કરવાના સચાટ ઉપાચા સમજાવે છે. શ્રી જિનાજ્ઞા અમેાઘ છે, સર્વ જીવાના સર્વ દુ:ખાને હરનારી છે, સર્વ જીવાના પરહિત, સુખ અને કલ્યાણને સાધનારી છે; તેમાં જીવ માત્રના પરમહિતનું સર્વોચ્ચ ગાન છે. આ જિનાજ્ઞાની ત્રિવિધ-ત્રિકરણુયોગે આરાધના કરીને જ અનંતા આત્મા શાશ્વત સુખને પામ્યા છે, પામે છે, તેમજ પામવાના છે. આજ્ઞાનું અખંડ આરાધન એ જ ચારિત્ર છે. એક પણ જિનવચનને આત્મસાત્ બનાવવામાં આવે તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે (મવિ જ્ઞિનવચનં નિર્વારું મતિ) કહેવાનુ` તાપ` કે શ્રી જિનાજ્ઞા એજ મેાક્ષના સાચા માર્ગ છે, તેની આરાધનાથી શિવપદ છે, વિરૂદ્ધતાથી સ‘સારભ્રમણ છે. - Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જેમની આજ્ઞા આટલી પ્રભાવવતી છે, તે શ્રી જિનેશ્વર પરમાત્માના પ્રભાવ કેટલા? શબ્દાતીત, કલ્પનાતીત, એક ‘અચિન્ત્ય' શબ્દ વડે જ તે પ્રભાવના પ્રકૃષ્ટ ભાવને પુનઃ પુનઃ પ્રણામ કરવા પડે તેવા અમાપ, અગાધ, અપરિમેય. માતાના વાત્સલ્યને આપણે જાણીએ છીએ. ધરાની ક્ષમાને આપણે જાણીએ છીએ, ચન્દ્રની શીતળતાને! આપણને અનુભવ છે, સૂર્યની તેજસ્વિતાને આપણને પરિચય છે, સાગરની ગભીરતાને આપણને અંદાજ છે; માતા, ધરા, ચંદ્ર, સૂર્ય, સાગર વગેરેના તે-તે ગુણ્ણાને અનંતગુણા કરવામાં આવે તાપણુ જેમના ગુણની ગરિમા સમક્ષ જે હિવત્ પુરવાર થાય એવા અચિત્ય ગુણુયુક્ત પ્રભાવવંતા શ્રી જિનેશ્વર પરમાત્માના ગુણ-મહિમાને જેણે યકચિત્ પ્રમાણમાં પણ જાણ્યા છે, માણ્યા છે, તેને પ્રભુ સિવાય બધું સૂનું સૂનું નિરક લાગે છે તેને શરીર ખાલી ખેાળિયુ લાગે છે. અર્થાત્ પ્રભુજી જ તેના આત્મા બની જાય છે. તેમના નામનુ સ્મરણ કરતાં તેના બધા પ્રાગૈા હર્ષવિભાર બની જાય છે. તેમના ગુણનું કીર્તન કરતાં તેના સાડા ત્રણ કરાડ રૂરૂંવાડે હર્ષોંના દીવા પ્રગટે છે. તેનું સમગ્ર ચિત્ત પ્રભુના પરમ કલ્યાણકારી વિશુદ્ધ સ્વરૂપમાં એકાકાર મને છે. આમ આજ્ઞાના ધ્યાનથી આજ્ઞાકારક પરમાત્માનું જ ધ્યાન થાય છે. તાત્પર્ય કે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાની આરાધના ધ્યાનયેાગ વડે ભાવભરપૂર સ્તુતિ-સ્તવન વડે, ઉત્તમ દ્રવ્ય વગેરેની પૂજા વડે તથા વ્રત-નિયમ–ચારિત્રના પાલન વડે થાય છે.૬ દ્રવ્ય પૂજારૂપ દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવ (ભાવપૂજા)નુ કારણ છે, સ્વર્ગ અને અપવર્ગ (માક્ષ) આપનારું છે, ચિત્તની પ્રસન્નતાના હેતુ છે. માટે ગૃહસ્થ જીવનમાં શ્રાવકએ અવશ્ય દ્રશ્યસ્તવ-પૂજાઢિ કરવાં જોઇએ. કારણકે શ્રાવક ઘણા કર્મોવાળેા હૈાવા છતાં દ્રવ્યપૂજાદિ દ્વારા પ્રગટેલા શુભભાવ વડે સાવિતિને પામી અનુક્રમે સ કમેŕના સમૂળ ક્ષય કરીને સ જીવાને પાતા થકી થતી પીડાથી મુક્ત કરી મુક્તિ સુખને વરે છે. શ્રીજિનાજ્ઞાના આ સહુ તારક પ્રભાવને ખૂબ ખૂબ સહતા સુજ્ઞ સાધક, તેના પાલનમાં સત્ર-સદા તત્પર રહે છે. અર્થાત્ આજ્ઞાવિચય ધર્મધ્યાન એટલે શ્રી જિનેશ્વર પરમાત્માની વિશ્વ હિતકર આજ્ઞાનુ' નિળ અને સ્થિર ચિત્તો ચિંતન-મનન-પાલન અને તે સવ ધ્યાન ભેદોનુ મૂળ છે, પાયા છે. આજ્ઞાવિચય ધર્મ ધ્યાન અભ્યસ્ત થયા પછી શેષ પરમધ્યાન આદિ ધ્યાના અનુક્રમે સરળતાથી સિદ્ધ થાય છે. ६. इयं तु ध्यानयोगेन भावसारस्तुतिस्तवैः । पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥ २८ ॥ योगसार - प्रथम प्रस्ताव Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધ્યાન વગેરેના અભ્યાસથી સાધકનુ ચિત્ત, જેમ-જેમ વધુ નિળ અને સ્થિર બને છે, તેમ તેમ તે પરમાત્મ સ્વરૂપમાં વિશેષ-વિશેષ તન્મયતા સિદ્ધ કરે છે. ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું એ જ પરમાત્માની આજ્ઞા છે આ અપેક્ષાએ સમગ્ર ધ્યાન કે યાગની સાધના એ જિનાજ્ઞાના પાલનરૂપ હેાવાથી તે પ્રતિપત્તિ —પૂજા છે. સર્વ પ્રકારની પૂજાઓમાં શ્રેષ્ઠ પ્રતિપત્તિ-પૂજા છે. ઉપશાન્ત માહ, ક્ષીણમાહ અને સયેાગી કેવળીને પણ જિનાજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજા હોય છે. દેશવિરતિથી લઈ કેવળજ્ઞાની સુધીની ભૂમિકાઓ પ્રતિપત્તિ પૂજા સ્વરૂપ છે. આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી શકાય છે કે આ ગ્રન્થમાં નિર્દેશેલા ૨૪ ધ્યાન ભેદો અને તેના સર્વાં પેટા ભેટ્ઠા, એ જિનાજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજાના દ્યોતક છે. તે ધ્યાનાના આલમનથી ભક્ત-સાધક ભગવાનના શુદ્ધતમ સ્વરૂપમાં તન્મય બની, અનુક્રમે સ્વ-શુદ્ધ સ્વરૂપને સાધે છે. (૨) પરમ ધ્યાન ઃ- પ્રથમ ધર્મ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસથી સાધક આત્મામાં જયારે ઉત્કટ પ્રકારની ક્ષમા, મૃદુતા, ઋજીતા, સંતાષ વૃત્તિ, અનુપમ સહનશીલતા આદિ ગુણ્ણા અને મૈત્રી આદિભાવા વૃદ્ધિ પામે છે, ત્યારે પરમ ધ્યાનરૂપ શુકલ ધ્યાનનેા પ્રારભ થાય છે. ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાનનું ખીજ છૅ, પરમ ધ્યાનમાં શુકલ ધ્યાનના પ્રથમ પ્રકાર-પૃથક્-વિતર્ક -સવિચાર” સ્વરૂપ છે, તે મુખ્યતયા અપૂવ કરણ આદિ ૮ થી ૧૧ ગુણસ્થાનકોમાં શ્રેણિસ્થ જીવાને હાય છે અને ગૌણપણે અપ્રાપ્ત મુનિને પણ રૂપાતીત યાન સમયૈ શુકલ ધ્યાનના અંશ માત્ર હાય છે.૧ કોઈ પણ પ્રકારથી કે પદ્ધતિથી થતુ' તૈયાન જ્યારે ધ્યેયાકારે પરિણમે છે, ત્યારે તે ‘સમાપત્તિ' કહેવાય છે. પ્રસ્તુત ગ્રન્થમાં પરમ શબ્દથી નિર્દિષ્ટ પરમધ્યાન, પરમશૂન્ય, પરમકલા વગેરે ધ્યાના એ ધ્યેય સાથે ધ્યાતાની એકતા-સમરસીભાવરૂપ સમાપત્તિને સૂચિત કરે છે. (૩-૪) શૂન્ય-પરમશૂન્ય : કોઈ પણ પ્રકારના વિકલ્પ કે આકારના આલેખન વિના ધ્યાન–સાધનાના પ્રારંભ થઈ શકતા નથી, ધ્યાન માના પથિક મુમુક્ષુ સાધકે સર્વ પ્રથમ સાકાર અને સવિપ ધ્યાનના અભ્યાસ કરવા પડે છે. સવિકલ્પ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસ પછી ચિત્ત, માહ્ય વ્યાપાર અને વૃત્તિથી શૂન્ય બને છે, ત્યારે જ સગુણ, સાકાર પરમ બ્રહ્મરૂપ ધ્યેય સાથે તાદાત્મ્યમાવને ધારણ કરે છે. તેને ભાવ१ तत्राष्टमे गुणस्थाने शुक्लसद्ध्यानमादिमम् । ध्यातु प्रक्रमतेसाधु - राधसंहननान्वितः । તે 3 —‘ગુણસ્થાન ક્રમારા’– Page #31 -------------------------------------------------------------------------- ________________ શૂન્ય ધ્યાન કહે છે. આ ધ્યાનના નિરંતર અભ્યાસથી ચિત્ત જ્યારે બાહ્ય અને આંતર બંને પ્રકારની વૃત્તિઓથી શૂન્ય બને છે, ત્યારે નિરંજન, નિરાકાર જ્ઞાન અને આનંદમય આત્માને અનુભવે છે. અહીં દર્શાવેલ શૂન્ય ધ્યાન એ ચિત્તને વિકલ્પ રહિત બનાવવાના અભ્યાસરૂપ છે, તેના ફળરૂપે ઉન્મનીકરણ આદિ ચિત્માત્ર સમાધિ પ્રાપ્ત થતાં નિરંજન, નિરાકાર આત્માનો અનુભવ થાય છે. ચિત્તની ક્ષિપ્ત, નિદ્રા આદિ અવસ્થાઓમાં જે વિચારશૂન્યતા થાય છે, તે આત્મશુદ્ધિ અને સ્થિરતાના લક્ષ્ય વિનાની હોવાથી “દ્રવ્ય શૂન્યતા છે. એ જ રીતે બીજા કેઈ પ્રયોગો દ્વારા મનને વિચાર-વિકલ્પ શૂન્ય બનાવવા માત્રથી ધ્યાનજન્ય આત્મિક આનંદ અનુભવી શકાતો નથી. પરંતુ આજ્ઞાવિચય આદિ શુભ ધ્યાનના સતત અને દીર્ઘકાલીન અભ્યાસના પ્રભાવે ચિત્ત જ્યારે અ૫ સમય માટે વિકલ૫ રહિત બને છે, ત્યારે જ યથાર્થ આમિક આનંદ અનુભવાય છે. તેથી જ શૂન્ય ધ્યાનને નિર્દેશ આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાન પછી કરવામાં આવ્યો છે. તેમજ શેષ કલા આદિ ધ્યાને પણ આજ્ઞાવિચયાદિ ધ્યાનના અભ્યાસ પછી જ યથાર્થ રીતે સાધ્ય બને છે. પરમ ધ્યાન અને શૂન્ય ધ્યાનના સતત અભ્યાસથી પરમશન્ય ધ્યાન સિદ્ધ થાય છે. મનને પ્રથમ ત્રિભુવન વ્યાપી કરીને, પછી એક વસ્તુમાં સંકેચી લઈને પછી તેમાંથી પણ ખસેડી લેવામાં આવે તે પરમશૂન્ય સ્થાન છે. (૫-૬) કલા-પરમકલા ચિત્તની વિકલ્પ રહિત અવસ્થા થવાથી પ્રાણશક્તિરૂપ કુંડલિની સહજ રીતે ઉદર્વગામી બને છે. તેમાં મુખ્યતયા કારણ શુભ દયાનની પ્રબળતા છે. તેથી તેવા સાધકને દેશ, કાલ, કરણ કે આસન-વગેરે કોઈ અન્ય સાધનોની અપેક્ષા રહેતી નથી. કલા’ સહજ સમાધિને સૂચિત કરે છે, તે અવસ્થામાં સાધકને અપૂર્વ આનંદને અનુભવ થાય છે. આચાર્ય શ્રી પુષ્પભૂતિનું દૃષ્ટાન્ત તેની પુષ્ટિ કરે છે. કલા દયાનના પ્રભાવે તેઓ લાંબા કાળ સુધી સમાધિમાં મગ્ન રહી શક્યા હતા. પરમ કલા ધ્યાન મહાપ્રાણ ધ્યાન સમયે ચૌદ પૂર્વધર શ્રત કેવળીઓને હેય છે. કુંડલિની ઉથાનની સર્વ પ્રક્રિયાઓ કલા ધ્યાન માં અંતભૂત છે. (૭-૮) જ્યોતિ પરમતિ - પ્રશસ્ત ધ્યાનના અભ્યાસથી અનુક્રમે મન આત્મતત્વમાં લીન બને છે ત્યારે સહજ શાન્ત આંતર-જ્યોતિ પ્રગટે છે. તેને “અનુભવ પ્રકાશ” પણ કહે છે. અંતરમાં પરમાત્માનાં દર્શન થવાથી આ અનુભવ-પ્રકાશ ભક્ત-સાધક પામે છે. પ્રાપ્ત આ અનુભવ-પ્રકાશ તેના નિરંતર અભ્યાસથી વૃદ્ધિ પામતે જાય છે, તેમ-તેમ દુઃખદાયી કિલષ્ટ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કર્માના નાશથતા જાય છે અને ક્રમશઃ કમ કલંકને સથા દૂર કરીને, નિજ સ્વરૂપમાં રમતા ચેાગી ‘પરમ જ્યોતિસ્વરૂપ” પરમાત્મપદને વરે છે. ચૈાતિ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસના પ્રભાવે પરમ સમાધિ અવસ્થામાં પરમજ્યેતિ' ના પ્રાદુર્ભાવ થાય છે. પરમ તિરૂપ આ જ્ઞાનપ્રકાશ ચિરકાળ રહેના હાય છે. સ્થિર અધ્યવસાયરૂપ જે ધ્યાન વિશેષથી આત્માનુભવરૂપ જ્યંતિ-પરમ યેાતિનુ પ્રગટીકરણ થાય છે, તે ધ્યાનને જ્યેાતિર્ધ્યાન અને પરમ ચૈાતિર્ધ્યાન કહે છે. આ પરમ ચેાતિની સિદ્ધિ પરમ જાતિય પરમાત્મા પ્રત્યે વ`દન-પૂજનકીર્તન-સ્મરણુ અને ચિંતનાદિ વડે અનન્ય આદર-બહુમાન પૂજ્યભાવ ધારણ કરવાથી ધ્યાનમાં સહજ લીનતા-તન્મયતા આવવાથી થાય છે. આ બંને ધ્યાન, આત્માની જ્ઞાનશક્તિના સામર્થ્યને ખતાવે છે, કે જે ધ્યાનના પ્રભાવે આત્મપ્રદેશેામાં ચાંટેલા કમસ્કંધા ઢીલા-પેાચા પડી જાય છે, (૯-૧૦) બિન્દુ-પરમ બિન્દુઃપૂર્વના ધ્યાનાના અભ્યાસથી બિન્દુ ધ્યાન સરળતાથી-સહજ રીતે સિદ્ધ થાય છે, ત્યારે આત્માના પરિણામેામાં એવા પ્રકારની સ્થિરતા આવે છે કે, જેને લઈને આત્મા સાથે ઘનીભૂત થઇને ચાંટેલ કર્મો ઢીલાં પડવાથી પાકેલા ફળની જેમ ખરી પડે છે. * આદિ મ`ત્રપદા ઉપર રહેલા બિન્દેનુ' ધ્યાન પણ પ્રસ્તુત બિન્દુ-ધ્યાનમાં સહાયક બને છે. (તેથી તેને પણ ઉપચારથી બિન્દુ-ધ્યાન કહી શકાય છે). બિન્દુ—ધ્યાનના દીર્ઘ કાળના અભ્યાસથી આત્મ વિશુદ્ધિ વધતાં-પરમ બિન્દુ’ ધ્યાનના પ્રારંભ થાય છે. શ્રીજિનાગમામાં બતાવેલી સમ્યકૃત્વ આદિ નવ ગુણ-શ્રેણિઓમાં થતા આત્મધ્યાનને ૫૨મ બિન્દુ' ધ્યાન કહેલુ છે. આ ધ્યાનમાં સાધક આત્માની વિશુદ્ધિ ઉત્તરત્તર સમયે અસંખ્ય-ગુણી વૃદ્ધિ પામતી હાય છે, તેથી કર્યું દલિકાની નિશાપણુ ઉત્તરાત્તર અસખ્યગુણી થતી હાય છે. (૧૧-૧૨) નાદ-પરમનાદઃ બિન્દુ આદિ ધ્યાનમાં સાધકને પ્રાથમિક કક્ષાએ વાજિંત્રના ધ્વનિની જેમ જે ‘આંતનિ’સ‘ભળાય છે, તેને નાદ કહે છે. આ ના ધ્યાનના અભ્યાસથી જુદાજુદા વાગતા વાજિંત્રોના અવાજની જેમ વિભિન્ન પ્રકારના વ્યક્ત વિન સભળાય તેને પરમનાદ' કહે છે. આ બંને યાન પ્રાણશક્તિની સ્થિરતા દર્શાવે છે. ૮. પશુ તુમ દિરસણુ યાગથી, થયા હ્રદયે હૈ। ‘અનુભવ પ્રકાશ.' અનુભવ અભ્યાસી કરે. દુ:ખદાયી હૈ સર્વિ ક–વિનાશ (શ્રીનેમિનાથ પ્રભુ સ્તવન. પૂ.ચિ. કૃત) . Page #33 -------------------------------------------------------------------------- ________________ રંતું જ્યાં પ્રા ! હેય છે, ત્યાં મન અવશ્ય હોય છે. તેથી મનની સ્થિરતા થતાં સહેજ રીતે જ પ્રાણવૃત્તિ સ્થિર થઈ જાય છે. ધ્યાનમાં મન જ્યારે અત્યંત સ્થિર બને છે, ત્યારે વિકલ્પ અનુક્રમે સૂક્ષમ અને અવ્યક્ત ધ્વનિરૂપને ધારણ કરે છે. તેને “અનાહત નાદ’ કહે છે, તે ધ્વનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત શાન્ત અને નિર્મળ બનતાં જ્યારે તે આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય છે, ત્યારે નાદનું શ્રવણ સ્વતઃ બંધ થઈ જાય છે. (૧૩-૧૪) તારા–પરમ તારાકાસગં ધ્યાનમાં રહેલા સાધકની સ્થિર નિશ્ચલ દષ્ટિને “તારા ધ્યાન” કહે છે, આ તારા ધ્યાનના સતત અભ્યાસના પરિણામે અનુક્રમે પરમ તારા ધ્યાન સિદ્ધ થાય છે, તેમાં એક જ શુષ્ક પુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિ રાખવાની હોય છે. કાયોત્સર્ગમાં મન-વચન અને કાયા–ત્રણે યોગોની સ્થિરતા થતી હોવાથી તેને માનસિક, વાચિક અને કાયિક દયાનરૂ૫ માન્યું છે. દષ્ટિની સ્થિરતા–નિશ્ચલતા એ મનની સ્થિરતા-નિશ્ચલતામાં સહાયક બને છે. કાયેત્સગ પાંચમું આવશ્યક છે અને અત્યંતર પરૂપ છે, તેમાં કાયાને તદ્દન શિથિલ (ઢીલી) અને સ્થિર રાખી, મૌનપણે, શ્વાસની ગતિ સાથે ચિત્તને શાન્ત કરી, અરિહંતાદિનું ધ્યાન કરાય છે. કાસમાં યમ-નિયમ આદિ અષ્ટાંગ યોગ સમાયેલ છે, તેથી ચતુર્વિધ શ્રી સંઘ એ કાર્યોત્સર્ગ દ્વારા ધ્યાન અને સમાધિનો યોચિત અભ્યાસ કરી શકે છે અને એ હેતુથી જ ચૈત્યવંદન-પ્રતિક્રમણ આદિ આવશ્યક અનુષ્ઠાનોમાં કાર્યોત્સર્ગનું વિધાન છે (૧૫-૧૬) લય–પરમલય : બાહ્ય દૃષ્ટિની નિશ્ચળતા તારા અને પરમતારા ધ્યાન દ્વારા બતાવીને હવે આ લય–પરમલય દયાન દ્વારા આંતર દષ્ટિની લીનતા જણાવે છે. વજલેપના યોગથી વસ્તુ પણ વાતુલ્ય બની લાખે વર્ષ સુધી ટકે છે, તેવી રીતે સાધકને અરિહંત પરમાત્મા આદિ પ્રત્યે શરણાગત ભાવ તીવ્ર બનતાં, તે પરમાત્મ સ્વરૂપમાં લીન બની જાય છે. તેને લય ધ્યાન કહે છે. શરણાગતના ચિત્તનું ૯ કાયોત્સર્ગના પ્રતિજ્ઞા સૂત્ર-અન્ન સૂત્રમાં–તાવાર્થ તાળ” પદ દ્વારા યમ-નિયમ આસન અને પ્રાણાયામ “ળ” પદ દ્વારા પ્રત્યાહાર સૂચિત થાય છે. કાળ” પદદ્વારા ધારણું અને ધ્યાન સૂચિત થાય છે. “મMાનું વોસિરાનિ' પદ દ્વારા સમાધિ સુચિત થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શરણ્ય-પરમાત્મામાં અત્યંત લીન મની જવું, તે લય ધ્યાન છે. લય ધ્યાનના પ્રભાવે જ્યારે આત્મા, આત્મામાં જ આત્માનું દર્શન કરે છે, પરમ લય ધ્યાન કહેવાય છે. લય ધ્યાન વડે યથાર્થ પરમાત્મ દેન થવાથી ૫૨મલય ધ્યાનમાં પરમાત્મ તુલ્ય સ્વાત્માનું દર્શન થાય છે. આત્મદર્શન એજ સ ધ્યાનાનું ફળ છે. આત્મદર્શન-આત્મસાક્ષાત્કારની ઉત્તરાત્તર વિકાસ પામતી ભૂમિકાઓનું વર્ણન મનીકરણ આદિ દ્વારા કરવામાં આવ્યું છે. ( ૧૭–૧૮ ) લવ-પરમલન ઃ— જે શુભ ધ્યાન અને સંયમ આદિ અનુષ્ઠાન વડે કર્માનું લવન (કપાવવુ.) તે લવ ધ્યાન છે. તથા ઉપશમ શ્રેણિ-અને ક્ષપકક-શ્રેણિમાં જે જથ્થાબંધ કર્મોના ઉપશમ કે મૂળથી ક્ષય થાય છે, તેને પરમલવ ધ્યાન કહેવાય છે. જેમ દાતરડાં વડે ઘાસ કપાય છે, તેવી રીતે જ શુભ ધ્યાન વડે કર્મો કપાય છે. પૂર્વના ધ્યાન ભેદા દ્વારા કર્મામાં શિથિલતા આવે છે. તેથી તેના ઉચ્છેદ આ ધ્યાનથી સરળતાથી થાય છે. સ યાદિ અનુષ્ઠાનેા ધ્યાનરૂપી દાતરડાંની ધારને તીક્ષ્ણ બનાવે છે, જેને લઇને કર્માંના ક્ષયાપશમ, ઉપશમ, અને ક્ષય સુખપૂર્વક થાય છે. ( ૧૯-૨૦ ) માત્રા-પર્મ માત્રા :અષ્ટ મહા પ્રાતિહા યુક્ત સમવસરણમાં સ્ફટિકના સિંહાસન ઉપર બિરાજીને ધર્મદેશના આપતા શ્રી તીર્થંકર પરમાત્મા તુલ્ય પોતાના આત્માને જોવા-ચાવવા, એ માત્રા ધ્યાન છે. આ ધ્યાન વડે સાધક ભાવથી તીર્થંકર બને છે. ધ્યાતા જ્યારે જેનુ ધ્યાન કરે છે, ત્યારે તેના સ્વરૂપને ધારણ કરે છે, ત્યારે તે ધ્યાન સમાપત્તિરૂપ બને છે. તીર્થંકર નામકમની નિકાચના કરવામાં આ સમાપત્તિ મુખ્ય હેતુ ખને છે. તેથી માત્રા ધ્યાન એ તીથ કર પન્નુ પ્રાપ્તિનું બીજ છે. સમગ્ર જિનશાસનની આરાધનાનું આ જ પ્રકૃષ્ટ ફળ છે. પરમમાત્રા શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં વિશ્વોપકારક, ભવતારકતી ની સ્થાપના કરે છે. ચાવીસ વલયાથી વેષ્ટિત પેાતાના આત્માનું' ધ્યાન કરવું તે ‘પરમમાત્રા ધ્યાન’ છે. પરમમાત્રા ધ્યાનમાં મનને ત્રિભુવન વ્યાપી બનાવવાની પ્રક્રિયાના નિર્દેશ થયે છે. આ ૨૪ વલયામાં મુખ્યત્વે ચતુર્વિધ શ્રી સંધરૂપ, દ્વાઢશાંગીરૂપ, અને પ્રથમ ગણધરરૂપ તી'નુ' સ્મરણુ, ચિ'તન તથા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનુ' ચિ'તન થતુ' હાવાથી આ ધ્યાનના વિષય ત્રિભુવનવ્યાપી મને છે. પિડને બ્રહ્માંડમાં સ્થાપના કરવાની આ પ્રક્રિયાથી દમાઈને રહેલા આત્માલ્લાસ પૂરા પ્રગટે છે. મનને વળગેલા દેહભાવ ‘ દેહાધ્યાસ ' સાવ પાતળા પડે છે અને Page #35 -------------------------------------------------------------------------- ________________ સર્વાત્મભાવની અનુભૂતિ થાય છે. આત્માના પ્રદેશ જેટલા જ પ્રદેશ લેકના હોવાથી આ પ્રક્રિયા વિજ્ઞાન અને અધ્યાત્મ ઉભય દષ્ટિએ સુસંગત છે. (૨૧-૨૨) પદ-પરમપદ - પદ ધ્યાનમાં શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ ભગવંતોનું ધ્યાન થાય છે. સર્વ પ્રકારના પદોમાં સર્વશ્રેષ્ઠ પદ આ પાંચ જ છે, આ ધ્યાનને પરમેષ્ઠિ યાન તથા નમસ્કાર ધ્યાન પણ કહે છે. પૂર્વોક્ત પરમમાત્રા ધ્યાનનો સંક્ષેપ, આ પદ ધ્યાન માં થાય છે. પદ ધ્યાનની વ્યાપક ઉપકારકતા સર્વ ધ્યાન પ્રકારોમાં પદધ્યાન સૌથી વધુ સરળ, વ્યાપક અને ઉપકારક છે. ચતુવિધ સંઘ શ્રી નમસ્કાર મહામંત્રની સ્મરણ-જાપ અને કાર્યોત્સર્ગ દ્વારા સર્વ અનુષ્ઠાનોમાં આરાધના કરે છે. તેથી ક્રિયાગમાં પણ પદ ધ્યાનની વ્યાપકતા રહેલી છે, તે સમજી શકાય છે. શ્રી જિનાગમમાં નમસ્કારને “પંચ મંગલ મહા શ્રત સ્કંધ” કહ્યો છે. કારણ કે તે સકળ આગમ શાસ્ત્રોમાં-દૂધમાં ઘીની જેમ-વ્યાપીને રહેલો છે. આબલ ગોપાલ સર્વ પિતાના ઈષ્ટ પરમાત્માના નામ અને મંત્રપદનું સ્મરણ, ચિંતન અને ધ્યાન કરવા યથાશક્તિ પ્રયત્ન કરે છે. અને તેના દ્વારા ચિત્તની પવિત્રતા તેમજ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે અને આમિક ઉત્થાનના મંગળકારી માર્ગે આગળ વધે છે. આ રીતે પદ ધ્યાન–મંત્રાધિરાજ શ્રીનવકારનાં પદોનું ધ્યાન-ક્રિયાયોગ, જ્ઞાન, ભક્તિયોગ અને ધ્યાન-ગ આદિમાં વ્યાપક હોવાથી તેની ઉપકારતા સકળ લોક વ્યાપી છે. - પરમપદ – પંચ પરમેષ્ઠિ પદને આત્મામાં સ્થાપિત કરવા એટલે કે તેમને પોતાના આત્મામાં આરોપ કરીને, પોતાના આત્માને પણ પરમેષ્ઠિરૂપે ચિંતવ, તે પરમપદ ધ્યાન” છે. તેના પ્રારંભ અને સિદ્ધિમાં પદ ધ્યાનને દીર્ણ અભ્યાસ ખાસ જરૂરી છે. આ સ્થાનમાં પરમેષ્ઠિ ભગવંતે સાથે અભેદ–એકતા અનુભવાય છે. તેને અભેદ પ્રણિધાન પણ કહે છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવે શુદ્ધ છે. દ્રવ્યરૂપે પ્રત્યેક જીવ પરમાત્મા છે. આવી શુદ્ધ નયની ભાવનાથી ભાવિત આત્મા પરમપદ દયાન વડે પંચ પરમેષ્ઠિરૂપે સ્વ-આત્માનું ધ્યાન કરે છે, તે પરમાત્માની ભાવ-પૂજા છે, પરા ભક્તિ છે. આજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજા છે. આ પૂજાના પ્રભાવે આત્મા સ્વયં અનુક્રમે પરમપદને પ્રાપ્ત કરે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ( ર૩–૨૪) સિદ્ધિ–પરમ સિદ્ધિ – મુક્તાત્માઓના અરૂપી ગુણેનું ધ્યાન એ “સિદ્ધિ ધ્યાન” કહેવાય છે. સિદ્ધિ ધ્યાનને અભ્યાસ કરનારા મુનિ મહાત્માઓ પરમપદને પામેલા નિરંજન, નિરાકાર, પરમ તિ સ્વરૂપ અનંત ગુણ-પર્યાયના પિંડરૂપ સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ ગુણેનું ધ્યાન કરે છે. રાગ-દ્વેષના પ્રસંગોમાં પરમ માધ્યશ્ય રાખવાથી સિદ્ધિ ઇયાન સિદ્ધ થાય છે. વર્તમાન કાળમાં પણ સાધકો સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી શકે છે. તે સિદ્ધ પરમાત્મા અમૂર્ત, નિકલ હોવા છતાં યોગીઓને ધ્યાનગણ્ય છે. કારણ કે તે પરમાત્મા નિરાકાર હોવા છતાં સાકાર છે અને સાકાર હોવા છતાં નિરાકાર છે. તેઓ સર્વ રેય પદાર્થોને જાણે છે, પણ તેઓને માત્ર જ્ઞાન દષ્ટિવાળા જ જાણી શકે છે. જ્ઞાનદષ્ટિ એટલે સુવિશુદ્ધ આત્મદષ્ટિ, તેના વડે પરમાતમ દર્શન સુલભ છે. સિદ્ધાત્મા અમૂર્ત છતાં ચૈતન્ય સ્વરૂપ ઘનાકારને સદા ધારણ કરી સુસ્થિરપણે સિદ્ધ શિલા ઉપર બિરાજેલા છે આવી નિયત આકૃતિવાળા છતાં તે પરમાત્મા સ્વ–શૈતન્યરૂપ જ્ઞાન ગુણ વડે સમગ્ર વિશ્વરૂપ છે, લોકાલોક વ્યાપી છે, કારણ કે વિશ્વના પેય પદાર્થો તેમના કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા છે. તેથી તેઓ સર્વ પદાર્થોના આકારને ધારણ કરનારા છે. આમ સિદ્ધ પરમાત્મા વિશ્વવ્યાપી છે તેમજ “વિશ્વમુખ” પણ અને “વિશ્વનેત્ર' પણ કહેવાય છે. આ રીતે સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરતે થેગી તેમના સ્વરૂપમાં અનુક્રમે તન્મયતા સિદ્ધ કરે છે, ત્યારે “પરમ સિદ્ધિ” ની યોગ્યતા પ્રગટે છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ અનંત ગુણેને સ્વ–આત્મામાં આરોપ કરી, પોતાના આત્માનું સિદ્ધરૂપે ધ્યાન કરવું તે “પરમસિદ્ધિ ધ્યાન કહેવાય છે. સહજ સંપૂર્ણ સુખના ભોક્તા, પૂર્ણ ગુણી, સર્વથા કૃતકૃત્ય, નિરંજન સિદ્ધ પરમાત્માના સ્થાનના પ્રભાવે જ સાધક, સિદ્ધ સદશ સ્વ-આત્માનું ધ્યાન કરી શકે છે. અને તે ધ્યાન પરમસિદ્ધિને પ્રાપ્ત કરાવનાર હોવાથી તેને “પરમસિદ્ધિ” ધ્યાન કહે છે તેમાં શુદ્ધાત્માનું ધ્યાન હોવાથી તે ધ્યાન, શુકલ ધ્યાન સ્વરૂપ છે. આ રીતે પ્રથમ આરાવિયાદિ ધર્મ-ધ્યાનથી પ્રારંભીને પરમસિદ્ધિ દયાન સુધીના ૨૪ પ્રકારનાં ધ્યાને, એ ધર્મ–ધ્યાન અને શુકલધ્યાન સ્વરૂપ છે. કરણગ અને ભવનગ આ ગ્રન્થમાં બતાવેલા પરમમાત્રા ધ્યાનમાં જે ૯૬ પ્રકારના કરણગ અને ૯૬ પ્રકારના ભાવનગને નિર્દેશ કર્યો છે, તેને વિચાર કરતાં યેગ-સાધનાનાં કેટલાક માર્મિક રહસ્ય વધુ સ્પષ્ટ થાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ગ' શબ્દથી પ્રસ્તુતમાં મેક્ષ સાથે જોડી આપનાર શુભ પ્રવૃત્તિ અને તેમાં પ્રેરક આત્મશક્તિ (વીર્ય શક્તિ) વિવક્ષિત છે. ધ્યાન દશામાં સ્થિરતા-નિશ્ચલતા લાવનાર આ વીર્ય શક્તિ છે. આત્માની આ વીર્યશક્તિ જેમ જેમ પ્રબળ બને છે, તેમ તેમ ધ્યાનમાં નિશ્ચલતા વધવાથી કર્મોની નિજેરા, આત્માની શુદ્ધિ વિશેષ પ્રમાણમાં થાય છે. યોગ, વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય–ગના આ પર્યાયવાચી આઠ નામો દ્વારા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી આત્માની વીર્ય શક્તિનો જ અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણની જેમ વીર્ય પણ આત્માને મુખ્ય ગુણ છે. જ્ઞાન અને દર્શન સ્વ-પર વસ્તુને પ્રકાશિત કરે છે, કર્મને ક્ષય અને ક્ષાપશમ કઈ રીતે કરે તેની સમજ આપે છે, પણ કમનો ક્ષય અને ક્ષયોપશમનું કાર્ય વીર્ય. શક્તિ દ્વારા થાય છે. આત્મામાં ઉદભવતી ક્રિયાશક્તિ એ વીર્ય ગુણને આભારી છે. અહિંસા, સંયમ અને તપ અનુષ્ઠાનરૂપ ક્રિયાઓમાં પ્રેરક શક્તિ વીર્ય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર-આ ચારે આચારના આસેવનથી વીર્યચારનું પાલન પણ અવશ્ય થઈ જાય છે. હકીકતમાં જ્ઞાનાદિ આચારોનું અપ્રમત્તભાવે પાલન એ જ વિચાર છે. કહ્યું પણ છે – સંયમ અને તપોમય ક્રિયા દ્વારા સંવર અને નિર્જરા સિદ્ધ થાય છે, એકલા જ્ઞાનથી નહિ.” માટે જ શ્રી જિનદર્શનમાં જ્ઞાન અને ક્રિયા બંનેના સુભગ સમન્વયને જ મેક્ષનું કારણ કહ્યું છે. આ ગ્રન્થમાં કરણગ અને ભવનગના અધિકારમાં નિર્દિષ્ટ પ્રણિધાન આદિ યેગે એ ઉત્તરોત્તર પ્રકષને પ્રાપ્ત કરતી સંવર અને નિજ રારૂપ ક્રિયા છે. (1) પ્રણિધાન યોગમાં અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિને નિરોધ થાય છે, (૨) સમાધાન યુગમાં શુભ વૃત્તિ અને નિષ્પા૫ પ્રવૃત્તિનું સેવન થાય છે. (૩) સમાધિ યોગમાં ચિત્ત વૃત્તિઓ અત્યંત શાન્ત બને છે. રાગદ્વેષાત્મક વૃત્તિએનો નિરોધ થાય છે. તેથી સાધકની વાણી અને આકૃતિ પણ શાન્તરસની વાહક બને છે. (૪) કાષ્ઠાયોગમાં ધ્યાનના સતત અભ્યાસ વડે મનની વિશેષ સ્થિરતા થવાથી શ્વાસોચ્છવાસ આદિને નિરાધ થાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રાથમિક અભ્યાસીને આ પ્રણિધાનાદિ જઘન્ય કેટિના હોય છે, ત્યારે તે યોગ કહેવાય છે. ઉત્તરોત્તર અભ્યાસ વધતાં તે મધ્યમ અને ઉત્કૃષ્ટ કોટિના થાય છે ત્યારે અનુક્રમે મહાગ અને પરમાગ કહેવાય છે. (૧) પ્રણિધાન જઘન્ય રોગ (૨) પ્રણિધાન મધ્યમ વેગ (૩) પ્રણિધાન ઉત્કૃષ્ટ યેગ (૪) સમાધાન યોગ (૫) સમાધાન મહાગ (૬) સમાધાન પરમગ (૭) સમાધિ લેગ (૮) સમાધિ મહાયોગ (૯) સમાધિ પરમોગ (૧૦) કાષ્ઠા યોગ (૧૧) કાષ્ઠા મહાયોગ (૧૨) કાઠા પરમયોગ. આ બાર ભેદ સ્થલ દષ્ટિથી બતાવ્યા છે. સ્કૂલ દૃષ્ટિથી વિચારતાં ગ, વીર્ય આદિના જે ભિન્ન ભિન્ન આલંબનો બતાવ્યાં છે, તેની અપેક્ષાએ ચેગ વગેરેના અનેક ભેદો થાય છે. ગના ઉક્ત બાર પ્રકારોની જેમ વિર્ય, સ્થા, ઉસાહ આદિના પણ ૧૨-૧૨ પ્રકારે કરવાથી કુલ ૯૬ પ્રકારે થાય છે. આ ૯૬ પ્રકારો પ્રયત્નપૂર્વક થાય તે કરણ યોગ અને વિના પ્રયને સહજ રીતે થાય તે, ભવનાગ કહેવાય છે. યોગ, વીર્ય ઉત્સાહ આદિના ભિન્ન ભિન આલંબનેનું વર્ણન આ ગ્રન્થમાં કરેલું છે. તેમાં પ્રથમના ત્રણ યોગોનાં આલંબન પ્રવૃયામક છે, શેષ સ્થામ આદિ પાંચ ગાનાં આલંબને ચિંતનાત્મક છે. તે આલંબન દ્વારા સાધકનું આત્મબળ, આત્મ સામર્થ્ય જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ તેના ફળરૂપે સાધક આત્મા પિતાના આત્મપ્રદેશમાં વ્યાપીને રહેલા કર્મમળને ક્ષય કરવા માટે ક્રમશઃ કઈ રીતે કાર્યશીલ બને છે અને તે કર્મમળ પણ કઈ રીતે આત્માથી છૂટા પડે છે, તે રહસ્ય. ગપ્રક્રિયાનું વર્ણન આ ગ્રન્થમાં વિશેષ પ્રકારે જોવા મળે છે. ચોગ-વીય આદિનાં કાર્યો (૧) યોગની સહાય વડે આત્મા પિતાના આત્મપ્રદેશને કમને ક્ષય કરવા માટે સર્વ પ્રથમ કાર્યશીલતત્પર બનાવે છે–જે રીતે કે રાજા યા શ્રેષ્ઠી પિતાના અધિકારીસેવકને કાર્યશીલ બનાવે. (૨) વીર્ય–સહાય વડે આત્મા પિતાના આત્મપ્રદેશે દ્વારા કર્મોને ધ્યાનરૂપી અગ્નિમાં નાખવા પ્રેરણા કરે છે-જેમ શેઠ વગેરે પિતાના નેકર દ્વારા કચરો બહાર ફેંકાવે. (૩) સ્થાના સહયેગથી આત્મા પોતાના આત્મપ્રદેશમાં રહેલા કર્મ દલિકાને ખપાવવા માટે ખેંચી કાઢે છે-જેમ ખેડૂત પોતાના ખેતરમાં રહેલ તૃણ-ઘાસ આદિ કચરાને દંતાલીથી ખેંચી કાઢે છે. (૪) ઉત્સાહના સહયોગથી આત્મા પોતાના આમપ્રદેશમાંથી ખેંચેલાં કર્મોને ઊંચે લઈ જાય છે–જેમ પાઈપ દ્વારા પાણીને ઊંચે લઈ જવામાં આવે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ (૫) પરાક્રમના વેગે આત્મા પોતાના આત્મપ્રદેશોમાં ઊંચે ગયેલાં કર્મોને નીચે લઈ જાય છે–જેમ છિદ્ર યુક્ત ડબામાંથી તેલને નીચે લઈ જવામાં આવે છે. (૬) ચેષ્ટાના યોગે આત્મા, સ્વસ્થાને રહેલાં કર્મોને સૂકવી નાખે છે–જેમ તપેલા લોખંડના વાસણમાં રહેલું પાણી સૂકાઈ જાય છે. (૭) શક્તિના પ્રભાવે આત્માથી કમને અત્યંત વિગ કરવા માટેની આત્મા. ભિમુખતા પ્રગટે છે–જેમ તલમાંથી તેલ છૂટું પાડવા તેને ઘાણીમાં પલવામાં આવે છે. 1 - (૮) સામર્થ્યના પ્રભાવે આત્મા અને કર્મને સાક્ષાત વિયોગ કરવામાં આવે છે જેમ બાળ અને તેલને જુદા પાડવામાં આવે છે. મોહનીય આદિ કર્માણુઓનો વિપુલ જથ્થો આત્માના પ્રદેશ–પ્રદેશ નીર-ક્ષીરવત્ વ્યાપીને રહ્યો છે, તેને સમૂલ ઉછેદ-કરવા માટે આત્માએ અવિરત પણે ભગીરથ પુરુષાર્થ કરવો પડે છે અને તે પુરુષાર્થમાં ઉત્તરોત્તર પ્રબળતા વધતી જાય તે માટે મગ વગેરેની શુદ્ધિ, જ્ઞાનાદિ આચારોનું સમ્યફ પાલન આદિ આલંબનો ગ્રહણ કરવાં પડે છે. તે આલંબનોને સાધક પોતાના જીવનમાં જેમ-જેમ અપનાવતે રહે છે, તેમતેમ તેનો આંતર–પુરુષાર્થ કમશઃ વૃદ્ધિ પામતે જાય છે જુદાં-જુદાં આલંબનને લઈને ક્રમિક વિકાસ પામતા આ આતર પુરુષાર્થને જ અહીં યેગ, વાર્ય, સ્થાન, ઉત્સાહ આદિ નામ દ્વારા ઓળખાવવામાં આવ્યા છે. - આ યોગ, વિર્ય આદિના કાર્યને સમજવા માટે એક-બે વ્યવહારૂ ઉદાહરણ જોઈએ. . શિયાળામાં એકદમ થીજી ગયેલા ઘીને પીગાળવા-પ્રવાહી બનાવવા માટે તેને અગ્નિનો તાપ આપવામાં આવે છે. તાપ લાગવાથી સર્વ પ્રથમ ઘીમાં ઢીલાશ આવે છે, તાપનું પ્રમાણ વધે છે એટલે તેમાં ઉથલપાથલ શરૂ થાય છે અને તે ધીમે ધીમે તરલતાઅભિમુખ બને છે અને તાપની ઉગ્રતા વધતાં તે એકદમ પીગળી જાય છે અર્થાત્ ઓગળી જાય છે. અથવા કઈ મજબૂત દિવાલમાં ખૂબ ઊંડે સુધી ઊતરી ગયેલા ખીલાને ખેંચી કાઢવો હોય છે તે વ્યક્તિ ખીલાને કાઢવા જરૂરી હથોડાદિ સામગ્રી ભેગી કરે છે. પછી તેને ખેંચી કાઢવાની મહેનત શરૂ કરે છે. પણ ખીલ ખૂબ ઊંડે ઊતરેલો હોવાથી તેના એ કલાના પ્રયત્નથી બહાર નીકળતું નથી. તે જોઈને બીજા માણસે-“ઓર જોર લગાઓ”—વગેરે પ્રેરણાત્મક શબ્દો દ્વારા તેને ઉત્સાહિત કરે છે, એટલે તે વ્યક્તિ વધુ જેસ-જુસ્સાથી ખીલાને બહાર ખેંચી કાઢવા પ્રયત્નશીલ બને છે. મજબૂત પકડ વડે ખીલાને ઊંચ-નીચે કરીને ઢીલો પાડે છે. આમ થવાથી તે ખીલે વધુ ઢીલો પડે છે. દીવાલ સાથેની તેની પકડ ઢીલી પડે છે એટલે તે વ્યક્તિ અતિ ઉત્સાહિત થઈને તે ખીલાને મજબૂત પકડ દ્વારા દીવાલમાંથી બહાર ખેંચી કાઢવામાં સફળ થાય છે, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આજ રીતે મુમુક્ષુ સાધક, પેાતાના આત્મપ્રદેશા સાથે જડબેસલાક બની ગયેલા કર્માલ્યુએને છૂટા પાડવા, તેનેા ક્ષય કરવા માટે શુભ આલમના દ્વારા પેાતાના આંતર (આત્મિક) પુરુષાર્થને ઉત્તરાત્તર પ્રબળ વેગવતા મનાવતા રહે છે અને તેના દ્વારા ધ્યાન–સાધનામાં આવતા વિક્ષેપોને દૂર કરે છે. ચિત્તનું સંતુલન જાળવી રાખીને પેાતાના ધ્યેયમાં આત્મ સ્વભાવમાં લીનતા પ્રાપ્ત કરતા રહે છે. આત્મસ્વભાવમાં લીનતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેના આત્મપ્રદેશામાં ચાટેલા કર્માંણુએ ના જથ્થામાં હલચલ–ઊથલપાથલ શરૂ થાય છે. ધ્યાનાગ્નિ જેમ વધુ તીવ્ર ખને છે તેમ તે કર્માણુઓની આત્મપ્રદેશેા ઉપરની પકડ ઢીલી પડતી જાય છે, ચૂલા ઉપર ચડેલી ખીચડીની જેમ તે કર્માંણુએ ઊચા-નીચા થાય છે અને ક્રમશ: ક્ષયને અભિમુખ બની આત્માથી છૂટા પડી જાય છે. પચસૂત્રના પ્રથમ પાપપ્રતિઘાતગુણુખીજાધાન' સૂત્રમાં પણ કહ્યું છે કે-આ સૂત્રના પ્રણિધાન પૂર્વક પાઠ કરવાથી, સાંભળવાથી, તેના અર્થનું ચિંતન કરવાથી અશુભ કર્માંના અનુખ ધા શિથિલ બને છે અર્થાત્ કર્માંના લિકેા, તેની સ્થિતિ અને તેના રસ ઘટવા માંડે છે. ત્યાર પછી તે કર્માણુમાં રહેલા રસ ક્ષય પામે છે અને નીરસ બનેલાં કર્મો આત્મપ્રદેશામાંથી છૂટા પડી જાય છે અર્થાત્ ક્ષય પામે છે.” પંચસૂત્રમાં નિર્દિષ્ટ આ હકીકત યાગ, વીય આદિ દ્વારા થતી ક્રમ ક્ષયની પ્રક્રિયાનું જ સમન કરે છે. તેની ઘટના આ રીતે વિચારી શકાય છે. ચાગ, વીય અને થામ દ્વારા કર્માણુએકને પેાતાના સ્થાનમાંથી ખસેડવામાં આવે છે, એટલે કે સ્થાનભ્રષ્ટ કરવામાં આવે છે. ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટા દ્વારા તેમાં રહેલા રસનુ શાષણ કરવામાં આવે છે. શક્તિ અને સામર્થ્ય દ્વારા તે કર્માણુઓને આત્મપ્રદેશમાંથી સથા અલગ કરવામાં આવે છે. તે પોંચસૂત્રમાં નિર્દિષ્ટ કર્માંના શિથિલીકરણ, પરિહાનિ અને ક્ષયને સૂચવે છે.૧૦ આયેાગે ધ્યાન અને સમાધિરૂપ છે, વિશુદ્ધ ચારિત્રના દ્યોતક છે. વિશુદ્ધ ચારિત્રવાનને યાનરૂપ આ યોગો અવશ્ય હોય છે. આઠ પ્રકારના ચારિત્રાચાર-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ છે અને તે પ્રણિધાનયેગ ચુક્ત હોય છે. સચ્ચારિત્ર સાથે ધ્યાન અને યાગના ગાઢ સંબંધ છે. સમિતિ-ગુપ્તિરૂપ ચારિત્ર જેમ-જેમ વિશુદ્ધ બનતું જાય છે તેમ તેમ યાગ(આત્મિક વીય)ની પ્રબળતા અને સૂક્ષ્મતા વધતી જાય છે. १० एवमेवं सम्म पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स शिढिलीभवंति, परिहार्यंति, खिज्जंति, अहम्मात्रेधा ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આ ગ્રન્થમાં પ્રણિધાનાદિ ૯૬ ચેડગો દ્વારા ઉત્તરોત્તર વધતી યોગશક્તિની પ્રબળતા બતાવવામાં આવી છે. ત્યાર પછી બાર પ્રકારના કરણ દ્વારા ધ્યાતાને પ્રાપ્ત થતી ઉપગની સૂક્ષમતા દર્શાવી છે. કરણના મુખ્ય બાર પ્રકાર અહી કરીને તાત્પર્યાર્થ છે નિર્વિકલ્પ ઉપગ અથવા ચિત્માત્ર સમાધિ. ઉન્મનીકરણ આદિ ૧૨ કરણમાં ક્રમશઃ મન, ચિત્ત આદિ આલંબનને અભાવ થવાથી નિકિ૯૫-નિરાલંબન ધ્યાનરૂપ ચિત્માત્ર સમાધિ પ્રગટ થાય છે. જેમાં ચિત્તની પ્રશાન્તવાહિતાને ધારાબદ્ધ પ્રવાહ અનુભવાય છે. - પૂર્વના ધ્યાન ભેદમાં, ધ્યાતા અને બેયની ભિન્નતા ભાસતી હોય છે જ્યારે આ કરણોની અવસ્થામાં ધ્યાતા, ધ્યાન અને દયેય ત્રણેની એકતાને અનુભવ થાય છે. પૂર્વના ધ્યાનમાં મન, ચિત્ત વગેરેની પ્રવૃત્તિ હોય છે–જ્યારે આ કરણની અવસ્થામાં ક્રમશઃ તેને નિરોધ થાય છે. તેથી આત્માના શુદ્ધ ચિતન્ય સ્વરૂપનું ધ્યાન થાય છે. ઉન્મનીકરણ આદિ બાર કારણોમાં મન, ચિત્ત આદિનો અભાવ થવાથી આત્મા, આત્મા વડે આત્મામાં લીન બને છે. આ કારણેની અવસ્થામાં જેમ જેમ આલંબને અને સાધનો છૂટતાં જાય છે, તેમ તેમ આત્મા, પરિણતિથી–પરભાવથી મુક્ત બનતે અનુક્રમે અકલંક, અરૂપી આત્માનું પ્રત્યક્ષ દર્શન પામી આનંદઘનમય બની જાય છે.' આત્મદર્શન થવાથી હૃદયગ્રન્થિ ભેદાય છે, સર્વ પ્રકારના સંશો છેદાય છે અને સર્વ કર્મોનો નાશ થાય છે. આત્મ-સ્વરૂપના અનુભવથી સ્વપરને વિવેક પ્રગટે છે, તેથી આત્મા જ પરમતત્વ છે, પરમ રહસ્યભૂત છે, એ સત્ય અનુભૂત બને છે. પચહ્ય ચં નથિ’ અપદરૂપ આત્માનું કેઈ પદ નથી, અર્થાત્ શબદથી આત્મા ગમ્ય નથી, પણ અનુભવથી એ ખરેખર જાણી શકાય છે. સમસ્ત વિકલ્પોથી સર્વથા પર આત્મ સ્વરૂપને અનુભવવાને શ્રેષ્ઠ ઉપાય નિર્વિકલ્પ ધ્યાન જ છે. શૂન્ય ધ્યાન, લય ધ્યાન આદિ ધ્યાનભૂમિકાઓના અવિરત અભ્યાસના ફળરૂપે જ્યારે મન સર્વથા વિક૯૫ રહિત બને છે, ત્યારે આ મિનીકરણ આદિ કરણની ભૂમિકા પ્રાપ્ત થાય છે. ૧૧ આલંબન સાધન જે ત્યાગે, પર પરિહાનિને ભાંગે રે, અક્ષય-દર્શન જ્ઞાન-વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. -શ્રીવીરજિનસ્તવન પૂ. શ્રી આનંદધનજી. Page #42 -------------------------------------------------------------------------- ________________ કરણના ૯૬ ભેદ ? ઉમિનીકરણ આદિ પ્રત્યેક કરણના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ પડે છે અને ચે ભેદ જઘન્યાદિ ત્રણે ભેદથી યુક્ત હોય છે, અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણે પ્રકારના કરણેની અવસ્થાઓને પ્રાપ્ત સાધક થા વિભાગમાં આવે છે. મન, ચિત્ત આદિના નિરોધની આ જઘન્ય, મધ્યમ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ પ્રયત્નપૂર્વક થાય તેને ઉમની કરણરૂપે ઓળખવામાં આવે છે, અને સહજ ભાવે-વિના પ્રયત્ન થાય, તે ઉન્મનીભવન આદિ રૂપે સંબોધવામાં આવે છે. આમ ઉન્મનીકરણ અને ઉન્મનીભવન આદિ પ્રત્યેકના ૪-૪ ભેદ પાડી, કરણના કુલ ૯૬ ભેદ બતાવવામાં આવ્યા છે. બાર કરણને સાર મુખ્ય કારણ બાર છે. તેમાં પહેલું કારણ મનવિષયક છે. બીજું કારણ ચિત્ત વિષયક છે. જે કરણમાં મનને વર્તમાનકાળ વિષયક ચિંતનનો અભાવ થાય છે, તેને ઉન્મનીકરણ કહે છે. અને જે કરણમાં ચિત્તને એટલે ચિત્તના ત્રિકાળ વિષયક ચિંતનને અભાવ થાય છે, તેને નિશ્ચિત્તીકરણ કહે છે. આ બીજા કરણમાં ચિત્તના અભાવની સાથે ઉચ્છવાસ આદિને પણ સહજ રીતે જ અભાવ થઈ જાય છે. - ત્રીજ નિચેતનીકરણમાં શરીરગત ચેતનાને અભાવ થાય છે અને તેની સાથે રાગદ્વેષાદિ વૃત્તિઓનો ઉછેર થાય છે. તેથી આ અવસ્થામાં સ્થિત યોગીને કોઈ ઈષ્ટ કે અનિષ્ટ વિષયનું ગ્રહણ થતું નથી. અહીં ચેતનાનાં અભાવને તાત્પર્યાર્થ છે, શરીરવ્યાપી ચેતનાને અભાવ, પરંતુ આત્માના રૌતન્ય સ્વરૂપનો અભાવ નહિ. શું કરણ સંજ્ઞા વિષયક છે. આહારાદિની લુપતાને આ કરણમાં અભાવ થાય છે. તેથી અતૃપ્ત યોગી–મુનિઓને આહારાદિ કરવા પડે છતાં તેમાં લેશ પણ લાલુપતા થતી નથી. પાંચમા કરણમાં ઈનિદ્ર દ્વારા થતા વિજ્ઞાનને અભાવ થાય છે. સુપ્ત અવસ્થામાં જેમ અનુભૂત વસ્તુનું પણ મરણ વેદન થતું નથી, તેમ આ નિર્વિજ્ઞાની કરણ અવસ્થાગત ગીને જાગૃત દશામાં પણ બાહ્ય વસ્તુ વિષયક કઈ વિજ્ઞાન–વેદન થતું નથી. આ રીતે પાંચ કરણેમાં ક્રમશઃ મન, ચિત્ત, સંજ્ઞા અને ઈદ્રિય વિષયક વિજ્ઞાનને અભાવ થવાથી આ કરણેથી ઉત્તરોત્તર વિશેષ આત્માનુભૂતિની શુદ્ધિ અને તેમાં લીનતા હોય છે. અને તેના પ્રભાવે સાધક આત્મામાં ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિ ઉપર આરોહણ કરવાની શક્તિ પ્રગટે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ શેષ નિર્ધારણીકરણ આદિ સાત કારણોમાં મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાનો ઉકેમથી અભાવ થતાં સાધકમાં કેવળજ્ઞાનના પ્રગટીકરણનું સામર્થ્ય પ્રગટે છે. આમ આ બારે કરણમાં મન આદિ બાહ્ય સાધનો-આલંબને છૂટી જતાં હોવાથી તે “નિરાલંબન યોગ” સ્વરૂપ છે. નિરાલંબનયોગ મુખ્યતયા ક્ષેપક શ્રેણિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં સ્થિત સામર્થ્ય યેગીને હોય છે. તેની પૂર્વે પરમતત્ત્વના લક્ષ્યવેધની રૂ૫ જે પરમાત્મ ગુણનું, પરમાત્મ સ્વરૂપનું ધ્યાન હોય છે, તે પણ મુખ્ય નિરાલંબન યોગોના હેતુભૂત હોવાથી નિરાલંબનયોગ” કહેવાય. આ અપેક્ષાએ ઉન્મનીકરણ આદિ સર્વ કરણ નિરાલંબન ગ રૂપ છે, એમ સમજી શકાય છે. આ નિર્વિકલ ૫ ચિમાત્ર સમાધિરૂપ અનુભવ દશામાં વહેતી પ્રશાન્તવાહિતાની શીતળ સરિતામાં નિમગ્ન સાધક નિત્ય પરમાનંદને અનુભવ હોય છે. આવશ્યક સૂત્ર આદિ જિનાળામાં તથા કર્મ પ્રકૃતિ, પંચ સંગ્રહ આદિ ગ્રંથમાં સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ પૂર્વે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ–આ ત્રણ કરણોની જે રહસ્યમય પ્રક્રિયા વર્ણવી છે, તે પણ આ ઉન્મનીકરણ આદિ કરણમાં અંતર્ભત છે. કહ્યું પણ છે : આત્મ જ્યારે ગ્રન્થીનો ભેદ કરીને સમ્યગુદર્શન પામે છે, ત્યારે તે ઉક્ત યથાપ્રવૃત્તિ આદિ કરણના ક્રમથી જ પામે છે. करणं अहापवत्त अपूवमनियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय भन्नइ करणंति परिणामो ।। (વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૨૦૨) ભવ્ય જીને ત્રણ કારણ હોય છે. કરણનો અર્થ છે જીવનાં પરિણામ, વિશુદ્ધ અથવસાય. (૧) યથાપ્રવૃત્તિકરણ-અનાદિ સંસિદ્ધ કર્મ ક્ષણમાં પ્રવૃત્ત અધ્યવસાય વિશેષ. (૨) અપૂર્વકરણ–પૂર્વે અપ્રાપ્ત વિશુદ્ધ પરિણામ અથવા સ્થિતિઘાત, રસઘાત આદિ અપૂર્વ અર્થનો નિવર્તક વિશુદ્ધતર અધ્યવસાય વિશેષ (૩) અનિવૃત્તિકરણ-સમ્યગદર્શનની પ્રાપ્તિ વિના પાછા નહિ કરનાર વિશુદ્ધતમ અથવસાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આ ત્રણે કરણે આત્માના વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ અધ્યવસાય (પરિણામ) સ્વરૂપ છે. આ ત્રણે કરણે ભવ્ય જીવોને જ હોય છે. અભવ્ય જીવોને એક માત્ર યથાપ્રવૃત્તિ કરણ હોઈ શકે છે. આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ આદિ કરણે મહાસમાધિરૂપ છે જેના પ્રભાવે આત્મા સમ્યગદશન આદિ ગુણોરૂ૫ આત્માની ત્રણ પ્રકારની વિશુદ્ધ ભૂમિકા પ્રાપ્ત કરે છે. આત્મામાં જ્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણને યોગ્ય વિશુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે તેને યેગના બીજ ભૂત મિત્રા આદિ ચાર દૃષ્ટિએ પ્રાપ્ત થાય છે. ગથીને સમીપવત, અલ્પ મિથ્યાત્વ (મેહ)વાળા જીવને અંતિમ યથાપ્રવૃત્તિ કરણ થાય છે ત્યારે તેનામાં જિનભક્તિ આદિ ગબીજો પ્રગટ થાય છે-જે યથા. પ્રવૃત્તિકરણ પૂર્વવતી અપૂર્વકરણનું અવિધ્યકારણ હોવાથી તે પણ અપૂર્વકરણ રૂપ જ છે. ૨. આ ભૂમિકાને પ્રાપ્ત આત્માને ત્રણ અવંચક યોગની પ્રાપ્તિ થવાની વાત પણ પોતાના ગ ગ્રન્થોમાં પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરી છે. - (૧) ગાવંચક (૨) ક્રિયાવંચક અને (૩) ફલાવંચક–આ ત્રણ અવંચક યોગો પણ અવ્યકત ૧૩ સમાધિરૂપ છે' એમ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત યોગ દષ્ટિ સમુરચયની ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે આ ભૂમિકામાં સ્થિત જીવને પ્રથમ ગુણસ્થાનક નિરૂ પચરિત-તાવિકરૂપે હોય છે. અને ત્યાં ગ્રન્થીને ભેદ થતાં, તે વ્યક્ત સમાધિરૂપ બને છે. આ વ્યક્ત સમાધિરૂપ ભૂમિકામાં ઉન્મનીકરણ આદિ પણ યથાયોગ્ય રીતે અવશ્ય હોય છે. અનોખી આંખ અતીન્દ્રિય, અરૂપી આત્માને જોવાની આખ પણ અનોખી જ હોય છે અને તે નિર્વિક૯પ ચિત્માત્ર સમાધિ છે–જે (આંખ) વિકલ૫, વિચાર અને વિમર્શના વિસર્જનથી ખૂલે છે. ઈન્દ્રિયો, મન આદિ સીમાવાળા છે તેથી તેના દ્વારા જે જ્ઞાન થાય છે તે પણ સીમાવાળું જ હોય છે. અસીમ અને અનંતને જાણવા અને માણવા માટે ઈન્દ્રિયો અને મનથી ક્રમશઃ ઉપર ઊઠવું જ પડે છે. ચિત્તાની વિચારશૂન્ય અવસ્થામાં અસીમ-અનંત આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે. આ ઉન્મનીકરણ આદિ કરણોના ૯૬ પ્રકારોમાં ક્રમશઃ મન, ચિત્ત વડે થતા ચિંતન ૧૨. યોગદષ્ટિ સમુચ્ચય ”—લોક નં. ૩૯ ૧૩, ગષ્યાનમાવિ તારે વાદાજૂ-બગદષ્ટિ સમુચ્ચય' કલેક નં. ૩૪ WWW.jainelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર અને વિચારોના અભાવ થવાથી આત્માને જોવાની આંખ ઉઘડે છે અને ત્યારે સમગ્ર જીવન દિવ્ય અમૃત પ્રકાશથી પૂર્ણ પ્રકાશિત બને છે, જ્યાં વિચાર નથી, ત્યાં માત્ર આત્મદર્શન છે, આત્માનંદને અપરાક્ષ અનુભવ છે. આ ચેાગ–વીર્યાદિ ચેાગા, તેનાં કાર્યં રૂપ કક્ષપણાદિ, અને ઉન્મનીકરણ આફ્રિ કરણાની ભૂમિકા અત્યત રહસ્યપૂર્ણ છે આત્મસાધક તત્ત્વચિંતકા તેના વિશેષ રહસ્યાને પ્રગટ કરે તેવી આશા-અપેક્ષા રાખું' છું. પ્રસ્તુત ગ્રંથની પ્રાચીનતા અને મહાનતા વસ્તુનું મૂલ્ય અને મહત્ત્વ, એના નાના મેાટા કદથી કે હલકા ભારેપણાથી નહિ, પરંતુ એની ગુણવત્તા અને ઉપચાગિતાને ધ્યાનમાં લઈને આંકવામાં આવે છે. હીરા વજનમાં અને કદમાં નાના હોય છે પણ તેનું મૂલ્ય મેટું હોય છે. લાઢું', તાંબું વગેરે વજનમાં અને કદમાં મોટાં અને ભારે હાય, છતાં તેની કિ ંમત, હીરાની કિંમતની તુલનામાં ખૂબ જ ઓછી હાય છે પ્રસ્તુત ‘ધ્યાન–વિચાર’ ગ્રન્થની ઉપલબ્ધ મૂળ પ્રત કઢમાં નાની છે, પણ તેનુ મૂલ્ય અને મહત્ત્વ વિશેષ છે. ગાગરમાં સાગર સમાઈ જાય તેમ આ નાના પ્રકરણ ગ્રન્થમાં માર્યાં મેાટાં શાસ્ત્રોના સાર સમાયેલે છે. જિનાગમામાં કે જૈન-જૈનેતર યાગ સ'બંધી શાસ્ત્રોમાં યેાગ-ધ્યાન કે અધ્યાત્મ સાધનાને લગતા જે કોઈ ભેદી, પ્રભેદો, પ્રક્રિયાએ કે પદ્ધતિએ છે, તેના સીધા કે આડકતરા પણ નિર્દેશ આ ગ્રન્થમાં થયેલા છે. નાના પણ આ ગ્રન્થની મહાનત્તા અને ગહનતા ધ્યાન-યાગના અભ્યાસી અને અનુભવી મહાત્માએ જ ખરેખર જાણી અને માણી શકે તેમ છે. હીરાની પરખ ઝવેરીની આંખ કરી શકે. તેમ આ ગ્રન્થ-રત્નનું યથા મૂલ્ય પણ આત્મદૃષ્ટિવંત જ કરી શકે તેમ છે. ગ્રન્થના વિષય અને રચના-શૈલી પ્રસ્તુત ગ્રન્થમાં મુખ્યતયા ધ્યાન, ચૈાગ અને કરણ-આ ત્રણ વિષયા ઉપર નિરૂપણુ કરવામાં આવ્યુ છે. (૧) સૌ પ્રથમ ધ્યાનનું. સામાન્ય લક્ષણ બતાવી પછી ધ્યાનમાર્ગીના મુખ્ય ૨૪ ભેદો અને તે પ્રત્યેક ભેદના સ્વરૂપનું' નિરૂપણ કર્યુ છે. ત્યારબાદ ૨૪ ભેદોમાંથી પ્રત્યેક ભેદના ૧૮૪૩૨ પેટા ભેદોના નિર્દેશ કર્યાં છે. ૨૪ ધ્યાન પ્રકારે અને તેના પેટા ભેદો યાનની પદ્ધતિએ છે, અર્થાત્ ધ્યાન– યાગની સાધના વિધિએ છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ આદિ આવશ્યક-ધમ ક્રિયાઓ, અને તેના સૂત્રોમાં કઈ રીતે સંકળાયેલા છે, તેને સંક્ષેપમાં વિચાર કરીએ જેથી જિનદર્શનની આ આવશ્યક ક્રિયાઓમાં ધ્યાન યોગ કેટલે વ્યાપક છે, તેને આ ખ્યાલ વાચકને આવે અને જૈનદર્શન અને તેના ધર્માનુષ્ઠાને માં ધ્યાન યોગ નથી એ ભ્રમણાનું નિવારણ થઈ જાય છે. (૧) “ચિંતા અને ભાવના પૂર્વકનો સ્થિર અયવસાય એ ધ્યાન”. ધ્યાનના આ લક્ષણમાં ધ્યાનના પૂર્વાભ્યાસ રૂપે બતાવેલી ચિંતા અને ભાવના એ આવશ્યક ક્રિયાઓમાં અને તેનાં સૂત્રોમાં કઈ રીતે વણાયેલી છે તે વિચારીએ-- યોગદષ્ટા સૂરિપુરંદર પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પોતાના “ગવિંશિકા ગ્રન્થમાં બતાવેલા (૧) સ્થાન (૨) વર્ણ (૩) અર્થ (૪) આલંબન અને (૫) અનાલંબન આ પાંચ યોગને પ્રયોગ ચૈત્યવંદન અને પ્રતિક્રમણ આદિ પ્રત્યેક ધર્મ ક્રિયાઓમાં કરવાનું ખાસ વિધાન કરેલું છે. આ પાંચ યાગમાં અર્થ–ગ અને આલંબન–યોગ એ ચિંતનાત્મક હેવાથી ચિંતારૂપ છે. અને સ્થાનાગ તથા વર્ણવેગ એ ક્રિયાત્મક હેવાથી ભાવનારૂપ છે. આ ચારે યોગોને તેના લક્ષ્ય અને વિધિપૂર્વક ચૈત્યવંદનાદિ ક્રિયાઓમાં સતત પ્રયાસ કરતા રહેવાથી “સ્થિર–અધ્યવસાય રૂપ ધ્યાન અને તેને ફળરૂપે ક્રમશઃ અનાલંબન યોગની ભૂમિકા સુધી પહોંચી શકાય છે. તત્ત્વ-ચિંતા આદિ સાત પ્રકારની ચિંતાઓએ દ્વાદશાંગી અર્થાત્ શ્રુતજ્ઞાનના અધ્યયનચિંતનરૂપ હેવાથી અને જ્ઞાનાદિ ચાર ભાવનાઓ પંચાચારના અભ્યાસ–પાલનરૂપ હોવાથી મુનિ જીવન અને શ્રાવક જીવનને ચગ્ય સર્વ ધર્મ કિયાઓ અને તપસંયમાદિ અનુષ્ઠાને એ શ્રુતજ્ઞાન અને પંચાચાર રૂપ હોવાથી ધ્યાન યોગને ઉત્પન્ન કરનાર તથા પુષ્ટ બનાવનાર છે. એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આ ગ્રન્થમાં દર્શાવેલ ૨૪ ધ્યાનભેદમાંથી કયાં કયાં ધ્યાનની સાધના અને તેની સામગ્રી આવશ્યક–ક્રિયાઓમાં ગૂંથાયેલી છે, તે વિચારીએ. ધાનને પ્રથમ ભેદ આજ્ઞા–વિચયાદિ રૂપ ધર્મધ્યાન એ ઉપયોગ પૂર્વક અર્થાત્ શાન્ત અને થિરચિત્ત પૂર્વક થતી પ્રત્યેક આવશ્યક–કિયાઓમાં અનુસૂત હોય છે. કાયોત્સર્ગ–સ્થિત સાધકની નિશ્ચલ દષ્ટિરૂપ “તારા ધ્યાન” એ અત્યવંદન પ્રતિક્રમણ આદિ આવશ્યક–ક્રિયાઓમાં તથા વિશસ્થાનક, નવપદ આદિ તપ-અનુષ્ઠાને માં કર્મક્ષય વગેરેના ઉદાત્ત હેતુથી કરવામાં આવતાં કાયોત્સર્ગ–આવશ્યકમાં અનુસ્મૃત છે. - શ્રી અરિહંતાદિ ચારની શરણાગતિમાં ચિત્તની લીનતારૂપ લય–ધ્યાન એ ચત્યવંદન, પ્રતિકમણાદિ આવશ્યકોમાં વ્યાપક ચતુ–શરણ ગમનાદિ આરાધના સ્વરૂપ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમેષ્ઠિ ભગવંતના ધ્યાનરૂપ પદસ્થ થાન અને મુક્તિ પદને પામેલા સિદ્ધાત્માના ગુણચિંતન રૂ૫ સિદ્ધિ દંચાન-આ બંને ધ્યાન પણ સવ આગમ ગ્રન્થોમાં અને સર્વ આવશયક–ક્રિયાઓમાં વ્યાપક શ્રી નમસ્કાર મહામંત્રની શુદ્ધ અને સ્થિર ચિત્તે થત આરાધનામાં સમાવિષ્ટ છે. ચિત્યવંદન કરતી વખતે અવસ્થાત્રિક, વર્ણ ત્રિક, ત્રિદિશિ વર્જનત્રિક અને પ્રણિધાનધિક આદિ ૧૦ ત્રિકેનું પાલન કરવાનું વિધાન એ હકીકતમાં ધ્યાન યોગને જ સૂચિત કરે છે, અર્થાત્ ધ્યાનયોગનો પૂર્વાભાસ છે. - એ જ રીતે ચૈત્યવંદનાદિ ક્રિયાઓમાં બેલાતાં સૂત્રો શકસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, અને સિદ્ધસ્તવમાં જે બાર અધિકાર દર્શાવવામાં આવ્યા છે. તેમાં પહેલા અધિકારમાં ભાવ જિનેશ્વરોનું, બીજામાં દ્રવ્ય જિનેશ્વરોનું, ત્રીજામાં સ્થાપના જિનેશ્વરનું, ચોથામાં નામ જિનેશ્વરનું, પાંચમા અધિકારમાં ત્રણે ભુવનના ચિત્યોમાં રહેલા સર્વ સ્થાપના જિનેશ્વરેનું છઠ્ઠામાં શ્રી સીમંધર સ્વામી આદિ ૨૦ વિહરમાન જિનેશ્વરનું, સાતેમામાં શ્રુતજ્ઞાનનું આઠમામાં સર્વ સિદ્ધાત્માઓનું, નવમા અધિકારમાં ચરમતીર્થ. પર્તિ શ્રી મહાવીર પરમાત્માનું, દસમામાં ઉજજયંત-શ્રીગિરનાર તીર્થનું, અગિયારમા અધિકારમાં અને બારમા અધિકારમાં સમ્યગૂ દષ્ટિ દેવ વગેરેનું કીર્તન, સ્મરણ અને ધ્યાન કરવાનું હોય છે. આ બાર અધિકારો અને “જગ ચિંતામણિ, “જાવંતિ ચેઈયાઈ”, “જાવંત કેવિ સાહુ આર્દિ સૂત્રો દ્વારા સમસ્ત દ્રવ્ય અને ભાવજિનેશ્વરોને તથા ત્રણે ક્ષેત્ર અને ત્રણે કાળના સર્વ સાધુ-સાધ્વીજી ભગવં તેને જે વંદન થાય છે, તેમનું પવિત્ર સ્મરણ અને ચિંતન થાય છે, તે હકીકતમાં “પરમમાત્રાધ્યાનના ૨૪ વલયોમાં નિરૂપાયેલા વિશિષ્ટ ધ્યાનસામગ્રી રૂપ હોવાથી પરમમાત્રા ધ્યાનના પૂર્વાભ્યાસ રૂપ છે. અને શેષ શૂન્ય, કલા, જ્યોતિ, બિન્દુ અને લવ આદિ ધ્યાન ભેદ પણ પૂર્વોક્ત ધ્યાનેના અભ્યાસી સાધકને ક્રમશઃ અનુભૂતિના વિષય બને છે. તે હકીકતનું સમર્થન-“અરજદાળ ઘુત્ત” નામના સ્તોત્ર દ્વારા પણ થયેલું છે. અને તેનું નિરૂપણ આ ગ્રન્થના વિવેચનમાં કરેલું છે. આવશ્યકદિ ક્રિયાઓમાં પ્રણિધાનાદિ રોગો અને ઉન્મનીકરણ આદિ [, ૫ અશુભ અર્થાત્ સાવદ્ય વ્યાપારના નિવનરૂપ પ્રણિધાન–યોગ, અર્થાત્ નિરવદ્ય પ્રવૃત્તિ રૂમ સમાધાન થેગ, રાગ-દ્વેષના પ્રસંગોમાં માધ્યશ્ય રૂ૫ સમાધિ યોગ અને ધ્યાન જન્ય એકાગ્રતાથી થતાં ઉચ્છવાસાદિના નિરોધરૂપ કાષ્ઠાયોગ-તે સામાયિક, પ્રતિ ક્રમણ, ચત્યવંદન, ગુરુવંદન, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન રૂ૫ છ એ આવશ્યકોમાં સમાયેલા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપર્યુક્ત ધ્યાન અને યોગોના દીર્ઘકાળના અખંડ અભ્યાસ દ્વારા સાધ્ધ યારે નિર્વિકલ્પ અવસ્થાને પામે છે ત્યારે તે ક્રમશઃ મિનીકરણ આદિ કરણેને સિદ્ધ કરે છે. આથી ન્યાય બુદ્ધિને વરેલા કેઈ પણ સુજ્ઞ માણસને સવીકાર કરવો પડે એમ છે કે જિનદર્શનમાં અને તેના સંગભૂત વાયમાં ધ્યાન” દૂધમાં સમાયેલા ઘીની જેમ ઓતપ્રોત છે, દૂધમાંથી જે વિધિપૂર્વક ઘી નીકળે છે તેમજ પ્રાપ્ત થાય છે, તે જ વિધિ પૂર્વક સમગ્રશ્રુતાદિમાંથી ઘી રૂ૫ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. જેના સ્વતંત્ર પ્રણેતા, પ્રરૂપક સ્વયં શ્રી જિનેશ્વર પરમાત્મા છે, તે અર્થાત્મક સૂત્રોમાં તેમજ અનુષ્ઠાનાદિમાં ધ્યાન સર્વ સ્તરે છે જ. જરૂર છે તેમાં ઉપયોગની પાવણીની. જૈન દર્શનમાં વર્તમાનમાં ઉપલબ્ધ આગમ ગ્રન્થ તથા પ્રકીર્ણ ગ્રન્થોમાં જે એક્ષ માર્ગ દર્શાવવામાં આવ્યો છે, તે સર્વાગ સંપૂર્ણ છે. મોક્ષ પ્રાપક અર્થાત્ આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં સમર્થ ધર્મ, અધ્યાત્મ કે યોગની સાધના જેવી ભૂતકાળમાં હતી, તેવી આજ પણ આ જનશાસનમાં વિદ્યમાન છે, જીવંત છે અને રહેશે. વર્તમાનમાં જિનશાસનમાં ધ્યાન-યોગનો માર્ગ લુપ્ત થયો છે. તેને પુનઃજીવિત કરવાની જરૂર છે, એમ કહેવા કરતા તે માર્ગે ચાલવાની રૂચિ ખૂબજ ઓછી થઈ ગઈ છે અને તેને પ્રદીપ્ત કરવા જે સમ્યક્ પુરુષાર્થ થવો જોઈએ તે પણ બહુ વિરલ જોવા મળે છે. તે રૂચિ અને પુરુષાર્થને પ્રગટ કરવા અને વિકસાવવાની વિશેષ આવશ્યક્તા છે એમ કહેવું વધુ ઉચિત અને સંગત લાગે છે. ધ્યાન-યોગની સાધના માટે જે ખરેખર ભીતરની લગની લાગી હોય તે સર્વ પ્રથમ નીચેના પ્રશ્નો વિચારવા જોઈએ અને તે બાબતેનું–સાચું જ્ઞાન મેળવવું જોઈએ: વાસ્તવિક યોગ શું છે ? ધ્યાનયોગની સાધનાનું લક્ષ્ય શું છે? યેગને સાચે અધિકારી કેણ હોઈ શકે ? સાધનાને પ્રારંભ કેણે કયાંથી કર જોઈએ ? તત્ત્વતઃ ધ્યાન-ગની સાધના એ કાંઈ આસન, પ્રાણાયામ કે માત્ર મનની એકાગ્રતા કે નિર્વિચાર-સ્થિતિ નથી, એ તે આત્મા અને પરમાત્મા વચ્ચેની, આત્મા અને સર્વ જીવાતમાઓ વચ્ચેની એક ભાવનાત્મક ભૂમિકા છે, વ્યક્તિગત સંકુચિતતાના કુંડાળામાંથી બહાર નીકળીને વિશ્વાત્માની પરિધિમાં આત્માને ભાવેત્કર્ષ કરવા માટે ધ્યાન-યોગની સાધના છે. સર્વજ્ઞ, સર્વદશી પરમાત્માની આજ્ઞાને વરેલા જ્ઞાની મહાપુરુષોએ જૈન શાસનની પ્રત્યેક આરાધનાને, પ્રત્યેક અનુષ્ઠાનને સંવર અને નિર્જરા રૂપ કહયાં છે. જૈન દર્શનના સંવર અને નિર્જરા તત્વ એટલે પૂર્ણ મોક્ષમાર્ગ પૂર્ણ ધ્યાન Page #49 -------------------------------------------------------------------------- ________________ યોગની કડીબદ્ધ પ્રક્રિયા, આવી ઉત્તમ આરાધના-સાધના મળવા છતાં તેને તે સ્વરૂપે અારાધવા-સાધવા માટે આપણે કેટલા ઉત્સુક-સજાગ અને સક્રિય છીએ ? ધ્યાન યુગની સાધના માટે ઉત્સુક વ્યક્તિ સર્વ પ્રથમ જાત તપાસ કરે, આત્મનિરીક્ષણ કરે કે પોતાની અન્તઃવૃત્તિ અને વલણ સંસારાભિમુખ છે કે આમાભિમુખ. દયાન– ગની સાધના માટે સાધકે પોતાના જીવનમાં ગ્યતા કેળવવી જોઈએ. તે માટે સર્વ પ્રથમ શ્રદ્ધા, વિશ્વાસ અગત્યનાં છે. ત્યાર પછી આત્મશુદ્ધિની તાલાવેલી, કર્મમલથી મુક્ત થવાની ઝંખના, આમિક ઉત્ક્રાંતિની ઉત્કંઠા હોવી જોઈએ, અને તેની સાથે આત્મસમર્પણ ભાવ હોવો જોઈએ. તીવ્ર ભાવથી-આશયથી પાપ કર્મ ન કરવું, સંસારના સુખમાં તીવ્ર આસક્તિ ભાવ ન રાખવે અને જીવન વ્યવહારમાં સર્વત્ર ન્યાયપૂર્વક વર્તન કરવું–આ પ્રાથમિક યોગ્યતા છે. યોગ્યતાના તારતમ્ય અનુસાર, પોતપોતાની ભૂમિકાને યોગ્ય અનુષ્ઠાનનું આ–સેવન કરવું તે યોગ છે, જે ક્રમશઃ મોક્ષ સાથે સંબંધ કરાવે છે આ રીતે પોતાની ગ્યતા કેળવી આત્મ-શ્રદ્ધા અને પરમાત્મ-ભક્તિને જીવનમાં પ્રાધાન્ય આપવાથી જ વેગ માર્ગના સાચા પથિક બની શકાય છે, પિતાના શુદ્ધ આત્મસ્વરૂપના ભાન વિનાની કે એ ભાનને જાગ્રત રાખવાના લય વિનાની કઈ પણ આરાધના ધ્યાન-યોગની કે મોક્ષપ્રા૫ક યોગની સાધક બની શકતી નથી. તાત્પર્ય કે આજે અત્યંત જરૂર છે, આત્મ નિરીક્ષણની અને તે પણ પોતાની જાત પ્રત્યેના પક્ષપાત વિનાનું હોવું જોઈએ. જાસૂસી ખાતાને વડે અધિકારી શકમંદ વ્યક્તિની તલાશી લે છે, તે રીતે આત્મનિરીક્ષણ થાય તે પોતાના દે-દુર્ગણોને અને દુર્ભાને જાણી શકાય અને અનેક ભૂલભ્રમણાઓના અંધકારમાંથી બહાર નીકળી શકાય. આવા તટસ્થતાપૂર્ણ આત્મ નિરીક્ષણમાંથી જન્મતી તત્ત્વ રુચિ કે ધ્યાન રૂચિ વિના ધર્મ– આરાધના કે ધ્યાનયોગની સાધના કઈ રીતે લાગુ પડી શકે ? કઈ રીતે પોતાની અસર જન્માવી શકે ? - જૈન દર્શનના પ્રત્યેક અનુષ્ઠાનમાં વ્યાપક ધ્યાન–વેગ આપણને તે જ લાગુ પડી શકે, અસરકારક બની શકે, જે તેની તીવ્ર રૂચિ પ્રગટાવીએ. ધ્યાન-યોગની રુચિ એટલે આત્માના ધ્યાનની રૂચિ. આમા જ્યારે ધ્યાનના વિષયભૂત બને છે ત્યારે તેની શુદ્ધિનું જતન કરવાની નિર્મળ બુદ્ધિ સહજ પણે કામ કરવા માંડે છે. આત્મા રૂચે ક્યારે? જ્યારે આત્મભિન્ન પર પદાર્થોમાંની રુચિ આસક્તિ એકદમ મંદ પડતી જાય, Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પરપદાર્થોં પ્રત્યેની મમતાના સમૂળ ઉચ્છેદ કરવાની તેમજ આત્મ પઢાઈમાં અપૂર્વ રૂચિ-પ્રીતિ પેદા કરવાની અચિત્ત્વ શક્તિ જૈન દર્શનના પ્રત્યેક ધાર્મિક સૂત્રો અને સદ્ અનુષ્ઠાનામાં વ્યાપક જ છે તેમાં રમણતા-લીનતા થાય એટલે યાન-યેાગ લાગુ પડે જ છે ! ધ્યાનચેાગ એ કાંઈ બહારથી લાવવાની વસ્તુ નથી યા બળાત્કારે મેળવી લેવાની મામૂલી ચીજ નથી, પણ એ તા એના ક્રમે સ્વય ́ અંદર ઊધડે છે. ક્રમિક જે આરાધના-વિધિ જૈન દર્શનમાં છે, પણ એટલી જ પ્રભાવશાળી છે, જેટલા પ્રભાવશાળી ધ્યાનચાગ છે. તાત્પર્ય કે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક, અનુપમ બહુમાન સાથે ધર્મારાધના કરવાથી યથાર્થ યેાગ–સાધના કરી શકાય છે. આ હકીકત વિચારતાં એ સ્પષ્ટ થાય છે કે આજે ધ્યાન-ચેાગના માર્ગ ઉઘાડા છે, પણ તે માની રૂચિ ખૂબ મે ળી-મંદ હેાવાથી, મદ જઠરાગ્નિવાળાને સાદુ–સાત્ત્વિક ભેાજન પણ અરૂચિકર નીવડે છે, તે રીતે ચેા-માર્ગ અરૂચિકર લાગે છે. પછી તેની જિજ્ઞાસા આદિની તે વાત જ કયાં રહી ? જે મહાનુભાવાને ધ્યાન-યાગમાં રૂચિ છે તેએ એક વાત ખાસ નેાંધી લે કે ધ્યાનચાગની સાધના સ્વાત્માને શુદ્ધ કરવા માટે છે. પેાતાનુ સ્વરૂપ ભૌતિકતાથી સવ થા ભિન્ન છે આ સમજણુને સતત ભાવિત કરતા રહીને તેને પ્રતીતિની ટોચ પર મૂકવા માટે છે. આ રીતે જૈન આગમગ્રન્થામાં બતાવેલી મેક્ષમાગ ની પ્રત્યેક આરાધના અને સાધના ધ્યાન અને યે।ગ સ્વરૂપ જ છે, તેની રૂચિને તીવ્ર બનાવાય, તેનાં રહસ્યા-સકેતેા તરફ આપણું પ્યાન દોરાય, અંતરને આદરભાવ ઉલ્લેસન કરાય અને મેાક્ષના લક્ષ્યપૂર્વક તેના માટે સક્રિય પુરુષા થાય તેા વર્તમાનમાં તે પ્રાપ્ત કરી શકાય. તે કક્ષા સુધીની ચિત્ત-પ્રસન્નતા અને આત્મ-સમાધિ આપણે આ જીવનમાં અવશ્ય પ્રાપ્ત કરી શકીએ, આ નિર્વિવાદ હકીકત છે. યોગ' શબ્દ અંગે ખુલાસા ચેાગ’ શબ્દના મૂળભૂત અ, તાત્પર્યા અને લક્ષ્યા તથા તે ‘ચેાગ’ની પર‘પરા, આમ્નાય અને અનુભૂતિથી વરંચિત કેટલાક વર્તમાન મનીષિએ એવી માન્યતા ધરાવે તેમ જ ફેલાવે છે કે જૈન ઇન અને તેના વાડ્મય [આગમ ગ્રન્થા]માં ‘યેાગ’ શબ્દ માત્ર મન, વચન અને કાયાના વ્યાપાર અર્થાંમાં જ પ્રયુક્ત થયેલા છે, ચિત્તનિરોધ રૂપ ધ્યાન કે આત્મ સમાધિરૂપ-સાધનાના સંદર્ભમાં કયાંય પ્રયેાજાયેલે નથી. મહર્ષિ પતજલિના ચેગસૂત્રની રચના પછી આચાર્ય શ્રી હરિભદ્રે તે (યેાગ) શબ્દ અપનાવ્યા અને વિકસાવ્યા છે. પરંતુ આ રજૂઆત ભ્રામક છે, સત્યથી વેગળી છે. હવે આપણે એ વિચારવુ' છે કે જૈન દનમાં યાગ' શબ્દના સાધનાના સંદભ་(અ)માં પ્રયાગ કયાં કયાં થયેલે છે? Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ચાર મૂળ આગમ-ગ્રન્થામાં ‘આવશ્યક સૂત્ર'નું મુખ્ય સ્થાન છે. આ આવશ્યક સૂત્ર'ના રચયતા શ્રી ગણધર ભગવંતા છે. આવશ્યક–સૂત્રોમાંનું એક સૂત્ર-શ્રમણ સૂત્ર છે. જેને પ્રયાગ સવારે અને સાંજે પ્રતિક્રમણની ક્રિયામાં પ્રત્યેક સાધુ અને સાધ્વીજી મહારાજ અચૂક કરે છે. તે સૂત્રની એક પક્તિ છેઃ કૃત્તિકાણ ઝોન સંર્દે િઆ ૩૨ પ્રકારના યોગ-સ ગ્રહેાના નિર્દેશમાં જ્ઞાન-સવર્ નોનો ચ’ધ્યાનના ૨૮ મે ચાગ સગ્રહ છે, ધ્યાન-સમાધિ રૂપ ચેગ-પ્રક્રિયાને સૂચક છે. આ સૂત્ર ઉપર નિયુક્તિની રચના કરનાર પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહુ સ્વામી, મહષિ પતંજલિ પૂર્વે થયા છે. એથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે જૂનાગમા'માં યેાગ' શબ્દ કયાંયથી ઉછીના લેવામાં નથી આન્યા, પણ એના પેાતાને જ છે. આ જ ‘આવશ્યક–સૂત્ર'ની નિયુક્તિમાં પૂ. ભદ્રબાહુ સ્વામીએ ધ્યાન અને સમાધિના સ'દČમાં યેાગ' શબ્દના પ્રત્યેાગ કર્યા છે તેવા થાડાક પાઠા જોઇએ : i 'सुयनाभि वि जीवो, वट्टंतो सो न पाउणइ मोक्खं । जो तव संयममइए जोए न चएइ वोढं जे ॥ 3|| * જે સાધક તપ-સયમમય ચાગમાં તત્પર બનતા નથી તે એકલા શ્રુતજ્ઞાનના આલ’બનથી મેાક્ષ પામી શકતા નથી અર્થાત્ શ્રુતજ્ઞાન સાથે તપ-સ’યમરૂપ યોગ સાધના કરે તા જ તે પેાતાના પૂર્ણ-શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે.' જેએ અને જીવ કહેવાય છે.’ • નિશ્ચેાળ સાહ્હ્ લોને, વ્ર ્ા સાથેતિ સાદુળો । सम्मा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ।। १०१० ।। ' નિર્વાણુ-મેાક્ષ સાધક સમ્યગ્ દન-જ્ઞાનાદિ યાગાની સાધના કરે છે માત્ર પ્રત્યે સમાનભાવ-આત્મતુલ્યભાવ ધારણ કરે છે, તે ‘ભાવ સાધુ’ 'बारसविहे कसाए, खत्रिए उवसामिए य जोगेहिं । ઝુમરૂ ચરિત્તરુંમો, તરસ વિશેસા મે ૨ || શ્રૂ પ્રશસ્ત મન, વચન અને કાયાયે!ગ વડે અર્થાત્ ધ્યાન-સમાધિમાં પ્રયુક્ત અનાયાગ આદિ યાગ વડે ખાર પ્રકારના કાયના ક્ષય, ઉપશમ અને ક્ષયેાપશમ થવાથી ભાવ ચારિત્રના લાભ થાય છે, આ સામાયિક આદિ પાંચ ચારિત્રના જ પ્રકારે છે. અન્ય સૂત્ર પાો વ્રુત્તોય જાહોય, ઋમિન સામો વાગોડય कत्त त्तिय जोगिन्ति य, इय कयजोगी वियाणाहि || ' Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પ્રશસ્ત મન, વચન અને કાયાનો પ્રયોગ કરનાર શ્રી તીર્થકર ભગવંતે જેમ યોગી કહેવાય છે, તેમ જે ગીતાર્થ મુનિવરે ઉત્સર્ગ અને અપવાદને જાણે છે અને તે મુજબ યથેચિત પ્રવૃત્તિ કરે છે, તેમને પણ યોગી' જાણવા “#cવસૂવ-નિર્યુક્તિ' : જાથા નં. ૫૮ વિ ૧૬૦ 'बाहिरजोगविरहिओ, अभितरझाण-जोगमल्लीणो । તમિમ ફેર–ાજે, અમૂઢસનો ચચર્ હું એ પથ ” બાહ્ય–ગ વ્યાપારથી રહિત અને અત્યંતર ધ્યાન-એગમાં લીન બનેલ મુનિ તથી પ્રકારના દેશ અને કાળમાં આત્મજાગૃતિ–પૂર્વક પોતાના દેહનો ત્યાગ કરે છે महागरा आयरिआ मेहसी, समाहिजोगे सुअसीलबुद्धिए । संपाविउकामे अणुत्तरांइ, आराहए तोसइ धम्मकामी ॥९-१-१६।। સમધિયો –ધ્યાનવિશેઃ આચાર્ય જ્ઞાનાદિ ગુણરત્નની માટી ખાણ છે, સમાધિયોગથી (વિશિષ્ટ સ્થાનથી) શ્રુતજ્ઞાનથી, સદાચારથી અને બુદ્ધિથી મોક્ષની ઈચ્છાવાળા છે. એવા આચાર્યને અપૂર્વ જ્ઞાનાદિગુણ મેળવવાની ઈચ્છાવાળે અને કર્મની નિર્જરાને ઈચ્છતે મુનિ વિનય વછે તેમને આરાધે સંતોષ પમાડે. श्री दशवैकालिक सूत्र; हारिभद्रीयवृत्ति सज्झायसंजमतवे बेआवच्चे अ झाणजोगे अ । जो रमइ नो रमइ असंजभम्मि सो वच्चई सिद्धिं ॥३६६।। શાસ્ટિસૂત્ર નિયુ—િ સ્વાધ્યાય, સંયમ, તપ, વૈયાવૃત્ય અને ધ્યાન–વેગમાં જે રમે છે અને અસંયમમાં જે રમતો નથી તે સિદ્ધિને વરે છે. –રતિવાય ચૂલિકાપ્રસ્તુત “દયાન–વિચાર માં નિર્દિષ્ટ ૯૬ પ્રકારના કરણગ અને ૯૬. પ્રકારના ભવનયોગ વિશિષ્ટ ધ્યાનજન્ય અને ઉત્તરોત્તર પ્રકષ પામતી સમાધિના દ્યોતક યોગે છે. આ ૬ પ્રકારના યોગોના નિરૂપણ માટે તેના આધારરૂપે પ્રથકારે પોતે નેલી “તો શિરિર્ચ થમો.” આ ગાથામાં પ્રયોજાયેલો પ્રથમ “ગ” શબ્દ સમાધિનો જ ઘાતક છે. તે આ ગ્રન્થના અધ્યયન, મનનથી સારી રીતે જાણું શકાય છે અને તેથી એ સ્પષ્ટપણે પૂરવા થાય છે કે જેનદર્શનમાં “ગ” શબ્દ સમાધિના અર્થમાં પણ પ્રયુક્ત થયેલ છે.. પૂશ્રી હરિભદ્રસૂરિજી મહારાજ આગમશાસ્ત્રોના ઊંડા અભ્યાસી, તેમજ આગમશાસ્ત્રો પ્રતિ અનન્ય આદર, શ્રદ્ધા અને સમર્પણભાવ ધરાવનારા એક મહાન યોગદ્રષ્ટા Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષ હતા, તેમને આગમ ગ્રન્થોમાં નિરૂપાયેલા તેમજ સચવાયેલા ધ્યાનયોગની વિશદતા અને વ્યાપકતાને જિનભક્તિજન્ય વિશિષ્ટ ક્ષય પશમ ભાવના અમાપ પ્રભાવે, ગૂઢ આગમ શિલીના મર્મને સરળ શબ્દદેહ આપ્યો, તેના અનુસંધાનમાં “યોગબિંદુ” યોગદ્રષ્ટિ સમુચ્ચય” “યોગવિંશિકા” અને “યોગ શતક' આદિ મનનીય ગ્રંથોની રચના કરી, તેમજ તેમણે અન્યદર્શનના પ્રામાણિક યોગો અને તેમાં નિર્દિષ્ટ પ્રક્રિયાઓ સાથે સુંદર સમન્વય કર્યો. - પોતે રચેલા “ગશતક'ના મંગલાચરણની પહેલી ગાથામાં જ યોગીઓના નાથ અને શ્રેષ્ઠ વેગના દર્શક શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “રોકાયાનુસાળં', અર્થાત્ “યોગ– અધ્યયન અને અનુસરીને હું યોગનું સંક્ષિપ્ત વર્ણન કરીશ એમ કહ્યું છે, આ યોગ અધ્યયન કર્યું ? ૨. એ વાતને સ્પષ્ટ કરતા ટીકામાં તેઓશ્રી પોતે જ લખે છે કે–નિવંધ-નિપાપ યોગની પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્વારા સમભાવને, આત્મભાવમાં રમણતા કરવાને સુંદર અભ્યાસ થાય છે. આ સામાયિક ધર્મ જૈન દર્શનનો એક આગવો યોગ છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ વગેરે સર્વ પ્રકારના યોગે એમાં સમાયેલા છે. ધ્યાન-ગ અંગેની ભ્રમણુઓથી ઊગરીએ ધ્યાન-યોગાભ્યાસની સમસ્ત પ્રક્રિયા પિતાને શુદ્ધ કરવા માટે છે. દેહ, ઈન્દ્રિય અને મનથી પર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મતત્વને ઓળખવા અને અનુભવવા માટે છે. બધી રીતે થાકીને લોથ થયેલા લોકે માનસિક-શાતિ અને શારીરિક-સ્વાશ્ય માટે બીજા કેઈ ઉપાય કારગત ન નીવડતાં “ગ” તરફ આકર્ષાયા છે પણ આમિક ઉથાનના મહાન ધ્યેયને વરેલી થાનગની સાધનાને તેના મૂળભૂત તત્વોની ઉપેક્ષા કરીને, આજે માત્ર માનસિક શાંતિ અને શરીરના સવાશ્યનું લક્ષ્ય બનાવવામાં આવે છે. તે યોગ-સાધનાનું અત્યંત દુઃખદ અવમૂલ્યન છે, ઘેર અપમાન છે. તે માનસિક અશાંતિ અને શારીરિક રોગનું મૂળ, પોતાના આંતરિક દોષો છે, રાગ-દ્વેષ, કામ-ક્રોધ, માન-માયા અને તેના દ્વારા બંધાયેલા અશાતાદિ કર્મો છે. પોતાના જીવનમાં વ્યાપક બનેલી દુષ્ટ વૃત્તિઓ અને તજજન્ય પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ સ્થાપ્યા વિના પિતાના મનવચન-કાયાના અયોગ્ય દિશામાં થતા ઉપયોગને કી યે.ગ્ય દિશામાં તેને વાળવાને પુરુષાર્થ કર્યા વિના તન, મન અને આત્માની સાચી સ્વસ્થતા અને શાનિત પ્રાપ્ત થવાની કોઈ કાળે શક્યતા નથી. તે આત્માના અસ્તિત્વની, અને સચ્ચિદાનંદ સ્વરૂપની સંપૂર્ણ શ્રદ્ધા સાથે જેમનું તે સ્વરૂપ પ્રગટ છે. તેમજ જેઓ તેને પ્રગટાવવાને સાચે પુરુષાર્થ કરી રહ્યા છે, તે પરમ કૃપાળુ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પરમાત્મા અને મહાત્મા પુરુષની અંતરના આદર બહુમાન પૂર્વક સેવા, ભક્તિ, ઉપાસના કરવી તેમની આજ્ઞાનું શુદ્ધ ચિરો પાલન કરવું એજ સાચી સાધના છે. જે સાધનાના પ્રભાવે, માનવ, મહામાનવ બની શકે છે. આત્મા પરમાત્મ સ્વરૂપને પામી શકે છે. ધ્યાન યોગની સાધના એ પ્રગટ-અપ્રગટ નિજ દોષના નાશ અને ગુણેના વિકાસ માટેની સાધના છે. જીવનમાં આવી સાધના આવે છે, સ્થિર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે કલપનાતીત અનુભૂતિઓને પ્રારંભ થાય છે. જેને પ્રભાવ સમગ્ર જીવનમાં પ્રસર્યા વિના રહી શકતો નથી. જીવનમાં જેટલા અંશે રાગ-દ્વેષ અને મેહ વગેરે આંતર–દોનું પ્રાબલ્ય ઘટે છે, તેટલા અંશે યેગ-સાધનાને વિકાસ થયે ગણાય. જે રાગાદિનું પ્રાબલ્ય નબળું પડતું જણાતું ન હોય તે સમજી લેવું ઘટે કે બાહ્ય મન-વચન-કાયાની કે બૌદ્ધિક સ્તરની શક્તિઓને ગમે તેટલો વિકાસ થયો હોવા છતાં તે ધ્યાન-યોગનું તાત્તિવક ફળ નથી. એકાગ્રતા એ તે યોગનું શરીર માત્ર છે, તેને પ્રાણ તે અહંવ મમત્વનો ત્યાગ છે. ધ્યાનયોગનું યથાર્થ સ્વરૂપ તેમજ તેની સાધનાની યથાર્થ પ્રક્રિયા અને તેની સાધનામાં મગ્ન સાધકના યથાર્થ સ્વરૂપ વગેરેની આ સ્પષ્ટતા વર્તમાનમાં યાન યોગ અને તેની સાધના અંગે જે ભ્રાન્તિઓ પ્રવર્તે છે, તેનાથી ધ્યાન યોગના સાચા અર્થી આત્માઓ બચે એ શુભ આશયથી કરી છે. કે જેથી તેઓ વાસ્તવિક ધ્યાન-ગના મર્મને સમજી–સ્વીકારી એની ઉપાસનામાં ઉત્તરોત્તર અધિક સક્રિય બનીને અખૂટ–અખંડ સર્વજીવ હિતકર સમાધિના સ્વામી બની શકે. આભાર દર્શન : ધ્યાન-વિચાર’ વિષયક આ વિવેચનમાં આવશ્યક-સૂત્ર-નિર્યુક્તિ ધ્યાન શતક, ગુણસ્થાનક-કમારોહ, યોગ બિંદુ, યોગ પ્રદીપ, નમસ્કાર–સ્વાધ્યાય અને યોગશાસ્ત્રઅષ્ટમ-પ્રકાશ જૈિન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા પ્રકાશિત] આદિ અનેક પ્રાચીન ગ્રંથોની સહાય લેવામાં આવી છે. તેમજ કેટલાક અર્વાચીન ગ્રંથો પણ ઉપયોગી બન્યા છે. તેથી તે-તે ગ્રંથના કર્તા પૂજય મહર્ષિએ, એના સંપાદક વગેરેને કૃતજ્ઞ ભાવે આભાર માનું છું, તથા પ્રસ્તુત ગ્રંથનું લખાણ સાઘન્ત વાંચી, વિચારી, તેમાં યોગ્ય સુધારા-વધારા માટે સહુદય-પણે સલાહ સૂચને આપનાર અનેક નામી-અનામી પૂજ્યવર્યો, મુનિવરો, અને વિદ્વાનને પણ હું ભૂલી શકતું નથી. ગ્રંથના લેખન, સંપાદન અને પ્રકાશન આદિમાં પોતાને અમૂલ્ય શક્તિ અને સંપત્તિ આદિથી લાભ લેનાર મહાનુભાની શ્રુતભક્તિની પણ હું હાદિક અનુમોદના કરું છું. Page #55 -------------------------------------------------------------------------- ________________ A અંતરની અભિલાષા : ધ્યાન જેવા ગહન વિષય ઉપર વિશેષ પ્રકારના અનુભવ વિના માત્ર યોગનિષ્ઠ તત્વદ્રષ્ટા સ્વ. પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરની પ્રેરણા, કૃપા ધ્યાન યોગ પ્રત્યેની આંતરિક અભિરુચિથી પ્રેરાઈને સ્વાધ્યાયના ઉદ્દેશથી આ યત્કિંચિત્ વિવેચન લખવાનો પ્રયાસ કર્યો છે. " તેમાં મારી મંદબુદ્ધિ, અજ્ઞાનતા અને છઘસ્થતાના કારણે જે કાંઈ ક્ષતિ રહી છે તેને પૂ. ગીતાર્થ, અનુભવી પુરુષે સુધારીને ગ્રહણ કરે, અને અનુકૂળતાએ એ ક્ષતિઓ તરફ મારું ધ્યાન દોરવા ખાસ અનુગ્રહ કરે એવી શ્રદ્ધા અને આશા સેવું છું. આ એક નમ્ર પ્રાર્થના એ કરું છું કે આ બધા વિચાર” ગ્રંથમાં ધ્યાન-સાધના વિષયક રહસવમય અનેક પઢાર્થો ભર્યા છે, છુપાયેલા છે, તેના તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી તેના ઉપર વિશેષ પ્રકાશ પાથરવા પ્રયત્ન કરે. અંતમાં આ સમગ્ર વિવેચનમાં શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઈ પણ લખાયું હોય તે માટે, ત્રિવિધે–વિવિધ મિચ્છામિ દુક્કડમ. માંડવી (કચ્છ) વિ. સં. ૨૦૪૨, આસો સુદ ૧૦ રવિવાર તા. ૧૨-૧૦-૧૯૮૬ વિજય કલાપૂર્વસૂરિ - I Fરાવમતુ સર્વજ્ઞાતઃ | Page #56 -------------------------------------------------------------------------- ________________ પરં પૂ. પં. ભગવંત શ્રી ભદકરવિજયજી ગણિવરનુ પ્રેરણાદાયક હસ્તલિખિત પત્ર ॐ ॐ ॐ ॐ मुंडारा 2-1 14.27.2030 27 n न्ह ३ छुट सं triy less ta হिनुरूपरिदर R समदरूर क्ली ' पहनान्ह रह ११ नीच रु घू हजादयारे ग्रन्थनापरि बुलव१यी খ Oncologyancs हनो तथाजुने अंतीषयी सु‌कल जोर का पूर्वगन From over med mae cognez नह या ग्रन्थयां हद प्रशिnto गादर 012212Zieding Excorper toy तलिटर 5228 कार्टेণिप्रম छोरूम सङ्‌‌कान् छ। छुटनारयना पहा कायामिक पहाकोसाइन छन्दी टीडी frer दाखलु यो गम‌az hd 43 छ, দ सिद्ध था हनকে 211 गमछर चरन्‌ लगाडीनी ब्यबल्सर-fore द उच्यको समन्ययसाध्यीक पश्ममामा एঅप्रेসহীमां प्रद 5/31/ そ Đi Page #57 -------------------------------------------------------------------------- ________________ acts ५26/- पर + +17.., ? 3rfernunzi Roronarocnog" Enio Edar hai anashcargar ahuja की 4mer - 26८६. R म 25:27 Pand/२(की 1500/(~26 (/2018 - मोजी २८6d रु. 122/22 (110) WE can c ५ ९, ut 2112/ बाय -2 ५ -५८ 42, /// ) 610 - 16.371 १८५सि 1/2, मा ८ AUCT केपलर / 07६कलो// 2 / 2 1600 ८६ *21212)-13/30 01-28 ५२ 12/21 - E2/ 0 1 /20 64 दृश१५६०ngal६८ की ४१ ) ५. ५२5 A. PANUAR Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ zirin ॐ ॐाँ व ट्रै (3) यह-पपपछ अ सिद्धि-५२५ सिद्धि सद्‌ध्यान् दघाछ्‌यानमा सर्वोत्कृष्ट६नमस्तर मला मंत्र ध्यान सर्व dez motorun my trucos स्पष्ट विधान तया Emmon Zizmni Purniman чистая ल ना लावना ध्यान এ সকhi (92/m प्रत थि 1 আদ ধrl হশছে ঐबিया रे लावनी उनका शज्हमांकनहावत घे ( हद ध्यक स्पष्ट धायछी अनु-पश्चात पूरणपुरा niy ট1454 संसारक स्थो वियाराय लेकास सार ब६ उडाल के आटपाय-(8) meanini प्रववछ संसारनी निःसारतालाध्य मटि वच्ने पृ‌छटनी ঈকশাरत्ना miaan पार किया हर जीद तो यी Page #59 -------------------------------------------------------------------------- ________________ Fandu-42-422 ती channel : 2082 विद 27269- ५ dahi Mनी ।, - 2,34 4 60- 42023601 सिर-2024 बीघ १२ +२९ दि.२ 13881011-Fach E m / 4/2/ 27 arassicheas kands mus at R64 सनी 27/17 - 12/VartalR ela A021 ५. 24nRRC 2n //anna Sun दि2/2012031१1 min ani rau, 67/ 44121 38, econds 2174 2nd Rert नि५५ 2-102ी५i Ajun २१ २० २१ २५ /g /n i znanisharde schis Guidon roasak Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ આ ગ્રન્થ લેખનના પ્રેરણાદાતા તવદષ્ટા સ્વ. પૂજ્ય પન્યાસ પ્રવરશ્રી ભદ્રંકર વિજ્યજી મહારાજનો એક પ્રેરણાદાયી પત્ર. મુંડારા આ વદી ૧ જ્ઞાનાદિ ગુણ સંપન્ન શ્રી કલાપૂર્ણસૂરિજી સપરિવાર વંદનાદિ. સુ. ૧૧ને પત્ર સમયસર મળ્યો છે. ધ્યાન વિચારે ગ્રંથના પરિશીલનથી આનંદને અનુભવ થયો તે જાણીને સંતોષ થયો. “સુનં ૪૪ વો” એ ગાથા પૂર્વગત શ્રુતની હોવી જોઈએ, તેનું મૂળ હજુ મહ્યું નથી. • આ ગ્રન્થમાં “ધ્યાન શતક”ની ગાથાના પ્રમાણ આપ્યા છે, તેથી ધ્યાન શતકના કર્તા ભાષ્યકારથી પણ આ કૃતિ પ્રાચીન છે, એમ સાબીત થાય છે. ટીકાની રચના પણ આગમિક પદાર્થોથી યુક્ત છે. તેથી ટીકાકાર પણ કેઈ આગમધર મહાપુરુષ છે. એમ સિદ્ધ થાય છે. . દરેકની સાથે “પરમ” શબ્દ લગાડીને વ્યવહાર-નિશ્ચય ઉભયને સમન્વય સાધ્ય છે. માત્રા અને પરમમાત્રા એ બે પ્રકારમાં પ્રથમ પ્રકાર માત્રામાં છે. તેમાં તીર્થfમવ બારમા વરૂાતિ” છે અને પરમમાત્રામાં ચતુર્વિશતિવલય પરિવેષ્ટિત આત્માનું ધ્યાન છે. એ કેવલ્ય અવસ્થા બાદ સપરિકર પરમાત્મદશાનું ધ્યાન સંભવે છે. તેને ફરીવાર જશે તે વધુ સ્પષ્ટ થશે. શ્રી ઉપદેશપદ ગ્રન્થની ગા. ૮૯૦ થી ૮૯૮ સુધીની ટીકામાં એક રાજાની રાણીના ધ્યાનાભ્યાસનું વિસ્તારથી વર્ણન છે. તે પણ જે ન જોયું હોય તો જોશો. તેમાં રાણીને સંશય છેદવા માટે આચાર્ય મહારાજે જે ધ્યાન બતાવ્યું છે, તેની પ્રથમ ગાથા નીચે મુજબ છે. 'संपुन्न चंद वयणो ___सिंहासण संठिओ सपिरवारो। झायव्यो य जिणिदो केवलबरनाणुज्जलो धवलो ॥ ત્યાર પછીની ધ્યાન વિષયક બધી ગાથાઓ જેવા યોગ્ય છે. તે ઉપરથી “પરમમાત્રા” ધ્યાનની પ્રતીતિ થાય છે. ઉપદેશપદને અનુવાદવાળે ગ્રન્થ હોય તે પૃ. પર ૬ થી ૫૩૦ સુધી જોઈ જશો. અંતિમ પદ-પરમપદ અને સિદ્ધિ-પરમસિદ્ધિ એ બે ધ્યાન બધા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ છે. નમસ્કાર મહામંત્રનું ધ્યાન વ્યવહાર અને નિશ્ચય ઉભયથી કરવાને સ્પષ્ટ વિધાન તેમાંથી પ્રાપ્ત થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના પ્રારંભમાં (૭) ચિન્તા, (૪) ભાવના અને ધ્યાનના અંતમાં (૧૨) અનુપ્રેક્ષા એ પણ શાસ્ત્રીય પ્રક્રિયા છે. ભાવના અને અનુપ્રેક્ષા શબ્દમાં જે તફાવત છે, તે સ્પષ્ટ થાય છે. અનુ સ્થાનું પ્રેમ નું ધ્યાન થયા બાદ અનુપ્રેક્ષા વડે જે સંસારનું સ્વરૂપ વિચારાય તેના સંસ્કારો વધુ ઉંડા જાય અને એ રીતે વૈરાગ્ય પુષ્ટ થાય. ૧૨ ભાવનામાં પણ પ્રથમની છ સંસારની નિસારતા ભાવવા માટે અને પછીની છ ધર્મની સારભૂતતા ભાવવા માટે વિચારી શકાય. તે કેવી રીતે એ ગ્રન્થમાં સ્પષ્ટ કરેલ નથી તે પણ નિર્મળ પ્રજ્ઞા વડે શાસ્ત્રથી અવિરૂદ્ધ પણે વિચારી શકાય છે, તે હવે પછી. ગ્રન્થમાં ભવનગ, કરણગ પહેલા ૮, કરણનું સ્વરૂપ વીર્યગુણના વિકાસની રીતને સૂવે છે અને પછી ૧૨ કરણને વિચાર. જ્ઞાન ગુણના પ્રકર્ષની પ્રક્રિયાને સૂચવે છે. “જ્ઞાન વિષ્ણાં મોક્ષ ! એ સૂત્ર એ બે ગાથા વડે સૂચિત છે, ભવન તથા કરણ શબ્દવડે નિસર્ગ અને અધિગમ-બે પ્રકારની પ્રાપ્તિના ઉપાયને સંગ્રહી લે છે. આજ્ઞા વિચયાદિ ચાર પ્રકારના ધ્યાનની વિચારણા માટે એક લખાણ પ્રાપ્ત થયું છે. જેવા માટે હવે પછી મોકલીશું. – આચાર્ય મહારાજને હસ્ત લિખિત પત્ર મલ્યો. ધ્યાન વિચાર અંગેની અનુપ્રેક્ષા જાણી આનંદ થયો, લખાણ પુરૂં થવા આવ્યું છે, તે પણ જાયું. યોગ અને કરણને વિષય અતિ ગહન હોવા છતાં તેનું પણ સારી રીતે સ્પષ્ટી કરણ થઈ રહ્યું છે, તે અભ્યાસીઓને ઘણું ઉપયોગી નિવડશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૭ ૧ ૨ ૩ ચેપીસ ઇયાન ભેદને પરમ રહસ્યાર્થ ધર્મધ્યાન અને શુકલધ્યાનના પ્રથમ ભેદમાં શુભવિકલ્પની પ્રધાનતા છે. તેના સતત અભ્યાસથી ચિત્તની ચાર અવસ્થાઓ (વિક્ષિપ્ત, યાતાયાત / લિષ્ટ, સુલીન) પછી અશુભ શુભ શુભવિકલ્પોથી રહિત ચિત્ત બને છે. તેને શૂન્ય ધ્યાન કહે છે, ચિત્ત વ્યાપાર ગ્ય છતાં તેનાં વિકલ્પ વ્યાપારને સર્વથા નિરોધ કરવાથી શું ધ્યાન સિદ્ધ થાય છે. પરમ શૂન્ય –ચિત્તને પ્રથમ ત્રિભુવન વિષય વ્યાપી બનાવી, કમશઃ એક વસ્તુના વિષયમાં સંકોચી લઈને, પછી તે વસ્તુમાંથી પણ ખસેડી લેવામાં આવે તે “પરમ શૂન્ય ધ્યાન કહેવાય છે. ભાવ શૂન્યના અભ્યાસથી ક્રમિક વિકાસ થવાથી આ ધ્યાન ક્ષપકશ્રેણિમાં ૧૨ મે ગુણઠાણે પૂર્ણ રૂપે પ્રગટે છે. ત્યાં ભાવ મન-સંકલ્પ-વિકલ્પાત્મક મનનો સર્વથા નાશ થાય છે. મનની ત્રિભુવન વિષયતા : (૧) કેવળી ભગવંતે કેવળી સમુદ્રઘાત કરતી વખતે ચોથા સમયે આત્મપ્રદેશને સમગ્ર લોક વ્યાપી બનાવે છે. તે અવસ્થાનું ધ્યાન કરવાથી ચિત્તને વિષય સમગ્ર લોકવ્યાપી બને છે. (૨) અથવા नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनं । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ સવ અરિહતે પિતાના નામ-સ્મૃતિ-દ્રવ્ય અને ભાવ અવસ્થાઓ વડે સમગ્ર લેકમાં, ત્રણે કાળમાં ત્રણે જગતના સર્વ જીવોને પાવન બનાવે છે. આ રીતે ત્રણે કાળના અરિહંતના સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયો તેનો વિસ્તાર અનંત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારેની દષ્ટિએ અનંત અનંત વિસ્તાર છે. તે સર્વ વિસ્તારને સંકેચ આત્મામાં કરવાનો છે. જેમ ચૌદ પૂર્વના સૂત્ર-અર્થ વિસ્તારનો સંકેચ નવકારમાં છે, તેમ નવકારના પાંચે પરમેષ્ટિઓના સર્વ દ્રવ્યો અને પર્યાને સંકોચ એક આત્મામાં કરવાનો હોય છે. વસ્તુતઃ ત્રિભુવન વ્યાપી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને સંકેચ-સંક્ષેપ એક આત્મ દ્રવ્યમાં કરે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નમો” પદ પૂજા અર્થમાં છે, પૂજા એ દ્રવ્ય-ભાવ સંકોચ રૂપ છે, ધાતાને સંકેચ નમેના યોગમાં વપરાયેલી ચતુથી વિભક્તિથી થાય છે. નમો અરિહંતાણું ) તેમ ધ્યેયને સંકેચ નમસ્કારના વેગમાં વપરાયેલી પછી વિભક્તિથી થાય છે. * અરિહંતાણં નમે 9 ધ્યાતાનો સંકોચ દયેયને ઉદેશીને છે અને દયેયને સંકોચ ધ્યાતાને ઉદ્દેશીને છે. આ રીતે નવકારમાં રહેલા પાંચ પરમેષ્ઠી ભગવંતેનું ધ્યાન કરવાથી તેમના અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયોનું ચિંતન થાય છે. તે પર ધ્યાન કહેવાય છે. તે પછી દયેયને સંકોચ ધ્યાતામાં થવાથી ધ્યાતા સ્વયં પરમપદ ધ્યાન વડે પંચ પરમેષ્ટિમય પોતાના આત્માનું ધ્યાન કરે છે. ધ્યાન વિચારમાં સૂચિત ૨૪ ધ્યાન ભેદે ((૧) ધ્યાન (૨) પરમ ધ્યાન (૩) શૂન્ય (૪) પરમ શૂન્ય આદિ)માં પ્રથમ યેયનું ચિંતન કરી માતા પિતે દયેયનો સંકોચ પિતાના આત્મામાં કરીને ધ્યેય રૂપે આત્માનું ધ્યાન કરે છે. તે ધ્યાન પરમ શબ્દથી સૂચિત થાય છે. જેમ પ્રથમ સ્થાન ભેદમાં આજ્ઞા વિચય આદિ ધર્મધ્યાનનું ચિંતન છે. તેના દીર્ઘકાલીન અભ્યાસથી “પરમધ્યાન” સિદ્ધ થાય છે, જે શુકલધ્યાનના પ્રથમ પ્રકાર પૃથકત્વ વિતર્ક સવિચાર રૂપ છે. તેમાં “વિતક ” એ સ્વ શુદ્ધાત્માનુભવ રૂપે ભાવ શ્રતના આલંબનથી ઉત્પન્ન થયેલ આંતરજ૫-અંતરંગ ધ્વનિરૂપ હોય છે. અર્થાત્ આ પરમ ધ્યાન વડે ધ્યાતા પિતાના શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ કરે છે. આ રીતે શૂન્ય, કલા, તિ, બિન્દુ, નાદ, તારા, લય, લવ, ધ્યાનના આલંબનથી દીર્ઘકાલીન અભ્યાસ થતાં પરમ શૂન્ય, પરમ કલા, પરમ તિ.....૦ આદિ ધ્યાનો સિદ્ધ થાય છે. અને તે “પરમ” પદથી સૂચિત યાનમાં ધ્યાતા પિતાના આત્મામાં વધુમાં વધુ લીન બને છે. ભાવ શૂન્ય ત્રીજા ધ્યાનથી લઈ પરમલય સુધીના સ્થાનમાં કમેકમે સ્થૂલ વિકપોને નાશ થતું જાય છે. પરંતુ અંતરંગ દવનિરૂપ શ્રુતજ્ઞાનને ઉપયોગ અવશ્ય હોય છે. અંતર જ૮૫ સાકાર ઉપગ-સવિકલ્પ હોય છે. દર્શન ઉપગ નિર્વિક૯પ હોય છે. અચક્ષુ દર્શનરૂ૫ મનના ઉપયોગ સમયે નિર્વિકલ્પ અવસ્થા અનુભવાય છે. અને તે અવસ્થામાં પણું... સમ્યકત્વ, શ્રત અને ચારિત્ર સામાયિક પ્રાપ્ત થઈ શકે છે. સંક્ષેપ સંકોચ ભાવ સંકોચ = ધ્યાતાને વિફાઢસ્ય મનસો નથીમાવસંtોઃ આરાધ્ય પ્રત્યે વિનય બહુમાનવાળું ચિત તે ભાવ સંકોચ. Page #64 -------------------------------------------------------------------------- ________________ પર શૂન્ય ધ્યાન પછી કલાધ્યાનના વિધાનથી સૂચિત થાય છે કે....સાધકનું મન જેમ જેમ વિકલ્પ શૂન્ય-રહિત બનતું જાય છે, તેમ તેમ પ્રાણ શક્તિ સ્થિર બનતી જાય છે. અને પરમકલા ધ્યાનમાં તેની પરાકાષ્ઠા થતાં મહાપ્રાણ ધ્યાન સિદ્ધ થાય છે. જેમાં આત્મા સ્વરૂપલીનતા અનુભવે છે. એવી રીતે તિ, નાદ, બિન્દુ, તારા, અને લય ધ્યાનમાં સમજવું. પ્રથમ ધ્યેયનું ધ્યાન કરી ધ્યાતા સ્વયં ધ્યેયરૂપે સ્વ આત્માનું ધ્યાન કરે છે. ત્યારે તે ધ્યાનનું કાર્ય સિદ્ધ થાય છે. તેથી તે પરમતિ , પરમનાદ, પરમબિન્દુ, પરમલયાદિ કહેવાય છે. લયધ્યાનમાં-અરિહંત પરમાત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયનું ધ્યાન થાય છે. અરિહંતાદિના શરણ-સ્મરણમાં ચિત્તનો નિવેશ. વાલેપની જેમ અરિહંત પરમાત્મામાં ચિત્તનું પ્રણિધાન ચૂંટવું. જેમ વાલેપ કરોડ વર્ષ સુધી ટકે તેમ પરમાત્મા સાથે ચિત્તની પરમ લીનતા કરીને સાધક દીર્ઘકાલ સુધી એકતાને અનુભવ કરી શકે. પરમલયમાં પરમાત્માના ધ્યાનાશના પ્રભાવે સ્વ આત્મ દ્રવ્ય, ગુણ, પર્યાયનાં ધ્યાનમાં લીનતા થાય છે. તેવી રીતે લવાયાનમાં શુભધ્યાન રૂ૫ અનુષ્ઠાન દ્વારા કર્મોને ઉછેદ થાય છે. જેમ દાતરડા વડે ઘાસ કપાય તેમ ધ્યાનની તીક્ષ્ણ ધાર વડે ઘણુ અશુભ કર્મો કપાય છે. તેના ફળરૂપે આત્મામાં વિર્યશક્તિનું પ્રાબલ્ય વૃદ્ધિ પામતાં ઉપશમણિ અને ક્ષપકણિશ્રેમાં પ્રવેશ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. જ્યારે આત્મા મહાદિનો ઉપશમ અને ક્ષય કરે છે ત્યારે...તેને “પરમલવ ધ્યાન કહે છે. લયધ્યાનમાં થતું કર્મોનું ઉચ્છેદન-નિર્જરા અલ્પ પ્રમાણમાં હોય છે. તેના કરતાં પરમલવ ધ્યાનમાં ઉપશમ શ્રેણિ દ્વારા વિપુલ પ્રમાણમાં નિર્જરા હોય છે અને ક્ષેપક શ્રેણિમાં તો મૂળથી જ કર્મોનો ક્ષય થતો હોય છે. લવ માં કર્મોને ક્ષયોપશમ કરનારા સર્વમાન ભેદો અને સદનુષ્ઠાનેનો સંગ્રહ થયેલ છે. આ રીતે લવ કે પરમલવ ધ્યાન કે તેની પૂર્વના કે પછીના ધ્યાનના સર્વ પ્રકારે એ કર્મોની નિર્જ કરતા હોવાથી કર્મોના ક્ષપશમ, ક્ષય કે ઉપશમ જનિત આત્મ વિશુદ્ધિના ધોતક છે, જે ગુણસ્થાનક કમારો આદિ ગ્રન્થાથી જાણી શકાય છે. માત્રા ધ્યાન -સમવસરણસ્થિત, સિંહાસન પર બેસી ધર્મદેશના આપતા તીર્થ"કર પરમાત્માની જેમ પિતાના આત્માને જુએ. તેને “માત્રા ધ્યાન” કહે છે. એટલે તત્ત્વથી પિતાને આત્માનું ભાવ તીર્થકર રૂપે ધ્યાન કરવું તે “માત્રા ધ્યાન” છે. અને તે “રૂપસ્થ” યાનના સતત અભ્યાસથી સિદ્ધ થાય છે શ્રી તીર્થકર ભગવંતના ગાન વડે જ આ ઇયાન સિદ્ધ થાય છે, તેના વિના સિદ્ધ થતું નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ પરમમાત્રા દયાન -શુભાક્ષર વલય આદિ ૨૪ વલયોથી ચારે બાજુથી વેણિતવિંટાયેલા પિતાના આત્માનું ધ્યાન કરવું તે “પરમમાત્રા” ધ્યાન કહેવાય છે. આ ધ્યાનમાં બાર પર્ષદા, શ્રી ગણધર ભગવંત અને ચતુર્વિધ સંઘરૂપ તીર્થ, અને દ્વાદશાંગી રૂપ તીર્થનું સ્વરૂપ ચિંતન કરતા એવા સ્વ આત્માનું ધ્યાન કરવાનું વિધાન છે. તે અત્યંત ગૂઢ રહસ્યથી પૂર્ણ છે, તે પરમ ગીતાર્થ ગમ્ય છે. આ બને ધ્યાને દ્વારા સાધક શ્રી તીર્થંકર પરમાત્મા તથા તેમના પરિવાર ભૂત ગણધર અને ચતુર્વિધ સંઘ આદિ સાથે એકતાનો અનુભવ કરે છે અને તેના પ્રભાવે તીર્થકર નામ કર્મ બાંધવાની યોગ્યતા પ્રગટ થાય છે અને અનુક્રમે તીર્થંકર પદ અને સિદ્ધ પદ પણ પ્રાપ્ત થાય છે. આ ગૂઢ રહસ્ય આગળના “પર” ધ્યાનથી પગ સૂચિત થાય છે, પદયાનમાં પાંચ પરમેષ્ઠિ ભગવંતના પદેનું ધ્યાન કરવાનું સૂચન છે. તેમાંથી અરિહંતપદના ધ્યાનની કળા માત્રા અને પરમમાત્રા ધ્યાન દ્વારા સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે. સિદ્ધ પદનાં ધ્યાન માટે “સિદ્ધિ અને પરમસિદ્ધિઓ ધ્યાન કરવાનું વિધાન કર્યું છે. આ બન્ને સિદ્ધિ અને પરમસિદ્ધિ ધ્યાનો અત્યંત સૂક્ષમ છે. ધ્યાનને સૂફમ બનાવવા માટે તેને અત્યંત વિશાલ-ત્રિભુવન વિષય વ્યાપી બનાવવું પડે છે. પરમમાત્રા ધ્યાનમાં ત્રિભુવન વ્યાપી વિષયોના ચિંતન માટે ચોવીશ વલયાથી વિટાયેલા આત્માનું ધ્યાન કરવાનું હોય છે. તે પછી ધ્યાનને સૂક્ષ્મ અને અતિસૂમ બનાવવા માટે પાંચ પરમેષ્ઠિ પદેનું ધ્યાન અને સિદ્ધોનું ધ્યાન કરી પિતાના આત્માનું અરિહંતાદિ રૂપે અને સાક્ષાત્ સિદ્ધ સ્વરૂપને પામ્યા હોય તેવા સ્વરૂપે ધ્યાન કરવું જોઈએ. જેથી ઘાતી અને અઘાતી કર્મોને અનુક્રમે ક્ષય થવાથી અરિહંતપદ અને સિદ્ધ પદ અવશ્ય પ્રાપ્ત થશે. - આ રીતે “ધ્યાન વિચારમાં” છસ્થ અવસ્થામાં સંભવતા સર્વ ધ્યાન ભેદોને સંગ્રહ થયેલ છે. શ્રી તીર્થકર ભગવંતે આદિ સર્વ ઉત્તમ પુરુષોએ આ દયાનોને સ્વયં સિદ્ધ કર્યા છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार-मूल पाठ ध्यानं', परमध्यानम्', शून्यं, परमशून्यम्, कला', परमकला', ज्योति, परमज्योतिः, विन्दुः, परमबिन्दु :, नादः", परमनादः", तारा", परमताराः", लयः', परमलयः", लवः", परमलवः", मात्रा", परममात्रा", पदं", परमपदम् , सिद्धिः, परमसिद्धिः", इति ध्यानमार्गभेदाः ॥ उक्तं च "सुन-कलै-जोई-बिंदू' नादो तारा लओ लवो मत्ती । पर्य-सिद्धी" परमजुया झाणाई' हुति चउवीसं ॥१॥" तत्र ध्यानं --चिन्ता-भावनापूर्वकः स्थिरोऽध्यवसायः । द्रव्यश्चात-रौद्रे भावतस्तु ? आज्ञाऽपाय-विपाक-संस्थानविचायभिदं धर्मध्यानम् ॥ १॥ शून्य-चिन्ताया उपरमः । द्रव्यशून्यं क्षिप्तचित्तादिना द्वादशधा -- "खित्ते' दित्तम्मत्ते राग-सिणेहाइभयमहऽव्वत्ते । निदाइ-पंचगेणं बारसहा दव्वसुन्नं ति ॥ २ ॥" भावतो व्यापारयोग्यस्यापि चेतसः सर्वथा व्यापारोपरमः ॥ ३॥ परमशून्य-त्रिभुवनविषयव्यापि चेतो विधाय एकवस्तुविषयतया संकोच्य ततस्तस्मादप्यपनीयते ॥४॥ कला-द्रव्यतो मल्लादिभिर्नाडीचम्पनेन या चटाप्यते, भावतस्तु अत्यन्ताभ्यासतः स्वयमेव देशकाल करणाद्यनपेक्ष्य या समारोह ति, अन्येन त्ववतार्यते,यथा पुष्पभूतेराचार्यस्य पुष्प(प्य?) मित्रेण कलाजागरणं कृतम् ॥ ५ ॥ परमकला-या सुनिष्पन्नत्वादभ्यासस्य स्वयमेव जागर्तिः यथा चतुर्दशपूर्विणां महाप्राणध्याने ॥६॥ ज्योतिः-- चन्द्र-सूर्य-मणि-प्रदीप-विधुदादि द्रव्यतः, भावतोऽभ्यासादनुलीनमनसो भूत-भवद्भविष्यद्वहिर्वस्तुसूचा विषयप्रकाशः ॥ ७ ॥ परमज्योति :-येन सदाऽप्ययत्नेनापि समाहितावस्थायां पूर्वस्माच्चिरकालभावी प्रकाशो जन्यते ॥ ८ ॥ बिन्दु :-द्रव्यतो जलादेः, भावतो येन परिणामविशेषेण जीवात् कर्म गलति ॥९॥ "उवरिमठिईदलियं हेछिमठाणम्मि कुणइ गुणसेढी ॥ १० ॥" Page #67 -------------------------------------------------------------------------- ________________ नादः --द्रव्यतो बुभुक्षातुराणामङ्गुली स्थगितकर्णानां सुसूत्कारः, भावतः स्वशरीरोत्थ एव तुर्थनिर्घोष इव स्वयं श्रूयते ॥ ११ ॥ परमनाद :--पृथग्वाद्यमानवादित्रशब्दा इव विभिन्ना ब्यक्ताः श्रूयन्ते ।। १२ ॥ तारा--द्रव्यतो विवाहादौ वधू-वरयोस्तारामेलकः; भावतः कायोत्योसर्गव्यवस्थितस्य निश्चलादृष्टिः ॥ १३ ॥ परमतारा--द्वादश्यां प्रतिमायामिवानिमेषा शुष्कपुद्गलन्यस्ता दृष्टिः ॥ १४ ॥ लयः--वज्रलेपादिद्रव्येण संश्लेषो द्रव्यतः, भावतोऽहंदादिचतुः शरणरूपश्चेतसो निवेशः ॥ १५ ॥ परमलय :--आत्मन्येवात्मानं लीनं पश्यतीत्येवंरूपः ॥१६॥ लव :---द्रव्यतो दानादिभिः शस्यादेर्लवनम् ; भावतः कर्मणां शुभध्यानानुष्ठानलेबनम् ॥ १७ ॥ परमलव:---उपशमश्रेणि-क्षपकश्रेणी ॥ १८ ॥ मात्रा--द्रव्यत उपकरणादिपरिच्छेदः, भावतः समवसरणान्तर्गतं सिंहासनोपविष्टं देशनां कुर्वाणं तीर्थङ्करमिवात्मानं पश्यति ॥ १९ ॥ परममात्रा--चतुर्विंशत्या वलयः परिवेष्टितमात्मानं ध्यायति, तद् यथा-- ॥२०॥ पदं--द्रव्यतो लौकिकं राजादि ५, लोकोत्तरमाचार्यादि ५, भावतः पञ्चानां परमेष्ठिपदानां ध्यानम् ॥ २१ ॥ परमपद--पञ्चानां परमेष्ठिपदानामात्मनि न्यासः आत्मनस्तदध्यारोपेण परमेष्ठिरूपतया चिन्तनमित्यर्थः ॥ २२ ॥ सिद्धि:--लौकिकाणिमादिरष्टधा, लोकोत्तरा राग-द्वेषमाध्यस्थ्यरूपपरमानन्दलक्षणा; भावतो मुक्तिपदप्राप्तजीवानां-- ‘से न दीहे न हस्से' इत्यादि (३१)--'अहवा कम्मे णव दरिरसम्मि०' पत्यादि (३१)-मीलने (६२) द्वापष्टिगुणचिन्तनम् ॥ २३ ॥ परमसिद्धिः--मुक्तगुणानामात्मन्यध्यारोपणम् ॥ २४ ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ ॥ ૐ દો શ્રી અર્જુ નમઃ । ધરણેન્દ્રપદ્માવતીપરિપૂજિતાય શ્રીશ ખેશ્વરપાનાથાય નમઃ । અન તલબ્ધિનિધાનાય શ્રીગૌતમસ્વામિને નમઃ। ।। ૢ સરસ્વયૈ નમઃ | ધ્યાવિચાર ( સવિવેચન ) મંગલાચરણ શ્રી શખેશ્વર પાર્શ્વજિન પ્રેમે પ્રણમી પાય, પ્રતિમા પીયૂષર્ષિણી દેખત વિ દુઃખ જાય. (૧) જેહુના ધ્યાન પ્રભાવથી પ્રગટે આતમભાવ, રાગદ્વેષ રે મળે ત રહે માહ-વિભાવ. (૨) શાસનનાયકે સુખકર શ્રી વર્ધમાન જિનરાય, ત્રિકરણ યાગે વાંદતાં હૈયે હુ ન માય. (૩) અનંતલબ્ધિનાયક નમુ· શ્રી ગૌતમ ગુરુરાજ, જેહના ગુણ ગાતાં થકાં લહીએ અવિચલ રાજ, (૪) ઉપકારી ગુરુદેવના ચરણે નમાવી શીશ, અંતરથી ચાચું સદા આપે। શુભ આશિષ. (૫) શ્રી જિતવિજય દાદાતણા ગુણ ગણતાં ન ગણાય, હીરાસમ ઝળકે સદા હીરવિજય ગુરુરાય. (૬) કનકગુણૅ કરી દીપતા કનકસૂરિ ગુરુરાય, કંચન ગુરુને વૠતાં જીવતર સાક થાય. (૬) સ્મરણ કરી શ્રુતદેવીનુ નામે ‘દયાનવિચાર', પરમ રહસ્યને પામવા કરુ` તેહ તા વિસ્તાર. (૮) ધ્યાન-અભ્યાસી ભવ્ય જન પામે સુવિશદ મ, શુક્લધ્યાન અભ્યાસી કાઢે કના ભ (૯) આ રીતે પરમઉપકારી પરમગુણી પરમાત્મા અને તેએાશ્રીની પાટપર પરાએ આવેલા સવ ગણધર ભગવંત અને સર્વાં ઉપકારી સદ્ગુરુઓને ત્રિકરણાગે નમસ્કાર કરીને, વિદ્વાનને અપૂર્વ જ્ઞાનશક્તિ આપનારી સરસ્વતીદેવીનું બહુમાનપૂર્વક સ્મરણ કરીને ધ્યાનવિચાર ગ્રન્થના ગુજરાતી ભાષામાં શબ્દાનુવાદ તેમજ ભાવાનુવાદ કરવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨ ] ध्यानविचार-सविवेचन ધ્યાનવિચાર-મંગલાદિ અનુબંધ ચતુષ્ટય આ મહાન ગ્રન્થના પ્રારંભમાં ધ્યાનમાર્ગના જે ૨૪ પ્રકારે બતાવ્યા છે તેને મૂળપાઠ નીચે પ્રમાણે છે. – મૂળપાઠ – ‘દયા, પરમ ધ્યાનમ, શૂન્ય, vમશ્રા, ચા, પરમા , કયોતિ, પરમકતા , વિના, પરમવિહુ, નાર, પરમના, તારા, વરતારા, રથા, परमलयः, लवः, परमलवः, मात्रा, परममात्रा, पदं, परमपदम् , सिद्धिः, परमसिद्धिः इति ध्यानमार्गभेदाः। उक्तं च “જુન--mોવિં, ગાઢો, તારા-ગો-વોના पय-सिद्धी परमजुया झाणाई हुंति चउवीसं ॥" અથ–(૧) ધ્યાન, (૨) પરમધ્યાન, (૩) શૂન્ય, (૪) પરમશુન્ય, (૫) કલા, (૬) પરમકલા, (૭) જ્યોતિ, (૮) પરમતિ , (૯) બિન્દુ, (૧૦) પરમબિન્દુ, (૧૧) નાદ, (૧૨) પરમનાદ, (૧૩) તારા, (૧૪) પરમતારા, (૧૫) લય, (૧૬) પરમલય, (૧૭) લવ, (૧૮) પરમલવ, (૧૯) માત્રા, (૨૦) પરમામાત્ર, (૨૧) પદ, (૨૨) પરમપદ, (૨૩) સિદ્ધિ, (૨૪) પરમસિદ્ધિ – આ પ્રમાણે ધ્યાનના માર્ગો ૨૪ પ્રકારના છે. બીજે સ્થળે પણ કહ્યું છે કે – (૧) ધ્યાન, (૨) શુન્ય, (૩) કલા, (૪) જ્યોતિ, (૫) બિન્દુ, (૬) નાર, (૭) તારા, (૮) લય, (૯) લવ, (૧૦) માત્રા, (૧૧) પદ, (૧૨) સિદ્ધિ. આ પ્રમાણે બાર તથા દરેકની સાથે પરમ શબ્દ જોડવાથી “પરમધ્યાન' વગેરે બીજી બાર એમ ચોવીસ ભેદ થાય છે. વિવેચનઃ- ગ્રન્થના શુભ પ્રારંભમાં–મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધ આ અનુબંધચતુષ્ટયને નિર્દેશ કરવાની શિષ્ટ પુરુષોની પવિત્ર મર્યાદા છે. એના દ્વારા ગ્રન્થની નિર્વિદને પરિસમાપ્તિ થવા સાથે તેની ઉપાદેયતા અને પ્રમાણભૂતતાની પ્રાણ પુરુષોને સચોટ પ્રતીતિ થાય છે. મંગલ - જિનાગોના રચયિતા શ્રી ગણધર ભગવંતે આચારાંગ સૂત્રના પ્રારંભમાં જ-gવું ગાતે' પદ દ્વારા ગ્રન્થને મંગલ પ્રારંભ કરે છે. તેમાં ‘ અર્થાત્ “છૂત” શબ્દ કૃતજ્ઞાનવાચી લેવાથી મંગળરૂપ * છે, તેમ પ્રસ્તુત ગ્રન્થમાં સર્વ પ્રથમ ધ્યાન શબ્દ પ્રયોજીને ગ્રન્થકાર મહર્ષિએ “મંગલ” કર્યું છે. * अतमिति श्रुतज्ञानं, तच्च नन्द्यन्तःपातित्वात् मंगलम् । –આચારાંગ સૂત્ર, અદશ્ય. ૧ પત્ર-૧. શીલાંક-ટીકા Page #70 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૩ ધ્યાન એ છ પ્રકારના અભ્યતર તપને જ એક પ્રકાર છે, જે મહામંગળરૂપ છે અને સર્વ—વિન–વિનાશક છે. એટલે આ ગ્રન્થમાં “સ્વતન્ત મંગળ કેમ નથી કર્યું? એ પ્રશ્નનું સમાધાન આ રીતે થઈ જાય છે. ધર્મધ્યાન આજ્ઞાવિયાદિરૂપ છે. આજ્ઞા એટલે શ્રી જિનાગમ, જે શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. આ શ્રુત સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી જિનેશ્વર પરમાત્માએ (અર્થથી) પ્રકાશેલું હોવાથી નિશ્ચિતરૂપે મહામંગળરૂપ છે. અભિધેયઃ- આ ગ્રન્થને વિષય મુખ્યતયા “ધ્યાનયોગ છે. તે તેના નામ ઉપરથી અને પ્રથમ ધ્યાન' શબ્દના પ્રયોગથી જ સિદ્ધ થાય છે. પ્રયોજન - ગ્રન્થકાર મહર્ષિને આ ગ્રન્થરચનાને પ્રથમ ઉદ્દેશ મુમુક્ષુ જિજ્ઞાસુઓને ધ્યાન સંબંધી સમ્યગજ્ઞાન આપવું, ધ્યાનનું સ્વરૂપ સમજાવવું, ધ્યાનના ભેદ-પ્રભેદ આદિનું માર્ગદર્શન કરાવવું તે છે. આ ઉદેશ (પ્રોજન) તે “અનંતર-પ્રયોજન છે. જ્યારે પરંપર–પ્રયજન છે, ધ્યાન દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી એક્ષપદ પ્રાપ્ત કરવું. શ્રોતાઓ અને વાંચકે આ ગ્રન્થના સતત અભ્યાસ, મનન, ચિંતન, નિદિધ્યાસન દ્વારા ધ્યાન” અંગેની પરિપૂર્ણ સમજને આત્મસાત્ કરી ધર્મધ્યાન અને શુકલધ્યાનના ઉત્તરોત્તર પ્રકર્ષ દ્વારા સ્વાત્માના શુદ્ધ-સ્વરૂપને પામે એ “અનંતર પ્રજન” છે. સંબંધ – આ ગ્રન્થને પૂર્વાચાર્ય પ્રણીત ગ્રન્થ સાથે સંબંધ છે તે, આ ગ્રન્થમાં બતાવેલી ધ્યાનાદિને લગતી વિગતેને, ધ્યાન-વિષયક અન્ય ગ્રન્થોમાં કયાં કયાં કઈ રીતે નિર્દેશ મળે છે વગેરે વિચારવાથી સ્પષ્ટ થશે. આ મહાન ગ્રન્થની પ્રાચીનતા, ઉપાદેયતા અને પ્રમાણભૂતતાને સચેટ ખ્યાલ આવવાથી તેના પ્રતિ અપૂર્વ શ્રદ્ધા તેમજ આંતરિક બહુમાન વધે છે. પ્રસ્તુત ગ્રન્થની રચનામાં આધારભૂત “સુન્ન ૪-જોરુ-વિજૂ આદિ પ્રાકૃતભાષાબદ્ધ જે ચાર ગાથાઓ છે તે, વર્તમાનમાં અલભ્ય ધ્યાન-વિભક્તિ' જેવા કેઈ આગમ ગ્રન્થમાંથી ઉદ્ધત કરવામાં આવી હોય એમ જણાય છે. ગ્રન્થકારે “’ કહીને તેની સાક્ષી આપવા દ્વારા, આ ગ્રન્થને પૂર્વાચાર્યપ્રણીત અન્ય ગ્રન્થો સાથેનો સંબંધ સૂચિત કર્યો છે. સુન્ન-૧૪-જ્ઞોરુ વંદૂ' આ ગાથામાં નિર્દિષ્ટ ધ્યાનભેદોનો ઉલ્લેખ “કરિના? શુ માં પણ જોવા મળે છે. આ સ્તોત્રગત “નમસ્કાર ચક્ર ની ઉદ્ધારવિધિના કર્તા દશ પૂર્વધર શ્રીભદ્રગુપ્તસ્વામી મહારાજ છે. તેથી આ “અરિહાણાઈ થુનં' તેનાથી પણ પ્રાચીન હવા સાથે કોઈ Page #71 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन પૂર્વધર મહર્ષિની કૃતિ હેય એમ જણાય છે. આ સ્તોત્રની તેત્રીસમી ગાથામાં નમસ્કાર મહામંત્રને “પરમ મંત્ર, પરમરહસ્ય, પરાત્પરં તવં', પરમજ્ઞાન, પરમય, શુદ્ધધ્યાન અને સર્વશ્રેષ્ઠ દયેયરૂપે વર્ણવ્યો છે. તેમાં ધ્યાન અને પરમધ્યાન'–આ બે ધ્યાન પ્રકારને સ્પષ્ટ નિદેશ જોવા મળે છે. ચોત્રીસમી ગાથામાં શેષ બાવીસ ધ્યાન પ્રકારોમાંથી “તિ વગેરેને સ્પષ્ટ નામેલ્લેખ છે અને કેટલાંક નામ ગર્ભિતરૂપે સૂચવાયાં છે એમ આ સ્તંત્રના અધ્યયનથી સમજી શકાય છે. આ ગ્રન્થની શાસ્ત્રસમ્મતતાની વિશેષ પ્રતીતિ એમાં આપેલી અનેક જિનાગમની અને પ્રકરણ-ગ્નની સાક્ષીભૂત ગાથાઓથી પણ થાય છે. શ્રી આવશ્યક સૂત્ર નિયુક્તિ, દશવૈકાલિક નિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, બૃહત્ કલ્પસૂત્ર વૃત્તિ, ધ્યાનશતક, કર્યપ્રકૃતિ આદિ અનેક ગ્રન્થની અનેક સાક્ષી ગાથાઓ આ ગ્રંથમાં જોવા મળે છે. આ ગ્રન્થની શાસ્ત્રીયતા સાથે એની આગવી વિશેષતા એ છે કે – એમાં ધ્યાનની પરિભાષા, વ્યાખ્યા અને ભેદ-પ્રભેદોનું જે વિસ્તૃત વર્ણન જોવા મળે છે, તે વર્તમાનમાં વિદ્યમાન ધ્યાન-વિષયક અન્ય ગ્રન્થમાં પ્રાયઃ જોવા મળતું નથી. આ ગ્રન્થમાં સર્વ પ્રથમ ધ્યાનાદિ ૨૪ પ્રકારે બતાવીને તેને ૬ પ્રકારનાં કરણેથી ગુણતાં ૨૩૦૪ ભેદો થાય છે. તેને ૯૬ કરણગથી ગુણતાં ૨,૨૧,૧૮૪ ભેદો થાય છે, તેમજ ૯૬ ભવનયોગથી પણ ૨,૨૧,૧૮૪ ભેદો થાય છે, બંને મળીને કુલ ૪,૪૨,૩૬૮ ભેદો ધ્યાનના થાય છે. તે આ અડ-અપૂર્વ ધ્યાનને ગ્રન્થ સર્વજ્ઞકથિત શાસ્ત્રરૂપ છે. જ્ઞાળા પદને રહસ્યાર્થ – સુન્ન–૪–૦' પૂર્વાચાર્ય પ્રણીત આ સાક્ષીભૂત ગાથામાં ધ્યાનના ૨૪ પ્રકારોને જે ઉલ્લેખ કર્યો છે, તેમાં “જ્ઞાળા પદને સામાન્ય અર્થ “ધ્યાન છે આદિમાં જેના એ થાય છે, પણ વધુ ઊંડાણથી વિચારતાં સમજાય છે કે પ્રથમ ભેદ રૂપ ધ્યાન એ સર્વ ધ્યાનેને મૂલ આધાર છે. શૂન્ય વગેરે કઈ પણ ધ્યાનમાર્ગની વાસ્તવિક સાધના અને સિદ્ધિ, પ્રથમ ભેદરૂપ ધ્યાનની સાધના અને સિદ્ધિની અપેક્ષા રાખે છે; અને પ્રથમ ભેદરૂપ ધ્યાનની સાધના * एसो परमो मंतो परमरहस्सं परंपरं तत्तं । नाणं परमं नेयं सुद्धं झाणं परं झेयं ॥ ३३ ॥ एयं कवयममेयं खाइयमत्थं परा भवणरक्खा । जोई सुन्नं बिंदु नाओ तारा लवो मत्ता ॥ ३४ ॥ –નમાર સ્વાધ્યાય-પ્રાકૃત વિમાન, પૃ. – ૨૦૫-૨૦૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन અને સિદ્ધિ એ ચિંતા [ ચિંતન | અને ભાવનાની એટલે કે શ્રુતજ્ઞાન અને પંચાચારના પાલનની અપેક્ષા રાખે છે. આ જ ગ્રન્થમાં આગળ સાત પ્રકારની ચિંતા અને ચાર પ્રકારની ભાવનાઓનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તેમાં ચિંતા દ્વારા શ્રુતજ્ઞાનની અને ભાવના દ્વારા પંચાચારના પાલનની અનિવાર્યતા દર્શાવી છે. જીવનમાં તેને સતતપણે આચરનાર સાધક ધર્મ ધ્યાનમાં ઉત્તરોત્તર વિકાસ સાધી શકે છે. એ સિવાય ધર્મધ્યાનની સાધના અને સિદ્ધિ શક્ય બનતી નથી. આ ગુઢતત્ત્વનો માર્મિક નિર્દેશ પણ “જ્ઞાળા પદથી વનિત થાય છે. ધ્યાનના ચાર પ્રકારોમાં આજ્ઞાવિચયને જે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે તેનાથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે સર્વ પ્રકારના ધ્યાનમાર્ગો, દયાનની પદ્ધતિઓ કે પ્રણાલિકાઓને મુખ્ય અને સુદઢ પાયે શ્રી જિનાજ્ઞા છે; આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર આપોઆપ મોક્ષમાર્ગથી બહાર થઈ જાય છે. આત્મવિકાસલક્ષી કઈ પણ પ્રકારના ધર્મધ્યાનનું મૂળ અહીં બતાવેલ પ્રથમ ભેદરૂપ ધ્યાન” છે એમ “શાળા પદમાં રહેલો “આદિ' શબ્દ સૂચિત કરે છે. (૧) યાનની પરિભાષા મૂળપાઠઃ- તત્ર દવા વિતામારના પૂર્વ વિસાવડા અર્થ-ચિતા (ચિતન) અને ભાવનાથી ઉત્પન્ન થયેલ સ્થિર અધ્યવસાય એ ધ્યાન છે. વિવેચન – આત્માના જે અધ્યવસાયે રિથર એટલે વ્યવસ્થિત હોય તે ધ્યાન કહેવાય છે અને જે અધ્યવસાય “ચલ” એટલે અનવસ્થિત હોય તે ચિંતા અથવા ચિંતન કહેવાય છે. શ્રી જિનગમોમાં અને યોગસંબંધી પ્રકરણ ગ્રન્થોમાં ભયાન” અંગેની વિવિધ પરિભાષાઓ જોવા મળે છે. - એ સર્વ પરિભાષાઓ-વ્યાખ્યાઓને સાર એ જ છે કે-ચિત્તની સ્થિરતા-એકાગ્રતા સિદ્ધ કરવી અને પરમાત્મ સ્વરૂપમાં ચિત્તનો ‘લય” કરવો - લય કરો એટલે દૂધમાં જેમ સાકર ઓગળી જાય છે તેમ શુદ્ધ-આત્મસ્વભાવમાં ચિત્તને સર્વથા ઓગાળી દેવું. ક સરખા :-ત્રવત્તનિરોધો થાકૂ અ-ગવર્ન પ = ત જા, एकालम्बनमित्यर्थः । एकस्मिन्नालम्बने चिन्तानिरोधः । चलं चित्तमेव चिन्ता, तन्निरोधस्तस्यैकत्रावस्थापनमित्यर्थः । –‘તરતાર્થસૂત્ર' - શ્રી સિદ્ધસેન ગિરીજા, સૂત્ર ૧-૨૭ / Page #73 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन આ આધ્યાત્મિક પ્રક્રિયાને પ્રારંભ વિકલ્પરૂપ ચિત્તને સર્વ પ્રથમ અશુભમાંથી શુભ તરફ વાળવાથી થાય છે. શુભ વિકલ્પોમાં ચિત્તને રમમાણ-રમતું કર્યા સિવાય અશુભ વિકલ્પ જતા નથી. શુભ વિકલ્પો માટે ચિત્તને શુભ આલંબને માં સ્થિર બનાવવાને અભ્યાસ સતત કરવો પડે છે. આ ધ્યાનાભ્યાસની ભૂમિકામાં સાધકે શું કરવું જોઈએ, એને નિર્દેશ ગ્રંથકાર પોતે જ અહીં બતાવેલી ધ્યાનની વ્યાખ્યામાં કરે છે – તત્વચિંતા આદિ સાત પ્રકારની ચિંતા અને, જ્ઞાનભાવનાદિ ચાર પ્રકારની ભાવનાને જીવનમાં પ્રતિષ્ઠિત કરવા માટે નિષ્ઠાપૂર્વકને સતત પ્રયત્ન કરતા રહેવું, એ જ સાચો ધ્યાનાભ્યાસ છે, ધ્યાનની પૂર્વભૂમિકા છે. પાયા વગરનું મકાન પવનના એક જ ઝપાટામાં ધરાશાયી થઈ જાય છે, તેમ ચિંતા અને ભાવનાના સતત સેવન સિવાયનું ધ્યાન અશુભ નિમિત્તના એક જ ધક્કાથી વેરવિખેર થઈ જાય છે. ચિંતા અને ભાવનાના સતત સેવનથી મન-વચન-કાયાના યોગો નિર્મળ બનીને આજ્ઞાભિમુખ બને છે, તે પછી ધ્યાન યોગની સાધના માટેની પાત્રતા આવે છે. જીવનનાં સર્વક્ષેત્રોમાં પાત્રતા એ પાયાની વસ્તુ ગણાય છે, તો સર્વકર્મવિનાશક ધ્યાનની બાબતમાં તો તેનો અત્યંત આવશ્યકતા ગણાય તે નિર્વિવાદ હકીકત છે ચળચિત્તના પ્રકાર ચળ–ચિત્તના મુખ્ય ત્રણ પ્રકાર છે: (૧) ભાવના (૨) અનુપ્રેક્ષા અને (૩) ચિતા* 'ભાવના–ભાવના એટલે ધ્યાન માટેના અભ્યાસની ક્રિયા કે જેનાથી મન ભાવિત થાય. ભસ્મ કે રસાયણદિકને ભાવિત કરવા જુદી-જુદી વનસ્પતિના રસની ભાવના અપાય છે. કસ્તુરીના દાબડામાં રાતે મૂકી રાખેલું દાતણુ, સવારે કસ્તૂરીથી ભાવિત થાય છે તેમ મનને વારંવાર જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભાવનાઓના પુટ આપવાથી, અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ તેમ જ મૈત્રી આદિ ચાર ભાવનાઓ વડે પુનઃ પુનઃ સુસંસ્કારિત કરવાથી તે પવિત્ર અને શાન્ત બનીને દયેયસ્વરૂપ પરમાત્માને ધ્યાનમાં એકાકાર બની શકે છે. વળી આ ભાવનાઓ સંવર સ્વરૂપ છે. અશુભ કર્મોને આત્મામાં દાખલ થતાં રોકનારી છે. મનને શુભમાં પ્રવર્તાવીને શુદ્ધમાં લઈ જનારી છે. * “ક મિજાવવામાં તે શr, a ચરું ત૬ જિ. से होज्ज भावणा वा, अणुपेहा वा अहव चिंता ।। અર્થ –જે સ્થિર અધ્યવસાય છે, તે ધ્યાન” છે, જે ચંચળ અધ્યવસાય, તે “ચિત્ત” છે. એ ચિત્ત ભાવનારૂપ હય, અનુપ્રેક્ષારૂપ હોય યા ચિંતા સ્વરૂપ હેય. –ધ્યાનશતક ગાથા-૨. Page #74 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन આ જ્ઞાનાદિ, અનિત્યસ્વાદિ કે મૈત્રી આદિ ભાવનાઓ ચિત્તને ધર્મધ્યાનમાં જોડવા માટે હેતુભૂત બને છે એમ શાસ્ત્રકાર ભગવતે ફરમાવે છે.' શુભ ભાવનાઓને “ભવનાશિની' કહીને શાસ્ત્રકાર ભગવતેએ તેને સામર્થ્યને યથાર્થ પણે બિરદાવ્યું છે. અનુપ્રેક્ષા અનુપ્રેક્ષા એટલે પછીથી વિચાર કર. જે તરનું વિધિ-બહુમાનપૂર્વક અધ્યયન કે ધ્યાન કર્યું હોય તેને યાદ કરીને તદનુરૂપ જે ચિંતન-મનન કરાય તેને અનુપ્રેક્ષા કહે છે. ધ્યાન અંતર્મુહૂર્તથી વધારે ટકતું નથી. અંતમુહૂત એટલે બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટની અંદરનો કાળ. એટલે કાળ પસાર થયા પછી મન ધ્યાનથી ચલિત થાય છે. એ સમયે મનને તત્ત્વ-સ્મરણમાં જોડવું એને અનુપ્રેક્ષા કહે છે. એથી મન ફરીથી ધ્યાનમાં જોડાવા પૂર્વે બીજા-ત્રીજા વિચારોમાં અટવાતું નથી, પણ ધ્યાનને અનુરૂપ વિચારોમાં રમતું રહે છે. દા. ત. મનને સંસાર વગેરેની અનિતા, અશરણુતા, વિચિત્રતા આદિની વિચારણામાં રોકવું તે પણ એક પ્રકારની અનુપ્રેક્ષા છે. જે જીવાદિ તત્વોનું જ્ઞાન મેળવ્યું છે તેનું પુનઃ ચિંતન કરવું, એ પણ અનુપ્રેક્ષા છે. આ સર્વ પ્રકારની અનુપ્રેક્ષા દ્વારા સ્થિર, શાન્ત બનેલું મન ફરીથી ધ્યાન સાધનામાં સરળતાથી જોડાઈ શકે છે. ચિંતા–ચિંતા એટલે ભાવના અને અપેક્ષા વગરની મનની અવસ્થા, એટલે કે – દયાનની પૂર્વે ચલચિત્ત થતું જીવાદિ તત્તનું કે જિનાજ્ઞાના અચિંત્ય મહિમા વગેરેનું ચિતન. તત્વચિંતા, પરમતત્વચિંતા વગેરે જે વિશિષ્ટ પ્રકારની ચિંતાઓ પ્રસ્તુત ગ્રન્થમાં આગળ દર્શાવી છે તેના દ્વારા સાધકે રાગદ્વેષને પાતળા પાડવાના છે, જેથી તે વીતરાગ જિનેશ્વરકથિત પરમ મંગળકારી ધર્મધ્યાન માટેની ગ્યતા પ્રાપ્ત કરી શકે. ભાવના, અનુપ્રેક્ષા અને ચિતાના આ સ્વરૂપને ગુરુગમથી વધુ સારી રીતે સમજીસ્વીકારીને ધ્યાન સિવાયના કાળમાં મનને તેના વડે પુનઃ પુનઃ ભાવિત કરવાનું છે. પ્રસ્તુત ગ્રન્થમાં બતાવેલ ૨૪ યાન-પ્રકારે એ છઘસ્થ અવસ્થામાં સંભવિત ધ્યાનના પ્રકારો છે. १. सद्धर्मध्यानसंधानहेतवः श्रीजिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः ॥ એક ધમયાનને જોડવા માટે શ્રી જિનેશ્વર ભગવંતોએ મૈત્રી આદિ ચાર પ્રધાન ભાવનાઓ કહી છે. –“શાન્ત-સુપારસ, ઝ૦ ૧૨, , { Page #75 -------------------------------------------------------------------------- ________________ ૮ ] ध्यानविचार-सविवेचन મનની સ્થિરતા એ છગ્રસ્થનું સ્થાન છે. અંતમુહૂર્ત કાળ સુધી એક વસ્તુમાં ચિત્તનું અવસ્થાન તે જ છવસ્થ જીવનું ધ્યાન છે. કેવળી ભગવંતને વેગનિરોધરૂપ ધ્યાન હોય છે. ચિત્તને નિરોધ થઈ ગયો હોવાથી તેઓને ચિત્ત અવસ્થાનરૂપ ધ્યાન હોતું નથી. (મન, વચન અને કાયાના નિમિત્તે થતા કર્મબંધને અટકાવવા યોગનિરોધ કરવામાં આવે છે. અંતમુહૂર્તની આ ક્રિયા પછી કેવળી ભગવંત અયોગી બને છે.) ધ્યાનના અધિકારી ધ્યાન-વિચાર’ ગ્રન્થના રચયિતા મહર્ષિએન્જિા માવનાપૂર્વજ સ્થિરો વ્યવસાય: – ધ્યાનની આ વ્યાખ્યામાં જ ધ્યાનને અધિકારી કે હોય, એનો પણ ગર્ભિત રીતે નિર્દેશ કર્યો છે તે વિચારીએ. સાત પ્રકારની ચિંતા શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. ચાર પ્રકારની જ્ઞાનાદિ ભાવના પંચાચારના આસેવનરૂપ છે. ધ્યાનના પૂર્વાભ્યાસ માટે આ બંનેની આવશ્યકતા બતાવીને ગ્રન્થકાર મહર્ષિએ જે મુમુક્ષુ શ્રુતજ્ઞાનનો અભ્યાસી અને પંચાચારનો પાલક હોય એ જ ધ્યાનનો અધિકારી છે એમ દર્શાવ્યું છે અર્થાત દેશવિરતિધર કે સર્વવિરતિધર એ ધ્યાનનો મુખ્ય અધિકારી છે. અન્ય સમ્યગૃષ્ટિ તથા માર્ગાનુસારી જીવમાં બીજરૂપે ધ્યાનની યોગ્યતા હોઈ શકે છે. વ્યવહારનય ગ–બીજમાં પણ યોગનો ઉપચાર કરે છે, તેથી વ્યવહારનયથી અપુનબંધકાદિ જી પણ યોગના અધિકારી છે. આ વાત પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના યૌગિક ગ્રન્થોમાં સ્પષ્ટ પણે કહી છે. પૂ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પિતાના “અધ્યાત્મસાર ગ્રન્થમાં ધ્યાતાનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે – २. देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं, इत्तु च्चिय केइ इच्छति ॥३॥ -“ચોવંફિશા, ના. ૩ कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद् धीजमात्रं परेष्वपि ॥ -“જ્ઞાનસાર' . , ઋો. ૨ આ સંસ્થાનાદિરૂપ બેગ નિશ્ચયથી ચારિત્રવાનને હોય છે, અન્ય સમ્યમ્ દષ્ટિ આદિ જીવોને તે યોગ બીજરૂપે હેય છે–એમ કેટલાક આચાર્યો માને છે. રૂ. “સ્થાન” અને “ગ” શબ્દ એકાWક પણ છે : योगाभ्यासः-योगस्य-योगाङ्गरूपस्य ध्यानस्य वा अभ्यासो योगः । –“પોદરા-વૃત્તિ योगो ध्यान समाधिश्च, धीरोधः स्वान्तः निग्रहः । अन्तःसंलीनता चेति, तत्पर्यायाः स्मृता बुधैः ॥ –“Hપુરાળ’ વર્ષ-૨૨, મો. ૨૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार - सविवेचन [ શ્ જે, મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવીને નિર્વિકાર બુદ્ધિવાળા હાય અને તેથી જ જે શાન્ત અને દાન્ત બન્યા હાય તે, ધર્મધ્યાનનેા ધ્યાતા છે. યેાગબિન્દુ' નામના ગ્રન્થમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાનયોગની પૂર્વ અધ્યાત્મયોગ અને ભાવનાયોગના સતત અભ્યાસને જરૂરી બતાવ્યો છે. તેમાં અધ્યાત્મયાગ એ તત્ત્વચિંતન સ્વરૂપ હાવાથી ચિ'તાત્મક છે અને ભાવનાયોગ એ જ્ઞાનાદિશુણાના અભ્યાસરૂપ હાવાથી ભાવનાત્મક છે. આ રીતે ધ્યાનની પૂર્વ પ્રસ્તુત ગ્રન્થમાં ખતાવેલી ‘ચિંતા' અને ‘ભાવના' તથા યોગબિન્દુ’માં નિર્દિષ્ટ અધ્યાત્મયોગ અને ભાવનાયોગ આ બંને અછૂતઃ એક જ છે, એથી જેના જીવનમાં ચિંતા-ભાવના અર્થાત્ અધ્યાત્મયોગ અને ભાવનાયોગ વણાયેલ હાય એ જ ધ્યાનના યોગ્ય અધિકારી છે. અધ્યાત્મયાગ શું છે ? જેનું પ્રત્યેક આચરણ ઔચિત્યયુક્ત હાય, જેના જીવનમાં પાંચ અણુવ્રત કે પાંચ મહાવ્રતા વણાયેલાં હાય, જેનુ મન સ`જ્ઞકથિત જીવાદિ તત્ત્વાના ચિંતનમાં પરાવાયેલુ હાય અને આ બધાના મૂળમાં મૈગ્યાદિ ભાવા રહેલા હાય એ યથાર્થ અધ્યાત્મયાગ કહેવાય છે.૪ ભાવનાયેાગ શુ છે ? મનની સ્વસ્થતા રાખીને ઉપરોક્ત ઔચિત્યસેવન, તપાલન અને મત્રી આદિ પ્રધાન જીવાદિ તત્ત્વાનું પ્રતિદિન ચિંતન-મનન કરવુ એ ભાવનાયોગ છે.પ યાગ, ધ્યાન, સમાધિ, ધીરોધ (મુદ્ધિની ચંચળતાના રોધ, સ્વાન્ત નિગ્રહ (મનને વશ કરવું) અને અન્તઃસલીનતા (આત્મ-સ્વરૂપમાં લીનતા) વગેરે ધ્યાનના પર્યાયવાચી શબ્દો છે—એમ વિદ્વાન કહે છે. * मनसश्चेन्द्रियाणां च, जयाद् यो निर्विकारधीः । धर्मध्यानस्य स ध्याता, शान्तो दान्तः प्रकीर्तितः ॥ ૪. શૌચિત્યાર્-વ્રતપુરુમ્ય વચનાત્તવચિન્તનમ્ । मैत्रयादिसारमत्यन्त- मध्यात्मं तद्विदो विदुः ॥ - 'अध्यात्मसार' ध्यानाधिकारः, श्लोक ६२ ચિત પ્રવૃત્તિ અને વ્રતયુક્ત સાધકનુ' મૈત્યાદિ ભાવ પ્રધાન જિતાગમ અનુસારી જે તત્ત્વચિંતન તેને અધ્યાત્મવિદ્ પુરુષો ‘ અધ્યાત્મયોગ ’કહે છે, ---યોવિન્દુ' ક્ટો. રૂ૮. ૫. થમ્યાલોડનૈવ વિજ્ઞયઃ પ્રત્યકૢ વૃદ્ધિસંગત: । मनः समाधिसंयुक्तः पौनःपुन्येन भावना || મનની સમાધિપૂર્વક પ્રતિદિન વૃદ્ધિ પામતે! આ અધ્યાત્મયોગના પુનઃ પુનઃ અભ્યાસ એ ભાવનાયેાગ છે. ~~~‘યોનિg;' જો. ૬. ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ध्यानविचार-सविवेचन તેમજ સ્વકૃત “યોગવિંશિકા અને તેની વૃત્તિમાં પણ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે અને પૂઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દેવસેવા, પ્રભુનામ સ્મરણ, આવશ્યક કિયા, તત્વચિંતન તથા મિથ્યાદિ ભાવોના સેવનને અધ્યાત્મયોગમાં સમાવેશ કર્યો છે. તેથી સ્પષ્ટ થાય છે કે દયાનની પૂર્વભૂમિકામાં દેવસેવાદિ કૃત્યો હોવાં જરૂરી છે અને તે દ્વારા ધ્યાનની પાત્રતા ખીલે છે. થાનના પ્રકાર ધ્યાનના જે ગ્રેવીસ ભેદો પૂર્વે બતાવી ગયા, એમને પ્રથમભેદ ધ્યાન” તેનું સ્વરૂપ અને તેના પેટા ભેદો હવે જોઈએ. મૂળ પાઠ-દ્રવ્યથાર્તા અથડ-ધ્યાનના મુખ્ય પ્રકાર બે છે : (૧) દ્રવ્ય ધ્યાન તથા (૨) ભાવ ધ્યાન. દ્રવ્યથી ધ્યાન –(૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન. [ આ બંને ધ્યાન અશુભ પ્રકારનાં છે. તેમાં સર્વ અશુભ દયાનો સમાવેશ થાય છે. માટે તે ત્યાજય છે.] વિવેચન-શુભ ધ્યાનનું સ્વરૂપ બતાવતા પહેલાં અશુભ ધ્યાનની વાત રજૂ કરવા પાછળ પ્રયોજન એ છે કે – અશુભધ્યાન તેમજ તેનાં કારણોને દૂર કર્યા સિવાય શુભયાનને પ્રારંભ જ થઈ શકતો નથી. જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા સિવાય એને નવો રંગ બરાબર ચઢતો નથી, તેમ મનની મલિનતા-અશુદ્ધિ દૂર કર્યા વિના શુભ ધ્યાનને રંગ એને લાગતું નથી. પાણીની જેમ મનને પિતાને પોતાનો કઈ રંગ નથી. પાણીમાં જે રંગ નાખીએ છીએ તેવું તે બને છે, તેમ મનને જેવાં શુભ કે અશુભ નિમિત્તે મળે છે તેવું શુભ કે અશુભ ચિંતન રંગને પકડતા પાણીની જેમ પકડી લે છે. અશુભ ચિંતન અને અશુભ ભાવના અશુભ ધ્યાનને ઉત્પન્ન કરે છે. શુભ સ્થાનને લાવવા માટે જેમ શુભ ચિંતન અને શુભ ભાવમૂલક પ્રવૃત્તિઓ જરૂરી છે, તેમ અશુભ ધ્યાને દૂર કરવા માટે તેના કારણરૂપ અશુભ ચિંતાઓ, અશુભ ભાવનાઓ, હિંસાદિ પ્રવૃત્તિઓ, મન-વચન-કાયાને અશુભ વ્યાપાર પણ છોડવાં એટલાં જ જરૂરી છે. પતે પહેરેલા સ્વચ્છ વસ્ત્રને કાળા ડાઘ ન લાગે તેની કાળજી માણસ રાખે છે, તેમ ધર્મના આરાધકે પિતાના મનને અશુભ ભાવને કાળા ડાધ ન લાગે તેની પૂરતી કાળજી રાખવી જોઈએ. વસ્ત્રને ડાઘ લાગવાથી જે કાંઈ નુકશાન થાય છે તેની તુલનામાં મનને લાગતા ડાઘથી અનંતગણું નુકસાન થાય છે, એ હકીકત તસ્વ-ચિંતકને સદા સ્મરણમાં રહેવી જોઈએ. આત્તધ્યાન આધ્યાન એટલે દુઃખમાં કે દુઃખના નિમિત્ત થતું ધ્યાન. જીવ આધિ, વ્યાધિ કે ઉપાધિરૂપ કેઈ દુઃખદ સ્થિતિમાં મુકાય છે ત્યારે તેને “જલદીથી મારું દુઃખ Page #78 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨ ટળો, મને સુખ મળો એવી જે સતત ચિંતા થાય છે, પોતાના દુઃખ પ્રત્યે જે ભારે દ્વેષ અને અણગમે થાય છે તે આર્તધ્યાન છે. આ ધ્યાન સાંસારિક દુખના કારણે ઉત્પન્ન થાય છે અને પુનઃ દુઃખને અનુબંધ કરાવે છે. આ ધ્યાનના ચાર પ્રકાર :– (૧) અનિષ્ટ સંયોગજન્ય, (૨) ઈષ્ટ વિગજન્ય, (૩) વ્યાધિ વેદનાજન્ય, (૪) નિદાન ચિંતનરૂપ. (૧) અનિષ્ટ સંગજન્ય આ ધ્યાન–આ અશુભ ધ્યાનના મૂળમાં, “બીજા બધાનું ગમે તે થાઓ પણ મારું દુઃખ ટળે, મને સુખ મળે, એ અધ્યવસાય મુખ્ય છે. તે પછી ધન, સ્વજન આદિને બાધક પરિબળે “અગ્નિ, જળ, હિંસક પશુ, ચોર, લૂંટારાદિ મનુષ્ય, પ્રતિકૂળ રાજ કે દુશ્મન વગેરેને કદી એગ ન થાય પણ સદા વિયેગ થાય તે સારું' એમ સતતપણે ચિંતવવું તે અનિષ્ટ સંગજન્ય આર્તધ્યાન છે. (૨) ઇષ્ટ વિગજન્ય આર્તધ્યાન-ઐશ્વર્ય, સ્ત્રી, કુટુંબ, મિત્ર, યશ, સૌભાગ્ય તથા ભેગાદિની સામગ્રીને નાશ થવાથી તેમજ ચિત્તને પ્રીતિદાયક વિષય સુખોને અભાવ થવાથી વ્યક્તિને જે શેક, ચિંતા ખેદ થાય તે ઈષ્ટ વિગજન્ય આર્તધ્યાન છે. (૩) વ્યાધિ વેદનાજન્ય આત્તધ્યાન-સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે કે માનવ શરીરમાં સાડાત્રણ કરોડ રૂંવાડાં છે, તે પ્રત્યેક રૂવાંડે પિોણા બે રોગ રહેલા છે. પરંતુ દેવ-ગુરુની આજ્ઞામાં વર્તતાં જીવને તેના હુમલાઓ ઓછા નડે છે. તેમ છતાં અશાતા વેદનીય કર્મના ઉદયે શરીરમાં શૂળ, ભગંદર, કેન્સર, જવર (તાવ), ક્ષય આદિ રોગો ઉત્પન્ન થતાં તેની પીડાથી ત્રાસી, કંટાળી, હતાશ થઈ, “હવે આ રોગ મારો કેડે છેડે તે સારું' તેવી વિચારણામાં મનને પરોવી રાખવું એ આર્તધ્યાનનો જ એક પ્રકાર છે, કારણ કે આ ધ્યાનના વિષય તરીકે માત્ર નશ્વર શરીર જ હોય છે, જેને સ્વભાવ નાશ પામવાને છે. માટે તેના દાસપણામાંથી છૂટવા માટે પ્રભુ–દાસ બનવાનું ફરમાન શાસ્ત્રો કરે છે. (૪) નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન-કોઈ પણ પુણ્યકાર્ય કે ધાર્મિક અનુષ્ઠાન કરતી વખતે યા કર્યા પછી- મેહ, અજ્ઞાન અને મિથ્યાત્વને વશ-દેવગતિના ભેગો, રાજ્ય, સંપત્તિ, વૈષયિક સુઓ તથા પૂજા પ્રતિષ્ઠાની કામના કરવી–આ બધું મને મળે, એવો દઢ સંકલ્પ કરે તે- “નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન છે.” આ યાનનાં લક્ષણે –આકંદ, શેક, તાડન, વિલાપ, ભૌતિક સુખેની તીવ્ર આકાંક્ષા, અસંતોષ, ઈર્ષા, ધર્મ–વિમુખતા, ગાઢ બહિર્મુખતા, અધિક આહાર, નિદ્રારુચિ, જિનાગમ નિરપેક્ષવૃત્તિ વગેરે આનંદયાનનાં લક્ષણ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] ध्यानविचार-सविवेचन આ રીતે માત્ર પોતાના જ સુખ-દુઃખની સતતપણે ચિંતા કર્યા કરવી અથવા તે વિષય સુખને ગાઢ રાગ અને દુઃખને તીવ્ર દ્વેષ કરે એ આર્તધ્યાન છે. જેનાથી આત્મરતિ ઘટે અને પદ્દગલિક આસક્તિ વધે તેવાં કારણે અને તજજન્ય કાર્યોમાં ગળાબૂડ રહેવું તે આર્તધ્યાન છે એમ ટૂંકમાં કહી શકાય. આ આર્તધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપિત લેક્ષા હોય છે અને તે છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને હોઈ શકે છે. રૌદ્રધ્યાન રૌદ્રધ્યાન એટલે ભયંકર ધ્યાન. જેમાં હિંસા આદિ કરવાને અતિ ક્રૂર અથવસાય છે. આ ધ્યાનને ઊકળતા સીસાના રસની ઉપમા આપી છે. આ રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે -(૧) હિંસાનુબંધી, (૨) મૃપાનુબંધી, (૩) ચીનબંધી, (૪) સંરક્ષણાનુબંધી. (૧) હિંસાનુબંધી રોદ્રધ્યાન-હિંસાનુબંધી રૌદ્રધ્યાન એટલે હિંસાના અનુબંધવાળું અતિ ભયાનક ધ્યાન-જેમાં નિર્દય રીતે જીવને ભયાનક ત્રાસ પહોંચાડીને મારી નાખવાને અતિ ભયંકર વિચાર મન ઉપર સ્વામિત્વ ધરાવે છે. હિંસા કેવી રીતે કરવી, કયારે કરવી, તેનાં સાધન કયાં કયાં છે, તે સાધનોને ઉપયોગ કેમ કરે ઇત્યાદિ હિંસા સંબંધી એકાગ્રચિત્તે થતા વિચારો એ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. જીવ એક એવું મહિમાશાળી અને અચિંત્ય શક્તિસંપન્ન દ્રવ્ય છે કે તેને સહેજ અશાતા પહોંચાડવી તે પણ હિંસા કહેવાય છે, તે તેના પ્રાણું લેવાના વિચારમાં રાચવું તેમ જ તદનુરૂપ ક્રૂર અને હિંસક વર્તન કરવું તે મહા–હિંસા--સ્વરૂપ રૌદ્રધ્યાનપિષક વિચાર-વર્તન ગણાય તે નિઃશંક છે. (૨) મૃષાનુબંધી રૌદ્રધ્યાન-અસત્ય કેવી રીતે બોલાય, કેવી રીતે અસત્ય બોલીને બીજાને છેતરી શકાય, કેવી રીતે અસત્ય બોલીને છૂટી જવાય ઈત્યાદિ સંક૯૫પૂર્વક માયા-કપટ કરીને, પરને દુઃખ પહોંચાડનારા અસત્યનું એકાગ્રચિત્તે ચિંતન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (૩) ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન-ઉત્કટ લોભને વશ થઈ, પારકી વસ્તુ ચોરી લેવા માટે, ચેરી કેવી રીતે કરવી, ચોરી કરવા છતાં કેવી રીતે પકડાઈ ન જવાય, ચોરીનાં સાધન કયાં કયાં છે, કેવી રીતે મળે છે ઈત્યાદિ ચોરી અંગે થતું એકાગ્રચિત્તે ચિંતન એ ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ [ શરૂ ध्यानविचार-सविवेचन (૪) સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન-જે વસ્તુઓ પોતાને સુખકારી છે, પાંચ ઇનિદ્રના વિષયોને પોષનારી છે, તે વસ્તુઓના સંરક્ષણ માટે એકાગ્રચિત્તે થતા વિચારો તેમ જ તેના સંરક્ષણ માટે ન કરવાનાં પાપકાર્યો જાતે કરવાં, બીજા પાસે કરાવવાં, કરનારાઓની પીઠ થાબડવી વગેરે વિષય–સંરક્ષણાનુબંધી રીદ્રધ્યાન છે. ટૂંકમાં એમ કહી શકાય કે હિંસાદિ ચારે પાપકાર્યો કરવામાં અને કર્યા પછી પણ ઉલ્લસિત મને આનંદ માનવે એ રૌદ્રધ્યાન છે, અને તે અનુક્રમે “હિંસાનંદ, મૃષાનંદ, સ્તેયાનંદ, અને સંરક્ષણાનંદ (પરિગ્રહાનદ)” આ નામથી પણ ઓળખાય છે. * આ રીદ્રધ્યાન પહેલાથી પાંચમી ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. રૌદ્રધ્યાન વખતે જીવને અતિ સંકિલષ્ટ (સ્વ–પર કલેશકારી) કૃષ્ણ, નીલ યા કાત લેશ્યા હોય છે. આ ધ્યાનમાં જીવ શરીર છોડે તે નરકમાં જાય છે. રૌદ્રધ્યાનનાં લક્ષણે – (૧) ઉસણદોષ-નિરંતરહિંસા, જૂઠ, ચોરી આદિ પાપ પ્રવૃત્તિ કરવી તે. (૨) બહુદોષ-હિંસા આદિ સર્વ પાપમાં સતત પ્રવૃત્તિ કરવી તે. (૩) અજ્ઞાનદોષ–અજ્ઞાનથી, કુશાસ્ત્રોના સંસ્કારથી, હિંસા આદિ પાપકાર્યોમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે. (૪) આમરણાંતોષ-જીવનની અંતિમ ક્ષણ-મરણ સુધી જરા પણ પશ્ચાત્તાપ કર્યા સિવાય કાલસૌકર આદિની જેમ હિંસાદિ પાપનું આચરણ કરવું ઈત્યાદિ રૌદ્રધ્યાનનાં લક્ષણે છે. કાલસકર નામનો કસાઈ, જેણે જીવનભર રેજના ૫૦૦ પાડાઓની હત્યા કરી, અંતે હિંસાનાં કુર-રૌદ્ર પરિણામે માં જ મૃત્યુ પામી રૌરવ દુઃખમય નારકીમાં ઉત્પન્ન થયો. અતિ ભયાનક આ પરિણામોથી બચવા દેવ-ગુરુની ભક્તિમાં મન વધુને વધુ પરોવવું જોઈએ. શુભ ધ્યાનને પ્રારંભ જીવને અનાદિ કાળથી ઉક્ત આધ્યાન અને રૌદ્રધ્યાનને અભ્યાસ છે માટે આ ધ્યાન કેમ કરવું તેની કળા જીવને સહજ સાધ્ય છે. ક તત્વાર્થ સૂત્ર | ૨-૩૭ -શ્રણનrfજીવા. ___ " हिंसानंद मृषानंद स्तेयानंद संरक्षणात्मकम् ।” –“મહાપુરાન' ! વર્ષ-૨૨, નાથા-રૂ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] ध्यानविचार-सविवेचन અત્યંત દુ:ખપ્રદ ભવપરંપરા વર્ધક આ બંને અશુભ ધ્યાનથી સમગ્ર ચિત્તને સર્વથા મુક્ત કરવા માટે દઢ સંકલ્પ, પ્રબળ ધર્મ–પુરુષાર્થ અને સતત જાગૃતિ ખૂબ જ આવશ્યક છે. આવા સંકલ્પ, પુરુષાર્થ અને જાગૃતિ જગાડવા માટે દેવ-ગુરુની નિત્યભક્તિ અત્યંત અગત્યની છે. દેવ પરમ શુદ્ધિવંત છે. ગુરુ તે શુદ્ધિની સાધનામાં અપ્રમત્તપણે પ્રયત્નશીલ છે, એટલે તેમની સેવા-ભક્તિથી અશુભ ધ્યાનનું બળ તોડનારું શુભ ધ્યાન મનમાં પ્રગટ થાય છે. અશુભ વિચારો, તેનું સેવન તેમજ ધ્યાન એ એક એવો ભાવ-રોગ છે કે તેનું નિવારણ ભવજેતા શ્રી અરિહંત પરમાત્માને ત્રિવિધે ભજવાથી જ થાય છે. અમાસની રાતનો અંધકાર સૂર્યોદય થતાં અદશ્ય થઈ જાય છે. તેમ મનના ગગનમાં વિશ્વ-દિવાકર અરિહંત પરમાત્મા પધારતાં ત્યાં રહેલે ભાવાંધકાર કે જે મુખ્યતયા રાગ-દ્વેષાત્મક હોય છે તે નિયમા પલાયન થઈ જાય છે અને ત્યાં ધર્મધ્યાનરૂપી મંગલ પ્રભાત પ્રગટે છે. આધ્યાન અને રૌદ્રધ્યાન દ્રવ્ય ધ્યાન છે કારણ કે તે ભવભ્રમણના હેતુરૂપ છે. ધર્મ ધ્યાન એ ભાવ ધ્યાન છે કારણ કે તે ભવપરંપરાને સમૂળ ક્ષય કરી અક્ષય સુખ આપનાર છે. ધર્મધ્યાનમાં આત્મ-વસ્તુના શુદ્ધ સ્વાભાવનું ધ્યાન મુખ્ય છે. તે ધ્યાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે જિનેન્દ્ર અનુષ્ઠાને, વ્રત-નિયમ વગેરેનું ત્રિવિધે ચઢતા પરિણામે નિયમિત રીતે સેવન કરવું પડે છે માટે તે પણ ધર્મસ્થાનનાં જ અંગ ગણાય છે. ભાવ ધ્યાનના મુખ્ય ચાર પ્રકારે છે. મૂળપાઠ –માવતeતુ વાજ્ઞાષા-વિષા–સંસ્થાનવામિ ધર્મધ્યાનમ્ | અર્થ :–આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય, એમ ચાર પ્રકારનું ધર્મધ્યાન એ ભાવથી ધ્યાન છે. વિવેચન :-આ સૂત્રમાં ભાવ ધ્યાનના મુખ્ય ચાર પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ છે. ધ્યાન માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ તેમજ પ્રગતિ સાધવાની દઢ ઈચ્છાવાળા સાધકે સૌ પ્રથમ અધિકારી મહાપુરુષ પાસેથી ધ્યાનની પૂર્વભૂમિકારૂપ ચિતા–ભાવના વગેરેનું સ્પષ્ટ માર્ગદર્શન મેળવી તદનુસાર પૂર્વાભ્યાસ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन ધ્યાનયોગ્ય ચિંતા–ભાવના અને સ્થાન શુભધ્યાનમાં મનને સ્થિર કરવા માટે શાસ્ત્ર સાપેક્ષ છવાદિ તનું ચિંતન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવનાનો અભ્યાસ આવશ્યક છે. મનને હંમેશાં શુભભાવનાના માનસરોવરમાં સ્નાન કરાવવું જોઈએ. રાજના આ અભ્યાસના પરિણામે મન દુધ્ધનના ઉકરડે જતું અટકે છે એ અનુભવસિદ્ધ હકીકત છે. જેમ સોયમાં દોરો પરોવ હોય, તે તેના અગ્રભાગને અણીદાર બનાવવો પડે છે તે જ તે સોયના નાકામાં પરોવાય છે તેમ જયારે ચંચળ મન સ્થિર થાય છે ત્યારે જ તે સત્ તવના ધ્યાનમાં પરોવાય છે. મનની ચંચળતા અને મલિનતા દૂર કરવા માટે તેને હંમેશાં સભાનપણે સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ત્રિવેણીમાં સ્નાન કરાવવું પડે છે. મનની એ ખાસિયત છે કે તેને આપણે જેવા પ્રકારના વિચારોને રંગ ચઢાવીએ છીએ તેવું તે બની જાય છે. વિપરીત બુદ્ધિ, પદગલિક આસક્તિ, વિષયલેલુપતા અને કષાય આદિ દોષથી મન અનાદિકાળથી વાસિત બનેલું છે. આ દુષ્ટ વાસનાઓના બળને તેડી નાખવા માટે શુભ ચિંતા અને ભાવનાઓને અભ્યાસ અનિવાર્ય છે. સે મણ લાકડાના મોટા ઢગલાને ખેરનો એક અંગારો અપ કાળમાં ભસ્મીભૂત કરી નાખે છે તેમ અશુભ ભાવનાના સામર્થ્યને સર્વસવ-હિતાશયરૂપ શુભ ભાવના અપકાળમાં પાંગળું બનાવી દે છે. પછી વિપરીત બુદ્ધિ, પૌગલિક આસક્તિ, તેમજ વિષ વગેરેનું આકર્ષણ આપે આપ ઓસરતું જાય છે. સમ્યગ-દર્શન--જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયીના સતત અભ્યાસથી ધ્યાનની યોગ્યતા પ્રગટે છે એ વાત સારી રીતે વિચાર્યા પછી ધ્યાનને ચગ્ય સ્થાન સંબંધી વિચાર કરીએ. ધ્યાનને વેગ્ય સ્થાન ધ્યાન માટે પવિત્ર અને શાન્ત સ્થાન હોવું અત્યંત જરૂરી છે કારણ કે એગસાધના–માર્ગમાં નવાસવા પ્રવેશેલા સાધકને ઘંઘાટવાળા, જનસમુદાયવાળા તેમજ અન્ય સામગ્રીથી ભરેલા સ્થાનમાં ધ્યાન લાગુ પડતું નથી. તાત્પર્ય કે ગસાધકે એકાંત અને પવિત્ર સ્થાન પસંદ કરવું જોઈએ. સ્થાનને અનિયમ – સ્થાનનો ઉપરોક્ત નિયમ પરિણત યાને સિદ્ધ યોગીવર્યોને લાગુ પડતું નથી.. અર્થાત્ જે સાધકે સ્થિર સંહનનવાળા અને આખૂટ ધૈર્યવાળા હોય છે તથા જેમણે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬ ] ध्यानविचार-सविवेचन જ્ઞાનાદિ ચાર ભાવનાઓ કે સમ્યક્ત્વાદિ પાંચ ભાવનાઓ અત્યંત ભાવિત કરી હોય છે, તે સાધક મહાત્માઓને તે ગીચ વસતીવાળું નગર કે નિર્જન અરણ્ય બંને સમાન હોય છે. તેઓ ગમે તેવા સ્થાનમાં રહીને પણ સમતાભાવ બરાબર જાળવી શકે છે. આ નિયમ ધ્યાનમાર્ગમાં દાખલ થયેલા નવા સાધકોને લાગુ પડતો નથી. આસન બાંધીને બેસવાથી મનને બાંધવામાં સુગમતા રહે છે તેને ખ્યાલ પણ નવા સાધકે રાખવો જોઈએ. આસન બાંધવાની સુગમતા માટે ઊણોદરી વ્રત પણ એટલું જ જરૂરી છે. તેમજ વાત, પિત્ત અને કફને વિકૃત કરે એવો આહાર ન વાપરવાની ખાસ કાળજી પણ નવા સાધક માટે સવિશેષ જરૂરી છે. કાળની અનિયતતા ધ્યાન ક્યા સમયે કરવું” એ પ્રશ્ન પણ સાધક માટે સહજ છે, પરંતુ જ્ઞાની મહાપુરુષોએ એ માટે કઈ ચક્કસ સમય બતાવ્યું નથીપણ જે સમયે મન, વચન અને કાયા સ્વસ્થ જણાતાં હોય, તે સમય ધ્યાન માટે ઉચિત ગણે છે. દિવસે, સંધ્યાએ રાત્રિએ કે દિવસના અમુક ચોક્કસ ભાગમાં જ ધ્યાન કરવું એ સિવાય નહીં—એ કેઈ નિયત સમય નથી. હા, એટલો નિર્દેશ જેવા મળે છે કે બ્રાહ્મમુહૂર્ત યા રાતની પાછલી છ ઘડી બાકી રહે ત્યારે મુમુક્ષુ સાધકે પરમાત્માનું ભજન-ધ્યાન કરવામાં ઉદ્યમવંત બનવું જોઈએ, કારણ કે આ કાળની આગવી પવિત્રતા અને નીરવતાને સીધો લાભ ધ્યેયનિષ્ઠ સાધકને સ્વાભાવિક રીતે મળતો હોય છે. તેમ છતાં આ કાળને જ ધ્યાનનો કાળ કહેવા ૩૫ એકાન્તમત શાસ્ત્રકાર ભગવંતે એ પ્રરૂપે નથી, એ હકીક્ત સદા સ્મરણમાં રાખવા જેવી છે. આસન : ધ્યાનમાં યોગ્ય આસન પણ તે જ ગણાય છે કે જે આસને બેસતાં ધ્યાનમાં કઈ જાતની બાધા ઉત્પન ન થાય. કાળની જેમ આસનની બાબતમાં પણ કોઈ એકાન્ત નિયમ જિનશાસનમાં નથી. ચાહે કાત્ય મુદ્રાએ ઊભા રહીને ધ્યાન કરો કે પાસને યા વીરાસને બેસીને ધ્યાન કરો, એટલું જ નહિ પણ અનશન કે રોગાદિના કારણે ચત્તા સૂઈને સાધક નિશ્ચલપણે ધ્યાન કરી શકે છે. તેમાં ચોક્કસ નિયમ એટલો જ છે કે જે આસન બાંધ્યું હોય તેમાં શરીરને ગોઠવી રાખવું જોઈએ, વારંવાર હલાવવું ન જોઈએ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૭ મેળવણ નાખેલા દૂધને વારંવાર હલાવવાથી તેનું દહીંમાં રૂપાંતર થવામાં મોટો અંતરાય પડે છે, તેમ સ્વીકારેલા આસને શરીરને ગોઠવ્યા પછી તેને વારંવાર હલાવવાથી ધ્યાનની ધારા ભાગ્યે જ બંધાય છે. - આસનની અનિયતતાનું કારણ કોઈ ચોક્કસ દેશ-કાળ અને ચેકસ આસનને આગ્રહ ન રાખવા પાછળ મુખ્ય કારણ એ છે કે કોઈ પણ પ્રકારની સાધનાની સિદ્ધિ અમુક જ દેશમાં, કાળમાં કે કિસ કઈ આસને જ થાય એવે, કંઈ પણ ધ્યાન–પરંપરામાં “એકાન્ત” નિયમ નથી. ભૂતકાળમાં થઈ ગયેલા અનેક મહાત્માઓ જુદા-જુદા દેશ (સ્થળ), કાળ અને આસને સ્થિત થઈને ધ્યાનના બળે સર્વ પાપકર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા છે અને તે સિવાય અનેકાનેક મુનિવરેએ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું છે. આ કારણે જિનાગમમાં કઈ ચોક્કસ દેશ (સ્થળ), કાળ અને આસન વિશેષ એકાન્ત” આગ્રહ નિરૂપાય નથી; પણ મનવચન-કાયાની સ્વસ્થતા ટકી શકે, વૃદ્ધિ પામતી જાય-એવા દેશ, કાળ અને આસનાદિ વડે ધ્યાનાદિને પ્રયત્ન કરવાનું સૂચવ્યું છે. ધ્યાન કરવાના સમયે બંને હોઠ બંધ રાખવા, દષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર અથવા જે આલંબન નિશ્ચિત કર્યું હોય તેના ઉપર સ્થિર કરવી, મુખ-મુદ્રા પ્રસન્ન રાખવી, પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસવું, કમર સીધી રાખવી : દયાનાભ્યાસ માટેના આ સામાન્ય નિયમ છે. ધર્મધ્યાનનાં ચાર આલંબનો આપમેળે નીચેથી ઉપર જવું કપરું છે, માટે સાધકને પુષ્ટ આલંબનની આવશ્યકતા રહે છે. આગમ-ગ્રન્થમાં ધર્મધ્યાનના શિખરે પહોંચવા માટે વાચના વગેરે જે દઢ આલંબને બતાવ્યાં છે તે આલંબને નીચે પ્રમાણે છે : (૧) વાચના :- કેવળ કર્મ–નિર્જરાના હેતુથી પોતાના શિષ્ય વગેરેને તેમજ ધર્મરસિક અન્ય સાધકે વગેરેને સૂત્ર અને તેના અર્થનું વાત્સલ્યપૂર્વક દાન કરવું તેમજ બહુમાનપૂર્વક સદગુરુ પાસેથી ગ્રહણ કરવું તે “વાચના” કહેવાય છે. આ વાચનાના આલંબનથી મન પુષ્ટ તેમજ શુદ્ધ બનીને ધ્યાનારૂઢ બની શકે છે. (૨) પૃછના - સૂત્ર-અર્થના વિષયમાં કઈપણ પ્રકારની શંકા થતાં યા પૂવપર સંબંધ યથાર્થ પણે ન સમજાતાં વિનયપૂર્વક ગુરુને તત્સંબંધી પૃચ્છા કરવી તે “પૃચ્છના” કહેવાય છે. તેનાથી મનને આધ્યાત્મિક-વ્યાયામ મળે છે, જે તેને ધર્મધ્યાનમગ્ન બનાવે છે. (૩) પરાવર્તના - જિનકત જે સૂત્રો પોતે ગુરુગમથી વિધિપૂર્વક ગ્રહણ કરીને Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮ ] ध्यानविचार - सविवेचन કઠસ્થ કર્યો. હાય, તેમજ તેના અર્થ જાણ્યા હાય, તેનું વિસ્મરણ ન થઈ જાય તેમજ એ હેતુથી વાર વાર ઉચ્ચારપૂર્વક તેના પાઠ કરવા તે વિશેષક નિર્જરા થાય પરાવતના' કહેવાય છે. આ આલબન મનને આત્માભિમુખ બનાવવામાં મહત્ત્વના ભાગ ભજવે છે. (૪) ધમ કથા ઃ- આત્મસાત્ અનેલાં સૂત્ર અને અના સુપાત્ર જોઈ ઉપદેશ આપવા, યાગ્ય આત્માએને ધર્મના મમ સમજાવવા તે ‘ધર્મ ક્થા' કહેવાય છે. આ ચારે આલંબને શ્રુતધમને આશ્રયીને બતાવવામાં આવ્યાં છે કે જેથી કરીને શ્રુતસાગરરૂપ આત્માના ઘરમાં સ્થિર થવાની તીવ્ર તાલાવેલી મનમાં પ્રગટ થાય. ધર્મ ધ્યાનનાં ચાર લક્ષણા ૧. આજ્ઞારુચિ-જિનેશ્વર પરમાત્માનાં વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સ સત્ તત્ત્વાની યથાર્થ પ્રતિપાદક્તા વગેરે જાણી તેના ઉપર શ્રદ્ધા. ૨. નિસર્ગ રુચિ – જ્ઞાન-દન-ચારિત્રમય આત્મ-પરિણામને પ્રગટ કરવાની રુચિ–ઉત્કંઠા. 3. ઉપદેશરુચિ – જિનવચનના ઉપદેશને સાંભળવાની રુચિ-ભાવના, ૪. સૂત્રરુચિ – દ્વાદશાંગી-જિનાગમાનાં અધ્યયન-અધ્યાપનની રુચિ-ભાવનાઃ આ ધર્મધ્યાનનાં લક્ષણા છે. સામાયિકાદિ આવશ્યક સચ્ચારિત્રનું માતાની જેમ જતન કરવામાં સામાયિક આદિ આવશ્યક કર્વ્યા આગવુ' સ્થાન ધરાવે છે. અનત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ એ પ્રકારના ધર્મના ઉપદેશ આપ્યો છે. તે છે શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. આ ખંને પ્રકારના ધર્માંના સતત અભ્યાસથી ચિત્તની નિર્મળતા અને સ્થિરતા પ્રગટ થાય છે. તેથી ધર્માંધ્યાનની પ્રાપ્તિ, વૃદ્ધિ અને શુદ્ધિ માટે શ્રુત અને ચારિત્રધર્માંના અભ્યાસ કરવા એ અત્યંત જરૂરી છે. તેના આલંબને જ ધર્મધ્યાનમાં દૃઢતાપૂર્વક સ્થિર થઇ શકાય છે. ધ્યાન–પ્રાપ્તિના ક્રમ ક ગ્રસ્ત જીવેાની વિવિધ કક્ષાઓ છે. આ કક્ષાએનુ કારણુ કર્માંની ન્યૂનાધિકતા છે. આ કારણસર ધ્યાન પ્રાપ્તિની કોઇ એક પરિપાટી નિયત નથી. પણ જે પ્રકારે સાધકનાં મન-વચન-કાયાના વ્યાપારા નિરવદ્ય વસ્તુને વિષયભૂત બનાવી શકે તે પ્રકારે તેને ધ્યાનમાર્ગમાં આગળ વધવાની ભલામણ છે, Page #86 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨ તેમ છતાં કાયા અને વાણીના વ્યાપાર પર અંકુશ સ્થાપવાના કાર્ય કરતાં મનના વ્યાપાર પર અંકુશ સ્થાપવાનું કાર્ય ખૂબ જ કઠિન છે—એ હકીકતની જરા જેટલી પણ ઉપેક્ષા ધ્યાનમાર્ગના સાધકે ન કરવી જોઈએ. એટલે અનુભવી સંતે ફરમાવે છે કે કાયા અને વાણીના ચીપિયા વડે મનને બરાબર પકડીને દેવાધિદેવના ચરણકમળમાં સમર્પિત કરવું તે સર્વોત્કૃષ્ટ ઘર્મધ્યાનની અનુભૂતિનો માર્ગ છે. નિયમ છે કે સ્કૂલ વસ્તુ ઉપર નિયંત્રણ સ્થાપવામાં માણસને જે મહેનત પડે છે તેના કરતાં અધિક મહેનત સૂકમ વસ્તુને વશવતી બનાવવામાં પડે છે. એટલે ધ્યાન-પ્રાપ્તિને કઈ ચોકકસ કમ નહિ હોવા છતાં તન અને વચનની સાથે મનને પણ કહ્યાગ બનાવવાની પૂરતી ચીવટ સાધકે રાખવી જોઈએ. ધ્યાતવ્ય જે ધ્યાન ધર્મથી યુક્ત હોય છે તે ધર્મ ધ્યાન કહેવાય છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય–આ ત્રણ અવસ્થાયુકત જે વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે તે જ ધર્મ છે અર્થાત્ વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જે ધ્યાનમાં વસ્તુ (પદાર્થ)ના સ્વભાવનું ચિંતન કરવામાં આવે તે ધર્મધ્યાન ૬ છે. ધર્મધ્યાનમાં ધ્યાન કરવા યોગ્ય મુખ્ય પદાર્થો (વિષયો) ચાર પ્રકારના છે - (૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય, (૩) વિપાકવચય અને (૪) સંસ્થાનવિય. ૧. આજ્ઞાવિચધ્યાનમાં જિનેશ્વરની આજ્ઞા એ દયેય છે. ૨. અપાયરિચયધ્યાનમાં રાગ-દ્વેષ અને કષાયથી ઉત્પન્ન થતા દુઃખમય સંસારનું ચિંતન એ દયેય છે. ૩. વિપાકવિચધ્યાનમાં કર્મના શુભાશુભ ફળનું ચિંતન એ દયેય છે. ૪. સંસ્થાનવિચ ધ્યાનમાં ચૌદ રાજલક અને જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું ચિંતન એ ધ્યેય છે. આ ચારે પ્રકારનાં યાનનું સ્વરૂપ સંક્ષેપથી આ રીતે વિચારી શકાય છે (૧) આજ્ઞાવિચયઃ–પરમ આપ્ત-પુરુષ શ્રીજિનેશ્વર પરમાત્માનું ધ્યાન એ જ આજ્ઞા છે અર્થાત જિન-વચન સ્વરૂપ દ્વાદશાંગી-જિનાગમ એ પણ આજ્ઞા છે. તે આજ્ઞાના અર્થને નિર્ણય કરવું તે વિચય છે. १. तत्रानयेतं यद् धर्मात्तद् ध्यानं धर्म्यमिष्यते । धर्मोऽहि वस्तु-याथात्म्यमुत्पातादि यात्मकम् ।। ___ -श्रीजिनसेनाचार्यकृतं महापुराण, पर्व २१, श्लो. १३३. * आप्तवचनं प्रवचनं चाज्ञा, विचयस्तदर्थनिर्णयनम् । પ્રશમરતિ–વસરળ, . ૨૪, सब्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सध्वे सत्ता न हंतव्वा । માવાર-સૂત્ર જોશી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ध्यानविचार-सविवेचन અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્મા એ સકળ જીવલોકન પરમ આપ્ત-પુરુષ છે. તેઓશ્રીની આજ્ઞા શી છે? કેવી છે? તેનું ચિંતન કરવું એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. પ્રભુજીની પરમ મંગલકારી આજ્ઞાને ટૂંકમાં આ રીતે વિચાર કરી શકાય છે : જિનેશ્વર પરમાત્માના ત્રિકાલાબાધિત વચનેના સંગ્રહરૂપ દ્વાદશાંગી એ સર્વ દૃષ્ટિએ અત્યંત નિપુણ છે કારણ કે તે સૂક્ષ્મ દ્રવ્યાદિનું યથાર્થ સ્વરૂપ બતાવે છે તથા આત્માના ગુણોનું સ્વરૂપ પ્રકાશિત કરે છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શાશ્વત છે અનાદિનિદાન છે દ્રવ્યાર્થિક ની અપેક્ષાએ દ્વાદશાંગીને કઈ પણ કાળે નાશ થતો નથી અર્થાત્ સર્વદા વિદ્યમાન હોય છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા સર્વજીની પીડાને દૂર કરનારી અને તેમનું આત્યંતિક હિત કરનારી છે, “કઈ એક જીવને પણ હણ નહીં ”—એ આજ્ઞાના ત્રિવિધપાલનથી અનંતા આત્માએ મેક્ષે સિધાવ્યા છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા અનેકાંત-સ્યાદ્વાદજ્ઞાન સ્વરૂપ હેવાથી તેના વડે સત્યનું જ્ઞાન થાય છે. જિનેશ્વર પરમાત્મા ત્રિલોકમાં સર્વોત્તમ પુરુષેત્તમ છે. તેથી તેઓશ્રીની આજ્ઞા પણ સર્વોત્તમ છે–અણમોલ છે. જિનાજ્ઞા સર્વ કર્મોને સમૂળ ઉચ્છેદ કરનારી છે. જે કર્મોને ખપાવતાં અજ્ઞાનીને પૂર્વ કોડ વર્ષ લાગે છે, તે કમેના પુજને જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ પણે પાલન કરનાર જ્ઞાની મુનિવર શ્વાસોચ્છવાસ જેટલા અપકાળમાં પણ ખપાવી નાખે છે. જિનાજ્ઞા અર્થની અપેક્ષાએ અનંત છે. જિનરાજનું પ્રત્યેક વચન પણ અનંત અર્થ યુક્ત હોય છે. ___ 'एकम् अपि जिनवचन निर्वाहको भवति । કહીને શાસ્ત્રકાર ભગવંતોએ જિનરાજના પરમ તારક – સામર્થ્યને યથાર્થ પણે બિરદાવ્યું છે. જિનાજ્ઞાને પિતાને હૃદયમાં ધારણ કરીને મહાપુરુષે પણ કૃતકૃત્યતા અનુભવે છે. જિનાજ્ઞાને જાણનારા અને તેનું પાલન કરનારા પુરુષે મહાન સામર્થ્યવાળા હોય છે, સર્વ લબ્ધિસંપન્ન હોય છે; વિશ્વોપકારી મહાન કાર્યો કરનારા હોય છે. જિનાજ્ઞા સર્વદોષરહિત છે, સર્વગુણસહિત છે. જિનાજ્ઞામાં ભારોભાર વિધવાત્સલ્ય છે. * તરવાર્થમાણ તથધારિજા, ઋો. ર૬૦. Page #88 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨ જિનાજ્ઞામાં જીવને શિવ બનાવવાનું પરમ સામર્થ્ય છે. જિનાજ્ઞા ગૂઢાતિગૂઢ છે. જિનાજ્ઞા નય, ગમ, ભંગ અને પ્રમાણાદિ વડે અતિ ગંભીર અર્થવાળી છે. જિનાજ્ઞા અત્યંત ગંભીર, વ્યાપક, સૂક્ષમ અને ગહન છે. સકળ વિશ્વ પર તેનું એકચક્રી શાસન છે. નવજાત બાળકને જેવું માતાનું દૂધ, તેવી સર્વ જીવલેક માટે હિતકારી જિનાજ્ઞા છે. આપણા જેવા મંદ મતિ અને મંદ-પુણ્યવાળા જીવોને ગીતાર્થ, મહાજ્ઞાની ગુરુઓના વિરહથી, કે તેવા પ્રકારનાં હેતુ, દૃષ્ટાન્ત આદિના અભાવે, કે જ્ઞાનાવરણીય કર્મના પ્રબળ ઉદયે કદાચ આ જિનાજ્ઞાનાં સંપૂર્ણ રહસ્યો સ્પષ્ટ ન સમજાય, તેમ છતાં જે આપણે તેના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તેનું ચિંતન-ધ્યાન અને પાલન કરીએ તે અવશ્ય આત્મહિત સાધી શકીએ, કારણ કે જિનેશ્વર પરમાત્મા પરાર્થ. વ્યસનના પ્રકર્ષને પામેલા હોઈને તેમની આજ્ઞાના આરાધક નિસર્ગિક રીતે તેઓશ્રીને અનુગ્રહના ભાગી થાય છે અને તે અનુગ્રહના અચિત્ય પ્રભાવે ભવસાગર તરી જાય છે. તમેય સં નિરસં = ળેિ ફાં–તે જ સત્ય અને શંકા વિનાનું છે જે જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપ્યું છે ...આ શાસ્ત્રવચનમાં અકાટચ શ્રદ્ધા કેળવીને અનંતા આત્માએ ભવસાગર તરી ગયા છે. આપણે પણ તેઓને અનુસરીને ભવસાગરતારક જિનાજ્ઞાન એકનિષ્ઠ આરાધક બનીએ. આ છે જિનાજ્ઞાને અનુપમ પ્રભાવ! આ રીતે જિનેશ્વર પરમાત્માની પરમ કલ્યાણકર આજ્ઞાનું એકાગ્ર ચિત્તે ચિંતન કરવું એ આજ્ઞાવિચયરૂપ ધર્મધ્યાન છે. અપાયરિચયનું સ્વરૂપ (૨) અપાયરિચય –રાગ-દ્વેષ, કષાય અને મિથ્યાવાદિના સેવનથી આ ભવ અને પરભવમાં જીવને કેવાં ભયાનક દુઃખ ભેગવવાં પડે છે તેનું ચિંતન કરવું, તેમાં ધ્યાન પરોવવું–એ અપાયરિચય ધર્મ ધ્યાન છે. આ ચિંતન અને ધ્યાનના પ્રભાવે જીવની વીતરાગ, વીતષ, નિષ્કષાય અને સંપૂર્ણ સમ્યફવવાન બનવાની પાત્રતા કમશઃ પ્રગટે છે. અર્થાત્ આ મહાન ગુણેને પ્રાપ્ત કરવાના લક્ષ્યપૂર્વક આ ધ્યાન કરવાનું ફરમાન છે. હું માંદો છું, હું માંદ છું'—એમ વારંવાર બલવા માત્રથી નીરોગીપણું પ્રાપ્ત થતું નથી પણ તેના કારણનું નિવારણ કરનાર નિર્દોષ ઉપચાર કરવાથી તે પ્રાપ્ત થાય છે, તેમ “હું રાગ દ્વેષ કષાયાદિથી ગ્રસ્ત છું”—એ હકીકતને ધ્યાનમાં લીધા પછી જેઓ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] ध्यानविचार-सविवेचन આ દેથી સર્વથા મુક્ત છે, તેમજ જેઓ આ દોષને સર્વથા નાબૂદ કરવાના શ્રેષ્ઠ પુરુષાર્થમાં ઉદ્યત છે તેઓએ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની અનન્યભાવે શરણાગતિ સ્વીકારવી એ જ આ ચિંતન-યાનને ફલિતાર્થ છે. રાગ દ્વેષ કેવા છે? જીવને ભવરાનમાં ભૂંડે હાલે ભટકાવનારા છે. કેન્સર, ક્ષય, ભગંદર આદિ દેહના રોગ છે જ્યારે આ રાગ-દ્વેષ આત્માના રોગો છે, માટે ખરેખર ખતરનાક છે. ચીકણા કર્મબંધ કરાવીને જીવને બેહાલ બનાવનાર છે. અનુકળ વિષય-સાર ગ્રી મળતાં હર્ષની અને પ્રતિકુળ સંગે આવતાં વિષાદની જે લાગણી ઉત્પન્ન થાય છે તેનું કારણ આ રાગ-દ્વેષ છે. રાગની ઉત્કટતા જીવને દીઘંસંસારી બનાવે છે. ષની પ્રબળતા જીવને નરકાદિ દુર્ગતિઓમાં ધકેલે છે. માટે અનંત ઉપકારી ભગવંતે ફરમાવે છે કે–જડને રાગ કરે છેડી દે, તેથી જીવ પ્રત્યે દ્વેષ કરવાની અધમવૃત્તિ પોતાની મેળે છૂટી જશે. આ વિચારણા તેમજ ચિંતન વડે ચિત્તને વારંવાર ભાવિત કરવું તે પણ અપાયરિચય ધર્મધ્યાનના અંગભૂત છે. - રાગ-દ્વેષની જેમ ચાર કષાયે પણ અતિ ભયંકર છે. જીવને ચાર ગતિમાં રખડાવીને રિબાવનારા છે. રાગ-દ્વેષ એ અગ્નિકુંડ છે તે કષાય એ લાવારસનું સરોવર છે. દુઃખમૂલક દુઃખફલક અને દુઃખપરંપરક સંસારવૃક્ષનું મૂળ છે. કેધને કાળાનાગની ઉપમા છે. માનને હાથીની ઉપમા છે. માયાને પાપમાતાની ઉપમા છે. લોભને વધતા તાડની ઉપમા છે. આ ઉપમાઓના અભ્યાસ દ્વારા ધ્યાનમાના સાધકે ક્ષમા-નમ્રતા–સરળતાનિર્લોભતા આદિ ગુણોથી ભરેલા જિનેશ્વવરદેવના ભજનમાં મન પરોવવાનું છે કે જેથી તે ધર્મધ્યાનમાં સુગમતાથી સ્થિર થઈ શકે. મિથ્યાત્વાદિની અનર્થતા રાગ-દ્વેષ અને કષાયનું મૂળ કોઈ હોય તો તે મિશ્યાવ છે. દહમાં આત્મબુદ્ધિ આ મિથ્યાત્વ પેદા કરે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन અમૂલ્ય એવા આત્માનું ભાન ભૂલાવનાર આ મિથ્યાત્વ છે. સમ્યફવ જેટલું ભદ્રંકર છે, તેટલું જ ભયંકર આ મિથ્યાત્વ છે મતિને સદા વિપરીત ગતિમાં દેડાવીને પોતાની નાભિમાં રહેલ કસ્તૂરીને બહાર શેાધતા કસ્તૂરીમૃગ જેવી દુર્દશામાં જીવને હડસેલી દેનાર આ મિથ્યાત્વ છે. વિષધરના વિષની ઝેરી અસર કરતાં પણ ભયાનક અસર આ મિથ્યાત્વાદિની જીવને થાય છે. માટે તેનાથી બચવા મહામહ-જેતા જિનરાજ એ જ એક અનન્ય શરણ છે–એવા સધથી મનને વાસિત કરવું તે પણ અપાયવિચય ધર્મધ્યાન છે. અવિરતિ –હિંસા, જૂઠ, ચેરી, ભોગ અને પરિગ્રહ આદિ પાપોનું સેવન એ અવિરતિ છે. તેનાથી પ્રેરાયેલા છ સ્વજન-પરિવારાદિનાં પણ વધ–બંધન કરતાં અચકાતા નથી. આ લોકમાં જે અતિ નિંદનીય ગણાય છે તેવાં હિંસાદિ કાર્યો પણ કરે છે અને પરલેકમાં અતિ દારુણ નરકાદિ વેદનાઓના ભંગ બને છે. આ હકીકતનું ચિંતન બુદ્ધિને શુદ્ધ કરીને વિરતિધરાની સેવા કરવાની લગની લગાડે છે માટે તે અપાયરિચય ધ્યાનના અંગભૂત છે. આસવ – મન-વચન-કાયાની અપ્રશસ્ત (આજ્ઞા-નિરપેક્ષ) ક્રિયાથી ઉપાર્જન કરેલાં અશુભ કર્મોના યોગે જીવોને ચાર ગતિમય સંસારમાં ભૂંડા હાલે ભટકવું પડે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત બની દુસહ્ય દુઃખો ભોગવવાં પડે છે. - આ રીતે જે અપ્રમત્તમુનિ યા ધ્યાનસાધક આત્મા અપાય-રાગાદિ દોષોનું કરુણાસભર હૃદયે જે ચિંતન કરે તે અપાયવિચય ધર્મધ્યાન કહેવાય છે. વિપાકવિચયનું સ્વરૂપ (૩) વિપાકવિચય –કના વિપાક પરિણામનું ચિંતન કરવું તે વિપાકવિચય ધર્મધ્યાન છે. જેમ કે-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને મન-વચન-કાયાદિથી ઉપાર્જિત કરેલાં કર્મો જીવને શુભાશુભ ફળ આપનાર છે. કમનાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ-એ મુખ્ય ચાર પ્રકાર છે. તે (ક) જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને કેવાં કેવાં દારુણ દુઃખ ભોગવવાં પડે છે તેને વિચાર આ ધ્યાનમાં કરવાનો હોય છે. કમ પ્રકૃતિ એટલે કર્મને સ્વભાવ જેમ કે જ્ઞાનાવરણીય કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણને ઢાંકવાનો છે. આ રીતના વિચાર-વિસ્તારમાં મનનું વિચરણ આ ધ્યાનના એક ભાગરૂપ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ર૪ ] ध्यानविचार-सविवेचन કર્મની સ્થિતિ એટલે કર્મોને આત્મા સાથે ચૂંટીને રહેવાને કાળ. તેના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટએમ ત્રણ પ્રકાર છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (કાળમર્યાદા) ૩૦ કડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. કમને રસ (અનુભાગ) અર્થાત્ વિપાક રદય કે જેના ફળરૂપે જ્ઞાનાવરણીય આદિ કર્મોના સ્વભાવની ઉગ્રતા, મંદતા વગેરેનો અનુભવ થાય છે. કર્મના પ્રદેશ એટલે જીવના અસંખ્ય પ્રદેશો સાથે ચોંટેલા કર્મ પુદગલના દલિકે જે પરદેશી છતાં પારકો પ્રદેશ પચાવી પાડે છે તેમ જીવ–પ્રદેશ ઉપર પિતાનો અડ્ડો જમાવી દે છે. આ રીતે કર્મપ્રકૃતિ વગેરેના વિપાકનું જિનવચન અનુસાર સ્થિરતાપૂર્વક ચિંતન કરવું એ વિપાકવિય ધર્મધ્યાન છે. સંસ્થાનવિચયનું સ્વરૂપ (૪) સંસ્થાનવિચય:-જિનવચન અનુસાર જગતમાં રહેલા પદાર્થો–દ્રવ્યનાં સંસ્થાન (આકાર), આધાર, પ્રકાર અને પ્રમાણદિનું ચિંતન કરવું તથા દ્રવ્યના ઉપાદ, વ્યય, બ્રોવ્યાદિ પર્યોનું ચિંતન કરવું તે સંસ્થાનવિય ધર્મધ્યાન છે. આ ધ્યાનમાં ચૌદ રાજલોક અને જીવાદિ વરૂદ્રવ્યોને જુદી-જુદી રીતે શાસ્ત્ર સાપેક્ષ વિચાર કરવાનો છે. ચૌદ રાજલકની શાસ્ત્રોક્ત આકૃતિ સાથે પુરુષ દેહાકૃતિ વિશેષ સામ્ય ધરાવે છે તેથી આ વિચારમાં સુગમત રહે છે, તેમજ તેના પરિણામે વિશ્વ-સાયુજ્ય કેળવાય છે. સંસ્થાન એટલે આકર. જીવના શરીરોનું સમચતુરસ્કાદિ સંસ્થાન છે અને પુદ્ગલ દ્રવ્યનું પરિમંડલાદિ સંસ્થાન છે. તેમજ ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સંસ્થાન લેકક્ષેત્રના સંસ્થાન જેવું છે. લોકનું સંસ્થાન –અધોલેક વિસ્તીર્ણ પુષ્પગંગેરીના આકારવાળો છે અને ઊર્વક મૃદંગના આકારવાળે છે. કાળનું સંસ્થાનઃ-કાળનું સંસ્થાન મનુષ્યક્ષેત્ર પ્રમાણ છે કેમ કે કાળ સૂર્ય આદિની ગતિ કિયાથી જણાય છે, તેથી કાળ મનુષ્યક્ષેત્રના આકારવાળે છે–એમ ઉપચારથી કહેવાય છે. પ્રકાર –દ્રવ્યના ભેદ-પ્રકારનું ચિંતન કરવું જેમ કે ધર્માસ્તિકાય લેકવ્યાપી છે વગેરે. પર્યાય -ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં રહેલા ઉત્પાતાદિ પર્યાય અર્થાત્ અવસ્થાનું ચિંતન કરવું. Page #92 -------------------------------------------------------------------------- ________________ ~ [ ૨૧ ध्यानविचार-सविवेचन આ બધું સંસ્થાનવિચય ધર્મધ્યાનમાં સ્થાન પામે છે. લોકસ્વરૂપનું ચિંતન જિનેશ્વર દેવે બતાવેલા અનાદિ નિધન-નિત્ય અને નામ, સ્થાપના આદિ ભેદવાળા પંચાસ્તિકાયમય લોકનું ચિંતન કરવું તે, કે ઊર્વ અને તિર્લફસ્વરૂપ લેકનું ચિંતન કરવું તે, તથા લેકમાં રહેલ ઘમ્માદિ નરકભૂમિઓ, ઘનેદધિ આદિ વલ, જબૂદ્વીપ આદિ દ્વીપે, લવણદિ સમુદ્રો, સીમંતક આદિ નારકાવાસે, તિષી તથા વિમાનિકદેવ—સંબંધી વિમાન, ભવનપતિદેવાદિ–સંબંધી ભવન તથા બીજા ગામ, નગર, ક્ષેત્ર વગેરેનું સિદ્ધાન્ત સાપેક્ષ સ્વરૂપ ચિંતવવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. આ ચિંતનની સાથે સાથે જીવ-સ્વરૂપનું ચિંતન પણ મુમુક્ષુ સાધક માટે અત્યંત આવશ્યક છે. તે ચિંતન આ પ્રકારે થઈ શકે – જીવ ઉપગ લક્ષણવાળ અને નિત્ય છે. જીવ અરૂપી છે. શરીરના જે ધર્મો છે તેનાથી ભિન્ન ધર્મો જીવના છે. જીવ પિતાનાં કર્મોને કર્તા અને ભક્તા છે. જીવમાં શિવત્વ છુપાએલું છે. આ રીતે જીવ–સ્વરૂપના ચિંતનમાં વધુને વધુ ઊંડા ઊતરીએ છીએ તે એક અલૌકિક દુનિયાનાં દર્શન થાય છે, જેની તીવ્ર તાલાવેલી પ્રત્યેક ધર્મ સાધકને હોય છે. સંસારસમુદ્ર–જીવ પિતાનાં અશુભ કર્મોના ઉદયે સંસારરૂપી સમુદ્રમાં ભટકે છે. એ સંસારસમુદ્રનું સ્વરૂપ ચિંતવવું. જેમ કે–સમુદ્ર જળથી પૂર્ણ હોય છે તેમ સંસારરૂપી સમુદ્ર જન્મ-મરણદિરૂપ જળથી ભરેલો છે. સમુદ્રમાં પાતાળ-કળશ હોય છે તેમ સંસારરૂપી સમુદ્ર કષાયરૂપ ચાર પાતાળ કળશ યુક્ત છે. સમુદ્રમાં મેટા ખડક હોય છે, તેમ સંસારરૂપી સમુદ્રમાં અનેકવિધ અંતરાયરૂપ મેટા ખડકે છે. સમુદ્રમાં ઉપદ્રવકારી જળજતુઓ હોય છે, તેમ સંસારસમુદ્ર સેંકડો દુઃખ, સંકટ તેમજ દુર્વ્યસનરૂપ જંતુઓથી વ્યાપ્ત છે. સમુદ્રમાં ભયાનક આવો હોય છે, તેમ સંસારસમુદ્રમાં મેહનીયકર્મ એ જ ભ્રમણ કરાવનાર હોવાથી ભયાનક આવર્ત છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ર૬ ] ___ ध्यानविचार-सविवेचन સમુદ્રમાં મોજાં ઊછળે છે, તેમ સંસાર–સમુદ્ર પણ અજ્ઞાન-પવન પ્રેરિત સંગવિયાગરૂપ મેજવાળે છે તથા જેને (પ્રવાહની અપેક્ષાએ) આદિ કે અંત નથી. એવો મહા ભયંકર સંસાર-સાગર છે ઈત્યાદિ ચિંતન કરવું તે પણ ધર્મધ્યાનના અંગભૂત છે. ચારિત્રરૂપી જહાજ –આવા ભયાનક ભવસાગરથી આત્માને પાર ઉતારનાર ચારિત્રરૂપી જહાજ છે. આ જહાજમાં બેસીને આજ સુધીમાં અનંતા આત્માઓ ભવસાગર તરીને મુક્તિપુરીમાં પહોંચ્યા છે. આ જહાજ કેવું છે? (૧) જેને સુકાની સમ્યગજ્ઞાન છે. (૨) જે સમ્યગદર્શનરૂપ સુદઢ સઢ યુક્ત છે. (૩) જે છિદ્રરહિત છે. (૪) જે તરૂપ પવનથી પ્રેરિત ઈને શીવ્ર ગતિવાળું છે. (૫) જે વિરાગ્યના માર્ગે ચાલતું હોવાથી દુર્ગાનરૂપ માજાએથી અક્ષુબ્ધ છે. (૬) જે મહામૂલ્યવાન શીલાંગરૂપ રત્નથી અલંકૃત છે. (૭) જેની સમગ્ર રચના અલૌકિક અજોડ અને અનુપમ છે. (૮) જેણે પોતાના આશ્રિતને કદી છેહ દીધે નથી. આવા ચારિત્રરૂપી જહાજમાં બેસીને હેમખેમ મુક્તિપુરીમાં પહોંચી શકાય છે. આ રીતે એકાગ્ર ચિત્તે વિચારવું એ પણ સંસ્થાનવિય ધર્મધ્યાનનો એક પ્રકાર છે. આખરે માટીમાં મળનારા દેહાદિ પર-પદાર્થોના મમત્વમાંથી મનને મુક્ત કરીને, નહિ મરવાના સ્વભાવવાળા અનંત જ્ઞાનાદિ યુક્ત આમા સાથે જોડવા માટે આ ચારેય પ્રકારનાં ધ્યાન, નિયમ સચેટ અસરકારક છે, એટલે તેને વધુને વધુ અભ્યાસ ધ્યાનમાર્ગના સાધક માટે તે પ્રાણવાયુ જેટલું આવશ્યક છે. | ધર્મધ્યાનના ઉક્ત ચાર પ્રકારોમાં સંસ્થાનવિય પ્રકારમાં જિનપદિષ્ટ છવાદિ સર્વ પદાર્થોનું નય, નિક્ષેપાદિ વડે ચિંતન અને ધ્યાન કરવાનું કહ્યું છે, તેથી ધ્યાનના સર્વ પ્રકારે તેમાં સમાવેશ થઈ જાય છે. પિંડમાં બ્રહ્માંડનું અવતરણ કરવાની આ અદ્દભુત કળામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે આ ચારેય પ્રકારનું ધર્મધ્યાન ઉપકારક છે અને આ ધ્યાનમાં કેન્દ્રસ્થાને જિનાજ્ઞાને રાખ વાથી જ સર્વ મંગળકારી ધર્મ-ધ્યાનથી ભ્રષ્ટ કરનારાં અશુભ બળના હુમલા નિષ્ફળ નીવડે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૭ ચિંતન જ્યાં સુધી ચલ-ચિત્તે થતું હોય ત્યાં સુધી તે ચિંતા અને ભાવનારૂપ-ધ્યાનને પૂર્વાભ્યાસ છે એમ જાણવું અને જ્યારે તે ચિંતન સ્થિર–પરિણામે થાય છે ત્યારે તે ધર્મધ્યાન સ્વરૂપ બને છે. તે ધર્મધ્યાનના સતત અભ્યાસથી શુદ્ધાનુભૂતિપૂર્વકનું જે તત્વચિંતન થાય છે તે શુકલ ધ્યાનના અંગભૂત ગણાય છે. ધર્મધ્યાનના અધિકારી - સર્વ પ્રકારના પ્રમાદથી મુક્ત, જ્ઞાનરૂપી ધનવાળા તેમજ ઉપશામક અને ક્ષેપક નિગ્રંથ ધર્મધ્યાનના મુખ્ય અધિકારી છે. ધર્મધ્યાનની શુદ્ધિની પરાકાષ્ટા ઉપરોક્ત મહાત્માઓમાં જ હોય છે. ગુણસ્થાનની અપેક્ષાએ મુખ્યતયા સાતમા ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનક સુધીના છે અને ગણતયા થા, પાંચમાં અને છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા છે પણ ધર્મધ્યાનના અધિકારી ગણાય છે. - શુકલધ્યાનના પ્રથમ બે પ્રકારના ધ્યાત પ્રથમ (વાઋષભનારાચ) સંઘયણવાળા અને પૂર્વ ધર અપ્રમત્ત મુનિવરો હોય છે અને અંતિમ બે પ્રકારના ધ્યાતા સગી અને અગી કેવળી ભગવંતે હોય છે. ધમ ધ્યાન અને મિત્રી આદિ ભા - આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં જિનેશ્વર પરમાત્માની પરમ મંગળકારી આજ્ઞાનું ચિંતન કરવાથી સાધકને મૈત્રી આદિ ચાર ભાવનું ચિંતન કરવાની પ્રેરણા પણ સહજ રીતે મળે છે. ગુણસ્થાન ક્રમારે આદિ ગ્રન્થમાં પણ ધર્મધ્યાનનું સ્વરૂપ બતાવતાં મંત્રી આદિ ચાર ભાવનાઓને તેમજ પિંડસ્થ આદિ ચાર અવસ્થાઓને ધર્મધ્યાનના પ્રકાર તરીકે ગણાવી છે. જીવને આર્તધ્યાનથી છોડાવી અને ધર્મધ્યાનમાં જોડનાર તથા શ્રેણિ અને શુકલધ્યાન સુધી પહોંચાડનાર સકલ સર્વવિષયક સ્નેહ અને હિતચિંતાનાં પરિણામ છે, તેથી મૈત્રી આદિ ભાવો સ્વયં ધર્મધ્યાનરૂપ છે અને તે ધર્મધ્યાનના હેતુ પણ છે. આજ્ઞાવિયાદિ ચારે પ્રકારનાં ધ્યાનથી અનુક્રમે મૈત્રી આદિ ચારે ભાવનાઓનો પણ સંગીન રીતે વિચાર કરી શકાય છે તે આ રીતે :७. मैत्र्यादिभिश्चतुर्भेदं यदाज्ञादिचतुर्विधम् । पिंडस्थादि चतुर्धा वा धर्मध्यानं प्रकीर्तितम् ॥ 'गुणस्थान क्रमारोह' श्लो. ३५-वृत्ति મૈત્યાદિ ચાર ભેદવાળું તથા આજ્ઞાવિયાદિ ચાર પ્રકારવાળું તેમ જ પિંડસ્થ આદિ ચાર ભેદવાળ ધર્મધ્યાન” કહેલું છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] ध्यानविचार - सविवेचन (૧) આજ્ઞાવિચય ધ્યાન અને મત્રીભાવ : અસીમ ઉપકારી જિનેશ્વર પરમાત્માની પરમ કલ્યાણકારી આજ્ઞા અન ́ત અર્થાત્મક છે, તેના નિષ્ક છે–વિશ્વ વાત્સલ્ય કેળવવું. વિશ્વ વાત્સલ્ય કેળવવુ' એટલે વિશ્વના બધા જ જીવા પ્રત્યે સ્વતુલ્યભાવ દાખવવા. આ ભાવના પાયા મૈત્રીભાવ છે. મૈત્રીભાવ એટલે બધા જ જીવાને મિત્રની આંખે જોવા. સહૃદયી મિત્રતુલ્ય ભાવ આપવા કારણ કે જીવ-જીવ વચ્ચેની સગાઇ લેહીની સગાઈથી પણ ઊ'ચી છે. આવી સગાઈનું કારણ જીવત્વની તુલ્યતા છે, સમાનતા છે, એકસરખાપણુ' છે. વળી એક જીવનુ જે ઉપયેાગમય સ્વરૂપ છે તે જ સ્વરૂપ ત્રણ જગતના સર્વ જીવાનુ છે. જીવ ચાહે નિગેાઢ અવસ્થામાં રહ્યો હાય કે સિદ્ધ અવસ્થાને પામ્યા હેાય, પણ તેનુ ઉપયાગમય સ્વરૂપ તે સદા-સદા-સર્વાંત્ર કાયમ જ રહે છે. કાળ પણ તેને કાંઈ કરી શકતા નથી. આ રીતે બધા જ જીવાનુ' ઉપયાગ લક્ષણ અને જીવત્વાતિ એક હાવાથી જીવજીવ વચ્ચે જાતિભાઈ ના સબ'ધ છે. આ સબધને સમ્યક્ પ્રકારે ક્રીષાવવાથી કનાં બંધના તૂટે છે અને જીવ-જીવ વચ્ચેના અભિન્ન–સબંધને શાશ્વતપણે જીવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને જે જીવને પરાયે। માનીને તેને તિરસ્કાર, હાલણા, હિંસાદિ કરવામાં આવે છે તેા તેની આકરી સજા, તેવું અમૈત્રીપૂર્ણ વર્તન કરનારને ભેાગવવી પડે છે. જિનેશ્વર પરમાત્મા જેને સ્વતુલ્ય ભાવ આપે છે, સ્નેહ આપે છે, વાત્સલ્ય આપે છે તે ખધા જ જીવા સાથે મૈત્રીપૂર્ણ સ...બંધ કેળવવાનું પ્રશસ્ત ચિંતન આજ્ઞાવિચય ધ્યાનમાં સમાવિષ્ટ થાય છે. સત્વે ઝીવા ન ×દંતના' અર્થાત્ ‘કોઈ પણ જીવની હિંસા કરવી નહિ'; મિત્તી મે સવ “ મૂછ્યું” અર્થાત્ સર્વ જીવા સાથે મારે મૈત્રી છે’-એવી અહિંસા અને મૈત્રી ભાવનાનું ત્રિવિધ પાલન કરવાની આજ્ઞા જિનેશ્વર ભગવાએ ફરમાવી છે. ત્યાગ અને વૈરાગ્યને પ્રાણવંત બનાવનાર જીવતિ સાથે જાતિભાઈ જેવા બલ્કે તેનાથી પણ ચઢિયાતા સંબંધ કેળવવારૂપ ચૈત્ર્યાદિ ભાવેા છે—એ હકીકતનું વિસ્મરણ થાય છે તેા નિગેાદના જીવા જેવી અધમ મનેાદશા સન્ની પાંચેન્દ્રિય મનુષ્યની પણ થાય છે. X आचारांगसूत्र; अध्ययन ४. * શ્રમળમૂત્ર-વૈવિજ્ઞાપુત્ર; ગાથા-જી. Page #96 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨ એટલે તે જીવત્રીને અમૃતની ઉપમા છે. સામાયિકને પરમામૃતની ઉપમા છે. કઈ પૂછે કે મૈત્રી ભાવના એટલે શું? તે તેના જવાબમાં સ્પષ્ટપણે કહી શકાય કે ત્રણ જગતના બધા જ છે મારા મિત્ર છે, એ સત્યથી મનને પુનઃ પુનઃ ભાવિત કરવું તે. જીવ-જગતથી અલગ પડનારા માટે મેક્ષ ખૂબ જ દૂર છે અને જીવ-જગત સાથે આત્મીયતા કેળવીને, જડ-જગતથી દૂર રહેનાર માટે મોક્ષ અત્યંત નજીક છે. આજ્ઞાવિય ધ્યાનમાં આ બધા ચિતનને સ્થાન છે. “શિવમસ્તુ સર્વનાતા ' તે મળ તુ ” 'मा कार्षीत् कोऽपि पापानि ।' આ અને આવી બીજી ભાવનાએ જીવમત્રીના તાત્ત્વિક મૂલ્યને પૂરવાર કરે છે. એ અત્યંત મહત્વનું છે કે ત્રિભુવનપતિ શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને આરાધક એ આજ્ઞાના હૃદયભૂત જીવોને સહૃદયી મિત્ર જ હોય, કોઈ એક જીવ સાથેની અત્રી અર્થાત કોઈ એક જીવની પણ વિરાધના તેને આંખમાં કણાની જેમ ખટકે જ ખટકે. આ બધું જ ચિંતન એ દેવાધિદેવની આજ્ઞાના જ ચિતન સ્વરૂપ હોવાથી આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) અપાયરિચય ધ્યાન અને પ્રમોદભાવ :– દુઃખમૂલક, દુઃખફલક અને દુખોની પરંપરા સર્જનેરા સંસારનું સ્વરૂપ વિચારવું તે ઉક્ત ધ્યાનના અંગભૂત છે. આ સ્વરૂપની વિચારણા કરતાં તેને કારણભૂત રાગાદિ દોષની ભયાનકતા અને પ્રબળતાને ખ્યાલ આવે છે. આ ખ્યાલ આવ્યા પછી છ ખંડને જીતનારા ચકવતીઓને પણ પરાસ્ત કરનારા જે રાગાદિ દોષે છે તેને નખશિખ પરાસ્ત કરનારા પંચ પરમેષ્ઠિ ભગવંતે પ્રત્યે હાર્દિકે આદરભાવ જાગે છે. આ આદરભાવ એ ગુણાધિક પ્રત્યેને પ્રમોદભાવ છે. જ્ઞાની ભગવંતો આ પ્રમેદભાવને અતિ દુર્લભ કહે છે અને તેનું કારણ એ છે કે મેહ-મિથ્યાત્વવશ જીવને “ગુણ-બહુમાન અધ્યવસાય ભાગ્યે જ સ્પર્શે છે. તે અધ્યવસાયને જગાડવા માટે અપાયરિચય ધ્યાન અકસીર ઔષધ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ રેo ध्यानविचार-सविवेचन રાગ ગયે તુજ મન થકી.” એ સ્તવન પંક્તિ પૂરી કર્યા પછી આપણે આપણું મનનું નિરીક્ષણ કરવાનું છે કે જેથી તેમાં રહેલા રાગાદિ દોષના દાસ થઈને આપણે જીવીએ છીએ કે તેને સમૂળ ઉછેદ કરનારા જિનેશ્વર ભગવંતોના દાસ થઈને જીવીએ છીએ તેને સ્પષ્ટ ખ્યાલ આપણને આવે. આ ખ્યાલ આવ્યા પછી તરત એ હકીકત ખ્યાલમાં આવે છે કે રાગાદિ દેને જીતવાનું કામ અત્યંત કઠિન છે. આ ખ્યાલ જેમ જેમ સુદઢ બનતું જાય છે તેમ તેમ રાગાદિ દોષોને જીતવાના પ્રયત્નમાં કટિબદ્ધ સાધુ ભગવંતે પ્રત્યે અપૂર્વ પ્રમોદભાવ પેદા થાય જ. - આ ચાર ભાવના પ્રભાવે દોષ સેવતાં ઝાટકા લાગે છે અને સદગુણ નિજ અંગભૂત બને છે. થોડલે પણ ગુણ પર તણે, દેખી હષ મન આણે રે...” અમૃતવેલની સજઝાયની આ પંક્તિ ખૂબ જ માર્મિક છે. સંસારવર્તી સર્વ અપાયનું ઉમૂલન કરવાની અમાપ શક્તિવાળી છે. તેનાથી ચિત્તને પુનઃ પુનઃ ભાવિત કરતા રહેવું તે પણ અપાયવિચય ધ્યાનનું એક અંગ છે. (૩) વિપાકવિચ, ધ્યાન અને કરુણુભાવના : વિપાક એટલે પરિણામ, ફળ. જગતના જીવોની દીનહીન અને દુઃખમય હાલત જોઈ કર્મનાં વિચિત્ર ફળાને વિચાર કર, તેના પર ચિંતન કરવું તે વિપાકવિચય ધ્યાન કહેવાય છે. આ વિચાર અને ચિંતન નિતાંત કરુણાજનક છે. દવાખાનાના ખાટલા પર દુઃસહ્ય વ્યાધિથી રિબાતા તેમજ કણસતા દર્દીને જોઈને ગમે તેવા કઠોર હદયના માણસને પણ એક વાર તે કરુણ સ્પશી જાય છે; તો પછી વિવિધ પ્રકારનાં અશુભકર્મોના ભાવ-રોગથી સતત પીડાતા તેમજ હાયવોય કરતા જીવને જોઈને પથ્થર જેવા હૃદયવાળા માણસને પણ કરુણા ને સ્પર્શે તે કેમ મનાય ? વિપાકવિચય યાનના અભ્યાસીને પોતાનું ધ્યાન માત્ર પિતાનાં જ કર્મનાં ફળ ઉપર રાખવાનું નથી, પણ કર્મ ગ્રસ્ત સર્વ જી ઉપર રાખવાનું છે. તેમ કરવાથી તે બધા જીવો ઉપર નિઃસીમ કરુણા વરસાવનારા જિનેશ્વર પરમાત્માની કરુણાને પાત્ર બનાય છે અને કરુણુ જગાડનારા કર્મગ્રસ્ત જી પણ અપેક્ષાએ ઉપકારક પ્રતીત થાય છે. પ્રમોદભાવનામાં યેય તરીકે ગુણાધિકત્વ હોય છે, તેમ કરુણાભાવનામાં દુઃખાધિકત્વ એ ધ્યેય છે. જીવ માત્રને પોતાના દુઃખની કરુણું તો હોય જ છે, પણ તે આર્તધ્યાન સ્વરૂપ છે. તે જ્યારે સર્વ જીવવિષયક બને છે ત્યારે ધર્મધ્યાન સ્વરૂપ બને છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૩૨ આથી કરુણાભાવને પુષ્ટ કરનાર વિપાકવિચય ધ્યાન પણ ધ્યાનમાર્ગના અભ્યાસી માટે ખૂબ જ આવશ્યક છે. (૪) સંસ્થાનવિચય ધ્યાન અને માધ્યસ્થભાવના – સંસ્થાન વિચય ધર્મધ્યાનમાં સર્વ લેકનું સ્વરૂપ અને પદાર્થના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આદિનું ચિંતન કરવાનું હોય છે. તેના દ્વારા સાધકને જડ-પુદ્ગલ પદાર્થો પ્રતિ અને જીવોના દે પ્રતિ માધ્યસ્થ ભાવ ઉત્પન્ન થાય છે. જેથી ચિત્તમાં તે જીવે પ્રતિ પણ મૈત્રીભાવ અખંડ રહે છે અને સમતાભાવની વૃદ્ધિ થાય છે. ચેથી આ માધ્યસ્થ ભાવનામાં યેય તરીકે દોષાધિકત્વ હોવાથી, તેના દ્વારા જીવના દે પ્રત્યે જ માધ્યસ્થભાવ કેળવવાને હોય છે. ઉપેક્ષાને પાત્ર દોષી નહિ પણ દોષે છે, પાપી નહિ પણ પાપ છે. જીવ માત્ર તે મૈત્રી આદિને જ પાત્ર છે. કઈ પણ જીવ તરફ ઉપેક્ષા કે દ્વેષવૃત્તિ દાખવવાથી મહામહ-મિથ્યાત્વ કર્મનું સર્જન થાય છે. જીવ માત્ર પ્રત્યે મૈત્રીપૂર્ણ દૃષ્ટિ ઊઘડતાં આ બધી ભાવનાએ સુસાધ્ય બને છે. આથી પ્રથમ આજ્ઞાવિય ધર્મધ્યાન છે. આજ્ઞાના અભ્યાસીને સર્વ જી સ્વતુલ્ય હોવાનું શાસ્ત્ર-સત્ય સ્પશે જ છે અને તે પછી તે આજ્ઞા પાળવામાં પાવર બનીને ધર્મધ્યાનના શિખરે પહોંચવાની યોગ્યતાવાળે બને છે. આ રીતે આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં જીવમત્રી આદિ ભાવનું ધ્યાન પણ સમાયેલું છે. આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનમાં મિત્રી આદિ ભાવો સમાયેલા છે તે જ રીતે જિનેશ્વર પરમાત્માની પિંડસ્થ આદિ અવસ્થાઓના ચિતનમાં પણ મૈત્રી આદિ ભાવો સમાયેલા છે. એટલે જિનેક્ત કોઈ પણ વચનનું સમ્યફ પ્રકારે ચિતન કરનારને તે ભાવની સ્પર્શન થાય જ છે, જે ભવપરંપરાનાશક છે. ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ – “પપાતિક સૂત્રમાં ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ બતાવી છે : (૧) અનિત્યત્વ ભાવના, (૨) અશરણત્વ ભાવના, (૩) એકત્વ ભાવના અને (૪) સંસાર ભાવના. ધર્મધ્યાનાથી અત્યંત ભાવિત ચિત્તવાળા મુનિરાજ ધ્યાનના અંતે અને નવેસરથી ધ્યાનારૂઢ થતા પહેલાં ધ્યાનમાં સહાયક અને પ્રેરક અનિત્યાદિ જે ભાવનાઓનું ચિંતન કરે છે તે અનુપ્રેક્ષા તેમને “ક” અને “ જના દ્વથી સર્વથા પર રહેવાનું બળ પ્રદાન કરે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन લડ્યા – “લેશ્યા” શબ્દ “ટિફા” ધાતુ ઉપરથી બન્યું છે. હિ ને અર્થ છે ચૂંટવું, સંબદ્ધ થવું અર્થાત્ જેના દ્વારા કર્મ આત્માની સાથે ચૂંટે છે, બંધાય છે તેને ભલેશ્યા' કહે છે. લેશ્યા આત્માના પરિણામ-અધ્યવસાય રૂપ છે. ધર્માનીને તીવ્ર–મંદાદિ પ્રકારવાળી પીત, પદ્ધ અને શુકલ લેસ્થાઓ અનુક્રમે વિશુદ્ધ હોય છે અર્થાત્ ધર્મધ્યાન સમયે આત્મપરિણામેની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. ધર્મધ્યાનનાં બાહ્યાચલો – (૧) તે સાધક જિનપ્રણીત જીવાદિ તત્ત્વોની દઢ શ્રદ્ધાવાળે હોય. (૨) સુદેવ અને સુગુરુની ભક્તિ તેમજ સેવા કરવામાં સદા સક્રિય હોય, તેમના ગુણોની પ્રશંસા કરવામાં સદા મેખરે હેય. (૩) કૃતાભ્યાસ, શીલ અને સંયમમાં પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ કરનારો હોય. (૪) લોકસંજ્ઞાને ન અનુસરતાં જિનાજ્ઞાને અનુસરનાર હોય. આ ચિહ્ન વડે ધર્મયાનના ધારકને ઓળખી શકાય છે. ધર્મધ્યાનનું ફળ :– ધર્મધ્યાનનું ફળ અમેઘ છે, અચિત્ય છે, અમાપ છે. કેઈ છસ્થ તેને પૂરે કયાસ કાઢી શકતો નથી પરંતુ સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર પરમાત્માના વચનાનુસાર તેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે – ધર્મધ્યાનના પ્રભાવે શુભ આસવ-પુણ્ય પ્રકૃતિઓને બંધ થાય છે, સંવર આવતાં અશુભ કર્મો અટકી જાય છે; નિર્જરા-પુરાણા કર્મને પણ અંશે-અંશે ક્ષય થાય છે અને પરલોકમાં દેવતાઈ સુખની વિપુલ સામગ્રી પ્રાપ્ત થાય છે. શુભ આસવને અનુબંધ થવાથી અનુક્રમે ઉત્તમ કુળ, બેધિ લાભ, પ્રવજ્યા, કેવળજ્ઞાન અને મેક્ષ પ્રાપ્ત થાય છે. ધર્મધ્યાનના પ્રભાવે વ્યક્તિગત આ લાભ થવા ઉપરાંત સમષ્ટિમાં ભદ્રંકર વાતાવરણ વધુ સમૃદ્ધ બને છે કારણ કે એકના ધર્મથી સર્વને લાભ થતું હોવાનું શાસ્ત્રીય વિધાન છે. (૨) પરમધ્યાન મૂળપાઠ - vમધ્યાન-ગુવછચ પ્રથમ મેર–પૃથવિતરિવાર | ૨. અર્થ : શુકલ યાનને “પૃથકત્વ વિતર્ક સવિચાર' નામને જે પ્રથમ ભેદ તે પરમધ્યાન કહેવાય છે. વિવેચન :- ધ્યાન શતક' વગેરે ગ્રન્થોમાં શુકલધ્યાન સંબંધી વિશેષ માહિતી આપેલી છે. પ્રસ્તુત વિષયમાં તેના ઉપયોગી સારો વિચાર અહીં કરવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે છે : Page #100 -------------------------------------------------------------------------- ________________ : [ ૩૩ ध्यानविचार-सविवेचन શુક્લધ્યાનના ધ્યાતાને તે ધ્યાન સિદ્ધ કરવા માટે વિશેષ પુરુષાર્થ કરવો પડે છે, તેમાં મુખ્યતયા સર્વગુણના આધારભૂત સત્વગુણને આશ્રય લેવાનું હોય છે કારણ કે શુક્લધ્યાન એ નિરાલંબન, નિરાકાર અને સદા આનંદમય સ્વરૂપવાળું છે. તે ધ્યાનરૂપી મહેલને ટકાવી રાખવા સત્વ એ સ્તંભના સ્થાને છે. એ સત્તની વાસ્તવિક ખીલવણી માટે જે ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષાઓ વગેરે ભગવતી સૂત્રમાં ૪ દર્શાવી છે તે નીચે મુજબ છે : શુકલધ્યાનનાં ચાર આલંબનો - (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ મૃદુતા, (૩) ઉત્તમ આર્જવ અને (૪) ઉત્તમ સંતોષ. જેનામાં આવા ઉત્તમ પ્રકારની ક્ષમા વગેરે હોય છે તે શુકલધ્યાનના અધિકારી ગણાય છે. મતલબ કે જેઓ ખમવામાં મહા શૂરવીર હોય છે, પુષ્પથી યે વધુ મૃદુ હૃદયવાળા હોય છે, પાણી જેવા પારદર્શક હોય છે અને સહજ રીતે મળતી સામગ્રીથી સંતોષને અનુભવ કરનારા હોય છે તેઓ શુકલધ્યાનના અધિકારી ગણાય છે. શુકલધ્યાનનાં ચાર લક્ષણોઃ(૧) અવ્યથા–દેવાદિકૃત ઉપસર્ગોમાં પણ વ્યથાનો અભાવ હેય. (૨) અસમેહ-દેવાવિકૃત માયાજાળ કે સિદ્ધાન્તિક સૂક્ષમ પદાર્થ વિષયક સંમેહમૂઢતાને અભાવ હેય. (૩) વિવેક–દથી આત્માની ભિન્નતાનું ભાન હોય. (૪) વ્યુત્સ-નિઃસંદેહપણે દેહ અને ઉપાધિને ત્યાગ કરે. શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ – શુકલધ્યાનની વ્યથાન અવસ્થામાં ચાર પ્રકારની અનુપ્રેક્ષાને ઉપયોગ કરાય છે, જેના દ્વારા ધ્યાતાને અંતરંગ પરિણામ જળવાય છે તેમજ ધ્યાનની ઘારાને પ્રવાહ અખંડ રહે છે. (૧) અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા –એટલે કે આત્માની અનંતકાળથી અવિચ્છિનપણે ચાલી આવતી ભવ–પરંપરાને સમ્યક પ્રકારે વિચાર કરવો. ... રાય ૪ ચત્તાસ્ટિકવળા-વૅરી-મુન્ન-મન-માં | चत्तारि आलंषणा-अव्वहे-असंमोहे-विवेगे-विउस्सग्गे । चत्तारि अणुप्पेहाओ-अणंत वत्तियाणुप्पेहाવિદgrrrrદા--મકુમgeme–મવાથrger પ Page #101 -------------------------------------------------------------------------- ________________ - ૩૪ ] ध्यानविचार-सविवेचन (૨) વિપરિણુંમાનુપ્રેક્ષા-એટલે કે પદાર્થોનું પ્રતિક્ષણ વિવિધરૂપે પરિણમન થાય છે તેનું યથાર્થ પણે ચિતન કરવું. (૩) અશુભાનુપ્રેક્ષા–એટલે કે રાગદ્વેષાત્મક સંસારની અશુભતાને અસારતાને સમ્યક પ્રકારે વિચાર કરવો. (૪) અપાયાનુપ્રેક્ષા–એટલે કે હિંસા આદિ આસવ કારોથી થતા ભયંકર અનર્થોને યથાર્થ રીતે વિચાર કર. આ ચારે પ્રકારની અનુપ્રેક્ષામાં મન પરોવાયેલું રહે છે તે ધ્યાન તરત લાગુ પડે છે. યાતવ્ય-યાતવ્ય એટલે જેનું ધ્યાન કરવાનું હોય તે ધ્યેય. અહીં શુકલધ્યાનની વાત ચાલે છે, એટલે તેનું ધ્યેય વિચારવું રહ્યું; તે આ પ્રમાણે છે – આત્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ, વ્યય, બ્રોવ્યાદિ પર્યાનું વિવિઘનય-દ્રવ્યાસ્તિક નયાદિવડે પૂર્વગત શ્રુતના આધારે ચિંતન કરવું એ શુધ્યાનનું ધ્યેય છે. આ ધ્યાનના ચાર પ્રકાર છે જે ચાર પાયા તરીકે પ્રસિદ્ધ છે. પહેલો પાયો યાને પ્રથમ શુકલધ્યાન – પૃથકવ-વિતર્ક–સવિચાર–એ પ્રથમ શુક્લધ્યાન અર્થાત શુક્લધ્યાનનો પહેલે પાય છે. “પૃથક-વિતર્ક–સવિચાર એટલે શું ? પૃથફ” એટલે ભેદથી કે વિસ્તારથી, “વિતર્ક' એટલે શ્રુતજ્ઞાનનું વિશિષ્ટ પ્રકારે ચિંતન અને વિચાર” એટલે અર્થ શબ્દ અને યોગમાં સંક્રમણ થવું તે. આ ત્રણે ય લક્ષણ યુક્ત હોય તે પ્રથમ શુકલધ્યાન છે. હવે આ ત્રણે ય લક્ષણને કંઈક વિસ્તારથી વિચારીએઃ પૃથકૃત્વ –જેમાં વિસ્તારથી (ભેદથી) જીવ કે પુદગલ આદિ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય અને બ્રોવ્યાદિ પર્યાયો કે અમૂર્તાદિ પર્યાનું એકાગ્રચિત્તે ચિતન કરવામાં આવે તેને “પૃથકત્વ” કહે છે. અથવા તે શ્રુતજ્ઞાનના આધારે એક દ્રવ્યથી દ્રવ્યાંતરમાં, એક ગુણથી ગુણાંતરમાં અને એક પર્યાયથી પર્યાયાંતરમાં ચિતન થાય તે પણ “પૃથકૃત્વ' છે. ઉદ્દે એ સહભાવી હોય તે “ગુણ' કહેવાય છે અને ક્રમભાવીને “પર્યાય' કહેવાય છે અને જે ગુણ પર્યાયથી યુક્ત હોય તેને “દ્રવ્ય કહેવાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ રૂલ વિતર્ક-જે ધ્યાનમાં રવ-શુદ્ધમાનુભવરૂ૫ ભાવકૃતના આલંબનથી ઉત્પન્ન થયેલ આન્તજલપાત્મક (અંતરંગ ધવનિરૂ૫) વિતર્ક હોય તે વિતર્ક” કહેવાય છે. સવિચાર-જે ધ્યાનમાં એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં તથા એક યોગથી બીજા રોગમાં સંક્રમણ થતું હોય તે “સવિચાર” કહેવાય છે.” અહીં “અર્થ તે દ્રવ્યરૂપ છે. “શબ્દ એ અક્ષરનામ સ્વરૂપ છે અને યોગ એ મનવચન કાયારૂપ છે. તેમાં પરસ્પર સંક્રમણ થાય છે એટલે કે ધ્યાનનો ઉપયોગ બદલાતે રહે છે, તે શુ ધ્યાનને પ્રથમ પ્રકાર છે. જો કે આ સ્થાન પ્રતિપાતી છે, તેમ છતાં વિશુદ્ધ હોવાથી ઉત્તરોત્તર વિશુદ્ધતર ધ્યાન(ઉત્તર ગુણસ્થાનક)નું સાધક બને છે. આ રીતે ધર્મધ્યાનના આજ્ઞાવિયાદિ ભેદના સતત અભ્યાસથી જ પરમ-ધ્યાન પ્રગટે છે, માટે તેને જ અહીં શુકલધ્યાનના પ્રથમ પ્રકારરૂપે ગણાવ્યું છે. શુકલધ્યાનને આંશિક સ્વાદ - “દ્રવ્યાદિક ચિતા સાર, શુક્લધ્યાનને લહએ પાર.” “આત્મદ્રવ્ય ગુણ-પર્યાયની ભેદની ચિતાએ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ હોય અને તેહની અભેદ ચિતાએ દ્વિતીય ભેદ હોય તથા શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયની ભાવનાએ “સિદ્ધ સમાપત્તિ' હોય, તે તે શુક્લધ્યાનનું ફળ છે. प्रवचनसारेऽप्युक्तम्जो जाणदि अरिहंत दव्वत्त गुणत्त पजवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु तस्स जादि लयं ।।१।८।।+ તે માટે એક જ દ્રવ્યાનુયોગ આદરો, પણ સદ્દગુરુ વિના સ્વમતિ કલ્પનાએ ભૂલા ન ફિરસ્યા.” પૂજ્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સ્વરચિત “દવ્યગુણ પર્યાયરામાં ઉપરોક્ત જે વસ્તુ જણાવી છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ અને માર્મિક છે. તેમાંથી વર્તમાન ८. सवितर्क सविचारं सपृथक्त्वमुदाहृतम् । त्रियोगयोगिनः साधोराय शुक्लं सुनिर्मलम् ।। श्रुतचिन्ता वितर्कः स्यात् विचार: संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत्त्रयात्मकम् ॥ -ગુણસ્થાન મારોહ, સ્ટો. ૬૦-૬ + પ્રવચનસાર”માં કહ્યું છે કે જે સાધક અરિહંત પરમાત્માને દ્રવ્ય-ગુણ અને પર્યાયવડે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેને મોહ ક્ષય પામી જાય છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन કાળે, પણ શુક્લધ્યાનની આંશિક અનુભૂતિ હોઈ શકે છે, એ મહત્વપૂર્ણ ગર્ભિત નિદેશ મળે છે. ગુરુકુલવાસમાં રહી, ગુરુની સેવામાં તત્પર રહેતા મુનિ સંમાદિ ક્રિયાઓનું વિધિપૂર્વક પાલન કરવા સાથે દ્રવ્યાનુયોગના અધ્યયન, મનન, ચિંતન અને નિદિધ્યાનમાં સતત મગ્ન રહે છે, તો તેને અનુક્રમે ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરવાનું સામર્થ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. - પૂર્વધર મહર્ષિએ આત્માની દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે ભેદનયથી ચિંતા-વિચારણા કરવા દ્વારા શુક્લધ્યાનનો પ્રથમ ભેદ “પૃથર્વ-વિતર્ક - સવિચાર સિદ્ધ કરી શકતા હતા અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદરૂપે આત્માનું ચિંતન કરીને શુક્લધ્યાન બીજે ભેટ અપૃથકૃત્વ-સવિતર્ક-અવિચાર'ની કક્ષા પ્રાપ્ત કરી શકતા હતા પણ જેમને “પૂર્વીનું જ્ઞાન નથી એવા મુનિએ પણ શુદ્ધ દ્રવ્ય-ગુણ–પર્યાયની ભાવના વડે સિદ્ધ ભગવતે સાથે * “સમાપત્તિ'–ધ્યાન દ્વારા એકતા સિદ્ધ કરીને શુક્લધ્યાનનું ફળ પ્રાપ્ત કરી શકે છે. આ વાત પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જેમ પોતાના દ્રવ્ય-ગુણપર્યાયના રાસના ટબામાં કહી છે, તેમ “ગવિશિકાની સ્વરચિત વૃત્તિમાં પણ “અનાલંબનાયોગ’માં શુકલધ્યાનને અંશ અર્થાત્ આંશિક સ્વાદ હોવાનું પ્રતિપાદન દ્વારા ફરમાવી છે. “અપ્રમત્ત ગુણસ્થાનને પામેલા મુનિઓને નિર્વિકપ દશામાં ચિન્માત્ર સમાધિના અનુભવ વખતે નિરાલંબન ધ્યાન હોય છે અને તે સામર્થ્યગ સ્વરૂપ છે.” આ અનાલંબન યુગ મુખ્યતયા ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા મુનિને અપૂર્વકરણ ગુણસ્થાનકે હોય છે, તેની પહેલાં સાતમ ગુણસ્થાનકમાં પણ પિંડસ્થાદિ ચાર અવસ્થાઓમાંથી જ્યારે રૂપાતીત અવસ્થાનું ભાવન-ધ્યાન થાય છે ત્યારે ધ્યેયરૂપ સિદ્ધ પરમાત્માના અરૂપીગુણ હોય છે. આ અરૂપી ગુણોનું ધ્યાન એ આંશિક શુક્લધ્યાનરૂપ હેવાથી અપ્રમત્ત મુનિઓને પણ અનાલંબન યોગ (સામર્થ્યોગ) અનુભવસિદ્ધ છે. વર્તમાનકાળમાં પણ અપ્રમત્ત ભૂમિકા સુધીનું અનાલંબન ધ્યાન સિદ્ધ કરી શકાય છે, જે ભવાંતરમાં ઉત્તરોત્તર શ્રેણિગત વિશિષ્ટ પ્લાનની પ્રાપ્તિમાં સહાયભૂત બને છે. ધર્મધ્યાનમાં પિંડસ્થ આદિ ચાર પ્રકારમાંને અંતિમ પ્રકાર-રૂપાતીત ધ્યાન છે, જેમાં સિદ્ધ પરમાત્માના અરૂપી ગુણનું ચિંતન હોય છે. આ રૂપાતીતધ્યાનના પ્રભાવે * સમાપત્તિ-યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા. ८ गत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रपत्तानां शुक्लथ्यानांशो निरालंबनेऽनुभवसिद्ध Eવ વિશl; ઋો. ૧૨ ની વૃત્તિ. Page #104 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૩૭ નિશ્ચયનયથી સિદ્ધ સ્વરૂપી આત્માના આંશિક રસાસ્વાદને અનુભવ થાય છે મતલબનો સ્પષ્ટ નિર્દેશ ગપ્રદીપ’માં છે, તે આ પ્રમાણે – “આ શુકલધ્યાનથી મુક્તિરૂપ લક્ષમીને પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે યોગીએ સદૈવ રૂપાતીત તથા નિરાકાર એવું (આત્મા) ધ્યાન ધ્યાવવું.” રૂપાતીતધ્યાન-નિરંજન, નિરાકાર, ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. નિરંજન (સર્વકર્મહિત) સિદ્ધ સ્વરૂપના આલંબન દ્વારા નિરંતર તેમનું ધ્યાન કરનાર યોગી, ગ્રાહ્ય-ગ્રાહકભાવ અર્થાત્ “પરમાત્મા એ દયેય અને હું ધ્યાતા આ ભેદભાવની દીવાલને દૂર કરીને તન્મયતા પામે છે અર્થાત્ ધ્યાતા, ધ્યેય-સિદ્ધ પરમાત્મામાં લય પામી જાય છે, એટલે કે ધ્યાતા સ્વયં ધ્યેયરૂપ બની જાય છે. સિદ્ધ પરમાત્મા સાથેની આ એકાકારતા એ જ “સમરસીભાવ' છે. પરમગસામ્રાજ્યના સમ્રાટે અનિશ આ ભાવમાં ઝીલતા હોય છે, ગને ઉલટાવતાં “ગ” થાય. “ગયો તે કયાં છે ? તે કે રાગ-દ્વેષરૂપ પરઘરમાંથી વીતરાગ– વિષરૂપ સ્વઘરમાં. આ યોગ–પ્રયોગના સતત અભ્યાસ પછી પરમાત્મા–મિલનની કળામાં કુશળતા પ્રાપ્ત થાય છે. પરમાત્મ-મિલનની કળા જ્યારે સિદ્ધ પરમાત્માના શુદ્ધ-સ્વરૂપના ચિંતનમાં ધ્યાતાની ચિત્તવૃત્તિ એકાકાર બને છે ત્યારે તેમનું ગદ્ય-ગુપ્તસ્વરૂપ અનુભવમાં આવે છે. પરમાત્મા કેવળજ્ઞાન ગુણ વડે સર્વવ્યાપી છે એટલે અનંત સિદ્ધ ભગવંતે અને કેવળજ્ઞાની ભગવતે પિતાના કેવળજ્ઞાન ગુણ વડે ધ્યાતાના પ્રત્યેક પ્રદેશે વ્યાપીને રહેલા છે અને તેમના ગુણચિંતનમાં તદાકાર બનેલો સાધક પણ તે સિદ્ધ ભગવંતે અને કેવળી ભગવંતના કેવળજ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયેલ છે. આ રીતે દયાતા અનંત સિદ્ધ સ્વરૂપ દયભાવને અનુભવી પરમ આત્મસ્વરૂપની પ્રતીતિ કરી, પરમાનંદને અનુભવ કરે છે–આ જ સાચું પરમાત્મ-મિલન છે, પરમાત્મસાક્ષાત્કાર છે. જ્યારે આપણી યોગ્યતા પરિપૂર્ણરૂપે ખીલે છે ત્યારે પરમાત્માના પરમ ગુપ્ત સ્વરૂપ સાથે તદાકારતા સધાય છે; પછી હું પરમાત્મા છું એ સત્ય અસ્થિમજજાવત્ બની જાય છે. * मुक्ति श्रीपरमानंदध्यानेनानेन योगिना। रूपातीतं निराकारं ध्यानं ध्येयं ततोऽनिशम् ।। -યોrpીપ, કરો. ૨૦૦૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ રૂ૮ ]. ध्यानविचार-सविवेचन આ હકીકત પૂ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજના અનુભૂત શબ્દમાં જોઈએ - નિનો રાતા વિનો મોર, નિરઃ સર્વમિડું 77. - નિનો નથતિ રર્વત્ર, ય વિના સોડવ ા છે” –રાસ્તવ, એ. રૂ. અર્થ-જિનેશ્વર પરમાત્મા જ દાતા છે, ભકતા છે. આ સમસ્ત વિશ્વના સર્વ છે પણ સ્વરૂપથી જિન છે, એથી જિનેશ્વર પરમાત્મા સર્વત્ર જય પામે છે. જે જિન” છે તે જ “હું” છું. ભાવાર્થ –આ નકર વિધાન નક્કર જિન-ભક્તિજન્ય છે, એની દઢ પ્રતીતિ તેના શબ્દોમાં ઝળકતી જિનમતિ કરાવે છે. નિજત્વ નિરપેક્ષ અવસ્થાને પામેલા યોગીવર્યો આવા વિધાન દ્વારા જીવમાં પ્રચ્છન શિવત્વને પરમ સ્નેહે સાધવાનું સૂચવતા હોય છે. આત્મા સિવાયના “હુને સર્વથા વસરાવી દીધા પછી જ આત્મામાં જિન દેખાય છે, જિનમાં આમાં દેખાય છે અને આ અવસ્થામાં જ યુક્ત પ્રકારના અભેદમક ઉદ્દગારો સહજ બને છે. માટે જ શાસ્ત્રો ફરમાવે છે કે-ધ્યાતા એટલે સમય જિનેશ્વર પરમાત્માના ધ્યાનમાંઉપગમાં રહે છે તેટલે સમય એ આગમથી ભાવજિનરૂપ બને છે. જિનેશ્વર પરમાત્માના ઉપગમાં રહેવું એટલે પિતાની સમગ્રતાના કેઈ એક અંશને ઉપયોગ જિનેશ્વર પરમાત્મા સિવાય અન્ય કોઈને ન કરવા દેવે અર્થાત્ જિનેશ્વર પરમાત્માના આમદ્ર–ગુણ–પર્યાયમાં પોતાની સમગ્રતા તે ઢાળી દેવી-ઓગાળી દેવી આ રીતે પરમાત્માની પૂર્ણ કૃપાથી ચિત્ત નિર્મળ થતાં વાત્માના પરમાત્મા સ્વરૂપની અપૂર્વ અનુભૂતિ થાય છે, તે જ પરમાત્મ-દર્શન છે અને પરમાત્મ-મિલન પણ તે જ છે. જેમણે પોતાના સંયમ–જીવનમાં અષ્ટ પ્રવચનમાતાની સેવા દ્વારા સમાપત્તિ ધ્યાનની પાત્રતા પ્રગટ કરીને જિનેશ્વર પરમાત્મા સાથે એકાકારતા સિદ્ધ કરવાની દિશામાં અનુપમ પ્રગતિ સાધી છે એવા અનુભવ-ગી પુરુષના ઉદ્દગારો ખરેખર રોમાંચકારી છે, હૃદય-વીણાના તારને ઝંકૃત કરનારા છે, જે આપણે માંહ્યલ–આતમરામ જાગે એમ કહેવાને બદલે આપણે પરમાત્માના પરમભક્ત–સેવક બની જઈએ તો આપણને પણ તેના પરમ સામર્થ્ય, ઐશ્વર્ય તેમજ પરમ આનંદનો અવય અનુભવ થાય અને પરમાત્મા નિકટતમ હવાના શાસ્ત્ર- સત્યને સાક્ષાત્કાર થાય-એ નિર્વિવાદ હકીકત છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार- सविवेचन શુક્લયાનના અધિકારી : પ્રથમ સંઘયણવાળા પૂધર (પૂર્વના જ્ઞાનના જાણકાર) સમથ મહાપુરુષા જ આ શુધ્યાનના પ્રધાન અધિકારી છે કારણ કે અલ્પ સત્ત્વવાળા જીવાનુ` મન કાઈ પણ રીતે આ શુક્લધ્યાનમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકતું નથી. શુધ્યાન માટે વિશિષ્ટ સત્ત્વ અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન અપેક્ષિત છે. વિશિષ્ટ સત્ત્વ વડે સર્વ પ્રકારના ઉપસર્ગાદિ સામે અણનમ-અડગ-અડાલ રહી શકાય છે. [ રૂર વિશિષ્ટ શ્રુતાભ્યાસના મળે મન નિસ્તરંગ બને છે, સર્વે કુવિકલ્પે શમી જાય છે. માટે જ ઉપરોક્ત લક્ષણવાળા સત્ત્વશાળી પૂ`ધર મહર્ષિ આ જ શુક્લધ્યાનના સાચા અધિકારી છે. ‘માસ-તુ” મુનિવર તથા મરુદેવા માતા વગેરે ‘પૂર્વ'ના જ્ઞાતા ન હેાવા છતાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ધર્મધ્યાનના પ્રકથી થયેલ શુક્લધ્યાનથી થઈ હાવાનું સ્પષ્ટ વિધાન છે. * ધર્મધ્યાનમાં પિ'ડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાનના પણુ અંતર્ભાવ છે અને આ ત્રણે ભેદો રૂપાતીતધ્યાનને (જે શુક્લધ્યાનરૂપ છે તેને) પ્રાપ્ત કરવા માટે ત્રણ પગથિયાં છે; શુક્લધ્યાનરૂપ ઊંચા મહેલમાં પહેાંચવા માટેની સેાપાનપ ́ક્તિ છે. પિડસ્થ આદિ ચારે પ્રકારના સમાવેશ આગળના ધ્યાન-પ્રકારામાં ગ્રંથકારે પેાતે જ કર્યાં છે. પ્રથમ ધ્યાન-મામાં ખતાવેલા આજ્ઞાવિચય આઢિ તથા પિ'ડસ્થ આદિ સર્વ પ્રકારાની ચથાયાગ્ય, અભ્યાસથી સાધકમાં ‘૫૨મધ્યાન’રૂપ શુકલધ્યાનને ધ્યાવવાની શક્તિના ઉઘાડ થાય છે. જયારે ચિત્ત પંડસ્થ, પદ્મસ્થ અને રૂપસ્થય્યાનથી નિવૃત્ત થઈને ઉન્મત્તીભાવને પામે છે ત્યારે તે નિરાકાર મહાસૂક્ષ્મ-ધ્યાન કહેવાય છે અને તે શુકલધ્યાનના અશ છે, આ મહાસૂક્ષ્મ-ધ્યાનના અભ્યાસથી શુક્લધ્યાન પ્રાપ્ત થાય છે.x * पिंडस्थपदरूपमेदाः शुक्लध्यानस्य ये पुरा પુત્તાન્તથૈવ ોદ્દાર્થ પ્રાસાનું વિવું, થથા । -યોપ્રદ્દીપ; જો. ૬૪ x न किञ्चिच्चितयेच्चित्तमुन्मनी भावसंगतम् । निराकारं महासूक्ष्मं महाध्यानं तदुच्यते ॥ - योगप्रदीप श्लो. ६३ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] ध्यानविचार-सविवेचन શજોધ્યાન મૂળપાઠ –શૂન્યું-વિનાયત ઘરમ: શ્વયં શિસ્તવાદ્રિના પ્રાધા खित्तेदितुम्मत्ते राग-सिणेहाइभयमहडव्वत्ते । निदाइ-पंचगेणं बारसहा दव्वसुन्न ति ।। भावतो व्यापारयोग्यस्यापि चेतसः सर्वथा व्यापारोपरमः ॥ અર્થ –જેમાં “ચિંતાને ઉપરમ (અભાવ) હોય તેને શૂન્ય કહેવામાં આવે છે. તેના બે ભેદ છેઃ (૧) દ્રવ્યશૂન્ય તથા (૨) ભાવશૂન્ય. તેમાં “દ્રવ્યશૂન્યના “ક્ષિતચિત્ત વગેરે આ પ્રમાણે બાર ભેદો છે -(૧) ક્ષિસ, (૨) દીપ્ત, (૩) ઉન્મત્ત, (૪) રાગ, (૫) નેહ, (૬) અતિભય, (૭) અવ્યક્ત, (૮) નિદ્રા, (૯) નિદ્રા-નિદ્રા, (૧૦) પ્રચલા, (૧૧) પ્રચલા-પ્રચલા અને (૧૨) સ્થાનદ્ધિ. ભાવશન્ય – ચિત્ત (શુભાશુભ વિચારાદિરૂ૫) વ્યાપારને યોગ્ય હોવા છતાં તેના તેના પાપારને સર્વથા ઉપરમ કરવામાં આવે તે “ભાવશૂન્ય” કહેવાય છે [અર્થાત્ ચિત્તવૃત્તિઓની સર્વથા નિવૃત્તિ થવી તે “ભાવશન્ય ધ્યાન કહેવાય છે]. વિવેચન – લાકડીના માર કરતાં અશુભ વિચારને માર માણસને અધિક બેહાલ બનાવે છે, પિતાના તન, વચન અને મનને શુભ વ્યાપારમાં જોયા પછી શુદ્ધમાં લઈ જવા માટે એ ત્રણેને શાન્ત-મૌન કરવાં પડે છે. આમ કરવાથી સાચ-પૂરો “વિરામ માણવા મળે છે. આ વિરામ સર્વ શુભાશુભ વિચારોથી સર્વથા વિરમેલા પૂણું પરમાત્માના ચરણકમળમાં મળે છે કારણ કે તેઓશ્રી રાગદ્વેષથી સર્વથા મુક્ત છે. માટે આત્મસ્વભાવમાં રમણતા કરવા સર્વ પ્રથમ સર્વથા શુદ્ધ-પૂર્ણ પરમાત્માના ચારે નિક્ષેપએની અનન્યભાવે રાધના કરવાની શાસ્ત્રજ્ઞા છે. જેનો આપણે પ્રથમ દયાનભેદમાં સારી રીતે વિચાર કર્યો છે. તે આરાધનાને અભ્યાસ વધતાં આરાધક પોતે આરાબ આત્મસ્વરૂપે પિતાને જેતે, જાણો તેમજ માણતા થાય છે. તે જ ભાવશૂન્ય (વિક૯પરહિત) દશા છે. ભાવશૂન્ય-ધ્યાનમાં ચિત્તના ચિંતન-વ્યાપાર સર્વ ઘા શાન્ત થઈ જાય છે. ચિત્ત ચિંતન-વ્યાપાર માટે સમર્થ હોય છે ત્યારે તેને આત્મવીર્ય–આત્મશક્તિની પ્રબળતા વડે સંકલ્પ–વિક૯૫ રહિત બનાવવું એને જ “ભાવશૂન્ય' ધ્યાને કહે છે. અમનગ, ઉનીભાવ, નિર્વિકલ્પ અવસ્થા કે પરમૌદાસીન્ય વગેરે “ભાવશૂન્ય' અવસ્થાના સૂચક પર્યાયવાચી નામો છે. સર્વ પ્રકારના સવિકલ્પ યાનનું અંતિમ ફળ નિર્વિકપ દશાને યોગ છે અને તે જ શુદ્ધ આત્મસ્વભાવનો સુયોગ છે. આ અવસ્થાને પામેલે દયાતા-આત્માને જે સ્વભાવ છે તેમાં જ મગ્ન રહે છે અર્થાત દેહાદિ પર પદાર્થોના ધમથી સર્વથા પર બની જાય છે. સર્વ સંજોગોમાં સર્વ પ્રકારની અવસ્થાએ અશુભ-વિક હેય-ત્યાજ્ય છે જ, પણ પરમધ્યાન –ગિરિના ચરમ શિખરે આરોહણ કરવામાં શુમ-વિક પણ ભારરૂપ (બાધક) નીવડે છે, જેમ હિમગિરિના ઉત્તગ શિખરે ચઢનારાને પોતાનાં વસ્ત્રો પણ ભારરૂપ લાગે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ v અ! મુદ્દાની વધુ સ્પષ્ટતા ચાલણુગાડીના દાખલાથી થઈ જાય છે. બાળક માટે તે હિતસાધક ખરી, પણ પુખ્તવયના માણસની ચાલમાં સહાયક બનવાને બદલે અવાધક બને છે. આથી એ સમાય છે કે ખાળ--કક્ષાના આરાધક જીવે માટે ઉપકારક શુભ-વિકલ્પાને પ્રૌઢ આરાધકાએ વિવેકપૂવ ક છેડવા જોઈએ. પાણીમાં જે શક્તિ હેાય છે તેના કરતાં વધુ શક્તિ તે જ પાણીમાંથી પ્રગટેલી વરાળમાં હોય છે, તેમ શુભ-વિકલ્પમાં જે શક્તિ હોય છે તેના કરતાં અત્યંત અધિક શક્તિ શુદ્ધ-આત્મસ્વભાવમાં હાય છે. તન્મયતા અર્થાત્ તપતા સાધવા માટે શુભ-વિક`ાના યાગનું ફરમાન તે કક્ષાના જ આત્મા માટે પરમાપકારી મહર્ષિઓએ કર્યુ. છે. નય, ગમ, ભંગ દ્વારા તત્ત્વાનુ ચિંતન કરતાં કરતાં પૂધર મહર્ષિ આ એ ચિંતનના સુફળરૂપે નિવિકલ્પ–દશાને પામી આત્માનુભવના દિવ્ય -માંડલમાં ઝૂલે છે. × આવી અનુભવ દશા પ્રાપ્ત કરવા માટે ‘યાત્રપ્રદીપ’માં અનુભવસિદ્ધ પ્રયાગ જોવા મળે છે. આપણા મનને સર્વ પ્રથમ ભ્રભાગ-બિંદુસ્થાન ઉપર સ્થિર બનાવીને પરનુ અવલાકન-પરમાત્માના સ્વરૂપનું' ધ્યાન-કરવું'. ત્યાર પછી પરથી પર એવા સૂક્ષ્મ સ્વ-આત્મતત્ત્વનું અવલાકન કરવું, જેથી નિર્જત એવા આત્માનું દર્શીત થાય. મારે! આત્મા આનંદમય છે, શાન્ત-દાન્ત છે. એવા શુદ્ધ આત્મ-સ્વરૂપનુ જે સમયે ધ્યાન થાય છે ત્યારે અઢળક કર્મીની તિરા થાય છે. આ રીતે આત્માનું. ભાવત કરી ધ્યાન કરવાથી વિચારાની સીમા બહાર રહેલા આત્માન૬ના અપૂર્વ અનુભવ થશે; જેથી ભવની ભ્રાન્તિને સપૂર્ણ ત્યાગ થઈ જશે. વિચાર પરાયા છે, જ્ઞાના અગ્નિ આપણા પોતાના છે. વિચાર આપણી સીમા છે, ઇન્દ્રિયા આપણી સીમા છે—આથી એ બધા વડે જે જાણી શકાય તે સીમાવાળુ જ હોય છે. અસીમને–અનંતને જાણવા માટે એનાથી ઉપર ઊઠવુ' પડશે. ઇન્દ્રિયાથી પર ચિત્તની વિચારશૂન્ય અવસ્થામાં જેને સાક્ષાત્કાર થાય છે, તે જ અનત-અસીમ અનાદિ આત્મા છે, આત્માને જાણવાની આંખ અનેાખી જ છે. તે જ સમાધિ છે અને તે જ યાગ છે. ચિત્તવૃત્તિના વિસર્જનથો એ બંધ આંખ ખૂલે છે અને આખુયે જીવન અમૃત-પ્રકાશથી આલેકિત અને રૂપાંતરિત થઈ જાય છે-ત્યાં વિચાર નથો, દર્શીન છે. જ્યાં વિચારવૃત્તિએ અને ચિત્ત નથી, ત્યાં દર્શીન છે. શૂન્ય વડે દČન થાય છે. ‘માત્ર જોવુ’-એ બિંદુ પર સ્થિરત્ન આવતાં જ વિચાર ક્રમશઃ વિલીન થવા પામે છે. પૂર્ણ થવાની જેને લગની લાગી છે તે ભૌતિકતાથી રિક્ત અને શૂન્ય બની જાય છે. જે શૂન્ય અને છે તે પૂર્ણ ને પામે છે અને આધ્યાત્મિક રીતે પૂર્ણતા સિદ્ધ કરે છે. તે સમયે ધ્યાતા અને ધ્યાન પ્રત્યયો અભાવ થવાથો ધ્યેય સાથે આત્માની એકતાનેા અનુભવ થાય છે. તેને જ ‘સમરસીભાવ' કહે છે. * આ ગ્રંથમાં જ આગળ ઉન્મનીકરણ અને ઉન્મનીભવન આદિ કરણા (જે નિર્વિકલ્પ સમાધિરૂપ) છે તેનું વર્ણન થયું છે, તે ભાવશૂન્ય આદિ યાતના દીર્ધકાલીન અભ્યાસથી સાધ્ય છે અર્થાત્ ચિત્તની નિર્વિકલ્પ-અવસ્થા સિદ્ધ કરવા માટે ભાવશૂન્યધ્યાન' એ પૂર્વાભ્યાસ છે. × નય અ ભગ નિક્ષેપ વિચાર પૂર્વધર થાકે ગુણ હેરી, વિકલ્પ કરત તાગ નહિ પાયે નિર્વિકલ્પ તે હેત ભયી રી. * યોગીપ; જો. ૧૮ થી ૬. - પૂ. ચિદાનંદજી મહારાજ, Page #109 -------------------------------------------------------------------------- ________________ છર ] ध्यानविचार-सविवेचन આમિક-શુદ્ધિ અને સ્થિરતાના લક્ષ્ય વિના કેવળ વિચારોથી, મનને શન્ય બનાવવાની પ્રક્રિયા દ્વારા, ભાવશૂન્ય-ધ્યાનને આનંદ અનુભવી શકાતો નથી. ચિત્તની ક્ષિપ્ત આદિ બાર અવસ્થાઓ જે આગળ બતાવી છે, તેમાં તેવા પ્રકારનાં કારણોને લઈને ચિત્ત વિચાર-શૂન્ય બને છે. તેને દ્રવ્ય-શૂન્યથાન કહે છે. પણ તેને દ્રવ્યશન્ય-ધ્યાન સાથે સરખાવી ન જ શકાય. ઉન્મનીભાવ સ્વરૂપ અન્ય ધ્યાન (૨૪ ધ્યાનમાંને ત્રીજો પ્રકાર) એ ધ્યાન અને પરમધ્યાન પારંગત પુરુષ જ કરી શકે છે આ નિયમ અફર છે. ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન ૧. ક્ષિપ્ત-એટલે પિતાનું ધન વગેરે ચોરાઈ જવાથી જેના ચિત્તમાં વિભ્રમ ઉત્પન્ન થાય તે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા છે. ૨. દીપ્ત-એટલે શત્રુ પર વારંવાર વિજય મેળવવા વગેરે કારણોસર પ્રાપ્ત થયેલા ઉત્કર્ષને અપચે તેને ચિત્તની દીપ્ત અવસ્થા કહે છે. ૩. મત્ત-મદિરાપાનથી ઉન્મત્ત થયેલા ચિત્તને મત્ત કહે છે. ૪. રાગ-પગલિક પદાર્થો પ્રત્યેનો પ્રેમ, વિષયિક-સુખની આસક્તિ. ૫. નેહ- પુત્ર, પરિવાર આદિ પ્રત્યેનો પ્રેમ. ૬. અતિભય-સાત પ્રકારના મોટા ભય. ૭. અવ્યક્ત–સમજણ વિનાના ચિત્તને અવ્યક્ત કહેવાય છે. ૮. નિદ્રા-સુખપૂર્વક શીધ્ર જાગી શકાય તેવી ઊંઘ. ૯. નિકા-નિદ્રા-કષ્ટપૂર્વક જાગી શકાય તેવી ગાઢ ઊંઘ. ૧૦. પ્રચલા-બેઠા બેઠા ઊંઘ આવે તે. ૧૧. પ્રચલા-પ્રચલા-ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે. ૧૨. ત્યાનદ્ધિ-દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી શકે તેવી અતિગાઢ ઊંઘ. આ બાર પ્રકારની અવસ્થાએ સંજ્ઞી-પંચેન્દ્રિય જીવોને હોઈ શકે છે. પ્રગટ મન વગરના એકેન્દ્રિય આદિ છે તથા અસંશ–પંચેન્દ્રિય જીને દ્રવ્યશૂન્ય અવસ્થા સહજરૂપે હોય છે. * સાત મહાભય:(૧) ઇહલકભય-મનુષ્યને સજાતીય મનુષ્ય આદિને (પરસ્પરને) ભય. (૨) પરલોકભય-પર વિજાતીય પશુ આદિ તરફથી મનુષ્યને ભય. (૩) આદાનભય-ચેર આદિ દ્વારા ઉત્પન્ન થતા ભય. (૪) અકસ્માતભય-કઈ બાહ્ય-નિમિત્ત વિના જ અચાનક મનમાં ઉત્પન્ન થતે ભય. (૫) આજીવિકાભય-જીવન-નિભાવના સાધન અંગેને ભય. (૬) મૃત્યુભય-મરણનો ભય. (૭) અલાઘાભય–અપકીતિ, બદામીને ભય. Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩ ध्यानविचार-सविवेचन પુણ્યોદયે પિતાને મળેલી ઉત્તમ સામગ્રીને સત્કાર્યમાં ત્યાગ કરવો એ જ તેની સાર્થકતા છે, તેમ અથાગ પુણ્યના ઉદયે મળેલ મન પરમાત્માને સમર્પિત કરવામાં તેની સાર્થકતા છે. શૂન્ય થઈને પૂર્ણને પામવાની તે ચાવી છે. ભાવશૂન્ય-ધ્યાનનું આ સ્વરૂપ ખરેખર પુનઃપુનઃ મનનીય છે. (૪) પરમ ધ્યાન મૂળપાઠ-પરમશ્વં ત્રિભુવનવિવાળા તો વિધાય एकवस्तु विषयतया संकोच्य ततस्तस्मादप्यपनीयते ॥४॥ અર્થ:-ચિત્તને પ્રથમ ત્રણ ભુવનરૂપી વિષયમાં વ્યાપક કરીને, પછી તેમાંથી એક વસ્તુમાં સંકેચી લઈને, પછી તે એક વસ્તુમાંથી પણ ચિત્તને ખસેડી લેવામાં આવે તે પરમશૂન્ય’ કહેવાય છે. વિવેચનઃ આ પરમ શૂન્યથાનમાં ચિત્તની એકાગ્રતા પ્રકર્ષને પામે છે. ત્રિભુવનવ્યાપી બનેલા મનને ક્રમશઃ સંદેચીને એક પરમાણુ ઉપર સ્થાપિત કરવામાં આવે છે. ધ્યાનશતક'માં શુક્લધ્યાન ક્રમ બતાવતાં કહ્યું છે કે –“ * ત્રિભુવનવિષયવ્યાપી ચિંતનને ક્રમે-કમે સંક્ષેપ કરીને અંતે એક આત્મતત્વ કે પરમાણુના વિષયવાળું બનાવે અને પછી તેના ઉપરથી પણ મનને ખસેડી લેવામાં આવે છે ત્યારે મનરહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. * ત્રિભવનવ્યાપી ચિત્ત ક્રમશઃ અ૯૫ વિષયવાળું બને છે અને જ્યારે ચિત્ત કોઈ એક આતમા વગેરે વસ્તના એક જ પર્યાયના ચિંતનમાં સુનિશ્ચલ બને છે ત્યારે શુકલધ્યાનને બીજો પ્રકાર “એક-વિતર્કસવિચાર હોય છે. એમ બીજા પ્રકારનાં લક્ષણે ઉપરથી ફલિત થાય છે. તે લક્ષણે આ પ્રમાણે છે શ્રુતજ્ઞાનના સુદઢ અભ્યાસ અને તજજન્ય પરિણતિના પ્રભાવે એક પદાર્થના ચિંતન પછી તરત અન્ય પદાર્થનું ચિંતન કરે તેમજ એક શબ્દથી શબ્દાંતરનું ચિંતન કરે અથવા એક વેગથી અન્ય ગનું આલંબન લે-એ રીતે નાના અર્થોના ચિંતનમાં દઢ અભ્યાસ થવાથી આત્મગુણને આવિર્ભાવ થતાં સાધક ત્યારે એકવ ચિંતન માટે ગ્ય બને ત્યારે એક જ યોગના આલંબન વડે ઉપાદાદિ એક જ પર્યાયનું ધ્યાન કરે છે. (૫)કલા ધ્યાન મૂળપાઠ – ટૂથો માહિમિર્ઝાલવષ્ણુનેન ચા વટાવેજો, માવતg સત્તા भ्यासतः स्वयमेव देश-काल-करणाद्यनपेक्ष्य या समारोहति, अन्येन त्व वतार्यते, यथा पुष्पभूतेराचार्यस्य पुष्प(प्य)मित्रेण कलाजागरणं कृतम् ॥५॥ - ત્રિભુવનવિષયતા–જેમકે કેવળી ભગવાન દેવળી સમુધાત કરતી વખતે ચેથા સમયે પોતાના આત્મ-પ્રદેશને સર્વ લેકવ્યાપી બનાવે છે તે અવસ્થાનું ધ્યાન કરવાથી આપણું ચિત્તને વિષય સમગ્ર લેક બની શકે છે. x तिहुयण-विसयं कमलो संखिविउ मणो अणुंमि छउमत्थो । झायइ सुनिप्पकंपो झाणं अमणो जिणो होइ ॥ –ચાનશત+; +ાથf-૭ ૦ Page #111 -------------------------------------------------------------------------- ________________ ક8 ] ध्यानविचार-सविवेचन અર્થ –કલાના બે પ્રકાર છેઃ (૧) દ્રવ્યકલા અને (૨) ભાવકલા. મલ્લ વગેરે લોકે નાડી દબાવીને ઊતરી ગયેલા અંગને ચડાવે છે તે દ્રવ્યકલા છે પરંતુ અત્યંત અભ્યાસના કારણે દેશ, કાલ તથા કરણ આદિની અપેક્ષા વિના પિતાની મેળે જ ચડે અને બીજા વડે ઉતારાય તે ભાવકલા છે. જેમ આચાર્ય પુષ્પભૂતિની કલાને (સમાધિને) મુનિ પુષ્યમિત્રે જાગૃત કરી હતી, ઉતારી હતી. આ કથા-પ્રસંગ માટે જુઓ : પરિશિષ્ટ (૨). વિવેચન -દ્રવ્ય-કલાની વાત એટલા માટે રજૂ કરવામાં આવી છે કે ધ્યાન માર્ગના અભ્યાસને ભાવ-કલાનું સ્વરૂપ સમજવામાં સુગમતા રહે. પહેલવાન તેમજ કુશળ હાડવૈદ્ય આદિ બાહ્ય પ્રયત્નથી માનવ આદિનાં ઊતરી ગયેલાં ફરી તેના યોગ્ય સ્થાને યથાવત ગોઠવી દે છે તે કલાને દ્રવ્ય-કલા કહેવાય છે. આ કલા આમિક-ઉત્થાનની દિશામાં હેતુભૂત બનતી નથી. ભાવકલા તેને કહેવાય છે કે જેમાં કુંડલિનીનું ઉદર્વગમન થવાથી અન્ય કોઈની પણ સહાય વિના “સમાધિ પ્રાપ્ત થાય છે. ધ્યાન યોગના સતત અભ્યાસથી કુંડલિની–પ્રાણશક્તિ ઊર્વગામી બને છે તેમાં કોઈ દેશ, કાળ, કારણ કે આસન વગેરે સાધનોની ખાસ અપેક્ષા રહેતી નથી. ધ્યાનમાં તથા-પ્રકારની પ્રબળતા આવતાં તે સહજ રીતે સ્કુરિત થાય છે અને તે સમયે અપૂર્વ “સમાધિને અનુભવ થાતાને થાય છે. આ સમાધિ-અવસ્થામાં લાંબા કાળ સુધી મને રહી શકાય છે પણ જ્યારે તેમાંથી પુનઃ પાછા ફરવાનું હોય છે ત્યારે વ્યોમમાં ઊડતા વાયુયાનને નીચે ઊતરવા માટે મજબૂત હવાઈપટ્ટીની આવશ્યકતા પડે છે તેમ દઢ સાધના બળવાળા ઉત્તર-સાધકની આવશ્યકતા રહે છે. આ હકીકતના પુરાવારૂપે આવશ્યક–સૂત્રની બહત્તિમાં પૂ. શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજનો જે પ્રસંગ ટાંક છે તે ઘણું મહત્ત્વ છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે -આચાર્ય પુષ્પભૂતિ મહારાજની ઊર્વગામી બનેલી કલા-કુંડલિનીનું પુનઃ અવતરણ મુનિ પુષ્યમિત્રે તેમને અંગૂઠાના સ્પર્શ દ્વારા કર્યું હતું. કુંડલિની શક્તિનું ઉત્થાન થવાથી સાધકને જે અલૌકિક અનુભવ-પ્રકાશની પ્રાપ્તિ થાય છે, તેનું સ્વરૂપ વર્ણન પૂ. શ્રી ચિદાનંદજી મહારાજે સ્વરચિત એક આધ્યાત્મિક પદમાં કર્યું છે, તે આ છે – સોહં હં હં સોહે સોહં હં રટના લગીરી..... ઇંગલા પિંગલા સુષુમને સાધકે, અરુણપતિથી પ્રેમ પગીરી. વંકનાલ ફ ભેદો, દશમ-દ્વાર શુભ જોતિ જગીરી... ખુલત કપાટ ઘાટ નિજ પા, જનમ જરા ભય ભીતિ ભગીરી.. કાચ શકલ તજ ચિંતામણિ લઈ, કુમતિ કુટિલકે સહજ ઠગીરી... વ્યાપક સકલ સ્વરૂપ લખ્યો ઇમ, જિમ ન ભમે મગ લહત ખગીરી... .. ચિદાનંદ આનંદ મુરતિ નિરખ પ્રેમભર બુદ્ધિ સારી..... ભાવાર્થ –“અહં' આદિ મંત્ર-પદોના દીર્ઘકાલીન ધ્યાનાભ્યાસથી જ્યારે ધ્યાતાના આત્મામાં અક્ષરના સ્થાને અક્ષર દનિરૂપ ધ્યાનની ધારા વહે છે ત્યારે “સેડહ, સેહને નાદ અક્ષરાત્મક મટી ઇવન્યાત્મક બને છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ध्या वचार-सांववेचन 1 કપ તે નાદને ધ્યાતાને આત્મા જ સાંભળે છે. તે નાદના સહજ પ્રભાવે પ્રાણુશક્તિ ઈગલા, પિંગલાના માર્ગને ત્યજીને સુષુમ્સમાં પ્રવેશ પામે છે. ત્યારે ધ્યાતા સ્વામરાજના દર્શન કાજે ધ્યેય-સ્વરૂપને પામવા માટે તલપાપડ બને છે. તેને લઈને તેની પ્રાણશક્તિ વકનાલ (વાંસાના કરોડને ભાગ) અને ષકોનું ભેદન કરીને દેશમાં દ્વાર – બ્રહ્મરંધ્રમાં પહોંચી જાય છે. ત્યાં અનુભવ-તિ પ્રકાશિત થાય છે. આત્મ-મંદિરના દરવાજા ઊઘડી જાય છે. અર્થાત્ વાદળ ખસતાં સૂર્યને ઉઘાડ થાય છે. તેમ તેવા પ્રકારનાં કર્મનાં આવરણે દૂર થઈ જતાં સ્વામ-રવિનાં દર્શન થાય છે, જેમાં આત્મા, આત્માને આત્મારૂપે અનુભવતા હોય છે. આ જ સ્વાત્માનુભૂતિ છે. પછી જેને જન્મ-મરણ નથી તે આત્માનું જ સમ્રાજ્ય બધે સ્થપાય છે એટલે જન્મ-મરણના ભય નામશેષ થઈ જાય છે. “અબ હમ અમર ભયે” – એ સત્ય જીવાય છે. કુટિલ એવી કુમતિને ઠગીને થાતા ચિંતામણિ તુલ્ય સ્વાત્મ-દર્શનને પામે છે અને જોમ-વિહારી પંખીની જેમ આત્માના ચરાચર વ્યાપક સ્વરૂપને અસ્થિમજજાવત્ ચિદાનંદમય સ્વરૂપમાં જ સ્થિરત્વ પામે છે. કુંડલિનીનું સ્વરૂપ જૈન-2માં કુંડલિની-શક્તિનો નિર્દેશ ઘણે ઠેકાણે જોવા મળે છે. તેમના કેટલાક નિદેશો અહીં નોંધવામાં આવે છે, તે આ પ્રમાણે છે – (૧) જે યોગીશ્વરોએ દયાનના અભ્યાસની પરાકાષ્ઠાથી પવન સહિત ચિત્તનો નિરોધ કરીને અને એ રીતે માનસિક વિક્ષેપને દૂર કરીને, સહજ રીતે નિરુપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રબંધને પ્રાપ્ત કરેલ છે, તેઓ વડે સ્વાધીન પવનથી બ્રહ્મરન્દ્રને પૂરીને, જેમાં જેના સ્વરૂપનું ધ્યાન કુંડલિનીમાં કરાય છે, તે અચિજ્ય મહિમાવાળા સર્વજ્ઞ પરમ પુરુષ પરમાત્મા જય પામે છે. આ રીતે કુંડલિનીને સ્પષ્ટ ઉલેખ “સર્વજ્ઞાષ્ટકમાં પૂ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે સર્વાસ પરમાત્માની સ્તુતિમાં કરેલ છે. (૨) શ્રી સિદ્ધસેનસૂરીકૃત “સિદ્ધમાતૃકાભિધ ધર્મ પ્રકરણમાં કુંડલિની અંગે આ રીતે નિર્દેશ છે – લેકને નવ તત્વ (જ્ઞાનરૂપે) આપે છે, નવ પ્રકારના જીવની અસ્તિતા – સત્તાને સમજાવે છે, નવ પ્રકારનાં પાપકારણેના સમૂહને નાશ કરે છે, તેથી આ કુંડલિની– શક્તિને ગુણવાન પુરુ “ભલિ' કહે છે. સવ બીજાંકુર અને વિદ્યતની આકૃતિથી જાણે પાતાલલોક મર્યલેક અને સ્વર્ગ લોકને ધારણ કરતી હોય તેવી આ પરા શક્તિ કુંડલિની જણાય છે, તે “ભલિ” –આ. નામથી બાળકે વડે બારાખડીની પહેલાં વારંવાર લખાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] ध्यान विचार - सविवेचन હે ભલે ! ભલે ! કુંડિલની ! જ્યારે તું જડતારૂપ અધકારનો નાશ કરે છે, ત્યારેં તું તારી અદ્ભુત એવી મહાભૂતાના ગુણુરૂપ લક્ષ્મી આપે છે અને સાથે સાથે સનાતન એવુ જ્ઞાનધન પણ આપે છે. (૩) શ્રી વિનયચંદ્રસૂરિરચિત ‘કાવ્યશિક્ષા’માં મળતા કુંડલિનીના નિર્દેશઃ— ‘ભલિ’ નામથી પ્રખ્યાત જે પરાશક્તિ છે, તે આધશક્તિ છે. પરા ભાગવતી છે, કુખ્ખાકૃતિને ધારણ કરનાર છે. તેનુ રેખા અથવા કુંડલિનીરૂપે વર્ણન કરવામાં આવે છે. તે દ્વાદશાંત સુધીના સમગ્ર મધ્યમ માર્ગની વિદ્યોતિની (પ્રકાશિકા) છે. તેનુ' પુસ્તકાના અથવા મારાખડીના પ્રારભમાં આલેખન કરવામાં આવે છે. કાવ્યામાં મ`ગલાચરણમાં તેની સ્તુતિ સંભળાય છે. તે દેવતા છે, બ્રહ્મમયી છે, તે સિદ્ધિ છે, તે તમને પિવત્ર કરો. (૪) ‘ધ્યાનદ ડકસ્તુતિમાં'માં કુંડલિનીને નિર્દેશ ઃ—— જેના ઉપર જિનેશ્વર ભગવાન પ્રસન્ન થાય છે, તે અગ્નિ સમાન બ્રહ્મરન્દ્રને સંકોચીને અને બિસત ંતુ સમાન સૂક્ષ્મરૂપવાળી પ્રાણશક્તિનું ઊ ગમન કરી શકે એટલે કે મૂલાધારથી ઉત્થાપિત કરીને તે હૃદયકાશમાં (અનાહત-ચક્રમાં) ધારણ કરીને પછી ગળામાં (વિશુદ્ધ-ચક્રમાં), પછી તાળવામાં (ઘઉંટિકા-ચક્રમાં) ધારણ કરીને તે પ્રાણશક્તિને શૂન્યાતિશૂન્ય એવી ખગતિમાં (આજ્ઞા-ચક્રથી દ્વાદશાંત સુધીના પ્રદેશમાં) લઈ જઈ ને સ બાજુએથી લેાકાલેાકને અવલાકનારી દૈદીપ્યમાન કલાને (કેવળજ્ઞાનને) પ્રાપ્ત કરે છે. (૫) ‘અધ્યાત્મ-માતૃકા'માં કુડિલેનીના ઉલ્લેખ :— ચેાગી પુરુષા કુ`ડલિની-શક્તિને ‘ભલે' અથવા ‘ભિલ’ નામથી ઓળખે છે. એ શક્તિનું વન વેદો, પુરાણો તેમજ આગમેાથી પ્રમાણિત છે. નાભિના મૂળ પાસે વરુણુ-ચક્ર અને અગ્નિ-ચક્રની વચ્ચે એક અત્યંત સુંદર એવી નાગિણી છે, તેનું નામ કુંડલિની-શક્તિ છે. સ્થિર આકુ ંચન (મૂલ-બંધ) કરવાથી અને ઉડ્ડીયાન-અંધ કરવાથી તે યાગિની (કુંડલિની—શિત) જાગે છે. જગતમાં સૂર્યની જેમ તે ઉદિત થાય છે. કુ ડિલની શિત તે દૈવી શક્તિ છે, તેનુ સ્થાન દીપક સમાન ઉદ્યોતિત છે. (૬) ‘શાશ્વા-સ્તવ’માં કુંડલિનીને નિર્દેશ : તે અનિચનીય પ્રભાવશાળી કુંડલિની શકિત યાગીઓને સુવિહિત છે અને તે વડે વિવિધ રીતે સ્તવાયેલી છે. તે નાભિક ઢથી સમ્યક્રૂ રીતે ઉદ્દગત થઈ ને (મધ્યમમાર્ગ વડે ઊર્ધ્વગતિને પ્રાપ્ત કરીને) બ્રહ્મરન્દ્રમાં લય પામે છે. બ્રહ્મ ન્દ્રમાં લય પામતી તે કુંડલિની-શક્તિ સતત પ્રવિકસ્વર, ઉપાધિ રહેત અને પરમેષ્કૃષ્ટ એવા પરમ આન ંદરૂપ અમૃતને સવનારી (ઝરનારી) છે. આવી કુંડલિની-શક્તિને Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ ध्यानविचार-सविवेचन જ્યારે કવિવરે સ્મૃતિપથમાં લાવે છે ત્યારે તે કાવ્યરૂપ ફળોના સમૂહને જન્મ આપે છે. કુંડલિની પ્રસુપ્ત ભુજગાકાર છે, સ્વયં ઉચ્ચરણશીલ અનરક (સ્વર વિનાની) હકારરૂપ છે. એ “હકારને જ પરમ બીજ પણ કહે છે. મહાશક્તિ સ્વરૂપ કુંડલિની જ્યારે પ્રબુદ્ધ થાય છે ત્યારે પ્રાણ બ્રહ્મરન્દ્રમાં લય* પામે છે. (૭) યોગશાસ્ત્રમાં કુંડલિની ઉલ્લેખ : अथ तस्यान्तरात्मानं प्लाव्यमानं विचिन्तयेत् ! बिन्दुतप्तकलानियत्-क्षीरगौरामतोर्मिभिः । –ોનરા ; પ્રાસ-૮–ો. “અહ”ના ધ્યાનમાં તન્મય બનેલ યોગી તે મૂલાધાર–સ્થાનમાં રહેલા અષ્ટદલકમલની કર્ણિકામાં બિરાજમાન પિતાના આત્માને બિન્દુ અને તપ્તકલા(કુંડલિની)માંથી ઝરતી દૂધ જેવી ઉજજવલ અમૃતની ઊમિએ (ધારા) વડે તરબળ થયો હોય એમ ચિંતવે. અહીં “બિન્દુને અર્થ છે સહસદલ–કમલરૂપ બ્રહ્રારબ્ધમાં બિરાજમાન પરમાત્મપદ રૂપ “પરમતત્વ” અને “કલાનું તાત્પર્ય છે પૂર્વોક્ત ઉત્થાપન અને સ્થિવિદારણની પ્રક્રિયા વડે જાગ્રત થઈને બ્રહ્મરઘમાં પ્રવેશ પામેલી કુંડલિની(પ્રાણ)શક્તિ. (૮) “ઉપદેશપદમાં જે સાડા ત્રણ કલાઓનું ધ્યાન બતાવેલું છે તે કુંડલિનીનું સૂચક છે. આ રીતે કુંડલિનીનું ધ્યાન તે ભાવકલા છે અને નાડી વગેરેના દબાણથી થતું કુંડલિનીનું ઉથાન તે દ્રવ્યકલા છે. કલા ધ્યાનની પ્રક્રિયા : ઉપદેશપદ ગ્રન્થમાં વર્ણવેલી કલા-કુંડલિનીના થાન અંગેની પ્રક્રિયામાં જણાવવામાં આવ્યું છે કે ધ્યાનમાગના અભિલાષી સાધકોએ હૃદયમાં સમવસરણસ્થિત તીર્થંકર પરમાત્માના સ્વરૂપની કલ્પના કરીને, ઈદ્રાદિ દેવની જેમ તેમની નિકટ સુધી પ્રવેશ કરે. તે પછી સાડા ત્રણ કલા સહિત તે પરમાત્માનું ધ્યાન કરવું. સાડા ત્રણ કલાનું રહસ્ય – જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મરૂપ આઠ કલા છે. તે સામાન્યતઃ પ્રત્યેક સંસારી જીવને હેય છે તે આઠ કલામાંથી ચાર ઘાતીકરૂપ ચાર કલા અને આયુષકર્મ કેટલોક ભાગ (અડધા જેટલો ભાગ ક્ષય થઈ જવાથી શેષ રહેલી સાડા ત્રણ કલા [અત્યંત + જુઓઃ યોગશાસ્ત્ર “અષ્ટમ પ્રકાશ પૃષ્ઠ:–૨૦૮ થી ૨૧૧-જૈન સાહિત્ય વિકાસ મંડળ પ્રકાશિત. એક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મો ઘાતકર્મો કહેવાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮ ] ध्यानविचार-सविवेचन પ્રશસ્ત નામરૂપાદિ, ઉચ્ચગોત્ર, શાતા વેદનીય આ ત્રણ કર્મરૂપ ત્રણ કલા અને શેષ આયુષ્યની અડધી કલા] કેવલી ભગવંતેને જીવન પર્યત અનુસરે છે, એથી આ સાડા ત્રણ કલાયુક્ત કેવલી ભગવંતોનું ધ્યાન કરવું જોઈએ. * અહે–અક્ષરતવાસ્તવમાં કલા સંબંધી બીજી રીતે પણ ધ્યાન નિરૂપણ જોવા મળે છે તે આ પ્રમાણે છે : આ “અહુનો આશ્રય લઈને અન્ય દર્શનકારોએ સાડા ત્રણ માત્રાવાળી કલાનાદ–બિંદુ અને લય–ગનું નિરૂપણ કર્યું છે, અર્થાત્ પરદર્શનમાં પ્રસિદ્ધ કુંડલિનીયોગ, નાદાનુસંધાનગ, લયયેગ વગેરે “અહીની ધ્યાનપ્રક્રિયાના અંગભૂત હેવાથી તે તેમાંથી ઉદ્ભવેલા છે. ૪ ગશાસ્ત્ર, અષ્ટમ-પ્રકાશમાં નિર્દિષ્ટ “અહંની ધ્યાન પ્રક્રિયામાં નાદ, બિન્દુ, કલા વગેરેની વિશેષ માહિતી આપેલી છે. (૬) પરમકલા ધ્યાન મૂળપાઠ-ઘરમા-થા સુનિઘન્નવાગ્યાના અવમેવ નાર્તિ, યથા વાર્તાપૂર્વ મદાઝા-ધ્યાને આવા અર્થ-અભ્યાસ અનિષ્પન્ન (સિદ્ધ) થવાથી જે સમાધિ પોતાની મેળે જ જાગૃત થાય છે, તેમ જ ઊતરી જાય છે, જેમ ચૌદ પૂર્વધરોને મહાપ્રાણુ ધ્યાનમાં થાય છે તે “પરમ-કલા છે. વિવેચનઃ-ધ્યાનના સતત અભ્યાસ દ્વારા કળા-યાનની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયા પછી જ્યારે તેનું જાગરણ તેમજ અવતરણ અન્ય કોઈની પણ સહાય વિના આપોઆપ થવા લાગે છે, ત્યારે તે કલા સર્વોચ્ચ કોટિએ પહેચે છે. કલા–ધ્યાન પણ સમાધિરૂપ હોવાથી દીર્ધકાળના ધ્યાનાભ્યાસથી તે સિદ્ધ થાય છે અને તેનાં ફળરૂપે આ “પરમકલા’ રૂપ પરમ સમાધિ દશા પ્રગટે છે; તેથી ધ્યાનની એક મહાન સિદ્ધિ તરીકે તેને નિર્દેશ અહીં કર્યો છે. ‘કલા પ્રાણશક્તિરૂપ છે અને “પરમકલા મહાપ્રાણ શક્તિરૂપ છે. ચૌદ પૂર્વધર મહાગી ભદ્રબાહુ સ્વામીજીએ મહાપ્રાણ ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એવો ઉલ્લેખ “ઉત્તરાધ્યયન' આદિ સૂત્રોની ટીકામાં જોવા મળે છે. તેઓશ્રીએ નેપાળ દેશમાં સ્થિરતા કરીને બાર વર્ષની દીર્ઘ સાધનાને અંતે આ મહાન ધ્યાનસિદ્ધિ મેળવી હતી. એક “ઉપદેશપદ’ગાથા-૮૯૦ થી ૮૯૮ સુધી. * gવ સાત્વિ, વા- aafri नाद-बिन्दु-लयश्चेति, कीर्तिता परवादिभिः ।। तरतत्त्वस्तव'- लो० २१ (જુઓઃ “નમહાર–સ્વાધ્યા', સંત-વિમાન; ge-૨૪) Page #116 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार - सविवेचन [ ૪૨ આ મહાન ધ્યાન-સિદ્ધિના પ્રભાવે હારા હાથી પ્રમાણ શાહીથી લખી શકાય એવાં વિશાળકાય ‘ચૌદ પૂર્યાં’ના સ્વાધ્યાય પશુ માત્ર અંતર્મુહૃત-મેધડી જેટલા અલ્પ સમયમાં કરી શકાય તેવા અદ્ભુત ક્ષયાપશમ ઊઘડે છે, એટલું જ નહી. પશુ સિદ્ધિ અને સમાધિની સર્વોચ્ચ કક્ષાએ પણ આ કલા અને પરમકલાના દીધ ક!લીત અભ્યાસથી સહજમાં પ્રાપ્ત થાય છે. ‘યોગ પ્રદીપિકા' આદિ ગ્રન્થમાં બતાવેલી હુઢયાગની આસન, પ્રાણાયામાદિ પ્રક્રિયાઓ દ્વારા ષટ્ચઢ્ઢાનુ` ભેદન થવાથી કુંડલિનીનુ ઉત્થાન થાય છે. કલા એ કુ‘ડલિનીરૂપ હેાવાથી કલા-ધ્યાન સાથે તેનેા સબંધ છે કેમકે કલાધ્યાન અને તેની સિદ્ધિ, ચક્રભેદન અને કુંડલિનીના ઉત્થાન (પ્રાણવાયુના ઊર્ધ્વગમન) વિના થતી નથી. રાજયોગની જે પદ્ધતિ છે તે યાગની પદ્ધતિ કરતાં સાધક માટે અનેક અપેક્ષાએ સરળ છે. રાજયોગમાં ભક્તિ, જ્ઞાન અને કર્મીયોગ દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે, જયારે હુયોગમાં શારીરિક શ્રમ વિશેષ કરવા પડે છે. રાજયોગની પદ્ધતિ પ્રમાણે ઇશ્વરપ્રણિધાન, જાપ અને સૂત્ર સ્વાધ્યાય દ્વારા પ્રાણશક્તિ ઉપર સહજ રીતે કાબૂ આવે છે, જ્યારે યાગમાં પ્રાણાયામ કે આસનાદિ દ્વારા પ્રાણુ-નિયમન કરવાનું વિધાન છે. આ પ્રક્રિયા દ્વારા મન વશવતી ખતવાને બદલે ચંચળ અને ક્લિષ્ટ બની જાય એવી શકયતા વિશેષ પ્રમાણમાં છે. જ્યારે રાજયાગની પ્રક્રિયામાં પ્રાણ–નિયમન કરતાં મનેાજય તરફ લક્ષ્ય વિશેષ હોવાથી તેમાં શારીરિક શ્રમ અલ્પ હોય છે અને મનને સ્થિર તેમજ નિર્મળ ખનાવવા માટે ઈશ્વર-પ્રણિધાન, જાપ આદિના સરળ ઉપાયે વિશેષપણે આદરવામાં આવે છે, જેથી મન ધીમે ધીમે નિર્મળ અને શાન્ત બનતુ જાય છે. જયાં મન જાય ત્યાં પ્રાણ જાય, જ્યાં પ્રાણ જાય ત્યાં મન જાય-આવે! અભિન્ન સંબધ મત અને પ્રાણુ વચ્ચે છે, એટલે એકને જીતવાથી ખીજો સહજ રીતે જીતાઈ જાય છે. માટે જ સાયા મુમુક્ષુ સાધકા હઠયોગની સાધના કરતાં રાજયાગની સાધનાતે જ પોતાના જીવનમાં અધિકતર માત અને સ્થાન આપે છે. ‘ગુણસ્થાન મારેહ'માં કહ્યું છે કે ઃ— ઉપરોક્ત રીતે ‘ક્ષપક શ્રેણિ’ ઉપર આરાહણ કરતી વખતે જે પ્રાણાયામનુ વર્ણન કરવામાં આવ્યું છે, તે રૂઢિમાત્ર છે. મુખ્યતયા તા ક્ષપક-સાધકના સુવિશુદ્ધભાવ એ જ ‘ક્ષપક-શ્રેણિના મૂળભૂત હેતુ છે અર્થાત પ્રાણાયામ આદિ હયાગની પ્રક્રિયાએ આછાય લીધા વિના પણુ વિશુદ્ધ અને પ્રખળ ધ્યાન-શક્તિના પ્રાદુર્ભાવ ક્ષેપક-શ્રેણિવાળા સાધકને થઈ શકે છે. આગળ બતાવવામાં આવશે તે નાદ, પરમનાદ, બિન્દુ, પરમબિન્દુ વગેરે ધ્યાન પણ પ્રાણશક્તિની વિશિષ્ટ અવસ્થા છે. નાદ, બિન્દુ અને કળા-એ ત્રણે પ્રાણશક્તિ(આત્મવીય)ની વિકસિત ભૂમિકા છે. આત્મવીયના તારતમ્યને લઈને ધ્યાનની જુદી-જુદી કક્ષાએ પડે છે. * પ્રાળાયામમ-પ્રૌઢી, અત્ર યેય શિતા । क्षपकस्य यतेः श्रेण्यारोहे भावो हि कारणम् ॥ ૭ —ગુસ્થાનમારોહ ; ો, ૬. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] ध्यानविचार-सविवेचन ન્યાતિ ધ્યાન મૂળપાઠ – કાતિઃ-a-g-ળિ-કઢી-વિgાર દ્રવ્યતા, માતોશ્વાસુ ___ लीनमनसो भूत-भवद्-भविष्यद् वहिर्वस्तुसूचा विषय -प्रकाशः ॥७॥ અર્થ – જાતિના બે પ્રકાર છેઃ (૧) દ્રવ્યજ્યોતિ અને (૨) ભાવભેતિ. દ્રવ્યતિ -ચન્દ્ર, સૂર્ય, મણિ, દીપક તથા વીજળી વગેરે દ્રવ્યથી જ્યોતિ છે. ભાવતિ -ધ્યાનાભ્યાસથી જેનું મન લીન થયું છે તેવા મનુષ્યોને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધી બાહ્ય-વસ્તુઓને સૂચવનારે જે વિષય–પ્રકાશ ઉત્પન્ન થાય છે તે ભાવથી જ્યોતિ છે. વિવેચન -જ્યોતિનું ધ્યાન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ રોમાંચક અને રહસ્યમય છે. જ્યોતિના સ્વરૂપનું જ્ઞાન થવાથી તેના ચિંતન અને ભાવનાના અભ્યાસી સાધકને આપમેળે તેને અપૂર્વ સુખદઅનુભવ થાય છે. દ્રવ્યોતિનું ધ્યાન પણ ભાવતિના ધ્યાનમાં આલંબનભૂત બને છે. આ હકીકતના સમર્થનમાં રાજર્ષિ પ્રસન્નચંદ્રનું દષ્ટાન્ત શાસ્ત્ર-પ્રસિદ્ધ છે. પહેલાં તેમણે સૂર્ય– સન્મુખ દષ્ટિ રાખીને દ્રવ્ય ધ્યાન કર્યું હતું અને તેના આલંબને ભાવેજોતિના ધ્યાનમાં એકાકાર થઈને ક્ષપકશ્રેણિ માંડી હતી. ધ્યાનના અભ્યાસ વડે મન, આત્માદિ તત્વના ચિંતનમાં સુલીન બને છે, ત્યારે ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન બાહ્ય-વસ્તુઓને જણાવનારે જે જ્ઞાન–પ્રકાશ સાધકના હૃદયમાં પ્રગટે છે તે “ભાવજતિ છે. આ યાન મેગીઓને અનુભવગમ્ય હોય છે. આ સંદર્ભમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે – “પ્રશસ્ત આલંબન ધ્યાનને વારંવાર અભ્યાસ કર્યા પછી મનને ક્ષણવાર નિરાલંબન કરવું. એમ વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન યાન પરિપકવ બની જશે. પછી કોઈ પગ એક પદાર્થનું આલંબન લઈ, બીજા બધા જ વિચાર-વિક છેડી દઈએ ત્યારે ઈંધન વિનાના અગ્નિની જેમ ચિત્ત શાન બની જાય છે. ચિત્ત શાંત બની જવાથી આત્માની સહજ પ્રશાન્ત જ્યોતિ પ્રગટે છે અને અનાદિ-અવિદ્યાનો અંધકાર નાશ પામે છે, મોહ વિલય પામે છે. ૪ આત્મતિ અને અનુભવ-જ્ઞાનશ્રતજ્ઞાન અને શુભધ્યાનના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રગટેલી આત્મ-જાતિ, આત્માને અનુભવ કરાવનારી હોવાથી “અનુભવ-જ્ઞાન” સ્વરૂપ છે. કહ્યું પણ છે -જ્ઞાનાવરણીયાદિ કર્મ અને શરીરાદિ નોકર્માજનિત ભાવને વિષે સાક્ષીરૂપે પ્રવૃત્તિ કરનાર અજ્ઞાનથી અનાવૃત્ત “આત્મપ્રભુ આત્મ-જ્યોતિ વડે સ્વયં કુરાયમાન થાય છે અર્થાત્ પિતાની જ્ઞાન-તિ વડે આમાં સ્વયં પોતાને અનુભવ કરે છે. * મધ્યમસાર; અનુમ -કો. ૨૯ થી . Page #118 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ ‘ભગવતી-સૂત્ર’ વગેરે આગમ-ગ્રન્થામાં * ચારિત્રસ...પન્ન મુનિને ચારિત્ર-પર્યાયની વૃદ્ધિ સાથે તેજોલેશ્યા અર્થાત્ આત્મિક નિર્મળ સુખની અભિવૃદ્ધિ થાય છે. તે સુખ એક માસ બે માસના ક્રમથી વ્યંતર, ભવનતિ વગેરે દેવાના સુખને આળગી જઈને માર માસના ચારિત્ર-પર્યાય થતાં સર્વાં સિદ્ધ વિમાનવાસી દેવેના અનુત્તર સુખને પણ એળ’ગી જાય છે—એમ જણાવ્યુ છે. ૧૦ આત્મમગ્ન મુનિના આ વમાન આત્મિક-સુખની અનુભૂતિ એ ધ્યાનજનિત ‘દિવ્ય-જ્યાતિ’ સ્વરૂપ છે એવે સ્પષ્ટ નિર્દેશ પૂ. ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજરચિત પરમન્ત્યાતિ પ’વિંશતિકા”માં પ્રાપ્ત થાય છે.૧૧ યાગષ્ટિ સમુચ્ચય’માં યાગની આઠ દૃષ્ટિએ પૈકી સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વની મિત્રાદિ ચાર દૃષ્ટિમાં પણ અનુક્રમે તૃણાગ્નિ, છારાગ્નિ, કાષ્ટાગ્નિ અને દીપકના જેવી પ્રકાશમાન ‘જ્ઞાનજ્યોતિ’ ઉત્પન્ન થાય છે અને સમ્યક્ત્વ-પ્રાપ્તિ પછીની સ્થિરાદિ ચાર દૃષ્ટિએમાં સ્થિર અને અત્યંત નિર્મળ ‘જ્યાતિ’ પ્રગટે છે; તે અનુક્રમે રત્ન, તારા, સૂર્ય અને ચન્દ્રની કાન્તિ જેવી પ્રકાશમાન હાય છે અને તે રત્નત્રય સ્વરૂપ-છે, એમ જણાવ્યુ છે, X 6 આત્મ-યાતિ સ્વ-૫૨ પ્રકાશક છે, તેથી તેના બળે સાધકને આત્મિક-આનંદના અનુભવ સાથે બાહ્ય-પદાર્થાના પણુ સ્પષ્ટતર મેધ થાય છે. ભૂતકાળમાં અનેલા, ભાવિ કાળમાં બનનારા અને વર્તમાનકાળમાં બનતા બનાવાના પણ સ્પષ્ટ ખ્યાલ યાતિના વિકાસ મુજબ સાધકને અવશ્ય આવે છે. ઉઘાડી આંખે આપણને જેમ સામે રહેલા બાહ્ય-પદાર્થાનું પ્રત્યક્ષ દર્શન થાય છે, તેમ આત્મ-યેાતિ એ આંતરચક્ષુ હાવાથી તેના ઉઘાડથી સાધકને બાહ્ય અને આંતરભાવેનું પ્રત્યક્ષ-દશ ન પરિમિત માત્રામાં તેના ક્ષયાપશમ મુજબ અવશ્ય થાય છે. અવિધજ્ઞાન અને મનઃપવજ્ઞાન આદિ અનેક પ્રકારની લબ્ધિએ પણ ધ્યાનજન્ય ‘ચેતિ'નું જ ફળ છે. * રાત-૨૪, ૩. ૧. १०. तेजोलेश्या विवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थं भूतस्य युज्यते ॥ --જ્ઞાનસાર ; મનતાěř જો. . ११. श्रामण्ये वर्षपर्यायात् प्राप्ते परमशुक्लताम् । सर्वार्थसिद्धिदेवेभ्योऽप्यधिकं ज्योतिरुल्लसेत् ॥ -પરમળ્યોતિ પદ્મવિજ્ઞતિષ્ઠા, ો. ૨૨. × પહેલી ચ૩ દિઠ્ઠી જ્ઞાનાધારે, રત્નત્રયાધારે ચાર હૈ, અડકમ ક્ષયે ઉપરામે વિચિત્રા, આધદ્રષ્ટિ બહુ પ્રકાર રે. --પૂ. લક્ષ્મીસૂરિષ્કૃત-વીશસ્થાનકની પૂજા, ઢાળ-૧૩. Page #119 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन જેમ જેમ આત્મિક-ગુનો કર્મિક વિકાસ થતું જાય છે તેમ તેમ આત્મ-જ્યોતિ આંતરિક જ્ઞાન-પ્રકાશ ક્રમે ક્રમે વધતું જાય છે. શાસ્ત્રકારો તેને દિવ્યદૃષ્ટિ, તિ, અનુભવ, સાક્ષાત્કાર આદિ જુદાં જુદાં નામથી ઓળખાવે છે. સૌ પ્રથમ ધર્મધ્યાનના સતત અભ્યાસથી ચિત્ત ચિંતન-વ્યાપાર-રહિત થાય છે, પછી પ્રાણશક્તિરૂપ કુંડલિની -કલા જાગૃત થાય છે, ત્યાર બાદ વિશિષ્ટ ધ્યાનાભ્યાસ દ્વારા આત્મ-તિનું પ્રગટીકરણ થાય છે. ધ્યાનના વીસ ભેદમાંથી પ્રથમ ધ્યાન-ભેદના જે રીતે ૧૮૪૩૨ જેટલા પ્રભેદો થાય છે – જેને નિર્દેશ આગળ કરવામાં આવશે. તે રીતે તિ’ ધ્યાનમાં પણ તેટલા જ પ્રભેદો પડી શકે છે. યોગ અને ઉપયોગરૂપ આત્મ-શક્તિની શુદ્ધિના તારતમ્યને લઈને દરેક દયાનની ચડઊતર (ભિન-ભિન્ન) કક્ષાએ હેાય છે. કારણના ભેદથી કાર્યને ભેદ પણ અવશ્ય થાય છે. (૮) પરમતિ ધ્યાન મૂળપાઠ-મોતિઃ- વેન સાડવ્ય નાગતિ સાહિતાવરથાણાં પૂર્વમાન चिरकालभाविप्रकाशो जन्यते ॥ ८ ॥ અથ – ઉપર કહેલ “તિ કરતાં ચિરકાળ સુધી ટકનાર પ્રકાશ હંમેશાં પ્રયત્ન વિના સમાધિ અવસ્થામાં જે ધ્યાનથી ઉપન્ન થાય છે તે, પરમજ્યોતિ કહેવાય છે. વિવેચન - જ્યોતિયાનના દીર્ધકાલીન અભ્યાસના ફળ રૂપે આત્મામાં પરમતિનું પ્રગટીકરણ થાય છે, અનુભવ-જ્ઞાનનો દિવ્ય-પ્રકાશ ઝળહળી ઉઠે છે. જે પ્રકાશ પૂર્વના તિ ધ્યાનના પ્રકાશ કરતાં વધુ નિર્મળતર અને દીર્ધકાળભાવી હોય છે. પ્રયત્ન વિના જ સહજભાવે સમાધિદશામાં જેનો અનુભવ યોગીપુરષો કરે છે. પરમજ્યોતિનું સ્વરૂપ – આત્માની આ પરમતિ બાહ્ય સર્વ પ્રકારની જાતિ કરતાં નિરાળી અને નિરુપમ છે. જેને નથી કેઈ બાહ્ય આલંબન કે આકાર, નથી કોઈ વિક૯૫ કે વિકાર અર્થાત્ સર્વ પ્રકારની ઉપાધિથી રહિત નિરંજન અને નિર્મળ આ પરમતિ છે. આ પરમતિને મહિમા ગાતાં પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જેને અંશમાત્ર પણ પ્રાપ્ત થવાથી નવનિધાન પણ સદા સમીપમાં રહે છે, તે નિરુપાધિક આત્માની પરમતિની અમે વારંવાર સ્તુતિ કરીએ છીએ.”૧૨ १२ ऐन्दं तत् परमं ज्योति-रुपाधिरहितं स्तुम: । उदिते स्युर्यशोऽपि सन्निधौ निधयो नव ॥ -परमज्योतिष्पञ्चविंशतिका श्लोक १. Page #120 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ વરૂ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિની જ્યોતિ તે પરિમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે પરંતુ આત્માની પરમતિ તે લેક અને અલક, ચેતન અને જડ ઉભયને પ્રકાશિત કરનારી હોય છે. નવ નિધાન અને ચીઢ રત્નના સ્વામી ચકવતીને પણ જે તેજ પ્રાપ્ત થતું નથી તે તેજ પરજાતિના ધારક મહાત્માને સ્વાધીન હોય છે અર્થાત્ પરમાત્મધ્યાન-મગ્ન મહાત્માઓ ઈદ્ર અને ચક્રવતીઓ કરતાં પણ અધિક તેજસ્વી હોય છે. વિશેષ પ્રભાવશાળી હોય છે. ઈન્દ્રો અને નરેન્દ્રો પણ તેમના ચરણમાં મસ્તક નમાવતા હોય છે. સહજ અને વિરાટ પરમતિ વડે પ્રકાશિત અંત:કરણવાળા જીવન-મુક્ત મહાત્માઓ પરમ નિઃસ્પૃહ અને મમતારહિત હોય છે. મેક્ષની પણ અભિલાષા તેમના મનમાં રહેતી નથી. સૂર્યનો ઉદય થવાથી જેમ અંધકારનું સામ્રાજ્ય હટી જાય છે અને સૂર્યનાં પ્રતાપી તેજ-કિરણે વડે વિશ્વ અને દશ્યમાન પદાર્થો દૃષ્ટિગોચર બને છે તેમ આત્મામાં પરમતિને ઉદય થતાં મોહ અને અજ્ઞાનરૂપ અંધકાર ભાગવા માંડે છે. દેહ અને આમાનું ભેદજ્ઞાન પ્રગટે છે. આત્મા, પરમાત્મા અને સમસ્ત જીવરાશિ સાથેની એકતાને અનુભવ થાય છે. ચિત્તના કોધાદિ વિકારે નષ્ટ થઈ જાય છે. સર્વત્ર સર્વ પરિસ્થિતિમાં સમાધિભાવ અખંડ બને છે અને આત્મામાં જ રહેલા જ્ઞાનાદિ ગુણસંપત્તિરૂપ અખૂટ અિધર્યની પ્રતીતિ દૃઢ બનતી જાય છે. સમતાના અમૃત–કુંડમાં નિરંતર મગ્ન બનેલા અને એ સમતાના પ્રભાવે પાપમળથી મુક્ત થયેલા મહાત્માઓને “શુદ્ધ રત્નત્રય સ્વરૂપ પરમતિના પ્રભાવે જ તીર્થકર ભગવંતે, ગણધર ભગવંતે અને લબ્ધિવંત મુનિઓ ત્રિભુવનવવ જગજતિર્ધર બને છે. આવી અદભુત અદ્વિતીય પરમતિનું સ્વરૂપ જાણી, પ્રવર્ધમાન ભાલાસપૂર્વક વૈખરી–વાણી વડે તેની સ્તુતિ-સ્તવના કરી, મધ્યમા–વાણી દ્વારા એટલે કે મને ગત ચિંતન વડે સ્થિરતાપૂર્વક તેનું ધ્યાન કરનાર સાધકને, પશ્યન્તી અને પરા–વાણી દ્વારા પરમજ્યોતિને સાક્ષાત્કાર થાય છે. ચતુર્વિશતિ (ચોવીસ) જિનસ્તવરૂપ લેગસ્સ-સૂત્રને “ઉજજેઅગર પણ કહે છે. કાર્યોત્સર્ગમાં ‘લેકસ્ય-ઉદ્યોતકર સૂત્ર વડે ક્ષાયિક ભાવની “પરમતિના સ્વરૂપને પરિપૂર્ણપણે પામેલા ચોવીસ જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન થતું હોવાથી, તે પરમજતિનું જ ધ્યાન કહેવાય છે. લોગ-સૂત્રની છેલી ગાથામાં પરમાત્માના પરમતિર્મય સ્વરૂપને નિર્દેશ કરીને, તે પરમજ્યોતિ અમારામાં પણ પ્રગટે, એવી ઉચ્ચતમ માગણી મુમુક્ષુ સાધક Page #121 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-साववेचन એ ગાથા અને તેને અર્થ નીચે મુજબ છે - चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धि मम दिसंतु ॥ ७ ॥ “અસંખ્ય ચ-દ્રો કરતાં પણ અધિક નિર્મળતમ, અસંખ્ય સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશમય અને અગાધ સાગરથી પણ અધિક ગંભીર શ્રી અરિહંત અને સિદ્ધ ભગવંત મને પણ તેવી પરમતિની સિદ્ધિ આપો.' આ સૂત્ર, ગણધર ભગવંતકૃત હોવાથી તે અનંત અર્થ અને ગમ યુક્ત છે. તેમાં પરમતિની પ્રાપ્તિની અનેક કળાઓ, રહસ્ય ગૂઢ રીતે સમાયેલાં છે. તેને ભેદ તે. તેવા પ્રકારની ઊંચી ભૂમિકાએ પહોંચેલા મહાયોગી પુરુષે જ પામી શકે. નાનું બાળક ઊંચા ઝાડને સ્પશી શકતું નથી, તેમ નીચલા ગુણસ્થાનકે રહેલા જી આ ભેદને ઊકેલી શકતા નથી. પરંતુ જિનદર્શનમાં બતાવેલી સામાયિકની (ઈષ્ટ–અનિષ્ટના પ્રસંગોમાં રાગ અને દ્વેષથી પર રહી પૂર્ણ સમતાભાવમાં ઝીલવાની) સાધના વડે પરમ ઔદાસીન્યભાવને પ્રાપ્ત કરવા પૂર્વક લેગસ્ટ-સૂત્રનું ધ્યાન કરનાર મુમુક્ષુ સાઘક અવશ્ય તે “પરમતિને પ્રાપ્ત કરે છે. “આવશ્યક નિર્યુક્તિ માં ચૌદ પૂર્વ ધર શ્રી ભદ્રબાહસ્વામીજી મહારાજ ફરમાવે જ્ઞાન તે “ભાવ-ઉદ્યોત છે. જ્ઞાન આત્માને જ મુખ્ય ગુણ હોવાથી તે જ્ઞાનનો ઉપગ જયારે આત્મા માટે જ અર્થાત્ આત્મ-સ્વભાવના લાભ અર્થે જ થાય છે, ત્યારે જ જ્ઞાનની ભાવ ઉદ્યોતતા ચરિતાર્થ થાય છે. ભાવ-જાતિ અને ભાવ-ઉદ્યોત બંને એકાર્થક શબ્દ છે-એક જ અર્થના દ્યોતક છે. આત્મા પિતાના જ્ઞાન વડે જ્યારે પિતાને જાણે છે, અનુભવે છે, ત્યારે જ એ જ્ઞાન, તિસ્વરૂપ બને છે. પછી જ્યોતિ સ્વરૂપ એ જ્ઞાન દ્વારા ત્રણે કાળના અને ત્રણે લોકના પદાર્થોને યથાર્થ રીતે જાણી શકાય છે. તેમાં પૂર્ણજ્ઞાની ભગવતે કેવળજ્ઞાનરૂપી પરમજ્યોતિ વડે લોકાલકને પ્રત્યક્ષ રીતે જાણું જોઈ શકે છે. + नाणं भावुज्जोयो, जह भणियं सवभाव दंसीहि । . तस्स उवओगकरणे, भावुज्जोअं विआणुहि ॥ –માવર-નિર્યુ;િ યોરસ-અધિ%ાર ; નયા ? ૦૬૦. * स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिप्यते ॥ – જ્ઞાનાર; નાષ્ટ' : ો. રૂ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन તીર્થકર ભગવંતે “લોક ઉદ્યોતકર કહેવાય છે. તેઓશ્રી પોતાને પ્રગટ થયેલા કેવળ જ્ઞાન દ્વારા જે રીતે કાલેકના યથાર્થ સ્વરૂપને જાણે છે, તે રીતે જ તેનું કથન કરી સમસ્ત લોક અને અલેકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જગતને આપે છે, માટે જ શ્રી તીર્થંકર પરમાત્માને લેકાલક-પ્રકાશક કહીને કવિઓએ બિરદાવ્યા છે. પરમતિ એ સાધ્ય છે અને તેના પ્રગટીકરણનું સાધન-લોકમાં ઉઘાત કરનારા પરમજ્યોતિમય તીર્થકર ભગવંતનું વંદન-પૂજન-સ્મરણ અને ધ્યાન છે. જે મેળવવું છે, તેનું તથા તેના ઘારકનું ધ્યાન કરવું ખાસ જરૂરી છે, એના સિવાય કોઈ સિદ્ધિ થતી નથી. | તીર્થકર, ગણધરાદિ ઉત્તમ પદોનો મૂળભૂત હેતુ–આ રત્નત્રયમયી “પરમતિ છે. અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ અને અનેક પ્રકારની લબ્ધિઓ પણ તેના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે. યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં મંત્રાધિરાજે “અહ”ના ધ્યાનની પ્રક્રિયાઓ દર્શાવતાં ગ્રન્થકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ “પરમતિને નિર્દેશ કરતાં ફરમાવે છે કે – તે જ અનાહતને અનુક્રમે વાળના અગ્રભાગ જેવો સૂમ ચિતવ, પછી થોડે સમય આખું જગત અવ્યક્ત-નિરાકાર તિર્મય છે એમ જોવું. પછી મનને લક્ષ્યમાંથી (ધીમે ધીમે) ખસેડીને અલક્ષ્યમાં સ્થિર બનાવવાથી અક્ષય અને અતીન્દ્રિય આંતરજ્યોતિ પ્રગટે છે. ૧૩ " તાત્પર્ય કે મન ચિંતન-વ્યાપારથી રહિત બની અલક્ષ્યમાં સ્થિર થવાથી પરમજ્યોતિ પ્રગટે છે. ચિંતામણિ મન્નરાજ કલ્પ'માં કહ્યું છે કે – નાદ, બિન્દુ અને કલાના અભ્યાસથી આંતર–તિ ઉત્પન્ન થાય છે અને તેના પ્રભાવે મનુષ્યોને પરમપદ પ્રાપ્ત થાય છે. માટે “પરમતિ ’ના આ સ્વરૂપને સમ્યફ પ્રકારે સમજી, પરમતિર્મય પરમાત્માના સ્મરણ-મનન-પૂજન-સ્તવન અને ધ્યાનમાં એકરૂપતા સાધવાનું સર્વે મુમુક્ષુ સાધકોએ પ્રગટાવવું જોઈએ. १३. तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेत् वालाग्रसन्निभम् । क्षणमव्यक्तम क्षेत जगज्ज्योतिर्मयं ततः ॥२६॥ प्रच्याव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरम् । ज्योतिरक्षयमत्यक्षमतरुन्मीलति क्रमात् ।।२७।। -પોરાત્રિ; ઘરા, ૮. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬ ] (૯) બિન્દુ ધ્યાન મૂળપાš :- बिन्दुः-- द्रव्यतो जलादेः, भावतो येन परिणामविशेषेण जीवात् कर्म गलति ॥ ९ ॥ ध्यान विचार - सविवेचन = અર્થ :-જળ વગેરેનું બિંદુ તે દ્રવ્યથી ‘બિન્દુ' છે અને જે પરિણામ-વિશેષથી આત્મા ઉપરથી ક જરી જાય-ખરી પડે તેને ભાવથી બિન્દુ' કહેવાય છે. વિવેચન :- (૧) દ્રવ્ય-બિન્દુઃ- પાણીનું ટીપું અથવા પ્રવાહી ઘી, તેલ આદિ પદાર્થોનાં બિન્દુ અને શૂન્યાકારે (૦) લખવામાં આવતું બિન્દુ વગેરે ‘બિન્દુ' કહેવાય છે. તેનું ચિંતન એ દ્રવ્યથી બિન્દુનું ચિંતન-ધ્યાન કહી શકાય છે અથવા ભાવથી બિન્દુ-ધ્યાનમાં નિમિત્ત-કારણરૂપ બનનાર બિન્દુને પણ દ્રવ્ય-બિન્દુ-ધ્યાન કહી શકાય છે. (ર) ભાવ-બિન્દુ :- જે સ્થિર પરિણામ વડે આત્મા ઉપર ચઢેલાં કર્માં ખરી પડે, તે સ્થિર પરિણામ (અધ્યવસાય)ને ભાવથી બિન્દુ-ધ્યાન' કહેવાય છે. આ બિન્દુ-ધ્યાન, એ પૂર્વકથિત ધ્યાન, શૂન્ય, કલા અને જ્યેાતિ-ધ્યાનના સતત અભ્યાસ દ્વારા સિદ્ધ થતાં જ્યારે આત્માનાં પરિણામ સુસ્થિર અને શાન્ત બને છે, ત્યારે જ આત્માના અસંખ્ય પ્રદેશા સાથે અનાદિ કાળથી ઘનીભૂત થઈને રહેલાં ‘જ્ઞાનાવરણીય' આદિ કર્માં ઢીલાં પડતાં-પાકેલા ફળની જેમ-ખરી પડે છે. લાખડના ગાળાના પ્રત્યેક અણુમાં વ્યાપ્ત થઈને રહેલા અગ્નિની જેમ અથવા દૂધમાં મળી ગયેલા પાણીની જેમ નિબિડ અને પ્રગાઢ રીતે આત્માના પ્રત્યેક પ્રદેશમાં મળી ગયેલાં કર્યાં, આ પ્લાનના અચિન્હ પ્રભાવથી ઢીલાં-પાચાં અને શિથિલ બનવાથી તરત ઉદયમાં આવી ભોગવવા યેાગ્ય બને છે. લાંબા કાળે ઉદયમાં આવી પોતાનુ ફળ આપનારાં કર્માં પણ આ ધ્યાનાગ્નિના પ્રબળ તાપથી થીજેલા ઘીની જેમ પીગળવા માંડે છે અને અલ્પકાળમાં જ જળબિન્દુની જેમ પ્રવાહી-તરલ થતી ઓગળવા માંડે છે. જે શુભ અને સ્થિર પરિણામ વિશેષથી ધનીભૂત કર્યાં આગળી જાય છે, તે સ્થિર પરિણામને જ ‘ભાવબિન્દુ~ધ્યાન' તરીકે ઓળખવામાં આવે છે. એક મલ્લા પહેલવાન)ને લેાખંડની સાંકળથી જકડવામાં આવ્યા, પણ તે હતા મલ્લ, એટલે તેણે શ્રીજી જ મિનિટે પોતાના સમગ્ર શરીરને સાચીને તે સાંકળથી મુક્ત થઈ ગયા. શરીર-સકાચની આ પ્રક્રિયા દ્વારા મલ્લનુ* શરીર સાંકળથી મુક્ત થયું, તેમ દ્રવ્ય અને ભાવસદાય દ્વારા કમઁગ્રસ્ત આત્મા કમ મુક્ત થાય છે, ભાવ–સકાચની કળામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે બિન્દુ-ધ્યાન પર્યાપ્ત બળ પૂરું પાડે છે. મત્રની દૃષ્ટિએ બિન્દુનુ મહત્ત્વઃ— મત્રશાસ્ત્રોમાં ‘બિન્દુનુ અત્યંત મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ફાઈ પણ મંત્ર પ્રથમ વિકલ્પરૂપતા(વિચારરૂપતા)ને પામે છે, પછી તે વિકલ્પ સજપતાને (પુનઃપુનઃ આંતર્ જપરૂપ અવસ્થાને) પામે છે અને સંજ૫ના ચેાગથી તે વિકલ્પ અંતે વિરૂપતાને અર્થાત્ પરામરૂપતાને-નિર્વિકલ્પરૂપતાને પામે છે. વિમર્શ એ જ તાત્ત્વિક મત્ર છે, Page #124 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार - सविवेचन [ ૧૭ સજપ (પુનઃ પુનઃ મત્રોચ્ચાર) અર્થ –ભાવનાપૂર્વક જ થાય છે. સંજપથી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે મ'ત્રનુ' અભેદ્ય-પ્રણિધાન પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સજપ આપમેળે વિલય પામે છે અને ભાવ્યમાન વસ્તુને ધ્યેયના સાક્ષાત્કાર થાય છે એટલે કે ભાવ્યમાન વસ્તુનું નિવિ કલ્પ–જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંજ૫ના અભ્યાસી સાધક ભલે મત્રનું માનસિક રટણ કરતા હાય, તેા પણુ સંજપથી સ્વાભાવિક રીતે અર્થનું જ્ઞાન થાય છે. અના સાક્ષાત્કારના આધાર નિર્વિકલ્પદશા ઉપર છે અને તે સજપથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. પ્રશસ્ત વિકલ્પને ફરી ફરી ઉત્પન્ન કરવા રૂપ સંજ૫ના અભ્યાસથી વિકલ્પે ક્ષીણ થતાં અંતે નિર્વિકલ્પદશા પ્રાપ્ત થઈ જાય છે. નિર્વિકલ્પ સ`વિત્ પશ્યન્તી અવસ્થામાં જ હાય છે અને એ અવસ્થા બિન્દુસ્થાન(આજ્ઞાચક, ભ્રમધ્ય)માં પ્રાપ્ત થાય છે એટલે કે મંત્ર જ્યારે આજ્ઞાચક્રના સ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તે પદમયી દેવતાના તાત્ત્વિકરૂપને ધારણ કરે છે. સૂક્ષ્મ વગેરે અવસ્થાએના પ્રારંભ બિન્દુસ્થાનથી જ મંત્રની નિર્ગુણુ, નિષ્કલ, થાય છે. તાવિક-મત્ર તે તેને જ કહેવામાં આવે છે કે જે વિમર્શ (અવિકલ્પક સ`વિત્ ) સ્વરૂપ હાવાથી દેવતા સ્વરૂપ હોય અને તેમાં ઇષ્ટ દેવતા (પરમાત્મા) સાથે અભેદ સધાયેા હાય. મંત્રમય દેવતાને જ્યેાતિરૂપ કહેવામાં આવે છે. મંત્રની શબ્દરૂપ (ઉચ્ચારણુ કાળની માત્રારૂપ) જે હ્રસ્વ, દ્વીધ અને પ્યુત અવસ્થાએ છે તેનાથી પર એવી જ્ગ્યાતિ-અવસ્થા છે. એ અવસ્થા પણ બિન્દુસ્થાન(આજ્ઞાચક્ર)માં જ પ્રાપ્ત થાય છે. બિન્દુસ્થાનમાં મંત્રના પ્રવેશ થતાં સાધકના રાગ-દ્વેષ એછા થઈ જાય છે, ચિત્તપ્રસાદ વધે છે અને મત્રની જ્યેાતિરૂપતા પ્રગટ થાય છે, તેથી મંત્ર એ દેવતાના સ્વરૂપને ધારણ કરે છે અને યાગ તથા ફ્રેમ કરનારા થાય છે. અહ་-અક્ષર-સ્તવ’માં બિન્દુની વિશાળતા દર્શાવતાં કહ્યું છે કેઃ—— "L બિન્દુ પ્રાણીમાત્રના નાસાગ્ર ભાગ ઉપર વિદ્યમાન હોય છે, તેમજ સ વર્ણના મસ્તક ઉપર પણ વ્યવસ્થિત રહે છે.” ૐ હી, હૈં આદિ મૂળમત્રોમાં પણ હકારાદિ અક્ષરા ઉપર જળબિન્દુ સદેશ બિન્દુ વર્તુળાકારે સ્થિત હાય છે. તે બિન્દુનુ· ધ્યાન ચેાગી પુરુષા કરતા હોય છે. સ Page #125 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन પ્રાણીઓને આ બિન્દુનું ધ્યાન, અનુક્રમે મોક્ષફળ આપનાર થાય છે." મંત્રોચ્ચાર વખતે અનુસ્વાર–ઠુતના ઉચ્ચારણ પછી જે અનંતર વનિ ઉત્પન્ન થાય છે તે “બિન્દુ કહેવાય છે અર્થાત્ બિન્દુનું ઉચ્ચારણ રણકાર સ્વરૂપ છે. “ આદિ હુત અક્ષરોના ઉરચારણ પછી તેને પ્રારંભ થાય છે. જે મંત્રનું આલેખન આત્યંતર પરિકર (નાદ, બિન્દુ, કલા) સહિત કરવામાં આવે છે ત્યારે તે બીજાક્ષર ઉદ્દીપ્ત થાય છે અને ઈષ્ટ-ક્રિયાનું સાધક બને છે. બિન્દુ અને નાદના સંયોગ વિના મંત્ર માત્ર વર્ણને સમૂહ જ બની રહે છે. નમસ્કાર મહામંત્ર, લેગસ, નમુત્થણું વગેરે સૂત્રોમાં વ્યવસ્થિત રીતે બિન્દુઓ રહેલાં છે તેથી આ સૂત્રો માત્ર વર્ણાત્મક–અક્ષર સમૂહરૂપ ન રહેતાં પરમ-શક્તિના વાહક મહામંત્ર અને મહાસૂત્ર સ્વરૂપ બન્યાં છે. બિન્દુની દષ્ટિએ નમસ્કાર-મહામંત્રનું મહત્ત્વ ભજિલ્લાનથુત્તમાં નમસ્કાર-મહામંત્રના પ્રથમ પાંચ પરમેષ્ઠી પદોના સેળ અક્ષરો કે તેમાંના કેઈ એક અક્ષરનું પણ બિન્દુ સહિત ( હૈિં સિં બૉ જૈ જૈ જૈ હૈ ક ૨ ઑ ૉ) ધ્યાન કરવાથી, સાધકના લાખો ભવજન્મમરણ ટળી જાય છે એમ જણાવ્યું છે, તે (ભાવથી) બિન્દુ-ધ્યાનના મહત્વને સમજવામાં સહાયક થાય છે.૧૫ १४. सर्वेषामपि सत्त्वानां नासाग्रोपरिसंस्थितम् । बिन्दुकं सर्ववर्णानां शिरसि सुध्यवस्थितम् ॥ हकारोपरि यो बिन्दुतुलो जलबिन्दुवत् । योगिभिश्चितितस्तस्थौ मोक्षदः सर्वदेहिनाम् ॥ –ધવામાટી-કર્ણ-ક્ષર-; &ો. ૨૮-૧૬ १५. विज्जुध्व पज्जलंति सव्वेसु वि अक्खरेसु मत्ताओ । पंचनमुक्कारपए इकिक्के उवरिमा जाव ॥ ससिधवल सलिलनिम्मल आयारसहं च वण्णिय बिंदुं । जोयणसयप्पमाणं जालासयसहस्स दिपंतं ॥ અર્થ -પંચ-નમસ્કાર પદના સર્વ અક્ષરોમાં ( રિ હૈં તેં પ્તિ હૂિં જૈ રિ ૐ ૩ થૈ 1 જૈ –એ સેળ અક્ષરમાં) પણ દરેક અક્ષર પર રહેલી માત્રાઓ વીજળી જેવી જાજવલ્યમાન છે અને પ્રત્યેક અક્ષર ઉપર ચન્દ્રમાં જેવું ઉજજવળ, જળ જેવું નિર્મળ, હજારો આકારવાળું વર્ણયુક્ત, સેંકડો યોજન પ્રમાણુ, લાખે જ્વાળાઓથી દીપતું બિન્દુ છે. सोलससु अक्खरेसुं इक्किकं अक्खरं जगुज्जोयं । भवसय सहस्समहणो जम्मि ठिओ पंचनवकारो | અર્થ–સોળ અક્ષરમાં એકે એક અક્ષર જગતને પ્રકાશ કરનાર છે અને જે(અક્ષર)માં આ પંચ-નમસ્કાર સ્થિત છે, તે લાખો ભવ(જન્મ-મરણ)ને નાશ કરે છે. –ગરિણા શુ” ગાથા ૨૫ થી ૨૭ નમસ્કાર-સ્વાધ્યાય પ્રાકૃત-વિભાગ અંતર્ગત (પૃષ્ઠ ૨૦૪) Page #126 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [५९ મંત્રાક્ષ ઉપર ન્યાસ કરવામાં આવતાં કલા, બિન્દુ અને નાદમાંથી બિન્દુ વિશેષનું ધ્યાન કરવાથી સાધકના ચિત્તમાં એવી વિશિષ્ટ પ્રકારની નિશ્ચળતા આવે છે કે જેનાથી આત્માના પ્રદેશ-પ્રદેશે ઘનીભૂત થયેલાં કર્મો ગળવા માંડે છે, દ્રવિત થઈને એવી રીતે ખરવા લાગે છે-જેવી રીતે અગ્નિને તાપ લાગતાં એકદમ થીજેલું ઘી પીગળવા માંડે. આ વિધાનથી એ ફલિત થાય છે કે બિન્દુ રહિત મંત્રાક્ષરો કરતાં બિન્દુ સહિત મંત્રાક્ષરોનું ધ્યાન સાધકને, અપૂર્વ વિશુદ્ધિના અનુભવ સાથે વિશિષ્ટ ફળ-પ્રદાયક નીવડે છે. યેગી પુરુષો જ્યારે સ્કારનું ધ્યાન બિન-પર્યત કરે છે, ત્યારે તે ધ્યાન તેમને ઈચ્છિત ફળ અને મેક્ષ આપનાર બને છે. બિન્દુ અર્ધમાત્રા છે. માત્રામાંથી અમાત્રામાં, વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ જનાર બિ’-એ એક મહાન સેતુ-પુલનું કામ કરે છે. છે કારમાં સાડા ત્રણ માત્રા રહેલી છે. તેમાં ૨, ૩ અને ૬ રૂપ ત્રણ માત્રા છે, તેનાથી કારનું વ્યક્ત સ્વરૂપ ગ્રાહ્ય બને છે; પરંતુ તેનું પરમ અવ્યક્ત સ્વરૂપ તે આત્મા છે, તે માત્રાતીત છે. તે બન્નેના મધ્યમાં અર્થ માત્રા “ બિન્દુ છે. તેના માધ્યમઆલંબન દ્વારા વ્યક્તમાંથી અવ્યક્તમાં જવાય છે, જ્યાં જ્ઞાતા, રેય અને જ્ઞાન એકાકાર થઈ જાય છે. કાર રૂપ પરમાત્માના વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપને સંગ કરાવનાર હોવાથી અર્ધમાત્રાને “સેતુ” કહે છે. તેને પ્રારંભ બિન્દુથી થાય છે અને અંત નાદ-અનાહતના અંતમાં થાય છે. આ રીતે બિન્દુ અને નાદરૂપ અર્ધમાત્રામાં બિન્દુનવકને પણ અંતર્ભાવ થયેલ છે, તેનું વિભાગીકરણ નીચે મુજબ જોવા મળે છે : બિન્દુમાં-બિન્દુ, અર્ધચન્દ્ર, નિરાધિકા. નાદમાં-નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉમા. કેટલાકના મતે આ બિન્દુ આદિ નવે અંશોને સમાવેશ બિન્દુમાં થાય છે – તેને બિન્દુ-નવક' કહે છે. પ્રસ્તુતમાં, બિન્દુ-પર્યત કારનું ધ્યાન કરવાનું જે વિધાન છે, તે “બિન્દુ-નવકમાં દવનિ રૂપે કરવાનું હોય છે અને અંતે તે “ઉન્મના’ અવસ્થા સુધી કરવાથી માત્રાતીત આત્મતત્વને સાક્ષાત્કાર થાય છે. બિન્દુ આદિ નવે અંશે પણ અનુક્રમે સૂક્ષમ, સૂક્ષમતર અને સૂક્ષ્મતમ કાળ વડે ઉચ્ચાર્યમાન વિશેષ ધ્વનિએ (વણે) છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] ध्यानविचार-सविवेचन બિન્દુ-નવકનાં સ્થાને - બિન્દુ જ્યોતિ સ્વરૂપ છે. બિન્દુથી સમના પર્યતન કાળ અર્ધમાત્રાને છે, તેથી તેને અર્ધમાત્ર અવસ્થા કહે છે. સમાનામાં માત્રાને અત્યંત સૂક્ષમ અંશ બાકી રહે છે, તેને લય થતાં જ મનને સંબંધ છૂટી જાય છે. ત્યાર પછી ઉન્મના અવસ્થા આવે છે. બિન્દુ-ન્વિનું સ્થાન ભૂમધ્ય છે. ભૂમધ્યથી બ્રહ્મરંધ્ર અગિયાર આંગળ દૂર છે. તેમાં અર્ધચન્દ્રાદિ આઠે થિઓ રહેલી છે. લલાટના અગ્રભાગ ઉપર અર્ધચન્દ્ર ગ્રન્થિ છે, મધ્યભાગે નિરાધિકા અને અંતભાગે નાદગ્રથિ છે. તેના પછી શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના ગ્રથિઓ અનુક્રમે રહેલી છે. સષષ્ણનો અંત બ્રહ્મરંધ્રમાં થાય છે. મૂલાધાર ચક્ર-સ્થાનના મધ્યભાગથી સુષષ્ણનો પ્રારંભ થાય છે ત્યાંથી તે નાડી નાભિનંદ, હૃદય, ઘંટિકા અને ભૂમધ્ય (બિન્દુ-ગ્રન્થિ)માં થઈને બ્રહ્મરંધ્ર સુધી જાય છે. મંત્રરાજ “અહં'ના બિન્દુ અંશના અનુસ્વારાત્મક ઉચ્ચારણ વડે સૂક્ષમ ધ્વનિરૂપ નાદ ક્રમશઃ અર્ધચન્દ્રાદિ ગ્રન્થિઓને ભેદે છે. છેલ્લી ઉન્મના ગ્રન્થિના ભેદનથી પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. અહના–અ, હ, મ, કલા અને બિન્દુ-આ પાંચ અંશે સુસૂમ ધ્વનિ વડે મધ્યમા–સુષણામાં પ્રવેશ કરીને નાભિ આદિ ગ્રન્થિાનું ક્રમશઃ ભેદન કરતા હોય એ રીતે ચિંતવવાનું ‘ગશાસ્ત્રમાં બતાવ્યું છે.' આ રીતે અધ માત્રારૂપ “ બિન્દુ-એ સૂક્ષ્મ, સૂકમતર અને સૂક્ષમતમ ઇવનિ કે મનનો વ્યાપાર હોવાથી મલિન વાસનાઓને ક્ષય થતાં તેના પ્રભાવે “જ્ઞાન-જ્યોતિ આત્મ-શુદ્ધિ વિશેષ વૃદ્ધિ પામે છે. બિન્દ-ધ્યાનમાં પણ આત્મ-પરિણામની વિશુદ્ધિ થવાથી કમેને મોટા પ્રમાણમાં નાશ થાય છે. આમ બંનેનું કાર્ય સદશ જણાય છે અર્થાત્ અર્ધમાત્રા કે બિન્દુ-એ. અમાત્ર એવા આત્માના સાક્ષાત્કારનો શ્રેષ્ઠ ઉપાય છે. બિન્દુનું ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે “પરમ-બિદુ ધ્યાનને પ્રારંભ થાય છે. જિનાગોમાં બતાવેલી ૧૧ ગુણશ્રેણિએમાંથી “પરમ–બિન્દુ ધ્યાનમાં નવ પ્રકારની ગુણશ્રેણિએનું ગ્રહણ કર્યું છે. તેનું સ્વરૂપ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. १६. ग्रन्थीन् विदारयन् नाभिकन्द-हृद्-घण्टिकादिकान् । सुसूक्ष्म-ध्वनिना मध्यमार्गयायि स्मरेत्ततः ॥ –ો રાત્ર, પ્રારા.-૮, ૪૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन (૧૦) પરમ-બિન્દુ ધ્યાન મૂળપાઠ-પરમ વિરુદ- સગ્ગવ-શવિરતિ-સવરતિ-નંતાનુવંવિસંયોજનसप्तकक्षय-उपशामकावस्था-उपशममोहावस्था-मोहक्षपकावस्था- क्षीणमोहावस्थाभाविगुणश्रेणयः, उपरितने तु द्वे गुणश्रेणी केवलिन एव भवतः, इदं तु छद्मस्थस्यैव निरूप्यते। गुणश्रेणिर्नाम बहूपरितनकालवेद्यस्य दलिकस्याधः स्वल्पकालेनैव वेदनम् । उक्तं च"उपरिमठिईदलियं हेहिमठाणम्मि कुणइ गुणसेढी ॥ १० ॥ અર્થ - સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અનંતાનુબંધિ (ધ-માન-માયાલોભ)ની વિસંયેજના, દર્શન-સપ્તકને ક્ષય, ઉપશામક અવસ્થા, ઉપશાન્તદેહ અવસ્થા, મેહક્ષપક અવસ્થા તથા ક્ષીણમેહ અવસ્થા પ્રાપ્ત થતી વખતે જે ગુણશ્રેણિ પ્રાપ્ત થાય છે, તેને “પરમ–બિન્દુ કહેવાય છે. ત્યાર પછીની બે ગુણશ્રેણિઓ કેવળી ભગવાનને જ હેાય છે અને અહીં તો છાના ધ્યાનનું જ નિરૂપણ કરેલું છે, એટલે તે બે ગુણશ્રેણિઓ “પરમ–બિન્દુ માં ગણું નથી. કર્મને જે દલિકનું ઘણા લાંબા સમયે વેદન થવાનું હોય, તેને નીચેની સ્થિતિમાં નાખી દઈને, અપ સમયમાં જ જે વેદન કરવામાં આવે, તેને ગુણશ્રેણિ કહેવામાં આવે છે. કહ્યું છે કે :–“ઉપરની સ્થિતિના કમ–લિકને નીચેના સ્થાનમાં નાખવામાં આવે તે “ગુણશ્રેણિ” કહેવાય છે.” વિવેચન :-આગમ શાસ્ત્રોમાં અને કમ-સાહિત્યમાં જીવની આધ્યાત્મિક-વિકાસની ભૂમિકા એને નિર્દેશ ચૌદ ગુણસ્થાનક રૂપે અને “અગિયાર ગુણ શ્રેણિ' રૂપે કરવામાં આવ્યો છે. “ગુણુ શ્રેણિ”—એ મોક્ષ-સાધનાની સોપાન-પંક્તિ છે. એક વાર પણ તેની ઉપર આરૂઢ થયા પછી જીવને અવશ્ય મેક્ષ થાય છે. ગુણસ્થાનક અને ગુણશ્રેણિનું સ્વરૂપ ગુણ સ્થાનક – આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિધિ આદિ શક્તિઓનું સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમ ભાવવાળી અવસ્થાએ. જ્ઞાનાદિ આત્માના સહજ ગુણો છે. સંસારી અવસ્થામાં તે વિવિધ પ્રકારનાં આવરણથી ઢંકાયેલા હોય છે. જેમ જેમ એ આવરણ ઘટતાં જાય છે, નષ્ટ થતાં જાય છે, તેમ તેમ ગુણોની વિશેષ શુદ્ધિ થતી જાય છે. આત્મગુણોની શુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષના અસંખ્યાત પ્રકારો સંભવે છે, પણ સંક્ષેપમાં તેને ચૌદ વિભાગમાં વહેંચા આત્મિક-ઉથાનનો વિકાસ-કમ બતાવવામાં આવ્યો છે. તેનું વિશેષ વર્ણન કર્મગ્રન્થ”, “ગુણસ્થાન કમારોહ આદિ ગ્રન્થથી જાણી લેવું. ગુણશ્રેણિ – કર્મવૃત્ત આત્મિક–ગુણોનું ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધીકરણ (અસંખ્યાત ગુણ-નિર્જરા–તેનું નામ ગુણશ્રેણિ છે. જે આત્માનાં જ પરિણામ (જ્ઞાન Page #129 -------------------------------------------------------------------------- ________________ દર ] • ध्यानविचार-सविवेचन -ક્રિયાત્મક-અધ્યવસાય) વિશેષથી થાય છે. ઉદય ક્ષણથી આરંભી પ્રતિસમય અસંખ્યગુણ અધિકાધિક કમંદલિકોની રચના કરવી તે “ગુણશ્રેણિ” છે. તે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ગુણવાળા જી અનુક્રમે અસંખ્ય ગુણ—અસંખ્યગુણ નિર્જરા કરે છે.' કમેના દલિનું વેદન કર્યા વિના તેની નિર્જરા થઈ શકતી નથી. જો કે સ્થિતિ અને રસને ઘાત, વેદન વિના પણ શુભ-પરિણામ આદિ દ્વારા થઈ શકે છે, પરંતુ દલિકેની નિજર વેદન વિના શકય નથી. આમ તે જીવ પ્રતિસમય કર્મ-દલિકને અનુભવ કરે છે. એથી ભોગજન્ય નિર્જરા કે જેને પકમિક યા સવિપાક-નિર્જરા પણ કહે છે, તે પ્રતિસમય ચાલુ હોય છે; પરંતુ આ રીતની નિર્જરામાં એક તો પરિમિત કમ–દલિકેની નિર્જરા થાય છે અને બીજુ ભોગજન્ય નિર્જરા પુનઃ નવા કર્મબંધનું પણ કારણ બને છે એટલે તેનાથી કંઈ છવ કર્મબંધનથી મુક્ત બની શકો નથી. કમ–મુક્તિ માટે તે અ૫–સમયમાં ઢગલાબંધ કર્મ–પરમાણુઓનું ક્ષપણ જરૂરી છે અને તે ઉત્તરોત્તર કર્મ-નિર્જરાનું પ્રમાણ વધે તે જ શક્ય બને. આવી ઉત્તરોત્તર વર્ધમાન કર્મની નિર્જરાને ‘ગુણ શ્રેણિ કહે છે અને તે ત્યારે જ થાય છે જ્યારે આત્માના ભાવે ઉત્તરોત્તર વધુ ને વધુ વિશુદ્ધ બનતા જાય, જીવ ઉત્તરોત્તર વિશુદ્ધ સ્થાને ઉપર આરોહણ કરતા જાય. આ વિશુદ્ધ-સ્થાનો રમે વિપુલ નિર્જરા અથવા ગુણશ્રેણિરચનાનાં કારણ હોવાથી તેને પણ ગુણશ્રેણિ કહેવાય છે. એવી ગુણશ્રેણિના અગિયાર પ્રકાર છે. તેમાંથી નવ ગુણશ્રેણિ જ પ્રસ્તુત વિષયમાં ઉપગી હોવાથી તેનું ટૂંક સ્વરૂપ વિચારીશું : જીવ પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ માટે અપૂર્વકરણ વગેરે કરતી વખતે પ્રતિસમય અસંખ્યાતગુણ—અસંખ્યાતગુણ કર્મ-નિર્જરા કરે છે તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અંતમુહૂર્ત કાળ સુધી તે જ કમ ચાલુ રહે છે. આ “સમ્યકત્વ' નામક પ્રથમ ગુણશ્રેણિ છે. આગળની અન્ય ગુણણિઓની અપેક્ષાએ આ ગુણશ્રેણિમાં મંદ-વિશુદ્ધિ હોય છે. આથી આ ગુણશ્રેણિમાં અ૯પ-કમ-દલિકોની રચના હોય છે અને તેને વેચવાને કાળ વધુ હોય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવ જ્યારે વિરતિનું દેશથી પાલન કરે છે ત્યારે દિશા વિરતિ’ નામક બીજી ગુણશ્રેણિ હોય છે. આમાં પ્રથમ ગુણશ્રેણિ કરતાં કર્મ-દલિકાની १७. गुणसेढी दलरयणाऽणुसमयमुदयादसंखगुणणाए । एवगुणा पुण कमसो, असंखगुणा निजरा जीवा ॥ –વંવમ–ર્મગ્રંથ, નાથા-૮૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ ૬૨ રચના અસ`ખ્યાતગુણુ અધિક હોય છે અને તેનેા વૈદ્યન-કાળ, તેના કરતાં સંખ્યાતગુણ હીન હાય છે. સંપૂર્ણ સવિરતિનું પાલન કરતી વખતે ત્રીજી ગુણશ્રેણિ હોય છે. જીવ જ્યારે અનંતાનુ ધી કષાયની વિસ ચૈાજના કરે છે અર્થાત્ અનંતાનુબ’ધી કાયના સમસ્ત ક-દલિકાને અન્ય કષાય રૂપે પરિણમાવે છે ત્યારે ચેાથી ગુણશ્રેણિ હાય છે. દર્શન–માહનીયની ત્રણે પ્રકૃતિને ક્ષય કરતી વખતે પાંચમી ગુણશ્રેણિ હાય છે. આઠમા નવમા અને દશમા ગુઠાણું ચારિત્ર-મેાહનીયના ઉપશમ કરતી વખતે છઠ્ઠી ગુણશ્રેણિ હોય છે. ઉપશાન્તમેાહ નામના અગિયારમા ગુડાણે સાતમી ગુણશ્રેણિ હાય છે. આઠમી ગુણશ્રેણિ ક્ષપકશ્રેણિમાં ચારિત્ર-મેાહનીયના ક્ષય કરતી વખતે હાય છે અને નવમી ગુણશ્રેણિ ક્ષીણમેાહ નામના ખારમા ગુણઠાણે હાય છે. આ નવે ગુણશ્રેણિઓમાં ઉત્તરાત્તર અસખ્યાતગુણ અધિક કમ-દલિકાની નિર્જરા થાય છે, પશુ તેમાં સમય ઉત્તરાત્તર સંખ્યાતગુણુ–સખ્યાતગુણહીન લાગે છે અર્થાત્ થોડા સમયમાં અધિક-અધિક કમ -દલિકાને ખપાવે છે માટે આ નવે સ્થાનાને ગુણ્ શ્રેણિ' કહેવાય છે. ગુણુ સ્થાનક સાધ્યું છે, ગુણશ્રેણિ સાધન છે. ક-માલિત્યના અપગમ વિના કઈ પણ ગુણની—ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી નથી. અપુનમ ધક અવસ્થા, મદ-મિથ્યાત્વપણુ` પણ ગુણશ્રેણિ વડે થતી કમ-નિર્જરા દ્વારા પ્રાપ્ત થાય છે. મુખ્યતયા ગુણશ્રેણિઓના ૧૧ પ્રકાર છે, તેમાંથી છદ્માવસ્થામાં સમ્યક્ત્વાદિ નવ ગુણશ્રેણિએ હાય છે. પ્રથમ ગુણશ્રેણિ સભ્યપ્રાપ્તિ સમયે હાય છે અને તેની પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં પણ અવાન્તર ગુણશ્રેણિએ હાય છે. ‘અધ્યાત્મસાર’માં પ્રથમ ગુણશ્રેણિમાં સાત પ્રકારની અવાન્તર ગુણશ્રેણિ (આધ્યાત્મિક-ક્રિયા રૂપે) પણ ખતાવી છે, તે નીચે મુજબ છે ઃ (૧) ધમ સબંધી જિજ્ઞાસા- ધમ શું છે ? –એવી સંજ્ઞા-જાણવાની ઈચ્છા માત્ર ઉત્પન્ન થાય તે પહેલી અવાન્તર ગુણશ્રેણિ છે. (૨) તેનું સ્વરૂપ પૂછવાનું મન થાય તે ખીજી. (૩) પૂછવા માટે સદ્ગુરુ-મહાત્મા પાસે જવાની ઈચ્છા થાય તે ત્રીજી. (૪) ઔચિત્ય, વિનય અને વિધિના આચરણપૂર્વક ધનુ' સ્વરૂપ પૂછવું તે ચેાથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] ध्यानविचार-सविवेचन (૫) ધર્મનું માહાસ્ય જાણવા મળતાં “સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે પાંચમી. (૬) “સમ્યગ્રદર્શનના પ્રગટીકરણની અપૂર્વ ક્ષણ તે છઠ્ઠી. અને (૭) તેની પ્રાપ્તિ થયા પછી તદ અવસ્થામાં પણ તે ઉત્તરોત્તર–વિકાસ તે સાતમી. આ સાતે કક્ષાઓમાંથી પસાર થતી વખતે ક્રમશઃ અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે, તેથી આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ સદ્દગુણે પણ ઉત્તરોત્તર અધિક પ્રકર્ષવૃદ્ધિ પામતા હોય છે. દ્વિતીયગુણ શ્રેણિમાં અવન્તર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે – (૧) દેશવિરતિ-ધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા. (૨) દેશવિરતિ-ધર્મની પ્રાપ્તિ. (૩) દેશવિરતિ-ધર્મની પ્રાપ્તિ પછીની અવસ્થા. એ જ રીતે તૃતીય ગુણશ્રેણિમાં પણ અવાન્તર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે - (૧) સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા, (૨) તેની પ્રાપ્તિ અને (૩) ત૬ અવસ્થા. ચતુર્થ ગુણિમાં અવાન્તર અવસ્થાઓ : (૧) અનંતાનુબંધી કેધ, માન, માયા અને લેભની વિસંજના (ક્ષય) કરવાની ઈચ્છા, (૨) તેને ક્ષય, અને (૩) ક્ષય પછીની અવસ્થા. પાંચમી ગુણશ્રેણિમાં અવાક્તર અવસ્થાઓ :(૧) દર્શન મેહ-દર્શનત્રિકને ખપાવવાની ઈચ્છા, (૨) તેનું પણ અને (૩) ક્ષય પછીની અવસ્થા. છઠ્ઠી ગુણકોણિમાં શેષ મહનીય-કર્મની ૨૧ પ્રકૃતિએના ઉપશમને પ્રારંભ થાય છે. તેને “મેહ-ઉપશામક અવસ્થા કહે છે. સાતમી ગુણોણિમાં ઉપર મુજબની મોહનીય-કર્મની ૨૧ પ્રકૃતિએ ઉપશાન્ત થાય છે, તેને “ઉપશાન્ત મહ” અવસ્થા કહે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ દવ આઠમી ગુણકોણિમાં શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય છે, તેને “મેહ-ક્ષપક અવસ્થા કહે છે. નવમી ગુણશ્રેણિમાં–એ જ શેષ મોહનીયકર્મની પ્રકૃતિઓને અર્થાત્ મોહને સર્વથા ક્ષય થાય છે, તેને “ક્ષીણમેહ અવસ્થા કહે છે. આ પ્રમાણે છદ્મસ્થ-અવસ્થામાં એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્તિની પહેલાં પ્રત્યેક આત્માએ ઉપરોક્ત ગુણ શ્રેણિઓ– નિશ્ચલ-ધ્યાનની ઊંચી-ઊંચી ભૂમિકાઓ –અવશ્ય પ્રાપ્ત કરવી પડે છે અને તેમાં પ્રથમ ભૂમિકામાં આવવા માટે પૂર્વોક્ત સાત અવાન્તર ગુણશ્રેણીઓ ધ્યાનની ભૂમિકાઓ પણ અવશ્ય સિદ્ધ કરવી પડે છે. ધ્યાનની નિશ્ચલતા કેળવવા માટે કે નિશ્ચલ-ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂર્વે બતાવેલાં ધ્યાન, પરમ-ધ્યાન, શૂન્ય, પરમ-શૂન્ય આદિ ધ્યાનોને સતત અભ્યાસ કરવો જરૂરી છે. ગુણશ્રેણિમાં કર્મ-ક્ષયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી જે કર્મલિકે–સ્ક લાંબા કાળે ઉદયમાં આવવાનાં હોય છે તે નીચેની ભેગવાતી ચાલુ સ્થિતિમાં પ્રક્ષેપ કરીને અપકાળમાં ભેળવી લેવામાં આવે તેને “ગુણશ્રેણિ કહે છે. ગુણશ્રણિ વિશુદ્ધ અને પ્રબળ-ધ્યાનની પવિત્ર-પ્રક્રિયા છે, ધ્યાનની નિશ્ચલતા અને વિશુદ્ધિ વિના-અપ કાળમાં અધિક કમેને ક્ષય થઈ શકતો નથી. તેમાં પણ છઠ્ઠી– સાતમી ગુણશ્રેણિ, ઉપશમ શ્રેણિવાળા પુણ્યાત્માને અને આઠમી-નવમી ગુણશ્રેણિ ક્ષકશ્રેણિગત ગી–મહાત્માઓને મેહનીય-કર્મનો ક્ષય કરતી વખતે હોય છે. છઠ્ઠીથી-નવમી સુધીની ચાર ગુણશ્રેણિઓ અત્યંત નિશ્ચલ–ધ્યાન સ્વરૂપ છે અને તે કલા, બિન્દુ રહિત એવા આત્મ-તત્તને સાક્ષાત્કાર કરાવનાર હોવાથી તેને “પરમ–બિન્દુ' કહે છે. (૧૧-૧૨) નાદ–પરમનાદ ધ્યાન મૂળપાઠ - નાવા-ચતો ગુમુક્ષાતુરાજાનજુરીસ્થતિન મુન્નારા भावतः स्वशरीरोत्थ एव तुर्यनिर्घोष इव स्वयं श्रूयते ॥११॥ परमनादः- पृथग वाद्यमानवादित्रशब्दा इव विभिन्ना व्यक्ताः श्रूयन्ते ॥ १२ ॥ અર્થ – નાદ - ભૂખથી પીડાતા મનુષ્યો કાનમાં આંગળી નાખીને જે સૂસકારો કરે છે, તે ‘દ્રવ્યથી નાદ છે. પિતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલે જે નિર્દોષ (નાદ) વાજિંત્રના અવાજની જેમ સ્વયં સંભળાય છે, તે “ભાવથી નાદ છે. પરમનાદા–જુદાં જુદાં વાગતાં વાજિંત્રોના શબ્દોની જેમ-વિભિન્ન અને વ્યક્ત શબ્દ (ધ્વનિઓ) સંભળાય, તે “પરમનાદ' કહેવાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૬ ] ध्यानविचार - सविवेचन વિવેચન :–મત્ર-સાધનામાં કે પદસ્થ-ધ્યાનની સાધનામાં નાદાનુસંધાનનુ સ્થાન મૈાખરે છે. તેનું કારણ એ છે કે નાદાનુસધાનના અભ્યાસથી નિવિકલ્પ-દશાની પ્રાપ્તિ સરળતાપૂર્વક થાય છે. આત્માની આમ`ન (પ્રાણ) શક્તિનું મૂળ પણ નાદ છે. એને જ ‘પરાવાક' પણ કહેવામાં આવે છે. એમાંથી જ સ્વરા અને વ્યંજનેની ઉત્પત્તિ થાય છે. નાદ અને પ્રાણને સબધઃ પ્રાણ અને મનના લય વિના સમાધિ સિદ્ધ થતી નથી. પ્રાણના લય પણ અવશ્ય થાય છે. કહ્યુ પણ છે કે ઇન્દ્રિયાના સ્વામી મન છે, મનના સ્વામી પવન છે, પવનને સ્વામી લય છે અને લય નાદ સાપેક્ષ છે.”× પ્રાણ ઉચ્ચારાત્મક છે એટલે કે ઉચ્ચાર એ તેના સ્વાભાવિક ધમ છે. પ્રાણવૃત્તિ (વીય —શક્તિ)ના એ પ્રકાર છે: (૧) સામાન્ય એટલે સ્પદનાત્મક પ્રાણવૃત્તિ અને (૨) વિશિષ્ટ પ્રાણવૃત્તિ. વિશિષ્ટ પ્રાણવૃત્તિ પાંચ પ્રકારે છે : (૧) પ્રાણ, (ર) અપાન, (૩) ઉદાન, (૪) વ્યાન અને (૫) સમાન. સામાન્ય સ્પદનાત્મક પ્રાણવૃત્તિ (વીય-શક્તિ)માંથી જ વિશેષ પ્રાણવૃત્તિ ઉત્પન્ન થાય છે. આ પ્રાણાત્મક ઉચ્ચારણથી એક અવ્યકત–નિ નિરંતર સ્કુરાયમાન થાય છે, તેને જ નાદ કહે છે. આ રીતે પ્રાણ અને નાદના સંબંધ છે. આ નાદ પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્વાભાવિક રીતે નિર'તર ચાલ્યા કરે છે એને કાઈ શકી શકતું નથી. વાણી અને મનના ચિંતન-વ્યાપારમાં પણ પ્રાણ (વીર્ય) શક્તિના સહકાર અવશ્ય હાય છે. શ્રુ' પણ છે કે-દશ્ય અને અદૃશ્ય પુદ્ગલાની વણાએથી આ જગત, કાળજથી પૂર્ણ ભરેલી દાખડીની જેમ ખીચાખીચ ભરેલું છે. એ પુદ્ગલ વણાએ એક, બે, ત્રણથી આરંભી સખ્યાતા, અસંખ્યાતા, અનંતા અને અનંતાન ́ત પ્રદેશવાળી છે. તેમાં અન તાન'ત પ્રદેશવાળી કેટલીક વગણા વણુ –પરિણામને ચેાગ્ય હાય છે, તે ભાષા–વગણાએ કહેવાય X इन्द्रियाणां मनो नाथो मनोनाथस्तु मारुतः । मारुतस्य लयो नाथः स लयो नादमाश्रितः ॥ ચોળતારાવહિ જો, ૨૨, Page #134 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन છે. એ વાએમાંથી વ–પરિણામને યાગ્ય અનતાન'ત પ્રદેશવાળા પુદ્દગલાને આ આત્મા ચેાગ’ નામના વી વડે ગ્રહણ કરે છે.” આ ચાગવી તે આત્માનુ પરિણામ છે. અનાદિ કર્મ-સતાન-જનિત ભવપરંપરામાં આ આત્માને વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયાપશમથી પ્રાપ્ત થયેલ લબ્ધિ, તે આ યાગીય નું મૂળ કારણ છે. એ યાગવીય રૂપ આત્મપરિણામ મન, વચન અને કાયાના સબધથી પ્રગટ થાય છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાત્ર અને ભવને લઈને વિચિત્રતા આવે છે. એ ચેાગવીય પુદ્ગલાનાં પરિણમન, આલખન અને ગ્રહણુ વગેરેનું સાધક છે. આવા ચેાગવી વડે લેાકમાંથી વણુ–પરિણામ ચેાગ્ય અન'ત પ્રદેશાત્મક પુદ્ગલાને આ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે તે સ્થાનમાં તે તે વણુરૂપે પરિણમાવે છે, પરિણમાવીને તેનુ આલંબન લે છે, આલંબન લઈને તેનું વિસર્જન કરે છે, આને જ વાણી (શબ્દ) કહેવામાં આવે છે. વાણીને સૃષ્ટિક્રમ અને નાદ : ચારે પ્રકારની વાણીનું મૂળ પણ પ્રાણવૃત્તિરૂપ નાદ છે. વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા-એ વાણીના ચાર પ્રકાર છે. વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરાવાણીની ઉત્પત્તિ ઉત્ક્રમથી થાય છે અર્થાત્ ‘પરા'માંથી ‘પશ્યન્તી', ‘પશ્યન્તી'માંથી ‘મધ્યમા’ અને ‘મધ્યમા'માંથી વૈખરીમાં” જતાં અષ્ટવ અને તેમાંથી સર્વ માતૃકાએક ઉપન્ન થાય છે. વાણીને આ સૃષ્ટિ (સર્જન) ક્રમ છે. બધા વર્ષાં અવિભક્તરૂપે નાદમાં વિદ્યમાન હોય છે. તેથી જ નાદને વર્ણાત્ત્પત્તિનુ મૂળ કારણ કહે છે અને કારણમાં કાર્યના ઉપચાર કરીને આ નાઇને જ વધુ પશુ કહેવામાં આવે છે. સાધના-ક્રમ અને નાદ : સાધના–ક્રમમાં શબ્દની સહારાત્મક ગતિ છે એટલે કે વૈખરીથી પરા તરફની ગતિ છે, ‘વૈખરી’માંથી ‘મધ્યમા’માં, ‘મધ્યમા’માંથી ‘પશ્યન્તી’માં અને ‘પશ્યન્તી’માંથી ‘પરા’માં પહોંચવુ પડે છે. વૈખરી’થી પરા’ તરફની ગતિને પ્રત્યાહાર પણ કહેવામાં આવે છે. મુખથી ઉચ્ચારણ અને કાનથી શ્રવણ થઈ શકે, તે શબ્દની વૈખરી' અવસ્થા છે. શાબ્દ-જાપ વૈખરી દ્વારા થાય છે. મત્ર-સાધનાના પ્રારભ વૈખરીથી જ થાય છે. તેના * શ્રી વિહેમચન્દ્ર-શર્ાનુશાસન પૃષ્ઠ ૨૪. Page #135 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन દીર્ઘકાલીન અભ્યાસ વડે જાપની એવી અવસ્થા પ્રાપ્ત થાય છે કે ઉચ્ચારણ વિના જ સ્વયં મંત્રને જા૫ હદયમાં ચાલ્યા કરે છે. તે સમયે સાધક સ્વયં મંત્રને વનિ સાંભળી શકે છે. તેને મંત્ર–રમૈતન્યને પૂર્વાભ્યાસ કહી શકાય. સામાન્ય રીતે જીવોના પ્રાણ વક–ગતિવાળા હોય છે એટલે કે ઈડા અને પિંગલા નાડીમાં વહેતા હોય છે. તે વખતે પ્રાણુ અને અપાન વાયુની ગતિ વિરુદ્ધ હોય છે, પરંતુ સાધના દ્વારા જ્યારે પ્રાણ અને અપાન વાયુનું સામ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે સુપ્ત -કુંડલિની જાગૃત થવાથી પ્રાણ અને મન બને નિર્મળ બને છે. મન અને વાયુના ઊર્વ મુખી ગમનથી પ્રાણશક્તિ-કુંડલિની અનાહત નાદરૂપે ઊર્ધ્વ ગતિ કરે છે. નાદનું અધિષ્ઠાન સુષુણ્ણ છે. નાદરૂપને પ્રાપ્ત થયેલી કુંડલિની–પ્રાણશક્તિ સુષુણ્ણામાં પ્રવેશી નાભિ આદિ સ્થિઓને ભેદીને ઉપર જાય છે અને અંતે બ્રહ્મરન્દ્રમાં લીન બને છે. આ નાદને અવ્યક્ત–સુસૂમ ધ્વનિ કે “અક્ષર” કહેવામાં આવે છે. નાદ એ સૂકમ (આત્યંતર) અને અવ્યક્ત ધ્વનિ હોવાથી બુદ્ધિમાન પુરુષો જ તેને જાણે શકે છે. વૈખરી–અવસ્થા એ નાદની સ્થૂલ અવસ્થા છે. વિખરીને વ્યક્તવાણ, મધ્યમાને વ્યક્તા વ્યક્તવાણી, પશ્યતાને અવ્યક્ત–વાણી અને પરાને પરમ અવ્યક્ત–વાણું કહેવામાં આવે છે. વૈખરીમાં મંત્રાત્મક-શબ્દ અને તેના અર્થની વચ્ચે પરસ્પર ભેદ રહે છે, મધ્યમામાં તે બે વચ્ચે ભેદ અને અભેદ બને રહે છે, પરંતુ પશ્યન્તીમાં શબ્દ અને અર્થની વચ્ચે ભેદ મુદ્દલ રહેતો નથી. અર્થાત્ આ અવસ્થામાં મંત્રાત્મક-શબ્દ અને તેને અર્થ એ બને અભિન્ન થઈ જાય છે; એને જ મંત્ર-સાક્ષાત્કાર કહેવામાં આવે છે. તે પછી સર્વ વિકોને ઉપશમ થાય છે. તે પછી પરા-વાણની પ્રાપ્તિ થાય છે. તેમાં આત્માની સર્વ શક્તિઓને આવિર્ભાવ થાય છે. ત્યાર બાદ આત્મા, પરમાત્મભાવને પામે છે. ચિત્તની વિક્ષિપ્ત, ક્ષિપ્ત અને મૂઢ અવસ્થામાં નાદ સંભળાતું નથી, પરંતુ એકાગ્ર અવસ્થામાં જ સંભળાય છે અને જ્યારે નાદ-શ્રવણ સ્થગિત થઈ જાય, ત્યારે તે ચિત્તની નિરુદ્ધ અવસ્થા જાણવી. નાદ વડે મનને લય સરળતાથી થાય છે, તેથી મને લયનાં સર્વ સાધનોમાં નાદાનુસંધાન–એ સર્વ શ્રેષ્ઠ સાધન છે. આ “અનાહત–નાદની સ્પષ્ટ અભિવ્યક્તિ આ રીતે મંત્ર કે ધ્યાન-સાધનાદિ દ્વારા કમે-કમે થાય છે. તેની પૂર્વે ધ્યાનાભ્યાસના કાળમાં પણ જેમ જેમ ઈડા અને પિંગલાની ગતિ મંદ થતી જાય છે, તેમ તેમ વિવિધ પ્રકારના મધુર ધ્વનિઓ શરીરમાં સંભળાય છે. તે દયાનજન્ય હોવાથી તેને પણ “અનાહત-નાદી કહી શકાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन અનાહત શું છે ? : અનાહત–નાદ’ એ મત્ર-જાપ કે પ્રશસ્ત-ધ્યાનના સતત અભ્યાસ દ્વારા પ્રગટતી એક મહાન શક્તિ છે અને તે આત્મ-સાક્ષાત્કારની દ્યોતક છે. ‘અનાહત–નાદ'ના પ્રારંભથી સાધકને આત્મ-દર્શન થવાની પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. તેના પ્રારંભ સવિકલ્પ-ધ્યાનના સતત અભ્યાસથી થાય છે અને તે વખતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સિદ્ધ થાય છે. અનાહતના મધુર ધ્વનિના શ્રવણથી સાધકને આત્મા અનુપમ આનંă અનુભવે છે. પરમાનંદના સ્થાનરૂપે, અત્યંત સૂક્ષ્મ, સ્વાનુભવગમ્ય અને અનુપમ એવા ‘અનાહતનાદ'નું ધ્યાન – હમેશાં બ્રહ્મરધ્રની નીચે કરવુ જોઈએ. [ અવિચ્છિન્ન તેલની ધારા જેવા, મેટા ઘંટના રણકાર જેવા, ‘પ્રણવ નાદ’ (‘અનાહતનાદ')ના લયને જે જાણે છે, તે ચેાગના સાચા જાણકાર છે-એમ શાસ્ત્રો ફરમાવે છે. અનાહત–નાને ઘંટનાદની ઉપમા અને તેની સાથે સરખાવવાનુ કારણ એ જ છે કે ઘંટનાદ ધીમે ધીમે શાન્ત થઇને અંતે અત્યંત મધુર બને છે, તેમ અનાહત-નાદ' પણ ધીમે ધીમે શાન્ત થતે છેવટે અત્યંત મધુર બનીને આત્માને અમૃતરસના આસ્વાદ કરાવે છે. જ યત્રની દૃષ્ટિએ અનાહત - ચત્રની દૃષ્ટિએ અનાહતનું ભિન્ન ભિન્ન આકારામાં આલેખન જોવા મળે છે. ઘટિત, હા ઘટિત, શુદ્ધ ગેાળાકાર રેખાય, લખ ગોળાકાર રેખાય, ચતુષ્ઠાણાકાર રેખાય, અનેક રેખારૂપ અને અર્ધ-ચન્દ્રાકાર વગેરે આકારા રૂપે અનાહત ભિન્ન ભિન્ન યત્રામાં આલેખિત થયેલા છે. મહાપ્રભાવી–સિદ્ધચક્ર યંત્રમાં પણ ત્રણ સ્થળે અનાહતનુ આલેખન કરવામાં આવ્યુ છે. ', (૧) પ્રથમ વલયની કણિ`કાના કેન્દ્રસ્થાને રહેલા અહ”ની ચારે બાજુ ‘ૐ હ્રી સહિત વર્તુળાકારે અનાહતનુ વેશન છે. (૨) દ્વિતીય વલયમાં સ્વરાદિ આઠ વગે↑ અનાહતથી વેષ્ટિત છે. * १. परमानन्दास्पदं सूक्ष्मं लक्ष्यं स्वानुभवात् परम् । अधस्तात् द्वादशांतस्य ध्यायेन्नादमनाहतम् ॥ X घटनादो यथा प्रांते प्रशाम्यन्मधुरो भवेत् । अनाहतोऽपि नादोऽथ तथा शांतो विभाव्यताम् ॥ —યોપ્રીન ; છો. . યોગીવો. {{૭. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] ध्यानविचार-सविवेचन (૩) તૃતીય વલયમાં , સહિત આઠ અનાહતની સ્વતંત્ર સ્થાપના કરી, તેને આરાધ્ય દેવરૂપ માની પૂજન કરવાનું વિધાન છે. આ રીતે યંત્રના કેન્દ્રસ્થાને રહેલા અહ અને સ્વરાદિ વર્ણ-માતૃકાઓના ધ્યાનથી અનાહત નાદ પ્રગટે છે-એમ સૂચિત થાય છે. અનાહતનો ઉદ્દગમ : શબ્દ–ધ્વનિથી રહિત, વિક૯૫–તરંગ વિનાનું અને સમભાવમાં સ્થિર થયેલું ચિત્ત જ્યારે સહજ અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે “અનાહત–નાદને પ્રારંભ થાય છે. પિંડસ્થ, પદસ્થ કે રૂપસ્થ ધ્યાનમાં અક્ષર કે આકૃતિનું આલંબન લેવું પડે છે, તેથી તેને આલંબન-ધ્યાન કહેવાય છે. આલંબન-ધ્યાનમાં સવિકલ્પ-દશા હોય છે અને તે અનેક પ્રકારની હોઈ શકે છે. ગશાસ્ત્રમાં બતાવેલા આલંબન-ધ્યાનના પ્રકારોમાંથી કઈ પણ એક જ પ્રકારને સતત અભ્યાસ કરવામાં આવે તે સાલંબન-ધ્યાનની પરિપકવ અવસ્થામાં તેના ફળ રૂપે “અનાહત–નાદને પ્રારંભ થાય છે. અક્ષરમાંથી અનાહત–નાદરૂપ અનક્ષરતા પ્રગટે છે. પ્રાથમિક અવસ્થામાં સ્કૂલ-આલંબન દ્વારા ધ્યાનાભ્યાસને પ્રારંભ કરવો જોઈએ. તે સિદ્ધ થતાં સૂક્ષ્મ-સૂક્ષમતર આલંબન લેવું જોઈએ. તેના સતત અભ્યાસથી “અનાહતનાદને આવિર્ભાવ થાય છે અને “અનાહત-નાદની સિદ્ધિ થતાં દ્વાદશાન્ત બ્રહ્મ-રન્દ્રમાં પ્રવેશ સુલભ બની જાય છે. અનાહત-નાદથી બાહ્યગ્રથિઓને ભેદ – અહ અને સ્વરાદિ માતૃકાઓના ધ્યાનથી “અનાહતનાદ પ્રગટે છે અને તે નાભિ, હૃદય, કંઠ આદિ સ્થાનગત પ્રન્થિઓને ભેદતે ભેદતે તે સ્થાનોના મધ્યમાંથી પસાર થઈ ઊર્ધ્વગામી બને છે. “અહ” આદિને અનાહતથી વેષ્ટિત કરવાનું તાત્પર્ય એ જ જણાય છે કે “અહ” આદિનું ધ્યાન, જ્યાં સુધી “અનાહત-નાદ ન પ્રગટે, ત્યાં સુધી નિત્ય, નિયમિત ધર્યપૂર્વક કરતા રહેવું જોઈએ, પરંતુ જ્યારે “અનાહત-નાદને પ્રારંભ થઈ ગયું હોય, ત્યારે “અહું આદિ અક્ષરોના ધ્યાનની આવશ્યક્તા રહેતી નથી કેમ કે અક્ષરધ્યાન કરતાં “અનાહત-નાદની શક્તિ અનેક ગણું વધારે છે. અનાહત-નાદથી આંતર (કામણ) ચિઓને ભેદ - બ્રધરહ્મમાં આત્માને ઉપયોગ સ્થિર થવાથી, આત્મ-સાક્ષાત્કારમાં પ્રતિબંધક કમરૂપ કપાટ-દ્વાર ઊઘડી જાય છે અને ત્યારે અપૂર્વ આનંદને અનુભવ થત હોવાથી જન્મ, જરા અને મરણની ભીતિ દૂર ભાગી જાય છે. સમગ્ર શરીરમાં આનંદમય Page #138 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૭૧ સ્વરૂપે વાપીને રહેલે આત્મા પ્રત્યક્ષ થાય છે! સચ્ચિદાનંદ મૂર્તિનાં દર્શન કરીને ચેતના, આત્મા સાથે લયલીન બની જાય છે. તેલ-ધારાની જેમ અવિચ્છિન્ન ગતિએ ચાલતા “અનાહત-નાદના પ્રવાહ વડે અનેક કર્મ-વગણાઓને અને તજજન્ય રાગ-દ્વેષાદિ ગ્રથિઓને ભેદ થઈ જવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અનાહત-શબ્દના પ્રકારે અને તેનું ફળ - પૂર્વે બતાવેલા “બિન્દુ-નવકમાં નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના–આ છ યે નાદના જ પ્રકારો છે અને તે “અનાહતનાદની ક્રમે ક્રમે થતી સૂક્ષમતા અને મધુરતાના જ સૂચક છે. અનાહત-શબ્દોના અનુભવને “અમૃતોપમપ્રચય” અર્થાત્ અમૃત તુલ્ય આત્માનંદને શીવ્ર અનુભવ કરાવનારો કહ્યો છે. અનાહત-શબ્દના દશ પ્રકાર નીચે પ્રમાણે છે – (૧) ચિણી–શબ્દ, (૨) ચિંચિણી-શબ્દ, (૩) ચિરિ–શબ્દ, (૪) શંખ-અવનિ, (૫) તંત્રી-નિર્દોષ, (૬) વંશ-રવ, (૭) કાંસ્ય-વિનિ, (૮) મેઘ-ઇવનિ, (૯) વાઘ-નિર્દોષ અને (૧૦) દુંદુભિ-સ્વન. આ બધા પ્રકારો, તેનાં ભિન્ન ભિન્ન સ્થાનો અને તેનાં ફળો વગેરેનું વિસ્તૃત વર્ણન જુદાં જુદાં મંત્રશાસ્ત્રોમાં મળે છે. આ દશે પ્રકારોમાં નવ નાદેને કેમશઃ ત્યાગ કરી, દશમા દુંદુભિ-વન અર્થાત્ સુંદુભિ-વનિ તુલ્ય નાદનું ધ્યાન કરવાથી આત્મ-સાક્ષાત્કાર થાય છે અને નાદને વનિ સ્થિગિત થતાં સહજ-સમાધિ-દશા પ્રાપ્ત થાય છે. જે મોક્ષદાયક નીવડે છે. આ નાદ સૂક્ષમ અને અવ્યક્ત–વાનિ રૂપ હોવાથી ધ્યાન-ગમ્ય છે. સામાન્ય છે કે જેમની ઈદ્રિયો અને મન બહિર્મુખ હોય છે, તેઓને આ નાદ સંભળાતો નથી, પરંતુ કેઈ ઉત્તમ પુરુષને ગુરુ-કૃપાએ ધ્યાનાભાસ કે મંત્રસાધનાના પ્રભાવે જ પ્રાણ અને મનની નિમળતા અને સ્થિરતા થવાથી “અનાહત–નાદ રૂપ સૂક્ષમ-ધ્વનિનું શ્રવણ થાય છે અને પછી તે વનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત શાન્ત અને નિર્મળ બને છે. મનની પરમ સ્થિરતા-નિશ્ચલતા પ્રાપ્ત થયા પછી આ નાદનું શ્રવણ થતું નથી, પરંતુ “અનાહત-સમતા” અને “સમાધિ” પ્રગટે છે; અગમ, અગોચર આત્મ-તત્તવને અનુભવ થાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार - सविवेचन (૧૩-૧૪) તારા અને પરમ-તારા ધ્યાન મૂળપાઠે—તારા-ટૂથતો વિવાદાટી વધુ વરોસ્તાર મેશ્વષ્ઠઃ; માવતઃ બાયોસૉव्यवस्थितस्य निश्चला दृष्टिः ॥ १३॥ परमतारा :- द्वादश्यां प्रतिमायामिवानिमेषा शुष्कपुद्गलन्यस्ता दृष्टिः ||१४|| ૭૨ ] અર્થ :- તારા :– વિવાહ આદિ પ્રસ`ગેામાં વધૂ અને વરનું પરસ્પર જે તારામૈત્રક (આંખની કીકીઓનું મિલન) થાય છે, તે દ્રવ્યથી તારા છે. કાચેાત્સ માં રહેલા સાધકની જે નિશ્ચલ-સૃષ્ટિ, તે ભાવથી તારા છે. (૧૪) પરમતત્ત્ત :–બારમી પ્રતિમાની જેમ શુષ્ક-પુદ્ગલ ઉપર જે અનિમેષ દૃષ્ટિ સ્થાપવામાં આવે છે, તે પરમતારા છે. વિવેચન :–મિન્દુ અને નાદ-ધ્યાન પછી ‘તારા'નેા થયેલે નિર્દેશ એમ સૂચવે છે કે બિન્દુ અને નાદ-ધ્યાનના બળે દષ્ટિ અત્યંત સ્થિર-નિશ્ચલ બને છે. લગ્ન આદિ કાર્યોંમાં વર-વધૂની આંખેાનું પરસ્પર મિલન એ દ્રવ્ય-તારા છે. કાયેાત્સગ –મુદ્રામાં સ્થિત સાધકની દૃષ્ટિ આંખની કીકીએ, જિન-પ્રતિમા, સ્થાપનાચાય કે નાસિકાના અગ્ર ભાગ ઉપર સુસ્થિર હેાય છે, તે તારા-ધ્યાન' કહેવાય છે. ષ ્–આવશ્યક’માં કાયાત્સગ એ પાંચમું આવશ્યક છે અને તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધ સ'ધને નિત્ય, નિયમિત અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક' કહેવાય છે. ‘કાયાત્સગ’’માં કાયાને તદ્દન શિથિલ અને સ્થિર રાખી, વાણીના વ્યાપારને રોકી, શ્વાસની ગતિ સાથે ચિત્તને શાન્ત થવા દેવામાં આવે છે. કાયા, વાણી અને મનની સ્થિરતાપૂર્વકના આ ‘કાત્સુગ'માં જૈન-દર્શનને માન્ય કાયિક, વાચિક અને માનસિક-ત્રણે પ્રકારનાં ધ્યાન અ`તભૂત છે. કાયાત્સગ'ના પ્રતિજ્ઞા-સૂત્રરૂપ ‘અન્તર્થં’-સૂત્રમાં પ્રયુક્ત-‘ટાળેળ, મોળે, ક્ષાોળ' આ ત્રણે પા કાયિક, વાચિક અને માનસિક ધ્યાનનાં સૂચક છે અર્થાત્ કાર્યાત્સગમાં કાયાને જિન-મુદ્રાએ સ્થિર રાખવાથી કાયિક−યાન, વાણીના વ્યાપારને નિરોધ થવાથી વાચિક—ધ્યાન અને મનને શુભ ધ્યાનમાં એકાગ્ર કરવાથી માનસિક-ધ્યાન થાય છે.૧૮ આમ કાયાત્સ–દેહાધ્યાસના વિસર્જન સાથે આત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરને તાડી પરમાત્મા સાથે તન્મય બનાવે છે; તેથી એ સમાપત્તિ-ધ્યાનરૂપ છે. છ પ્રકારના આભ્યંતર-તપમાં સૌથી શ્રેષ્ઠ અને છેલ્લુ` ‘કાયાત્સગ-તપ” છે. પૂર્વના પાંચે પ્રકારના આભ્યંતર-તપ કરતાં ‘કાયેત્સંગ-તપનું સામર્થ્ય વિશિષ્ટ છે. * વિશિષ્ટ પ્રકારના ઉગ્ર પ્રતિજ્ઞા, વ્રત પાલનને ‘પ્રતિમા’ કહેવામાં આવે છે. સાધુની આવી માર પ્રતિમાઓ છે, જેમ કે–(૧) એકમાસિકા, (ર) હિંમાસિક, (૩) ત્રિમાસિકી, (૪) ચાતુર્માસિકી, (૫) પ`ચમાસિકી, (૭) વમાસિકી, (૭) સપ્તમાસિકી, (૮) સપ્તરાત્રિકી, (૯) સપ્તરાત્રિકી, (૧૦) સપ્તરાત્રિકી, (૧૧) અહેારાત્રિકી અને (૧૨) એકરાત્રિકી—આ સવ પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપ આવશ્યક–વૃત્તિ' આદિ ગ્રન્થામાં વર્ણવેલુ છે. તેમાં બારમી પ્રતિમામાં અટ્ટમનુ તપ કરીને ગામ બહાર જઈને, અનિમેષ નયને એક પરમાણુ ઉપર દૃષ્ટિ સ્થાપીને કાયાત્સગ`ધ્યાન'માં ઊભા રહેવાનુ` હોય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ [ રે ध्यानविचार-सविवेचन “કાયોત્સર્ગના ઉદેશે–નિમિત્તો :જિનાગોમાં “ કીત્સર્ગ કરવા માટેના જુદા જુદા ઉદેશે બતાવવામાં આવ્યા છે. તે જોતાં કાર્યોત્સર્ગની કાર્ય–શક્તિ કેટલી વિરાટ અને સૂક્ષમ છે, તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. (૧) પાપને ક્ષય, (૨) સમ્યગદૃષ્ટિ દેવતાઓનાં સ્મરણ તથા (૩) ત્રણે લેકમાં રહેલ જિનેશ્વર ભગવંતની પાવનકારી પ્રતિમાના આલંબન દ્વારા તેમનાં વંદન, (૪) પૂજન, (૫) સત્કાર, (૬) સન્માન વગેરે દ્વારા પુણ્ય, સંવર અને નિરારૂપ મહાન લાભ પ્રાપ્ત કર તેમજ (૭) ધિલાભ અને નિરુપસર્ગ મોક્ષપદની પ્રાપ્તિ – એ કાયોત્સર્ગના ઉદ્દેશ છે. ૪ ચિત્યવંદનાદિ કોઈ પણ ધાર્મિક ક્રિયા કરતા પહેલાં ઈરિયાવહિયા પ્રતિક્રમવાના હોય છે. આ કાસગ–ચૈત્યવંદનાદિ ક્રિયા કરતા પહેલાં સાધકનાં મન, વચન અને કાયાની શુદ્ધિ માટે અર્થાત્ પાપકર્મોના નાશ માટે થાય છે. આ તથા “વંદન આદિ પ્રયોજનથી જે કાસગ થાય છે, તેમાં ચિત્ત-સમાધિજનક જિન-પ્રતિમાઓની વંદનાદિરૂપ દ્રવ્ય-ભાવપૂજા દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને નિર્જરાનો જે મહાન લાભ થાય છે, તેને સાધક આત્યંતર–તપરૂપ આ કાયોત્સર્ગ દ્વારા મેળવે છે અર્થાત્ કાર્યોત્સર્ગથી પણ આ વંદનાદિ છે, પુણ્ય-પ્રવૃત્તિનાં અમાપ ફળ મળે છે. એ જ રીતે કાસગ–ધ્યાનના પ્રભાવે સમ્યગદષ્ટિ દેવ, અધિષ્ઠાયકો જાગૃત થાય છે અને શાસન-પ્રભાવનાદિ કાર્યોમાં તેમની સહાય મેળવી શકાય છે. આ જન્મમાં કરેલી જિનધર્મની આરાધના, બીજા જન્મમાં પણ જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી પ્રાપ્ત થતી રહે અને તે આરાધના દ્વારા ક્રમશઃ સર્વ १८. काएविय अज्झणं वायाइ मणस्स चेव जह होइ । कायवयमणोजुत्तं तिविहं अज्झप्पमाहसु ॥ अधि-आत्मनि वर्तते इति अध्यात्मं ध्यानम् । –ગવર-સૂત્ર નિ.િ x पावखवणत्थ-इरियाइ, वंदण वत्तियाइ छ निमित्ता । पवयण सुर-सरणत्थं, उस्सग्गो इय 'निमित्तट्ठ ॥ -જૈવંતન-માર્થ; માથા-રૂ. * पावाणं कम्माण निग्घायणुढ़ाए ठामि काउस्सग्गं । + अरिहंत-चेहयाणं करेमि काउस्सगं वंदण-वत्तियाए० –પ્રતિકમણુ–સૂત્ર. ૧૦. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] ध्यानविचार-सविवेचन પ્રકારના ઉપસર્ગ, ઉપદ્રવોથી રહિત એવું મોક્ષપદ પ્રાપ્ત થાય એ માટે પણ કાયોત્સર્ગ – ધ્યાન કરવાનું શાસ્ત્રીય વિધાન–એ તેના અનુપમ સામર્થ્યનું ઘોતક છે. આમ પ્રત્યેક કાર્યોત્સર્ગ કેઈક ચોક્કસ સંકલ્પપૂર્વકને હોય છે “અરિહંત ચેથાણું કરેમિ કાઉસ્સગ્ગને “સુખદેવયા એ કરેમિ કાઉસ્સગ્ગથી માંડીને “કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણાર્થ” અને “દુઃખફખ કમ્મફખએ નિમિત્ત તથા “પાવાણું કમ્માણું નિવ્વાણુઠાએ, ક્ષુદ્રોપદ્રવ ઉઠ્ઠાવણુથઈત્યાદિ સંકલ્પપૂર્વક કાર્યોત્સર્ગ–ધ્યાન કરવામાં આવે છે. કાર્યોત્સર્ગ દ્વારા સંકલ્પ કાર્યશીલ બને છે. સંકટમાં સપડાએલાં દ્રૌપદીજી કાઉસ્સગ્ન કરે છે અને ઉપરથી પસાર થતું ઈન્દ્રનું વિમાન અદ્ધર થંભી જાય છે. સુદર્શન શેઠને શૂળી પર લઈ જવાતા જોઈ મહાસતી મનેરમાં કાર્યોત્સર્ગ કરે છે અને શાસનદેવી હાજર થાય છે, શુળીને સિંહાસનમાં પલટી નાખે છે. આવા અનેક પ્રસંગો આપણે કથા-સાહિત્યમાં નોંધાએલા છે, જે કાયોત્સર્ગ દ્વારા સંકલ્પ–શક્તિને મળતાં સમર્થનને વનિત કરે છે. ધાર્મિક–પ્રવૃત્તિઓમાં પ્રાથમિક કર્તવ્ય રૂપ પ્રભુ દર્શન-પૂજન અને ચૈત્યવંદન આદિ અનુષ્ઠાને કરવામાં શાસ્ત્રીય-વિધિનું પાલન અત્યંત આવશ્યક છે. અવિધિએ સમયમાં દોર પણ નથી પરોવી શકાતે, તે અવિધિએ મન પ્રભુજમાં ન પરોવાય તે સ્વાભાવિક છે. માટે અનુષ્ઠાને માં બતાવેલ વિધિ-નિષેધના પાલનથી સાધકનાં મન, વચન અને કાયા નિર્મળ તથા નિશ્ચલ બને છે અને જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધનાને લગતી વિવિધ ગ-પ્રક્રિયાઓને સુંદર અભ્યાસ થતાં, તે આરાધનાના પ્રભાવે અપૂર્વ આત્મિક આનંદ અનુભવી શકાય છે. શ્રી જિનપ્રણીત પ્રત્યેક અનુષ્ઠાન પ્રણિધાનપૂર્વક કરવાથી તેની સિદ્ધિ થાય છે. મન, વચન અને કાયાની એકાગ્રતા એ પ્રણિધાન છે. કાયાની ચપળતા ઉપર કાબૂ મેળવવા ઇન્દ્રિયોના વ્યાપારને નિયંત્રિત કરે જરૂરી છે. નિયંત્રિત કરો એટલે સ્વવરાવતી કરે. મનની જેમ આંખ પણ અત્યંત ચપળ ઈન્દ્રિય છે એટલે મન સ્થિર બનાવવા માટે દૃષ્ટિની સ્થિરતા જરૂરી છે. દષ્ટિને અપલક યા નિમિષ બનાવવી એ પણ શુદ્ધીકરણની એક ક્રિયા છે, જેને હઠાગની પરિભાષામાં ત્રાટક' કહે છે. દષ્ટિની નિનિમેષતાએકાગ્રતા વધે છે, તેમ તેમ મનના વિક્ષેપોનો નાશ થાય છે, સંકલ્પશક્તિ વિકસે છે. ચિંતન અને ધ્યાનની ભૂમિકામાં સ્થિરતા અને પ્રગતિ થતી જાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ _ છ, ध्यानविचार-सविवेचन “ચૈત્યવંદનની વિધિમાં વીતરાગ પરમાત્માનાં દર્શન–વંદન-પૂજન-કીર્તન આદિ કરતી વેળાએ સાધકે પોતાની દષ્ટિને પ્રભુ-સન્મુખ સ્થિર રાખવાની છે. પ્રભુની મુખમુદ્રાને સન્મુખ દિશા સિવાય બીજી કઈ દિશા તરફ ન જેવું, એ “ત્રિદિશિ નિરીક્ષણ ત્યાગ નામની દશ ત્રિકમાંની એક ત્રિક છે. જિનેશ્વર પરમાત્માના મુખ-કમલ ઉપર દષ્ટિને સ્થિર રાખવાથી મન પ્રભુના ઉપયોગમાં–દયાનમાં સરળતાથી એકાગ્ર બની શકે છે. બીજા સર્વ વિકાને છેડી દઈને મનને પ્રભુના દર્શનમાં જ જેડી દેવાથી અપૂર્વ માનસિક શાન્તિ અને પ્રસન્નતાને તત્કાળ અનુભવ થાય છે. ચૈત્યવંદનાદિ ધાર્મિક અનુષ્ઠાનોમાં દૃષ્ટિની સ્થિરતા-નિનિમેષતાને અભ્યાસ સાધકને કાયેત્સર્ગમાં નિમિષતાથી દષ્ટિરૂપ “તારા ધ્યાન સિદ્ધ કરવામાં ખૂબ જ સહાયક બને છે. અપ્રમત્ત અવસ્થામાં ધયાનઃ નિશ્ચલ અને દઢ પર્યકાસન કરીને, નાસિકાના અગ્રભાગ પર (બિન્દુ-ગ્રથિ ઉપર) નેત્રોને સ્થાપિત કરીને, કંઈક ખુલાં અર્ધ નયનવાળા, કલ્પના-જાળથી રહિત મનવાળા, સંસાર-પરિભ્રમણને ટાળવા માટે અત્યંત ઉત્સુક બનેલા મુનિ, નિશ્ચલ–ધ્યાન કરવાને પ્રારંભ કરે છે.” ઉપરોક્ત ધ્યાન–પ્રક્રિયામાં પણ અર્ધ ખુલ્લાં નેત્રોને નાસિકાગ્રસ્થાને સ્થાપિત કરવાનું સૂચવ્યું છે, તેથી સિદ્ધ થાય છે કે દૃષ્ટિની નિશ્ચલતા કાયોત્સર્ગ–ધ્યાનમાં અત્યંત જરૂરી છે. કાયોત્સર્ગસ્થિત સાધકની દૃષ્ટિ સ્થિર બનવાથી તેને “લય–ધ્યાનમાં પ્રવેશ થાય છે, તેથી “તારા ધ્યાન” એ “લય–ધ્યાનને સેતુ (પુલ) બની રહે છે. તારા ધ્યાન” કાર્યોત્સર્ગ–મુદ્રાએ થતું હોવાથી તત્ત્વતઃ એ કાસગ–સ્વરૂપ છે. કાયોત્સર્ગમાં લય–ગને સિદ્ધ કરવાની ગૂઢ-શક્તિ રહેલી છે, એ તે નિર્વિવાદ સિદ્ધાન્ત છે કેમકે શ્રી તીર્થકર, ગણધર ભગવંત આદિ ઉત્તમ પુરુષ કાત્સર્ગ– મુદ્રાએ ધ્યાનમાં રહીને કેવળજ્ઞાન અને મુક્તિ-સુખ પ્રાપ્ત કરે છે. १९. उड्ढाहोतिरिआणं ति-दिसाण निरिक्खणं चइज्जहवा । पच्छिम-दाहिण-वामाण जिणमुहन्नत्थदिद्विजुओ ॥ –ચૈત્યગ્રંવનમાંડ્યું, નાથા-૨૨, २०. निष्प्रकम्पं विधायाथ दृढं पर्यकमासनम् । नासाग्रदत्त-सन्नेत्रः किंचिदुन्मीलितेक्षणः ॥ विकल्पवागुराजालाद्दुरोत्सारितमानसः । संसारोच्छेदनोत्साहो योगीन्द्रो ध्यातुमर्हति ।। –ગુજાથાનત્રમારોહ; ઢો ૨-૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] ध्यानविचार - सविवेचन પ્રસ્તુત પ્રકરણમાં ‘તારા' ધ્યાન પછી ‘લય'ના નિર્દેશ થયા છે, તે કાયાત્સના પ્રભાવે પ્રગટ થતા ‘લય’ના સૂચક છે. અન્ય ચાગ–દશામાં પ્રસિદ્ધ ‘શાંભવી–મુદ્રાના સમાવેશ પણ ‘તારા ધ્યાન’માં થયેલા છે. મૂલાધારાદિ કાઈ પણ ચક્રમાં અંતઃકરણની વૃત્તિને સ્થાપિત કરી શરીરના બાહ્ય-પ્રદેશમાં જે નાસાગ્રાદિ સ્થાના છે, તેમાંથી કોઈ સ્થાનને વિષે ચક્ષુના નિમેષઉન્મેષ રહિતપણે ન્યાસ કરી, સ્થિર થવુ', તે ‘શાંભવી–મુદ્રા' કહેવાય છે.× તારા કાયાત્સગ-ધ્યાનમાં પણ આંતર્દષ્ટ-વર્ણ, અર્થ અને આલખન ચેાગમાં સ્થિર હોય છે અને બાહ્ય-ષ્ટિ નાસિકાના અગ્રભાગે સ્થિર હાય છે તે સ્થાન-યાગ’ કહેવાય છે. સ્થાનાદિ ચારે યાગના સતત અભ્યાસથી ‘અનાલ’ખન-યાગ' પ્રગટ થાય છે, તે લય' સ્વરૂપ છે. આ રીતે કાયાત્સ`માં સ્થાનાદિ પાંચે યાગાને પ્રયાગ થાય છે તેવા ઉલ્લેખ શ્રી આવશ્યક નિયુક્તિ'ના કાર્યાત્સ-અધ્યયનમાં મળે છે.૨૧ પરમ તારા’ ધ્યાનમાં અનિમેષ દૃષ્ટિએ ધ્યાન કરવાનું વિધાન છે. કહ્યું પણ છે કેબારમી પ્રતિમામાં સુનિ અટ્ટમના તપ કરી, ગામ બહાર એકાંતમાં કોઈ શુષ્ક-પુદ્દગલ ઉપર અનિમેષ-દૃષ્ટિ સ્થાપિત કરી, આખી રાત કાર્યાત્સગ-ધ્યાનમાં ઊભા રહે છે. ‘પરમ તારા' ધ્યાનમાં પણ કાર્યાત્સર્ગની જ પ્રધાનતા છે. મુનિની ખારમી પ્રતિમા તુલ્ય અનિમેષ દૃષ્ટિને પ્રતિમાએમાં પણ વિશિષ્ટ તપ સાથે (ક્રમશઃ એક કાયાત્સગ ના અભ્યાસ કરવાનું વિધાન છે. X अन्तर्लक्ष्यं बर्हिष्टिर्निमेषोन्मेषवर्जिता । एषा सा शाम्भवी मुद्रा वेदशास्त्रेषु गोपिता ॥ —યોગ પ્રવિના; ફેરી-૪, શ્નો. ૩૬. અ-આ‘શાંભવી મુદ્રા' અંતલયવાળી, બહિદ દિવાળી અને નિમેષ-ઉન્મેષથી રહિત છે અર્થાત્ ‘શાંભવી–મુદ્રા'માં બહિ`ષ્ટિ હોવા છતાં, અંતય હાય છે અને દૃષ્ટિમાં નિમેષ-ઉન્મેષ થતા નથી: આ (મુદ્રા) વેદ આદિ શાસ્ત્રોમાં છુપાયેલી છે. २१. संवरियासवदारा, अव्वाबाहे अकंटए देखे । હાઝળ ચાંદાળ, ટિલ્લો ઉત્તલનો નિયમ્નો વા चेयणमचेयणं वा वत्थं अवलंबिऊं घणं मणसा । झायइ सुअमत्थं वा दवियं तप्पज्जएवावि ॥ પરમ તારા’ ધ્યાન કહ્યુ' છે. શેષ મહિનાથી સત્તર મહિના સુધી) ..આવશ્ય-સૂત્ર-નિર્યુક્તિ' અંતર્ગત થાયોસ્ટર્સ-અધ્યયન ગાથા-૨૪-૨૪૬૬, धारसहिं भिक्खु पडिमाहि - ' आवश्यक - सूत्र' - श्रमणसूत्र वृत्ति. Page #144 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन જેમ જેમ કાયોત્સર્ગનો અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ ધ્યેયમાં આંતર અને બાહ્ય દષ્ટિની નિશ્ચલતા-અનિમેષતા વધતી જાય છે અને બારમી પ્રતિમા સુધી પહોંચતા સુધીમાં તે એક રાત્રિ એટલે કે બાર કલાક સુધી માત્ર એક શુષ્ક-પુદ્ગલ ઉપર અનિમેષ દષ્ટિએ કાયોત્સર્ગ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ રીતે “તારા અને પરમ તારા ધ્યાન, એ કાર્યોત્સર્ગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી નિશ્ચલતા અને અનિમેષ-દષ્ટિનું તારતમ્ય બતાવે છે. કાત્સગ –સૂત્ર અને ચિત્યસ્તવમાં કાર્યોત્સર્ગનું સ્વરૂપ, નિમિત્તો અને હેતુઓ વગેરેનો ઉલ્લેખ થયેલ છે તેમાં ઉત્તરોત્તર વધતી જતી શ્રદ્ધા, મેધા, છતિ, ધારણ અને અનુપ્રેક્ષાપૂર્વક કાર્યોત્સર્ગ કરવાનું વિધાન છે. શ્રદ્ધાદિ પાંચની વૃદ્ધિથી કાર્યોત્સર્ગમાં નિશ્ચલ–દષ્ટિ અને અનિમેષ-દષ્ટિ વિકાસ પામે છે. બાહ્ય-દષ્ટિની નિશ્ચલતા આદિ આંતષ્ટિની નિશ્ચલતાની દ્યોતક છે. (૧૫-૧૬) લય-પરમલય ધ્યાન મૂળપાઠ – ૪ – વસ્ત્રપરા સંજે થતા __ भावतोऽहंदादिचतुःशरणरूपश्चेतसो निवेशः ॥१५॥ परमलयः - आत्मन्येवात्मानं लीनं पश्यतीत्येवंरूपः ॥१६॥ અર્થ - લય-જલેપ આદિ દ્રવ્યથી વસ્તુઓને જે પરસ્પર ગાઢ સંગ, તે દ્રવ્યથી લય છે. અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવળી-પ્રરૂપિત ધર્મ-આ ચારનું શરણ અંગીકાર કરવા રૂપ જે ચિત્તનો નિવેશ, તે ભાવથી લય છે. પરમલય આત્મામાં જ આત્માને લીન થયેલ જે તે પરમલય છે. વિવેચન-કાયોત્સર્ગમાં સ્થિત સાધકની બાહ્ય-દષ્ટિની નિશ્ચલતા અને અનિમેષતાનું તારતમ્ય તારા અને પરમતારા ધ્યાન દ્વારા બતાવવામાં આવ્યું છે. તે સમયે સાધકની આંતરદૃષ્ટિ-અરિહંતાદિ કયા ધ્યેયના ચિંતનમાં લીન હોય છે-તે અંતર્લક્ષ્યનું સ્વરૂપ પ્રસ્તુત ‘લય અને પરમલય” ધ્યાન દ્વારા બતાવવામાં આવે છે. ‘લય” ધ્યાનમાં મુખ્યતયા ધ્યેય રૂપે અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વ પ્રણીત ધર્મની સંપૂર્ણ શરણુગતિને ભાવ હોય છે અર્થાત ધ્યાતાનું ચિત્ત અરિહંતાદિના સ્મરણમાં કે ગુણ-ચિંતનમાં લીન હોય છે. ચઉશરણ પન્નામાં તેમજ “પંચસત્રમાં અરિહંતાદિ ચારેયનું શરણું પરમ ભક્તિપૂર્ણ હૈયે. ઉલ્લસિત – રેખાચિંત દેહે, વિકસિત નયને, મસ્તકે અંજલિ જેડીને સ્વીકારવાનું કહ્યું છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] ध्यानविचार - सविवेचन “અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંતા, સાધુ મહાત્માએ અને કેવળીકથિત સુખદાયી ધમ-આ ચાર ચારગતિનાં દુઃખ હરનારા છે. ધન્ય પુરુષો જ તેએનુ શરણુ અંગીકાર કરીને નિર્ભય બને છે.૨૨ ચતુઃશરણુ ગમનમાં પાંચ પરમેષ્ઠીએ અને શાશ્વત નવપદની ઉપાસનાને અંતર્ભાવ થયેલા છે. પ્રથમ અને દ્વિતીય શરણમાં અરિહંત અને સિદ્ધ-આ બે પરમેષ્ઠી ભગવતાની ભક્તિ થાય છે. તૃતીય શરણમાં આચાય, ઉપાધ્યાય અને સાધુપદની ઉપાસના રહેલી છે, ચતુ શરણુ-ધ્રુવળાકથિત ધર્મ માં સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદની ઉપાસના રહેલી છે. બિનશરતી સમર્પણુ એ શરણાગતિ છે. વિશિષ્ટ ગુણી મહાપુરુષોના શરણે જવાથી આપણું રક્ષણુ થાય છે. (૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ ભગવંતા, (૩) સાધુ મહાત્માએ અને (૪) કેવળીકથિત ધમ એ સર્વોત્તમ છે. સર્વ વિઘ્નવિદારક છે, સર્વ સિદ્ધિપ્રદાયક છે, કલ્પનાતીત સુખના પ્રદાતા છે, પરમ મ‘ગલસ્વરૂપ છે, સકલ જીવલેાકના યેાગ અને ક્ષેમના કારક છે. માટે આ ચારેયના શરણે આવેલાની સર્વ પ્રકારે રક્ષા થાય છે. ચક્રવતી ના શરણે આવેલાને ખંડિયા રાજ કાંઈ કરી શક્તા નથી, તેમ આ ચારના શરણમાં રહેલાને ચક્રવતી કે દેવેન્દ્ર પણ કાંઈ કરી શકતા નથી-એટલું જ નહિ પણ તેઓને આદર કરે છે. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પેાતાના યોગશતક' ગ્રંથમાં ફરમાવ્યું છે કે—“અરિહ ંતાદિ ચારે ગુણાધિક હોવાથી તેમનું સ્મરણ, શરણુ અને ધ્યાન વગેરે કરતાર સાધકનું અવશ્ય રક્ષણ થાય છે.” આ ચાર તત્ત્વાના એવા વિશિષ્ટ સ્વભાવ છે કે જે કંઈ સાધક તેમનું સ્તવન, કીર્તન, શરણુ અને ધ્યાન કરે, તેનાં કિલ-કર્મા અને સકળ વિઘ્ના નાશ પામી જાય છે અને તેને પરમ શાન્તિ મળે છે.૨૩ ‘પ'ચસૂત્ર'માં ચતુઃશરણાદિકને પાપના પ્રતિઘાતનુ અને ગુણના ખીજધાનનું પ્રધાન કારણુ ગણ્યું છે. અને હેતુ એ છે કે શરણાગતિભાવ એ પરમ ભક્તિયોગ છૅ અને ભક્તિયોગ એ સ યોગાનું પરમ બીજ છે. સહજ સમાધિરૂપ લય અવસ્થાનું પ્રધાન સાધન છે. શક્રસ્તવ'માં સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજ અનન્ય શરણ્ય શ્રીઅરિહંત પરમાત્મા પ્રત્યેના શરણાગતભાવને વ્યક્ત કરતાં કહે છે : હું પ્રભા ! આપ જ સર્વ લેાકમાં ઉત્તમ છે, આપની સરખામણીમાં આવી શકે એવી ક્રાઈ વ્યક્તિ આ વિશ્વમાં નથી, એથી જ આપ અદ્વિતીય છે, નિરુપમ છે, આપ જ શાશ્વત મંગલ સ્વરૂપ છે. સિદ્ધ, સાધુ અને સદ્દમ મય આપ જ છે, માટે હું આપનું જ શરણ સ્વીકારુ છું.” ૨૪ २२. अह सो जिणभत्तिभरुच्छंत रोमांच कंचुअ - करालो । यद्दरिस पणउम्मीसं सीसंमि कथंजलि भणइ ॥ अरिहंत सिद्ध साहु केवली -- कहिओ सुहावहो धम्मो । ए ए चउरो चउगइ - हरणा सरणं लहइ धन्नो || ૨૩સરવયના; ગાથા-૧. २३. न हो अतश्चतुष्टयादन्यच्छरण्यमस्ति गुणाधिकस्य शरणत्वात्, गुणाधिकत्वेनैव ततो रक्षोपपत्तेः, रक्षा चेह तत्तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिरिति । -યોગરાત સ્કોવસવૃત્તિ; નાથા ૦. —ગુખ્તવ; જ઼ૉ.-૨. २४. लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मंगलमप्यधीश । त्वामेकमन् । शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन જેઓ ખરેખર શરણ્ય છે “સરણદયાણું છે, તેઓનું જેઓ ત્રિવિધે અંતઃકરણપૂર્વક શરણ અંગીકાર કરે છે, તેઓને શરણ્ય તે પરમાત્મા, પૂર્ણતયા નિર્ભય-નિશ્ચિત યાને સ્વતુલ્ય બનાવે છે. સાધકચિત્તને પરમાત્મામાં લય થવો એ જ સર્વોત્કૃષ્ટ શરણભાવ છે, શરણાગતિ છે. જગતના તમામ જીવન દુઃખનું વારણ અને સુખનું કારણ સ્વભાવતઃ અભયકર અરિહંત પરમાત્માનું શરણ છે. ૨૫ શરણ્ય પ્રતિની શરણાગતિને ભાવ ક્રમશઃ પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે સાધકનું ચિત્ત શરણ્યઅરિહંતાદિમાં લીન થઈ જાય છે અને શરણ્યમાં શરણાગતની લીનતા એ લયસ્થાન છે. કાર્યોત્સર્ગમાં પણ ઉપરોક્ત તો-પદે જ યેયરૂપ હોય છે. પ્રતિક્રમણદિ આવશ્યક-ક્રિયાઓમાં કાન્સગ કરતી વખતે “લોગસ્સ અને નવકારમંત્ર ગણવાનું વિધાન છે. લેગસ–સૂત્રમાં અરિહંત અને સિદ્ધ પરમાત્માના નામનું સ્મરણ થાય છે અને નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠી ભગવંતનું સ્મરણ થાય છે. “ગસ્ટ-સૂત્ર “ઉદ્યોતકર” અને “નામસ્તવ–આ બે નામથી ઓળખાય છે. તેના અવલંબનથી લય ઉત્પન્ન થાય છે. પરમાત્માનું નામ-સ્મરણ એ શરણગમન સ્વરૂપ જ છે. કાર્યોત્સર્ગમાં લોગસ્સ–સૂત્ર કેનવકારમંત્રના સ્મરણ અને ધ્યાન દ્વારા પરમાત્માની સંપૂર્ણ શુદ્ધતાનું જ સ્મરણ અને ધ્યાન થાય છે અને જેમનામાં સંપૂર્ણ શુદ્ધતા પ્રગટેલી છે, તેમનાં સ્મરણ અને ધ્યાન વડે જ ધ્યાતાને પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધતાનું સ્મરણ અને ધ્યાન થાય છે. આત્મા, આત્મા વડે આત્મામાં–આત્મસ્વભાવમાં લીન બને છે તેને જ પરમ લય કહે છે; પરંતુ તેની ભૂમિકાની પ્રાપ્તિ ચતુઃશરણુ-ગમનના પ્રકૃષ્ટ પરિણામથી જ થાય છે. અરિહંતાદિના સ્મરણ-શરણથી તેમનામાં રહેલા શુદ્ધધર્મનું આદર-બહુમાન થાય છે. તેથી શરણુંગત-સાધકમાં પણ તે જ શુદ્ધ-ધર્મ પ્રગટે છે, પરંતુ અરિહંતાદિના આલંબન સિવાય કોઈ પણ આત્મા પિતાના શુદ્ધધર્મને–શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. કહ્યું પણ છે કે–“પરમાત્માના સ્વરૂપને જાણ્યા વિના આત્મતત્વમાં સ્થિતિ(સ્થિરતા) થતી નથી અને પરમાત્મ-સ્વરૂપને જાણીને મુનિઓ તેના જ વિરાટ વૈભવને પ્રાપ્ત કરે છે.” * માટે મુમુક્ષુ-સાધકે એ પરમાત્માના સ્વરૂપને જ સૌ પ્રથમ જાણવું જોઈએ અને અન્યનું શરણ–આલંબન છોડી, તેમનામાં જ અંતરાત્માને સ્થાપિત કરી, તેમનું જ ધ્યાન કરતા રહેવું જોઈએ. પરમાત્મા સ્વરૂપનું ચિંતન – જે વાણને અગોચર છે, અવ્યક્ત, અનંત, અજર, જન્મ-મરણના બ્રમણથી રહિત, શબ્દાતીત અને નિર્વિકલ્પ છે તેવા પરમાત્માનું જ ચિંતન કરવું જોઈએ. ર. પુસા ! ટુ-વાર, વિમાનદ अजिअं संति च भावओ, अभयकरे सरणं पवज्जहा ॥ – અનિત-રાન્તિ-સ્તવ; નાથા ૬. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] ध्यानविचार-सविवेचन જેમના કેવળ જ્ઞાનના અનંતમા ભાગ માત્રમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એ સમગ્ર લેક અને અલેક અવસ્થિત છે, પ્રતિબિંબિત છે, તે પરમાત્મા જ ત્રણે લેકના ગુરુ છે. ૨૭ સુર, અસુરે તેમજ માનવીઓના અધિપતિથી પૂજિત છે, સમસ્ત જગતનું હિત કરનાર છે અને સર્વદોષથી સંપૂર્ણ પણે મુક્ત છે—તે દેવાધિદેવ પરમાત્મા તરીકે પ્રસિદ્ધ છે. તે દેવાધિદેવ પરમાત્મા નિરાકાર (આકાર રહિત), નિરાભાસ (મુખથી જેનું વર્ણન ન થઈ શકે એવા), નિષ્પપંચ(કપટ રહિત), નિરંજન(કર્મરૂપી અંજનથી રહિત), સદા આનંદમય, સિદ્ધ, બુદ્ધ અને નિરામય (કર્મરૂપ વિકારથી રહિત) છે. તે પરમાત્મા અનંત, કેવળ, નિત્ય, મરૂપ (આકાશની જેમ જ્ઞાનથી વિભુ, સનાતન (અનાદિ અનંત, પરબ્રહ્મસ્વરૂપ), વિશ્વાત્મા સ્વરૂપ, વિશ્વવ્યાપી અને પુરાતન છે. સર્વ કર્મ અને કલાથી અતીત, કલાવાન છતાં કલાવિહીન, પરમ આત્મા, પરમ તિ, પરમ બ્રહ્મ અને પરથી પણ પર છે. જેઓ શાંત, સર્વજ્ઞ અને સુખદાયી છે, જગતના નાથ છે. ક્રિયાતીત અને ગુણાતીત (સત્વ, રજસ અને તમસૂઆ ત્રણ ગુણાથી પૂર્ણ મુક્ત) છે અને જગતનાં સર્વ તેમાં વિલક્ષણ તેજવાળા છે, લેકના ગુરુ છે. આ રીતે પરમાત્માના ગુણની સ્તવના કરવાથી પ્રસન્નતાને પ્રાપ્ત થયેલા સાધકનું ચિત્ત, પરમાત્મ-સ્વરૂપના ચિંતનમાં સ્થિર બને છે. પરમાત્મ-સ્વરૂપમાં સ્થિર બનેલું ચિત્ત તન્મયતા પ્રાપ્ત કરે છે. - તીર્થંકર પરમાત્માની શાન્તરસ પૂર્ણ પ્રતિમાનું ધ્યાન નિર્નિમેષ-દષ્ટિએ કરનાર સાધક રૂપસ્થ-ધ્યાનના અભ્યાસના બળે તેમના ધ્યાનમાં તન્મય બનેલા પિતાના આત્માને પણ સર્વજ્ઞરૂપે જુએ છે, ત્યાર પછી અમૂ, ચિદાનંદ–સ્વરૂપ, નિરંજન સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે. એમ નિરંતર ધ્યાનાભ્યાસ કરતો યેગી સિદ્ધ સ્વરૂપના આલંબનથી ગ્રાહ્યગ્રાહકભાવથી રહિત બનીને આત્મ-સ્વરૂપમાં તન્મય બને છે. २६. यत्स्वरूपापरिज्ञानात्-नात्मतत्त्वेस्थितिर्भवेत् । यज्ज्ञात्वा मुनिभिः साक्षात् प्राप्तं तस्यैव वैभवम् ॥ --જ્ઞાનાર્થવ; અ૦-૩૨, ઋો ૦-૩ ૨. ૨૭. અલવરના વત્તતં ફાદવનંતમૂ | अजं जन्मभ्रमातीतं निर्विकल्पं विचिन्तयेत् ॥ यद् बोधानंतभागेऽपि द्रव्य-पर्यायसंभृतम् । लोकालोकं स्थितिं धत्ते स स्याल्लोकत्रयीगुरुः ।। –જ્ઞાનાવ; મ–૨૨, ૦ ૨૩-૨૪, યોપ્રવી; ક્યૂ. ૨૬, ૨૭, ૨૮, ૨, ૩૪, ૩૬. Page #148 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार - सविवेचन [ k સિદ્ધ પરમાત્માનું અનન્ય શરણ સ્વીકારી સાધક તેમના સ્વરૂપમાં એવી અપૂર્વ લીનતા પ્રાપ્ત કરે છે કે જેથી ધ્યાન અને ધ્યાતા ભાવના વિલય થાય છે અને સાધક ધ્યેય સાથે એકતાને પામે છે. અર્થાત્ યારે આત્મા, ભેદના છેદ કરી, અભેદ્યપણે પરમાત્મ-ધ્યાનમાં લીન બને છે, તેને જ સમરસીભાવ અથવા એકીકરણ કહેવાય છે અર્થાત્ તે જ લયધ્યાન' છે. લક્ષ્યના સબધથી અલક્ષ્યનું, સ્થૂલથી સૂક્ષ્મનુ અને આલખનથી નિરાલંબનનુ ચિંતન કરનારા તત્ત્વજ્ઞાની ચેાગી પુરુષા શીઘ્ર આત્મતત્ત્વના સાક્ષાત્કાર પામે છે યાને આત્મ-સ્વભાવમાં જ પેાતાને લીન થયેલેા જુએ છે. આ જ પરમ લય ધ્યાન’ છે. ‘લય'માં સ’ભેદ-પ્રણિધાન અને પરમ લય'માં અભેદ્ય-પ્રણિધાનના અંતર્ભાવ થયેલા છે. અહી' શરણુ એ પ્રણિધાન સ્વરૂપ છે અને પ્રણિધાન એ વજ્રલેપ સદેશ છે. જેમ વજ્રલેપના સચેાગથી મકાન, મૂર્તિ વગેરે પદાર્થાની સ્થિતિ લાખા, કરેાડા વર્ષ જેટલી દીઘ અને ટકાઉ બની જાય છે,૨૮ તેવી રીતે અરિહતાનિા અનન્ય શરણરૂપ ચિત્ત‘પ્રણિધાન’એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, અટલ શ્રદ્ધા, અત્યંત પ્રેમ અને વિશ્વાસ-યુક્ત * શરણ્આશ્રય. ૨૮. મદિર, મકાન આદિ અધિક મજબૂત કરવાને માટે પ્રાચીન જમાનામાં ભીંત આદિની ઉપર જે લેપ કરવામાં આવતા હતા, તે 'બૃહત્સંહિતા'માં વજ્રલેપના નામથી નીચે પ્રમાણે પ્રસિદ્ધ છેઃआमंतिन्दुकमामं कपित्थकं पुष्यमपि च शाल्मल्याः । बीजानि शल्लकीनां धन्वनवत्को वचा चेति ॥ १ ॥ एतैः सलिलद्रोणः क्वाथयितव्योऽष्टभागशेषश्च । अवतार्योsस्य च कल्को द्रव्यैरेतैः समनुयोज्यः ॥ २ ॥ શ્રીવાલ-રસ-ગુજી-મજ઼ાત-યુ. ૩-સર્નલ્સે । अतसी - बिल्वैश्च युतः कल्कोऽयं वज्रलेपाख्यः || ३ || પ્રાસાદ્-દર્ચ-૧૪મી-હિ-પ્રતિમાણુ ક્યવેપુ । सन्तप्तो दातव्यो वर्षसहस्रायुतस्थायी ॥ ४ ॥ અ:- કાચાં ટીમરું, કાચાં કાઠાં, શીમળાનાં ફૂલ, સારફળ (સાલેડા, ધૂપેડા)નાં ખીજ, ધામણુ વૃક્ષની છાલ અને ધાડાવજ–એ ઔષધા ખરાખર સરખા વજન પ્રમાણે લઈ પછી તેને એક દ્રોણુ અર્થાત્ ૨૫૬ તલ=૧૦૨૪ તાલા પાણીમાં નાખીને ઉકાળે કરવો. જ્યારે પાણીના આઠમા ભાગ રહે ત્યારે નીચે ઉતારી, તેમાં સક્ષાને ગુ ંદર(ખેરજો), હીરાખાળ, ગુગળ, ભીલામા, દેવદારને ગુંદ (કુંદુર), રાળ, અળસી અને બીલીફળ-એ ઔષધેનુ ચૂર્ણ નાખવું, જેથી વશ્ર્લેપ તૈયાર થાય છે. (૧–૨–૩) ઉપર કહેલ વજ્રલેપ દેવમંદિર, મકાન, ઝરૂખા, શિવલિંગ, પ્રતિમા(મૂર્તિ), ભીંત અને કૂવટ વગેરે ઠેકાણે ધણા ગરમ ગરમ લગાવે તે તે મકાન આદિની સ્થિતિ કરોડ વર્ષની થાય છે. (૪) –વાસ્તુસાર, પરિશિષ્ટ-A, પૃ. ૧૪૭, ૧૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] ध्यानविचार-सविवेचन પ્રણિધાનથી થાતાને આત્મા પણ અરિહંત પરમાત્મા સાથે લય પામી, દીર્ઘકાળ સુધી એકતાનો અનુભવ કરી શકે છે અને તજન્ય “અભેદ-પ્રણિધાન’ના યોગે પોતાના આત્મસ્વભાવમાં સહજ રીતે લયલીન બની શકે છે. (૧) “સંભેદ-પ્રણિધાન એટલે “અહં આદિ ધ્યેય સાથે ધ્યાતાને સર્વતઃ ભેદ સંબંધ હોવો. (૨) “અભેદ-પ્રણિધાનને અર્થ છે–પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું આત્મા સાથે અભેદરૂપે ધ્યાન કરવું. “રવયં સેવ મૂક્યા રેવં ધ્યા --સ્વયં દેવરૂપે ભાવિત થઈ દેવનું - પરમાત્માનું ધ્યાન કરો. ગની દૃષ્ટિએ લય–પરમલય :ગની દષ્ટિએ “લયે એ “સમાપત્તિ-સમાધિ સ્વરૂપ છે. લયમાં “ તાચ્ય અને પરમલયમાં “તજનતા સમાપત્તિનો અંતભવ થયેલ છે. ઉત્તમ મણિની જેમ ક્ષીણવૃત્તિવાળા સાધકને, પરમાત્માના ગુણેના “સંસગરેપથી અને પરમાત્માના “અભેદરેપથી નિ:સંશય “સમાપત્તિ” કહી છે.૨૯ અહીં “તા ” એટલે અંતરાત્માને વિષે પરમાત્માના ગુણોને સંસર્ગોપ અને “તરંજનત્વ એટલે અંતરાત્મામાં પરમાત્માને “અભેદારોપ. આ ધ્યાનનું ફળ સમાધિ છે અને તે અત્યંત વિશુદ્ધ છે. તે સમાપત્તિથી પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મને બંધ થાય છે અને પછી તીર્થંકરના ભવમાં ચ્યવન, જન્મ આદિ કલ્યાણ કે પ્રસંગે ક્રમશઃ તે તીર્થકર નામકર્મની અભિવ્યક્તિ અર્થાત્ જિન–નામકર્મને ઉદય થાય છે. • જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રથમ બાહ્ય-પદાર્થનું પ્રતિબિંબ પડે છે અને પછી ટિક તે વદિવાળે બની જાય છે, તેમ અહીં નિર્મળ આત્મામાં પ્રથમ પરમાત્મ-સ્વરૂપ, ધ્યાન દ્વારા ઉપસ્થિત થાય છે અને પછી તે આત્મા જ પરમાત્મ-સ્વરૂપ થઈ જાય છે. આમાં પ્રથમની સ્થિતિને “તસ્થતા-સમાપત્તિ અને બીજી સ્થિતિને ‘તરંજનતા–સમાપત્તિ २९. मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाञ्च समापत्तिः प्रकीर्तिता ॥ -દ્વાáિરાત્રિાિશા- અવતાર દ્વત્રિશિક્ષ; કટો.-૬ ૦, ३०. आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबन्धत:। तद्भायाभिमुखत्वेन संपत्तिश्च क्रमात् भवेत् ॥ -જ્ઞાનમાર-થાનાદ; કો.-૪. Page #150 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ ક્ કહેવામાં આવે છે. તે સમાપત્તિ વૈજ્ઞાનિક સબધ વિશેષ છે અને તે સંબધ વિશેષ, ધ્યાન સમયે ભાસિત થાય છે. તે ધ્યાનના આકાર પ્રથમ ‘ચિ તદૂતા · મારામાં તે પરમાત્મરૂપ છે” અને પછી ‘ક્ષ ત્ર જ્ઞમ્' ‘તે જ હુ છુ”—એવા હોય છે. ‘ચિ સરૂપતા' એ ‘ તસ્થતા સમાપત્તિ’ છે અને ‘સત્ત્વ લમ્' એ ‘ત‘જનતા—સમાપત્તિ છે. આમિક દૃષ્ટિએ લય-૫૨મલય : – આગમની દૃષ્ટિએ ‘લય’માં અરિહંત પરમાત્માના શુદ્ધ-દ્રવ્ય-ગુણ-પર્યાયનુ` ધ્યાન થાય છે અને પરમલય’માં તેમના ધ્યાનાવેશના પ્રભાવે સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયનું ધ્યાન થાય છે. અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ સ્વરૂપના ધ્યાનથી પ્રથમ પરમાત્મામાં અને પછી ધ્યાતામાં નિશ્ચયથી દ્રવ્ય, ગુણ, પર્યાયની સાદૃશ્યતાનું જ્ઞાન થાય છે. તે પછી પરમાત્મા અને ધ્યાતાના આત્માના અભેદ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કહ્યું છે કે-જે (આત્મા) અરિહંત પરમાત્માને દ્રવ્ય, ગુણ, પર્યાયથી જાણે છે, તે આત્માને જાણે છે અને તેને માહ ખરેખર નાશ પામે છે; કારણ કે અને આત્માએમાં નિશ્ચયથી કાઈ તફાવત નથી.’૩૧ અરિહંત પરમાત્માનું સ્વરૂપ, છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફ્ક સર્વ પ્રકારે શુદ્ધ અને સ્પષ્ટ હાય છે, તેથી તેનુ જ્ઞાન થતાં સવ આત્માનું જ્ઞાન થાય છે. દ્રવ્ય—ગુણુ–પર્યાયનુ સ્વરૂપ : ગુણ અને પર્યાયાના આધારને ‘દ્રવ્ય' કહે છે તથા ‘દ્રવ્ય’ના જ્ઞાનાદિ વિશેષણાને ગુણુ' કહે છે અને એક સમય માત્ર કાળના પ્રમાણથી ચૈતન્ય આદિની પરિણતિના ભેદાને ‘પર્યાય' કહે છે. સર્વાંતઃ વિશુદ્ધ એવા તે અરિહંત પરમાત્માના સ્વરૂપમાં લીન થયેલેા ધ્યાતા દ્રવ્ય-ગુણ-પર્યાયમય નિજ આત્માને પોતાના મનથી જાણી લે છે, તે આ પ્રમાણે -- આ ચૈતન (આત્મા) છે –એવા જે અન્વય તે ‘દ્રવ્ય’ છે. અન્વયને આશ્રિત રહેલું ચૈતન્ય' એવું જે વિશેષણ ગુણુ' છે અને એક સમય માત્રની મર્યાદાવાળું જેનુ કાળ—પરિણામ હાવાથી પરસ્પર પરાવૃત્ત એવા જે અન્વય અને વ્યતિરેકા, તે ‘પર્યા’ છે કે જેઓ ચિ—વિવર્તનની (આત્માના પરિણમનની) ગ્રન્થિએ છે. રૂ૨. નો નાગતિમદંતે વત્ત-મુળત્ત-પદ્મવત્તાă । सो जादि अपाण मोहो खलु जादि तस्स लयं ॥ —વનસાર ; થા-૮૦. Page #151 -------------------------------------------------------------------------- ________________ ટઢ ] ध्यानविचार-सविवेचन હવે એ રીતે વિકાલિક આત્માને પણ એક કાળે કળી–જાણી લે તો તે ધ્યાતાને જીવ ચિદ-વિવને (જ્ઞાનાદિ ગુણોના પર્યાને) ચેતન-તત્ત્વમાં સંક્ષેપીને- સમાવીને ચિતન્ય (વિશેષણ) ને પણ આત્મામાં અંતહિત કરી, કેવળ આત્મા” (ત્રિકાલિક પર્યાય યુક્ત) ને અનુભવ કરે છે. આ રીતે આત્માને જાણવાથી થાતા નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિભાવને પામે છે અને તેથી મહાદિ શત્રુઓને નાશ થવાથી નિર્ભયતાને અનુભવ કરે છે. (૧૭-૧૮) લવ–પરમ લવ ધ્યાન મૂળપાઠ -- થતો ત્રાહિમ શાર્ટના भावतः कर्मणां शुभध्यानानुष्ठानलेवनम् ॥१७॥ परमलवः-उपशमश्रेणि-क्षपकश्रेणी ॥१८॥ અર્થ :- લવ-દાતરડા વગેરેથી ઘાસ આદિનું જે કાપવું તે “દ્રવ્યથી લવ” છે. શુભધ્યાનરૂપ અનુષ્ઠાન વડે કર્મોને છેદવાં તે “ભાવથી લવ’ છે. પરમલવ-ઉપશમ-શ્રેણિ તથા ક્ષપક-શ્રેણિ એ “પરમલવ” છે. વિવેચન-લવધ્યાન એ કર્મોને કાપવાની પ્રક્રિયા છે. જેમ દાતરડા વડે ઘાસ વગેરે કપાય છે તેમ શુભધ્યાનરૂપ સદનુષ્ઠાન વડે અશુભકર્ણોરૂપ ઘાસ કપાય છે. પૂર્વોક્ત ધ્યાને તથા સંયમાદિ અનુષ્ઠાનની વિશેષ શુદ્ધિ થવાથી પુષ્કળ પ્રમાણમાં કર્મોનો જે ઉપશમ અથવા ક્ષય – મૂળથી ઉચ્છેદ થાય છે તે અવસ્થાને “લવ” અને “પરમલવ” દ્વારા બતાવવામાં આવે છે. આ ધ્યાને માં વિર્ય શક્તિનું અત્યંત પ્રાબલ્ય હોય છે. તેના તારતમ્ય પ્રમાણે ઉત્તરોત્તર આમ– શુદ્ધિમાં તારતમ્ય આવે છે. તેને સ્પષ્ટ ખ્યાલ ઉપશમણિ અને ક્ષપકશ્રેણિ દ્વારા કર્મ–પ્રકૃતિ આદિ ગ્રન્થામાં આપવામાં આવ્યો છે અને તેને સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે – કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેમાં મેહનીયકર્મ મુખ્ય છે. તેનું જેર–પ્રભાવ ઘટાડડ્યા વિના આત્માને યથાર્થ વિકાસ થઈ શકતું જ નથી. મેહનીયકર્મના પેટા ભેદ ૨૮ છે, તેની વિશેષ માહિતી કમ-ગ્રન્થ” આદિ ગ્રન્થ દ્વારા સમજી લેવી. અહીં તે કમને ક્ષય અને ઉપશમ (એટલે કે ઉદયમાં આવેલા કમંદલિનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મદિલિનો ઉપશમ) ક્યા ક્રમે થાય છે, તે જણાવવા દ્વારા આત્મવિશુદ્ધિના તારતને ખ્યાલ આપવાનો છે, જેથી લવ” અને “પરમલવ” ધ્યાનનું કાર્ય–જે કર્મને લવ - વિછેદ છે, તેને સ્પષ્ટ રીતે બોધ થાય. જ્ઞાનાવરણીયાદિ મુખ્ય આઠ પ્રકારનાં કર્મોમાંથી ઉપશમ, માત્ર મોહનીયકમને જ થાય છે. મેહનીય કર્મની ઉત્તર-પ્રકૃતિઓ (પેટા ભેદ) ૨૮ પ્રકારની હોવાથી તેના ઉપશમક્રમને – એક પછી એક-કૃમિક રીતે થતા ઉપશમને “ઉપશમશ્રેણિ” કહેવાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन ઉપશમ-શ્રેણિ – જેના દ્વારા આત્મા, મોહનીય કર્મને સર્વથા શાન્ત કરે, એવી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધ-પરિણામની ધારાને ઉપશમ-શ્રેણિ કહે છે. આ ઉપશમ-શ્રેણિનો પ્રારંભક અપ્રમત્ત મુનિ જ હોય છે. શ્રેણિના બે અંશ છે : (૧) ઉપશમ-ભાવનું સમ્યક્ત્વ અને (૨) ઉપશમ-ભાવનું ચારિત્ર. ચારિત્રમેહનીયની ઉપશમતા કરતા પહેલાં ઉપશમનભાવનું સમ્યકત્વ સાતમે ગુણસ્થાનકે જ પ્રાપ્ત થાય છે કેમકે દર્શન–મેહનીયની સાતે પ્રકૃતિઓ સાતમે ગુણ સ્થાનકે જ ઉપશમાવે છે, માટે ઉપશમ-શ્રેણિનો પ્રસ્થાપક અપ્રમત્ત મુનિ છે.' કેટલાક અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે – અવિરત સમ્યગદષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત કે અપ્રમત્ત ગુણ-થાનકમાં વતે કઈ પણ જીવ અનંતાનુબંધી–કષાયને ઉપશમાવે છે. આ અભિપ્રાયે ચેથા ગુણસ્થાનકથી ઉપશમ-શ્રેણિના પ્રારંભક કહી શકાય છે. તેમાં પ્રથમ અનંતાનુબંધી ઉપશમાવે છે, ત્યાર પછી અંતર્મુહર્ત રહી દર્શનત્રિક ઉપશમાવે છે. દર્શન-ત્રિકની ઉપશમના થયા બાદ પ્રમત્ત-અપ્રમત્ત ગુણઠાણે સેંકડો વાર પરાવર્તન કરીને અપૂર્વકરણ નામના (આઠમા) ગુણઠાણે જાય છે. ત્યાં અંતમુહૂર્ત પર્યત સ્થિતિઘાતાદિ (સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણ-સંક્રમ અને અપૂર્વ-સ્થિતિબંધ – એમ પાંચ પદાર્થ) વડે ઘણી સ્થિતિ અને ઘણે રસ ઓછો કરી, અનિવૃત્તિબાદર સંપરાય નામના નવમાં ગુણઠાણે જાય છે. અહીં પણ સ્થિતિઘાતાદિ વડે ઘણી સ્થિતિ અને ઘણે રસ ઓછો કરે છે. આ ગુણસ્થાનકની સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે ચારિત્ર્ય-મેહનીયની ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે.* ત્યાર પછી પહેલાં “નપુંસકદિ' ઉપશમાવે છે, ત્યાર પછી સ્ત્રીવેદ; ત્યાર પછી એકી સાથે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા રૂપ “હાસ્ય–ષક' ઉપશમાવે છે. ત્યાર પછી “પુરુષ વેદ', ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, ત્યાર પછી સંજવલન કેલ, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ માન. અને પ્રત્યાખ્યાનાવરણ માન, ત્યાર પછી સંજવલન માન, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ માયા, અને પ્રત્યાખ્યાનાવરણ માયા, ત્યાર પછી સંજવલન માયા, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ લોભ, અને પ્રત્યાખ્યાનાવરણ લોભ ઉપશમાવે છે. અંતરકરણ” એટલે અંતર્મુદતમાં ભગવાય તેટલા સ્થાનકના દલિકાને ત્યાંથી ખસેડી, દલિક વિનાની શુદ્ધભૂમિકા કરવી તે-જે કે તે શુદ્ધભૂમિનું નામ જ “અંતરકરણ” છે, પરંતુ ત્યાંથી દલિકે ખસ્યા વગર શુદ્ધભૂમિ થતી નથી. તેથી કારણમાં કાર્યને આરેપ કરીને, “અંતરકરણ” ક્રિયા-કાળને પણ અંતરકરણ” કહેવામાં આવે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन ત્યાર પછી આત્મા દશમાં સૂક્ષ્મ-સંપાય-ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. સંજવલન લેભની કીટ્ટીઓને ઉદય–ઉદીરણાથી ભગવાને તે ગુણસ્થાનકના ચરમ-સમયે સંજવલન લોભને સર્વથા શાનત કરે છે. ત્યાર પછીના સમયે આત્મા ઉપશાન્ત–મહ નામના અગિયારમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. આ ગુણ-સ્થાનકે મોહનીય-કર્મની એક એક પ્રકૃતિ સંપૂર્ણ ઉપશાન્ત થયેલ હોવાથી તે પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્દવર્તના, અપવર્તન, નિધત્તિ, નિકાચને અને ઉદીરણું કરણે પ્રવર્તતાં નથી. તેમજ તે પ્રકૃતિ અને ઉદય પણ થતો નથી. આ સમયમાં આત્મા વીતરાગ-દશાનો અનુભવ કરે છે. આ ઉપશાન્ત–મેહ ગુણઠાણે આત્મા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત માત્ર રહે છે. તે પછી તે અવશ્ય પતન પામે છે કારણ કે મેહનીય-કર્મના અસ્તિત્વને સમૂળ ઉછેદ થયો ન હોવાથી અંતમુહૂર્ત પછી ઉપશાન્ત થયેલા કષાયે ફરી ઉદયમાં આવે છે. પ્રતિપાત બે રીતે થાય છે : (૧) ભવક્ષય વડે અને (૨) અદ્ધાક્ષય વડે. (૧) ભવક્ષય – આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે તો તે અવશ્ય અનુત્તર દેવલોકમાં જાય અને ત્યાં ઉ૫ત્તિના પ્રથમ સમયે જ શું ગુણ-સ્થાનક પ્રાપ્ત થાય છે. (૨) અદ્ધાક્ષય :- ઉપશાત-મોહ નામના ગુણ સ્થાનકને કાળ પૂર્ણ થવાથી પડે તે જે કેમે ચડયો હોય એ જ કેમ પડે છે. પડતાં અનુક્રમે સાતમા અને છઠ્ઠા સુધી તો આવે જ છે, ત્યાં જે સ્થિર ન થાય તે કઈ પાંચમે અને એથે ગુણઠાણે પણ આવે છે, તે કેઈ ત્રીજેથી પડી પહેલે અને કઈ બીજે થઈ પહેલે ગુણઠાણે આવી ઊભો રહે છે અને અત્યાર સુધી કરેલા પ્રબળ પુરુષાર્થનું ફળ હારી જાય છે. તે ક્ષપકશ્રેણિ - કમશઃ ચડતાં જે અધ્યવસાય દ્વારા આત્મા દર્શન–મોહનીયને અને ત્યાર પછી ચારિત્ર–મેહનીયનો સર્વથા ક્ષય કરે, તે ક્ષપક–ણિ કહેવાય છે. તેના બે અંશ છે : (૧) ક્ષાયિક-ભાવનું સમ્યફ વ અને (૨) ક્ષાયિક-ભાવનું ચારિત્ર. ક્ષપક-શ્રેણિને આરંભ કરનાર મનુષ્ય જ હોય છે અને તે આઠ વર્ષથી અધિક આયુવાળે, પ્રથમ સંઘયણવાળે, શુદ્ધધ્યાનયુક્ત મનવાળે, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત કે અપ્રમત્ત કેઈ પણ ગુણસ્થાનકે વર્તમાન અને ક્ષોપશમ સમ્યફવી હોય છે. તીવ્ર વિશુદ્ધિના બળથી લેભની વર્ગણાઓ માં એટલે બધા રસ ઘટાડી નાખવો કે જેને લઈને ચડતા–ચડતા રસાણુવાળી વગણને ક્રમ તૂટી જાય અને વર્ગણ–વગણઓની વચ્ચે મોટું અંતર પડી જાય, તે “કીટ્ટી” કહેવાય છે? Page #154 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ ૮૭ ઉપશમ-શ્રેણિમાં માહનીયની પ્રકૃતિના ઉદયને શાન્ત કરવામાં આવે છે, પણ એની સત્તા તા કાયમ રહે છે. પણ તે સત્તા માત્ર અંતર્મુહૂત સુધી પેાતાનુ ખળ, ફળ વગેરે દેખાડી નથી શકતી. જ્યારે ક્ષપક-શ્રેણિમાં તા મેાહનીય આદિ કર્માંની પ્રકૃતિના મૂળથી નાશ કરવામાં આવે છે, તેમની સત્તા જ ઉખેડી દેવામાં આવે છે; જેથી તેમના ફીને ઉદય થવાના ભય જ રહેતા નથી. આ કારણથી જ ક્ષપક-શ્રણિમાં પતનની સ'ભાવના નથી. ક્ષપક-શ્રેણિમાં જે જે પ્રકૃતિના ક્ષય પ્રમાણે છે ઃ યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણ વડે સૌથી પ્રથમ અનંતાનુબ’શ્રી ચારે કષાયેના સમકાળે ક્ષય કરે છે. ક્ષય પછી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ-એદન-મેાહનીય-ત્રિકના ક્રમશઃ કરે છે. કાઇક ખદ્ધાસુ જીવ ઉપરાક્ત દન સપ્તકના ક્ષય કરી અટકી જાય છે. આગળ ચારિત્ર–માહનીયના ક્ષય કરવા માટે પ્રયત્ન નથી કરતા; પરંતુ અમદ્ધાયુ જીવ તે શ્રેણિને સમાપ્ત કરીને કેવળજ્ઞાન અને અનુક્રમે મેાક્ષને પ્રાપ્ત કરે છે. થાય છે, તેનાં નામ અને ક્રમ આ સમગ્ર પ્રણિને સમાપ્ત કરનાર ક્ષકને ત્રણ આયુષ્ય (દેવ-નારક–તિય "ચાયુ) ના અભાવ, સ્વત: હોય છે અને પૂર્વોક્ત અનંતાનુબંધી અને દન-ત્રિકના ક્ષય ચેાથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણ-સ્થાનક સુધી અવશ્ય કરી દે છે. ત્યાર પછી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એ આઠ કષાયને ક્ષય કરવાને પ્રારભ કરે છે. ત્યાર બાદ તેને પૂર્ણ ક્ષય ન થાય તે પહેલાં એટલે વચગાળામાં એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિય-એ ચાર જાતિ, થી-િત્રિક, ઉદ્યોત, તિય‘'ચ-દ્વિક, નરક–દ્વિક, સ્થાવર, સુક્ષ્મ, સાધારણ અને આતપ એ સેાળ કમ -પ્રકૃતિઓના ક્ષય કરે છે. ત્યાર પછી અવશેષ આઠ કષાયાને ખપાવે છે. અતર્મુહૃત કાળમાં જ આ સર્વ પ્રકૃતિના ક્ષય કરે છે. — તે પછી નપુંસકવેદના અને પછી સ્ત્રીવેદને ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્ય-ષટ્કના, પુવેદ્યના અને સ‘જ્વલન ક્રોધ-માન-માયાના નવમા ગુણુ-સ્થાનક સુધી અંત કરે છે અને તે પછી દશમા શુઠાણે સજ્વલન લાભના ક્ષય કરે છે અને ખારમે ગુઢાણે નિદ્રા-દ્વિક, અંતરાય-૫ચક તેમજ નવ આવરણાને ક્ષય કરે છે એટલે ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મામાં પૂર્ણ પ્રકાશ ઝળહળી ઊઠે છે. શેષ કમ-પ્રકૃતિને ક્ષય ચૌદમા ગુણઠાણે શૈલેષીકરણ' દ્વારા કરીને આત્મા, પરમ-પદને પ્રાપ્ત કરે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] ध्यानविचार-सविवेचन “લવ થાનમાં થતું કર્મોનું લવન – વિચ્છેદન અલ્પ પ્રમાણમાં હોય છે અને પરમ લવ ધ્યાનમાં ઉપશમ-શ્રેણિ દ્વારા થતું કર્મ-લવન-કર્મ-નિર્જરા વિપુલ પ્રમાણમાં હોય છે અને ક્ષાપક-શ્રેણિમાં કર્મને મૂળથી ક્ષય થાય છે. ઉપશમમાં મેહનીયની પ્રકૃતિઓને ઉપશાન્ત કરવામાં એટલે કે થોડા સમય પૂરતી તદ્દન દબાવી દેવામાં આવે છે અને ક્ષયમાં આઠે કર્મની પ્રકૃતિઓને મૂળથી નાશ કરવામાં આવે છે. જ્યારે ક્ષયે પશમમાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતકર્મોને ક્ષયોપશમ કરવામાં આવે છે અર્થાત્ ઉદિત કર્ભાશને ક્ષય અને અનુદિત કમિશનો ઉપશમ કરવામાં આવે છે. ઉપશમ અને ક્ષયોપશમ–બંને વચ્ચે તફાવત એટલો જ છે કે ક્ષયોપશમમાં કર્મોને પ્રદેશોદય ચાલુ હોય છે, જ્યારે ઉપશમમાં તે પણ ન હોવાથી, તેની વિશુદ્ધિ ક્ષયપશમ કરતાં અધિક હોય છે. આ રીતે આ લવ–પરમ લવ ધ્યાન કે તેની પૂર્વના કે પછીના ધ્યાનના સર્વ પ્રકારે એ કર્મોના ક્ષય-ક્ષપશમના કે આત્મવિશુદ્ધિના જ દ્યોતક બની રહે છે. લવ’માં ક્ષયે પશમનભાવને ઉત્પન્ન કરનારા ધ્યાનને સંગ્રહ થયેલો છે. તે ધ્યાનોની વિશુદ્ધિ કે સામર્થ્ય આદિનું સ્વરૂપ, ગુણ-સ્થાનક વગેરેના કમથી સમજવા માટે “ગુણસ્થાન ક્રમારોહ' આદિ ગ્રન્થનું ગુરુગમ દ્વારા અવગાહન કરવું જોઈએ. (૧૯) માત્રાધ્યાન મૂળપાઠ-માત્રા-થત પારા-રિકા भावतः समवसरणान्तर्गतं सिंहासनोपविष्टं देशनां कुर्वाणं तीर्थंकरममिवात्मानं જાતિ / ૨૨ / અર્થ:–ઉપકરણદિને જે પરિછેદ – મર્યાદા તે “દ્રવ્યથી માત્રા” છે. સમવસરણની અંદર સિંહાસન ઉપર બિરાજીને દેશના આપતા તીર્થંકર પરમાત્માની જેમ પિતાના આત્માને જે, તે “ભાવથી માત્રા” છે. વિવેચનઃ-દ્રવ્ય માત્રામાં ઉપકરણદિને પરિચ્છેદ એટલે કે ભોજન, પાણી, વસ્ત્ર વગેરેની મર્યાદા જાણવી. તે જાણવાથી પિતાને યોગ્ય-પ્રમાણપત આહારાદિ કરવાથી દ્રવ્ય અને ભાવ આરોગ્યની વૃદ્ધિ થાય છે. તેમજ મર્યાદિત ઉપકરણે રાખવાથી સંયમમાં સહાય મળે છે. આ બધી મર્યાદા દ્રવ્ય અર્થાત બા–વસ્તુને આશ્રયીને હેવાથી તેને દ્રવ્ય માત્રા' કહેવાય છે અને જ્યારે સાધક પિતાના આત્માને સમવસરણમાં રત્નજડિત સુવર્ણમય સિંહાસન ઉપર બિરાજમાન થઈને બાર પર્વદા સમક્ષ ધર્મદેશના આપતા તીર્થંકર પરમાત્મા સદશ જુએ છે એટલે કે તત્વ રૂપે પિતાના આત્માનું ધ્યાન કરે છે ત્યારે તે ધ્યાનને “માત્રાધ્યાન' કહેવાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन આ માત્રા દયાનમાં તીર્થકરવત સ્વ–આત્માને જોવાથી, ધ્યાવવાથી એક વિશિષ્ટ પ્રકારની માત્રા-મર્યાદા નિશ્ચિત થાય છે કે “હું તીર્થકર છું; દેવ નારકી કે તિર્યંચ નહિ, સામાન્ય મનુષ્ય પણ નહિ. આવી ભાવાત્મક મર્યાદાને નિશ્ચય, આ ધ્યાનમાં થતું હોવાથી તેને “માત્રાધ્યાન” કહેવામાં આવે છે એમ સમજી શકાય છે. તેમાં વિશુદ્ધધ્યાનની પ્રધાનતા હોવાથી તે ભાવથી માત્રા” છે. ધ્યાનની આ ભૂમિકા “રૂપસ્થ (સાલંબન) ધ્યાનને સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રાપ્ત થાય છે. રૂપસ્થ ધ્યાન એ “સાલંબન ધ્યાન છે – યેગશાસ્ત્રના નવમા પ્રકાશમાં પ્રથમ તીર્થંકર પરમાત્માના અષ્ટમહાપ્રાતિહાર્ય આદિના ચિંતન દ્વારા, પરમાત્માની અચિન્ય રૂપસંપત્તિને આશ્રયીને “રૂપસ્થ ધ્યાન” બતાવ્યું છે. ત્યાર પછી આ ધ્યાનના સતત અભ્યાસથી પરમાત્મામાં તન્મય બનેલે સાધક પિતાના આત્માને પણ સર્વજ્ઞ રૂપે જુએ છે એટલે કે “આ જે સર્વજ્ઞ ભગવાન છે, તે ખરેખર હું જ છુ”- “1 viા – એવી તન્મયતાને અનુભવતે યેગી પિતાને સર્વ માને છે એવી અભેદ-ભૂમિકાનો નિર્દેશ કર્યો છે. | સર્વ પ્રથમ સમવસરણસ્થિત સાતિશય તીર્થંકર પરમાત્માનું ધ્યાન વારંવાર કરવા પૂર્વક તેમાં તમયતા પ્રાપ્ત કરીને પછી સાધક પોતાને પણ અરિહંત પરમાત્મા સ્વરૂપે જુએ – ધ્યાવે, તે જ તેને ધ્યાનની વાસ્તવિક સિદ્ધિ મળે છે. જ્યારે આપણે હંસ રૂપી અત્તરાત્મા પરમાત્મામાં ચિદરૂપ – તન્મય થાય છે, ત્યારે તે પરમહંસ સ્વરૂપ નિર્વાણપદને પામે છે. જે જે પરમાત્માને અર્થાત્ તેમના આલંબનને બાજુએ રાખી, સીધે જ “હું શુદ્ધ, બુદ્ધ આત્મા છું – એમ માની પોતાના આત્માનું જ ધ્યાન કરે છે, તે તે ઉભય–ભ્રષ્ટ થાય છે. શુદ્ધિ અને સિદ્ધિ બન્નેથી વંચિત રહે છે. કહ્યું પણ છે કે—-“નિર્મળ ફટિક, રત્ન તુલ્ય શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનાશથી વારંવાર ‘તોડ – “રોઝ” નો સહજ જાપ કરતે સાધક, પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા અનુભવે. પછી નરાગી, અષી, સર્વજ્ઞ, સર્વદશી, દેવ-દેવેન્દ્રોથી પૂજિત, સમવસરણમાં ધર્મદેશના કરતા એવા પરમાત્મા સાથે અભેદ–ભાવને પામેલા. * स्वहसमंतरात्मानं चिद्र परमात्मनि । योजयेत् परमे हंसे निर्वाणपदमाश्रिते ॥ -પોngી; કો. ૪૬. ૧૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन પોતાના આત્માનું ધ્યાન કરતો યોગી, સર્વ કર્મમલને દૂર કરી પરમાત્મપણાને પામે છે. ૩૨ ધ્યાતા જે ધ્યેયનું વારંવાર ધ્યાન કરે છે, તે ધ્યેય રૂપે તે પોતાને પણ અનુભવે છે અર્થાત્ સતત ધ્યાનાભ્યાસના પરિણામે ધ્યાતા સ્વયં તે યેય સ્વરૂપને પામે છે. ધ્યાતા જે વીતરાગનું ધ્યાન કરે તે વીતરાગ બને છે, સરાગીનું ધ્યાન કરે તે સરાગી બને છે – આ નિયમ સર્વ સામાન્ય છે. માટે જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું છે કે-કૌતુક માત્રથી પણ અશુભ તત્ત્વોનું ચિંતન અને ધ્યાન ન થઈ જાય તે માટે તેવા પ્રકારનાં અશુભ આલંબને–નિમિત્તોથી સદા દૂર રહેવું જોઈએ. અંગારાને અડવાથી શરીર દાઝે છે, તેમ અશુભ તત્ત્વનું ચિંતન કરવાથી મન દાઝે છે-બગડે છે, જીવન બગડે છે અને દેવદુર્લભ માનવ-ભવ હારી જવાય છે. તાત્પર્ય કે અશુભ તત્ત્વોનાં સંસર્ગ–પરિચય અને આલંબન શુભ-ધ્યાનમાં વિદતરૂપ બને છે. તેથી શુભ-ધ્યાન માટે અશુભ તત્ત્વોના સંસર્ગને ત્યાગ કરીને શુભ તત્તનું આલંબન (લેવું) અનિવાર્ય છે, તે જ શુભ-ધ્યાનની સિદ્ધિ શીવ્ર થાય છે. “માત્રા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના પુંજ, ત્રિભુવન-ગુરુ અને ધર્મદેશના રૂપ સર્વોત્કૃષ્ટ પરોપકારને કરનારા એવા સમવસરણસ્થિત ભાવ–તીર્થંકર પરમાત્માનું પરમાર્ચ શુભ આલંબન હોવાથી સાધકના સર્વ મને વાંછા અવશ્ય સિદ્ધ થાય છે. (૨૦) પરમમાત્રા ધ્યાન મૂળપાઠ :-ઘરમમાત્રા-શિલ્યા વચ્ચે રિણિતમામાનં દયાતિ મેરને તસ્યથા (१) शुभाक्षरवलयम्-'आज्ञाविचयादिधर्मध्यानभेदाक्षर २३'-'पृथक्त्ववितर्कसविचारं' સુક્ષા ૨૦-(અક્ષર) ચચત્તે યત્ર ? (૨) ગનક્ષાવા-“સિવં નીતિઘંટ'' રૂઢિ-ચાક્ષરનુષ્યનક્ષર-મૃતવાનtra ચશ્ચત્તે પત્ર શા ३२. तद् ध्यानावेशतः सोऽहं सोऽहमित्यालपन मुहुः । निःशकमेकतां विद्यादात्मनः परमात्मना । ततो नीरागमद्वेषममोहं सर्वदशिनम् । सुरायं समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ॥ ध्यायनात्मानमेवेत्थमभिन्नं परमात्मना । लभते परमात्मत्वं ध्यानी निर्धूतकल्मषः ॥ -વોનરાત્ર; પ્રારા-૮, , -૧૬–૧૭, Page #158 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन || ૧૨ () પરમાક્ષર - ગર્દ હૈં રિ હૈ, સિં , ગ શૈ લ શૈ, ઉપૅક શૈ, साँ हूँ नमः' इति (एकविंशति अक्षराः) न्यस्यन्ते यत्र ॥३॥ (૪) અક્ષરવા-ય ગા’ gયાન, ઘgeતર “ર 2 a' ગુતાનિ ત્રિપચારાતमातृकाक्षराणि 'ह' पर्यन्तानि न्यस्यन्ते यत्र ॥४॥ (५) निरक्षरवलयम्-'ध्यान-परमध्यानयोः शुभाक्षरवलये प्रविष्टत्वात् शेषध्यानभेदाः २२ न्यस्यन्ते यत्र ॥५॥ અર્થ :-ચોવીસ વલયોથી વીંટાયેલા પિતાના આત્માનું ધ્યાન કરવું તે “પરમમાત્રા છે. તે ચોવીસ વલયનું સ્વરૂપ નીચે મુજબ છે : (૧) “શુભાક્ષરવલય'—એ પહેલું વલય છે. જેમાં ધર્મ–ધ્યાનના ચાર ભેદના અા જ્ઞાવિ જ ચ, | ચ વિ જ ચ, રિ પ વિ જ ચ, સ ધ વિ જ ૨ ”—એ ત્રેવીસ(૨૩) અક્ષરો તથા શુકલ-ધ્યાનના પ્રથમ ભેદના [ નવ વિ ત વ વિ શા ૨એ દસ (૧૦)અક્ષરે એમ બંને મળીને કુલ તેત્રીસ (૩૩) અક્ષરોને ન્યાસ કરાય છે. (૨) બીજુ “અક્ષરવલય” છે. જેમાં અક્ષર શ્રુતવાચક નિનૈક્ત ગાથા એટલે કે તેના પાંત્રીસ(૩૫) અક્ષરોને ન્યાસ કરવામાં આવે છે, તે ગાથા નીચે પ્રમાણે છે – “ऊससिय नीससियं निच्छूढं खासिअंच छी च । निस्सिंधिअमणुसारं अणक्खरं छेलिआईअं ॥" (૩) ત્રીજું “પરમાક્ષરવલય છે. જેમાં જઈ “ રિ હૈં તં શા હૈ ફિ ૨ હૈ થૈ થૈ થૈ ÊË નમઃ - આ એકવીસ(૨૧) અક્ષરેની સ્થાપના કરાય છે. (૪) ચોથું “અક્ષરવલય” છે. જેમાં “ થી દુ’ સુધીના (૪૯) ઓગણપચાસ અક્ષરે તેમજ ઈષત્ પૃષ્ટતર ચ, , '- આ ત્રણ(૩) અક્ષરો એમ કુલ બાવન (પર) માતૃકા-અક્ષરોને ન્યાસ કરવામાં આવે છે.* (૫) પાંચમું “નિરક્ષરવલય છે. દયાનના ચોવીસ ભેદોમાંથી પ્રથમના બે ભેદ “ધ્યાન” અને “પરમ ધ્યાનને નિર્દેશ X પર (બાવન)-માતૃકા અક્ષરો - ૧૬ (સેળ)-સ્વરઃ મ મ ૬ ૬ ૩ ૪ શ્ર ૪ ઓ અઃ ૩૩ (તેત્રીસ)-વ્યંજન - ર્ ૩, ટૂ છું ર્ ૩, ૬ ર્ ર્ , – 2 ટુ ઇ 2, 3 1 સ્ + ૬, ૪ ૬ ર્ ૩, ૫ ૭ સ્ ૩ (ત્રણ) ઈષત સ્પષ્ટતર - ૪ ૨. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] ध्यानविचार-सविवेचन પ્રથમ “શુભાક્ષર વલયમાં થઈ ગયું હોવાથી ધ્યાનના શેષ બાવીસ ભેદને ન્યાસ આ પાંચમા વલયમાં કરવામાં આવે છે. વિવેચન –“માત્રા” ધ્યાનને યથાર્થ અભ્યાસ થઈ ગયા પછી “પરમમાત્રાનું દયાન સુગમ બને છે. “માત્રામાં સમવસરણસ્થિત તીર્થંકર પરમાત્મા સાથે અભેદભાવ પામેલા સ્વ-આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે, ત્યારે “પરમમાત્રામાં ચોવીસ વલયોના પરિવેષ્ટના દ્વારા તીર્થ સાથે અભેદભાવને પામેલ સ્વ–આત્માનું ધ્યાન કરવાનું હોય છે. તીર્થના મુખ્ય ત્રણ અર્થે છેઃ (૧) દ્વાદશાંગી, (૨) ચતુર્વિધ સંઘ અને (૩) પ્રથમ ગણધર આ ત્રણે પ્રકારના તીર્થની ઉત્પત્તિ, તીર્થંકર પરમાત્માની ધર્મ– દેશનાથી જ થાય છે. પરમમાત્રામાં નિર્દિષ્ટ વીસે વલમાં મુખ્યતવા શ્રુતજ્ઞાન દ્વાદશાંગ, ચતુર્વિધ સંધ, ગણધર ભગવંત, તીર્થકર ભગવંતો, તેમનાં માતાપિતા તથા તીર્થરક્ષક અધિષ્ઠાયક યક્ષયક્ષિણ. તીર્થંકર પરમાત્માના પંચકલ્યાણક આદિ પ્રસંગે અપૂર્વ ભક્તિ કરનારા ભક્તાત્મા ૬૪ ઈને, ૫૬ દિફકુમારીએ તથા સ્થાવર જંગમ તીર્થો વગેરેને ન્યાસ (સ્થાપના), ચિંતન અને ધ્યાન કરવાનું વિધાન છે અને તે બધાં જ જિનશાસનનાં અંગભૂત છે. ધ્યાનની આ પ્રક્રિયાઓ જેટલી મહત્વપૂર્ણ અને ઉપયોગી છે, તેટલી જ અર્થગંભીર પણ છે. ગીતા, અનુભવજ્ઞાની મહાપુરુષો જ એનાં વાસ્તવિક રહસ્ય ઉકેલી શકે તેમ છે, તેમ છતાં એ મહાપુના અનુગ્રહના પ્રભાવે, સ્વ-ક્ષપશમ અનુસાર તેને સમજવા આ સ્વલ્પ પ્રયાસ છે. અક્ષર ન્યાસની મહત્તા – પ્રત્યેક ધ્યાન-પ્રક્રિયામાં “અક્ષર-ન્યાસની સર્વ પ્રથમ અગત્ય દર્શાવી છે, તે હેતુસર પ્રસ્તુતમાં પણ પ્રથમનાં પાંચ વલમાં “અક્ષરન્યાસનું જ વિધાન કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ “શુભાક્ષર–વલય માં આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારનાં ધર્મ–ધ્યાનમાં અને પ્રથમ શુક્લ-ધ્યાનના વાચક તેત્રીસ અક્ષરને ન્યાસ કરવાનું કહ્યું છે. તેના દ્વારા દ્વાદશાંગી (શ્રુતજ્ઞાન) રૂ૫ તીર્થનું મરણ થાય છે.* દ્વાદશાંગી એ જિનરાજની આજ્ઞા છે અને તેને સારુ ધ્યાન છે. આજ્ઞાવિચય' આદિ અક્ષરના ન્યાસ દ્વારા આજ્ઞાનું સ્મરણ-ચિંતન થતું હોવાથી આપણું ઉપર તેના દ્વારા થયેલા અનહદ ઉપકારે પ્રતિ કૃતજ્ઞભાવ પ્રગટ થાય છે. આજ્ઞાવિચય આદિ તેત્રીસ અક્ષરો-એ શુભ-ધ્યાનના વાચક હોવાથી શુભ હોય છે, તેથી તેને “શુભાક્ષર કહેવામાં આવે છે. * તિર્થ પુur asavછે સમાણ ઘટમાળ વા -લલિતવિસ્તર” ૫.૭૬. તીર્થને સંસારસરે તેનેજર તીર્થ, તણ ઘરવાડા: ચતુઃ સર, પ્રથHTTધરો વા | -પ્રવચન દશાગ. x तस्मात् सर्वस्य सारोऽस्य द्वादशाङ्गस्य सुन्दरः । भ्यानयोगः परं शुद्धः स हि साध्यो मुमुक्षुणा ।। –૩વનિતિમાઘવજ્ઞાથા; p. ૮ , કો. ૭૨૧. Page #160 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૧૩ (૨) શુભાક્ષરવલય પછી અક્ષર શ્રુતવાચક “સિય નીસિંચ” વગેરે પાંત્રીસ અક્ષરેનો ન્યાસ કરવાનું વિધાન છે–એ ધ્યાન-સાધના “અક્ષર ધ્યાન કરતાં ‘અનક્ષર ધ્યાન’ની અત્યંત શ્રેષ્ઠતાને સૂચવે છે અને “અક્ષર ધ્યાન”માંથી “અક્ષર–ધ્યાનમાં જવાની પ્રેરણું આપે છે કારણ કે તે પ્રત્યેક અક્ષર(વર્ણ)માં અનાહત નાદને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. તે નાદ જ વર્ગોને આત્મા છે; વર્ણો-અસર તેનું બાટા સ્વરૂપ છે. નાદને ઉત્પન્ન કરનાર પ્રાણ છે, જે શ્વાસોચ્છવાસ રૂપ છે. આ રીતે “અનેક્ષર-મૃત” વન્યાત્મક છે. યોગશાસ્ત્રોમાં “અનાહત નાદથી ઓળખાતી આત્માની દિવ્ય શક્તિ પણ વનિ સ્વરૂપ છે, નાદરૂપ છે. નાદાનુસંધાન દ્વારા આત્માનુસંધાનની સર્વ પ્રક્રિયાઓ પણ અનેક્ષર ધ્વનિ રૂપ હોવાથી તે સર્વને અન્તર્ભાવ “અનક્ષરદ્યુત'માં થઈ જાય છે. હઠાગ–પ્રદીપિકા'માં પણ લય પ્રાપ્તિના સવા કરોડ સાધનોમાં “નાદાનુસંધાન’ને મુખ્ય સાધન તરીકે વર્ણવ્યું છે. કસિ નીચિં” – આ ગાથામાં નિર્દિષ્ટ શ્વાસ-ઉચ્છવાસ આદિ વ્યવહારમાં પણ સહુ કોઈને “અક્ષરબુત રૂપે અનુભવ સિદ્ધ છે. કેટલીક વાર માણસ કઈ પણ શબ્દનો પ્રયોગ કરવાનું ટાળીને બંધ મેં ખુંખારો. ખાઈને કે હુંકાર કરીને પિતાની હાજરી છે, એ હકીકતને વ્યક્ત કરે છે. આવું વર્તન અનેક્ષર-શ્રુતના મહિમાને સૂચવે છે. “અક્ષર’ કરતાં વધુ શક્તિશાળી “અક્ષર છે આ એ હકીકત પુરવાર કરે છે. (૩) “પરમાક્ષર વલયમાં “શ રિ હૈ જૈ ઈત્યાદિ એકવીસ અક્ષરોના ન્યાસ દ્વારા પરમપદે પ્રતિષ્ઠિત થયેલા પાંચ પરમેષ્ઠી ભગવંતનું સમરણ થાય છે ૧ થી ૮ સુધીના બાવન અક્ષરોમાંથી નવકાર-મંત્રની સંયોજનામાં વપરાયેલા અડસઠ અક્ષરો, એ સર્વશ્રેષ્ઠ અને સર્વ શ્રેયસ્કર અક્ષરો છે. જેમાં ચૌદ પૂર્વને સાર સમાયેલ છે. સર્વ મંત્ર, તંત્ર, યંત્ર અને વિદ્યાના બીજાક્ષરો છૂપાએલા છે. વિશ્વમાં એવું કયું શુભ-તત્ત્વ છે કે જે નવકારમાં ન હોય? અર્થાત્ નવકારમાં ત્રિભુવન-ક્ષેમંકર સર્વ શુભ-ત છે જ. વર્ણ-માતૃકાના બાવન અક્ષરોના શ્રેષ્ઠ સંજન રૂવ નવકારના અડસઠ અક્ષરો છે અને તેના જ સંક્ષિપ્ત સાર રૂપે પરમાક્ષર-વલય”માં નિર્દિષ્ટ એકવીસ અક્ષરો છે. વર્ણવલીના સર્વ અક્ષરોમાં પરમ એટલે પ્રધાન-સર્વશ્રેષ્ઠ આ એકવીસ અક્ષરો છે કારણ કે તે પરમ-પદ-સ્થિત, લોકેામ પંચપરમેષ્ઠિના વાચક છે. આ એકવીસ અક્ષરોની સંજનામાં એકાક્ષરી, યક્ષરી વગેરે અનેક પ્રકારના મહાપ્રભાવિક મંત્રો છુપાયેલા છે. જેમકે– એકાક્ષરી-પરમેષ્ઠીનું બીજ છે. પ્રણવ મહામંત્ર છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ध्यानविचार-सविवेचन અ” દ્વચક્ષરી-પરમેષ્ઠી-રત્નત્રય વર્ણમાતૃકા અને સિદ્ધચકના બીજભૂત મહામંત્ર છે. સિદ્ધ' અને “સાહું પણ દ્રવક્ષરી મંત્રો છે. અર્દ” કે “ ” – એ શ્વક્ષરી મંત્ર છે. ત', “અ-સિદ્ધ’ – એ ચતુરક્ષરી મંત્ર છે. ‘એ રિ ના ૩ સા', “ મર્દ નમઃ” કે “ૐ નમઃ સિદ્ધ” – આ પંચાક્ષરી મંત્રો છે. અરિહંત-સિદ્ધ” અથવા “અરિહંત-સાદું ઈત્યાદિ છ અક્ષરવાળા મંત્રો છે. તેમજ “ગુરુ-પંચક નામની છેડશાક્ષરી વિદ્યા વગેરે અનેક વિદ્યાઓ પણ તેમાં રહેલી છે. આ રીતે આ એકવીસ અક્ષરનું જુદી જુદી રીતે સંચજન કરવાથી અનેક પ્રકારના પ્રભાવિક મંત્રોની નિષ્પત્તિ થાય છે.* “માતૃકા-પ્રકરણ–સંદર્ભમાં પણ કહ્યું છે કે – बीजमूलशिखाकात्य॑मेकैक - त्रि-त्रि-पञ्चभिः । __ अक्षरैः ॐ नमः सिद्धम् जपानन्तफलैः क्रमात् ॥ ss નમઃ – આ પંચાક્ષરી મંત્રમાં ત્રણ પદ . પહેલું પદ જે એકાક્ષર ' છે, તે પ્રણવ છે અને તે મંત્રનું “બીજ” છે. - પહેલું અને બીજું પદ “» નમઃ ત્રણ અક્ષરવાળું છે. તે મંત્રનું મૂળ છે અને ત્રીજુ પદ “. સિદ્ધ” પણ ત્રણ અક્ષરવાળું છે, તે મંત્રની “શિખા” છે. આ સળંગ મંત્ર “ નઃ સિદ્ધમ્” પંચાક્ષર છે. આ પ્રમાણે અક્ષરના વિભાગથી અનુક્રમે જે ચાર પ્રકારે મંત્ર જાપ થાય, તે તે અનંત ફળ આપનાર થાય છે. યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં છે, અર્દ, ગ ર ા ક સા આદિ અનેક મંત્રપદોના ધ્યાનની વિસ્તૃત પ્રક્રિયાઓ બતાવી છે તે બધી “પદસ્થ ધ્યાન” રૂપ હોવાથી તેને અન્તર્ભાવ “પરમાક્ષર વલય'માં ગર્ભિત રીતે થઈ જાય છે. આ અને બીજા પણ એવા પંચપરમેષ્ઠીગર્ભિત અનેક પ્રકારના મંત્રો–આ એકવીસ અક્ષરોમાં અન્તભૂત થયેલા છે. શુભાક્ષર વલયમાં પ્રભુની આજ્ઞાદિનું પ્રધાનતયા ચિંતન હોવાથી તે વિચારાત્મક ધ્યાન પર વલય'માં પ્રભુની. ૪ શ્રી સિ હન્તિ વિરચિત “વઝનમકૃત #ા' નામના પ્રકરણમાં શ્રી નમસ્કાર મંત્રના અક્ષરોની વિવિધ યોજના દ્વારા અનેક પ્રકારના મંત્રો બતાવેલા છે. –નમાર–સ્વાધ્યાય (સંકુ-વિમા) પૃ. ૧૧. Page #162 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन અક્ષર વલયમાં શુભ વિચારના આલંબન દ્વારા નિર્વિચાર–ધ્યાનમાં પ્રવેશ કરવાનું સૂચન છે. અને “પરમાક્ષર વલયમાં પવિત્રપદ-મંત્રપદોના આલંબન દ્વારા દયાન કરવાનું બતાવી સર્વ પ્રકારનાં “પદસ્થ ધ્યાને’ની મહત્તા સૂચવી છે.૩૩ (૪) “અક્ષર વલયમાં ક થી ૮ સુધીના બાવન અક્ષરને ન્યાસ કરવામાં આવે છે. આ બાવન અક્ષરમાંથી કાર આદિ કેઈ એક અક્ષરના આલંબનથી પણ ધ્યાન કરી શકાય છે. આ બાવન અક્ષરને વર્ણમાળા, વર્ણ-માતૃકા, સિદ્ધ-માતૃકા વગેરે નામથી ઓળખવામાં આવે છે. માતૃકાને પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર રૂપ છે, શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. “વાગ્ય’ અને ‘વાચક ભાવથી રહિત છે. તેને આલંબનથી “નાદાનુસંધાનની પ્રક્રિયા પણ અત્યંત સુગમ અને સરળ બની રહે છે. આ વર્ણ-માતૃકા, વર્ણ-માળા અનાદિ સંસિદ્ધ અને સિદ્ધાન્ત–પ્રસિદ્ધ છે. અનાદિ સંસિદ્ધ છે, એટલે કે તેને બનાવનાર કોઈ નથી, તે શાશ્વત અને સ્વયંભૂ છે. માતૃકા એ જ્ઞાન–શક્તિનો પ્રસાર છે, એટલે કે આત્માની જ્ઞાન–શક્તિ છે. આ દૃષ્ટિએ અક્ષરો (વણે) એ માતૃકાના દેહ છે અને માતૃકા (જ્ઞાન–શક્તિ) તે દેહમાં રહેલા અંતરાત્મા છે. માતૃકારૂપ જ્ઞાન-શક્તિનું ઉદબોધન કરનાર વિખરી, મધ્યમ, પશ્યતી અને પરા-આ ચાર પ્રકારની વાણી છે. તેથી આ ચારે પ્રકારની વાણીને પણ ઉપચારથી માતૃકા કહેવાય છે. વૈખરી આદિ માતૃકાઓ પ્રવાહથી અનાદિ છે. સ્પષ્ટાચારરૂપ વખરી, શ્રતજ્ઞાને પયોગરૂપ મધ્યમાં અને શ્રુતજ્ઞાનના ક્ષયોપશમલબ્ધિરૂપ પશ્યન્તી–એ સર્વ અનિત્ય હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ છે, એટલે કે વિવિધ જેમાં તે સદા વિદ્યમાન હોય છે. મંત્રીવાદીઓ પણ માતૃકાવર્ણ–ન્યાસને ઘણું જ મહત્ત્વ આપે છે. સર્વ પ્રકારની મંત્ર-જપાદિની સાધનામાં માતૃકા-લિપિના ન્યાસ વિના જે કાંઈ કરવામાં આવે, તે સર્વ નિષ્ફળ જાય છે, માટે સર્વ સાધકે એ મંત્ર-જપાદિમાં વણું– માતૃકાને ન્યાસ અવશ્ય કરવો જોઈએ. ३३. यत्पदानि पावत्राणि समालम्ब्य विधीयते। तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धान्तपारगैः ॥ જે ધ્યાન પવિત્ર-પદોનું (મંત્રાક્ષરોનું) આલંબન લઈને કરાય છે, તેને સિદ્ધાન્તના પારગામીઓએ “પદસ્થ ધ્યાન' કહેલું છે. –ો રાત્ર; પ્રારા-૮, ૨–. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] ध्यानविचार-सविवेचन શ્રુતજ્ઞાનમાં અક્ષરની પ્રધાનતા છે. તે અક્ષર સંસાક્ષર, વ્યંજનાક્ષર અને લખ્યક્ષરએમ ત્રણ પ્રકારના છે. તેમાં સંજ્ઞાક્ષરને (બ્રાહ્મી-લિપિને) “ભગવતી–સૂત્રમાં પણ નમો વંમદ સ્ટિવી પદ દ્વારા નમસ્કાર કરવામાં આવેલ છે. બ્રાહ્મી લિપિ વર્ણવલી – એ દ્રવ્યશ્રત છે અને તે ભાવકૃતનું કારણ છે. તીર્થકર ભગવંતો, ગણધરો અને કેવળી ભગવંતે પણ આ વર્ષાવલી વડે જ ધર્મ–દેશના આપી સમગ્ર વિશ્વને પાવન કરે છે, ભવ્ય જીવોને મોક્ષને માર્ગ બતાવે છે. તીર્થકર અને ગણધર ભગવંતને પણ સ્તુત્ય અને નમનીય હેવાથી “શ્રુત એ ઈષ્ટદેવતા છે. ૩૪ ધર્મ-કર્મને સમગ્ર વ્યવહાર વર્ણમાળાના અધારે ચાલે છે. ધર્મની પ્રત્યેક સાધના–જાપ, ધ્યાન, સ્વાધ્યાય, સ્મરણ, સ્તુતિ, સ્તોત્ર, ચિંતન, મનન, અનુપ્રેક્ષા અને ભાવના આદિમાં પણ વર્ણમાળાને જ પ્રયોગ થાય છે. આ રીતે વર્ણ-માતૃકાની મહાનતા, વ્યાપકતા અને પૂજ્યતા હોવાથી, ધ્યાનસાધનામાં પણ તેનું આગવું સ્થાન માન છે. (૫) “પરમાક્ષર” અને “અક્ષર” વલય પછી “નિરક્ષર વલયનું વિધાન એ સાધકને ચરમ અને પરમ ધ્યેય રૂપ નિરક્ષર આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ-પ્રાપ્તિ કરવાનું સૂચન કરે છે. ધ્યાન અને “પરમ ધ્યાન” સિવાયના શેષ બાવીસે પ્રકારનાં ધ્યાનેને અન્તર્ભાવ આ વલયમાં કરવામાં આવ્યો છે. નિરક્ષર વલયમાં મુખ્યતયા વાણી (અક્ષર) અને મનથી અગોચર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે. “શૂન્ય” વગેરે બાવીસ ધ્યાનભેદોમાં પ્રધાનતાએ તેના અક્ષરોના આલંબન દ્વારા તેના વાગ્યમાં એટલે કે નિરક્ષર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવાની હોય છે. તેથી જ જાણે તે ધ્યાને ન્યાસ “નિરક્ષર-વલય” માં કરવામાં આવ્યા છે એમ સમજાય છે. ૩૪. “જો સુમત્તિ નકરાતુ પ્રતાપ રાજીવIs વન-તમિgदेवतैव अर्हतां नमस्कारणीयत्वात् , सिद्धवत् नमस्कुर्वन्ति च श्रुतमहन्तः 'नमस्तीर्थाय' इति भणनात् तीथ च श्रुतं संसारसागरोत्तरणाऽसाधारणकारणत्वात् । અર્થ :- શ્રતને નમસ્કાર છે. શ્રુતને-દ્વાદશાંગી રૂપ અર્હત્ પ્રવચનને નમસ્કાર થાઓ. શ્રત ઈષ્ટદેવતા જ છે કારણ કે શ્રત સિદ્ધની જેમ, અહનોને નમસ્કરણીય છે અને “તીર્થને નમસ્કાર હા–એ પ્રમાણે બાલીને અહસ્તે શ્રતને નમસ્કાર કરે છે. સંસાર સાગરને તરવામાં મુખ્ય કારણ હોવાથી શ્રત–એ તીર્થ છે. -શ્રી માવતીપુત્ર, રાત-૨. Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭. ध्यानविचार-सविवेचन (૬) સકલી કરણ વલય મૂળપાઠા- ર-ય-થિથyતેની-નવાજાશમgrગ્રામ દા અર્થ :- છઠું “સકલી કરણ વલય” પૃથ્વી મંડલ, અમ્ મંડલ, અગ્નિ મંડલ, વાયુ મંડલ અને આકાશ મંડલ – આ પાંચ મંડલસ્વરૂપ છે, વિવેચન આ “સકલીકરણ વલયમાં પિંડસ્થ-ધ્યાનનું સૂચન છે. યોગશાસ્ત્ર'ના સાતમા પ્રકાશમાં બતાવેલી પિંડસ્થ-ધ્યાનની પાંચે ધારણાઓનું સૂચન પણ આ વલયથી થાય છે. તેમજ ધ્યાનાદિ અનુષ્ઠાન પૂર્વે કરવામાં આવતી “સકલીકરણની પ્રક્રિયામાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ – આ પાંચ ભૂતોના દ્યોતક જુદા જુદા બીજાક્ષરાને શરીરનાં વિવિધ અંગે પર ન્યાસ કરવામાં આવે છે. પૃથવી આદિ પાંચ તત્તવોની વિષમતાને નિવારી તેમાં સમાનતા–સુસંવાદિતા લાવવા માટે ક્ષિ-q-–સ્વા-રા” વગેરે અક્ષરનું ઉચ્ચારણ કરવાપૂર્વક આરોહ-અવરોહના ક્રમે જાનુ આદિ સ્થામાં સ્પર્શ કરવામાં આવે છે, તેને “કલીકરણ” કહે છે. રિમંત્ર, વર્ધમાનવિદ્યા અને સિદ્ધચયંત્રની ઉપાસનામાં પૂર્વસેવારૂપે “કલીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. તથા “મના ટ્યુત ઉચ્ચારણથી પણ પાંચે તરોનું ઊર્ધ્વીકરણ થાય છે. મકરંમ તેમાં “?' અગ્નિબીજ છે. તેમાં પૃથ્વી તત્વ અને જળ તત્ત્વ સમાયેલાં છે. “ટું આકાશબીજ છે, તેમાં વાયુ તવ રહેલ છે. આ “ગઈ આદિ બે જાક્ષરોના ન્યાસથી-ધ્યાનથી માર્મિક રીતે હું “મટું નહિ પણ “મ છું અર્થાત “હું પાંચ ભૂતમય દેહ નહિ, પણ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું' એવો બોધ થાય છે અથવા “આત્મા સત્ય છે અને બાકી બધું મિથ્યા છે–એવો બોધ “કલીકરણના ન્યાસમાં રહેલા બીજાક્ષરે દ્વારા થાય છે. પૃથ્વી મંડલ આદિ પાંચે ભૂતોના વર્ણ, પંચપરમેષ્ઠીના પ્રતીકરૂપ હોવાથી તેના ચિંતન વડે પંચપરમેષ્ઠીઓનું ચિંતન પણ સહજ રીતે થાય છે. કહ્યું પણ છે કે – જળ તત્વ અરિહંતનું, અગ્નિ તત્વ સિદ્ધનું, પૃથ્વી તત્વ આચાર્યનું, વાયુ તત્વ ઉપાધ્યાયનું અને આકાશ તત્ત્વ એ સાધુનું પ્રતીક હોવાથી આ પાંચે તોના વર્ગોને અનુરૂપ પંચપરમેષ્ઠીઓનું ધ્યાન કરવાનું હોય છે. ૩૫ ३५. अर्हन्नमः सिद्धस्तेजः सूरिः क्षितिः परे वायुः । साधुव्योमेत्यन्तर्मण्डलतत्त्वानुजं सम् ध्यानम् ॥ –મંત્રાજ્ઞ--હ્ય; છો. ૩૬ ૦. Page #165 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन (૭) તીર્થકર માતૃવલય મૂળપાઠ-ઘરાવોન-વાયામનાનુજતર્રાર્થના જ વસ્ત્ર iણા અથ :- જેઓ પરસ્પર અવલેકન કરવામાં વ્યગ્ર છે, તેમજ જેમણે ડાબા ઢીંચણ ઉપર પોતાનાં બાળકે–તીર્થકરોને બેસાડેલા છે, તેવી ચોવીસ તીર્થકરોની માતાઓ (આકૃતિઓ)ની સ્થાપના સાતમા વલયમાં કરવામાં આવે છે. વિવેચન-સાતમાં વલયમાં ચોવીસ તીર્થંકરની માતાઓ તીર્થકર સ્વરૂપ પિતાના પુત્રને ખોળામાં-ડાબા ઢીંચણ ઉપર બેસાડીને પરસ્પર એકબીજા સામે-દષ્ટિમાં દષ્ટિ મેળવીને, અવકન કરતા એવા ચોવીસ તીર્થંકર પરમાત્માઓ અને તેમની માતાઓની સ્થાપના કરવામાં આવી છે. આ વલય “રૂપ-ધ્યાનનું દ્યોતક છે. તેમાં જગતના સર્વ શ્રેષ્ઠ પુરુષ-રત્નને જન્મ આપનાર માતા અને લેકમાં ઉત્તમોત્તમ એવા પુરુષ-રનના ધ્યાનનું પરમ રહસ્ય બતાવવામાં આવ્યું છે. માતા અને પુત્ર બંનેના પરસ્પર-અવલોકનની મુદ્રાએ તેમનું ધ્યાન કરવાનું સુચન અત્યંત મહત્વપૂર્ણ જણાય છે. ત્રણે જગતમાં માતાને પુત્ર પ્રતિ અજોડ વાત્સલ્ય અને પુત્રને માતા તરફ અવિહડ પ્રેમ – પરમભક્તિઃ તે બન્નેની પરાકાષ્ઠા દર્શાવવા માટે જ જાણે આવી મુદ્રાનું ધ્યાન બતાવવામાં આવ્યું હોય એમ લાગે છે. ધ્યાતાના હૃદયમાં જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ અને ગુણી પુરુષ પ્રત્યે ભક્તિભાવ, પ્રમેદભાવ પ્રગટાવવા માટે આ ધ્યાન પ્રકૃષ્ટ સાધન છે. જેવા પ્રકારનું ધ્યેય હોય છે, તેને ધ્યાનથી ધ્યાતા પણ તે જ સ્વરૂપને પામે છે. પ્રસ્તુતમાં ધ્યેયરૂપે પરમ વાત્સલ્યને ધરનારી જગન્માતા સ્વરૂપ તીર્થકરની માતા છે. અને તેમના પ્રતિ અવિહડ ભક્તિ ધરનાર સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા છે. પરસ્પરનાં અપૂર્વ વાત્સલ્ય અને ભક્તિભાવને અભિવ્યક્ત કરતી આ મુદ્રાના ધ્યાનથી સાધકના હૃદયમાં પણ વાત્સલ્ય અને ભકિતગુણનું પ્રગટીકરણ સહજ રીતે અવશ્ય થાય છે. માતાની પ્રધાનતા :- જગતમાં સેંકડો સ્ત્રીઓ સેંકડે પુત્રને જન્મ આપે છે, પણ તીર્થકર જેવા નિરુપમ પુત્રરત્નને જન્મ આપનારી શ્રી તીર્થંકર દેવની માતા તુલ્ય બીજી કઈ માતા જગતમાં હતી નથી. ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બધી દિશાઓમાં ઊગે * ઉકત મુદ્રાએ નાભિકમળ ઉપર નજર ઠરે છે એટલે સમગ્ર દેહમાં અપૂર્વ આહાદ લહેરરૂપે ફેલાય છે, જે માતાના અમાપ વાત્સલ્યનું પરિણામ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ परस्परावलोकनव्यग्रवाम-क-जानुन्यस्ततीर्यटकरमातरम W MPIR - YOra - - ISC ca SAPAGE IRITUnrt Page #167 -------------------------------------------------------------------------- ________________ Page #168 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन છે, પણ પોતાનાં જ તેજ–કિરણેથી સમગ્ર વિશ્વને પ્રકાશથી ભરી દેતા સૂર્યને તે પૂર્વ દિશા જ જન્મ આપે છે. (આ જ વિશિષ્ટપણું તીર્થંકર પરમાત્માની માતા ધરાવે છે.) લોકિક વ્યવહારમાં પણ ઉપકારની દષ્ટિએ પિતા કરતાં માતાનું સ્થાન માન અધિક અને અગ્રિમ હોય છે, તેમાં પણ તીર્થંકર પરમાત્માની માતાનું સ્થાન ઘણું ઊંચું હોય છે. દેવ-દેવેન્દ્રો પણ તેમને નામે છે. તીર્થંકર પરમાત્માની માતાને શાસ્ત્રકાર જગન્માતા” કહીને સંબોધે છે. દરેક માતા પિતાના સંતાનની જ માતા કહેવાય છે, જ્યારે તીર્થંકર પરમાત્માની માતાને “જગન્માતા કહેવાનું તાત્પર્ય એ છે કે તે વિશ્વને એવા પુત્રરત્નની ભેટ આપે છે, જે સમગ્ર વિશ્વનું હિત કરે છે, રક્ષણ કરે છે. એટલે તે શક્રેન્દ્રને ઉદૉષણ કરવી પડે છે કે – “જિન-જનની શું જેહ ધરે બેદ, તસ મસ્તક થાશે છેદા” (ના-પૂજા—પૂ. વીર વિજયજી મહારાજ સાહેબ.) આ પંકિતમાં ભારોભાર વિશ્વાત્સલ્ય છે. આ પંકિત જિનેશ્વર દેવની કવ્યમાતાની સાથે સાથે ભાવમાતાનું પણ હાર્દિક બહુમાન કરવાનું સૂચવે છે. લૌકિક વ્યવહારમાં પુત્રે માત્ર પિતાનાં માતા-પિતા, કુટુંબ આદિનું પાલનરક્ષણ વગેરે કરતા હોય છે, માટે તેઓની માતા, માત્ર પોતાના જ પુત્રની જ માતા કહેવાય છે; જ્યારે તીર્થંકર પરમાત્મા જ એક એવા લોકેત્તર પુરુષ છે કે જે સર્વનું હિત કરે છે, પાલન કરે છે, રક્ષણ કરે છે, માટે તેમની માતા “જગન્માતા” કહેવાય છે. બાળકને પિતાની ઓળખ માતાથી થાય છે, માટે પણ માતાનું સ્થાન પિતા કરતાં આગળ છે. પિતૃ વલયથી પ્રથમ “માતૃ વલય” નું વિધાન પણ “માતૃપદીની પ્રધાનતાને જ સૂચવે છે. x स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुत स्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भाति सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ -મામર સ્તોત્ર; છો.-૨૨ * વીસ તીર્થકર ભગવતેની માતાઓનાં નામઃ (૧) મરદેવા, (૨) વિજ્યા, (૩) સેના, (૪) સિદ્ધાર્થા, (૫) મંગલા, (૬) સુસીમા, (૭) પૃથવી, (૮) લમણા, (૯) રામા, (૧૦) નંદા, (૧૧) વિષ્ણુ, (૧૨) જયા, (૧૩) શ્યામા, (૧૪) સુયશા, (૧૫) સુત્રતા, (૧૬) અચિર, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પન્ના, (૨૧) વઝા, (૨૨) શિવા, (૨૩) વામા, (૨૪) ત્રિશલા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] ध्यानविचार-सविवेचन “મનુ સ્મૃતિ'માં પણ “માતા”ને હજાર પિતા બરાબર કહી છે, તેથી પણ અધિક (હજાર પિતા કરતાં પણ વધુ ઉપકારિણું ગણાવી છે. * તીર્થકર–માતા અને પુત્રની પરસ્પર અવલોકન યુક્ત આ મુદ્રાને સૂચિત કરતાં કેટલાંક શિ૯પ, મૂતિઓ અને ચિત્રપટ શંખેશ્વરછ, શત્રુંજય-ગિરનારજી, તારંગાજી, આબુજી (દેલવાડા), રાણકપુરજી જેવાં શિલ્પ-સમૃદ્ધ જિનાલયોમાં અને પ્રાચીન હસ્તપ્રતમાં આજે પણ જોવા મળે છે. તેથી એ સાબિત થાય છે કે આ ધ્યાન-પ્રક્રિયા અત્યંત ઉપકારક તેમજ ઉપાગી હતી અને છે. સાક્ષાત તીર્થકર દેનાં ન્યાસ–સ્મરણ પહેલાં તેમનાં માતા-પિતાનાં ન્યાસ–રમરણ કરવાનું વિધાન પણ મહાવભર્યું છે. ધ્યાન-સાધનામાં બીજા અનેક ઉપયોગી અંગે સાથે માતા–પિતાની ભકિત પણ ઉપયોગી અંગ છે. તીર્થંકર પરમાત્મા જેવા પરમ લકત્તર પુરુષો પણ પિતાનાં માતા-પિતાને પરમ વિનય કરતા હોય છે તે સામાન્ય મનુષ્ય આ વિનય કરે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. આસન ઉપકારી માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યકત કરવો એ આત્મસાધક મુમુક્ષુનું પ્રથમ કર્તવ્ય છે. ત્યાંથી જ યથાર્થ વિકાસને પ્રારંભ થાય છે. પોતાનાં માતા-પિતાને નહિ નમનારો આત્મા, દેવ-ગુરુને નમવાની યોગ્યતા ભાગ્યે જ પ્રગટાવી શકે છે. આ ધ્યાન–પ્રક્રિયાના ફળરૂપે વાત્સલ્ય અને ભક્તિ એ બે મહાન ગુણની પ્રાપ્તિ સાથે સાધક પુરુષને સ્ત્રી જાતિ પ્રત્યે પુત્રવત્ ભાવની લાગણું સહજ સિદ્ધ થાય છે. તેમજ કામરૂપી શત્રુ ઉપર સરળતાથી વિજય મેળવી શકાય છે. જીવરાશિ પ્રત્યે સ્નેહભાવ અને ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ સહજ રીતે ઉત્પન્ન થાય છે. (૮) તીર્થકર પિતૃવલય મૂળપાઠ – તીર્થંકર * વથ ટા. અર્થ – આ આઠમું વલય, ચોવીસ તીર્થંકર પરમાત્માઓના પિતાનું છે.* * उपाध्याया दशाचार्यो, आचार्याणां शतं पिता । सहस्रं तु पितुर्माता गौरवेणाऽतिरिच्यते ॥ मनुस्मृति. ૪ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં પિતાઓના નામ : (૧) નાભિરાજા, (૨) જિતશત્રુ, (૩) જિતારિ, (૪) સંવર, (૫) મેઘ, (૬) ધર, (૭) પ્રતિષ્ઠ, (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) દઢરથ, (૧૧) વિષ્ણુ, (૧૨) વસુપૂજ્ય, (૧૩) કૃતવર્મા, (૧૪) સિંહસેન, (૧૫) ભાનુ, (૧૬) વિશ્વસેન, (૧૭) સૂર. (૧૮) સુદર્શન, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨૨) સમુદ્ર વિજય, (૨૩) અશ્વસેન, (૨૪) સિદ્ધાર્થ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૦૨ વિવેચન :- આ વલયમાં વીસ તીર્થંકર ભગવંતના પિતાના નામાક્ષરોને ન્યાસ કરવામાં આવ્યો છે. તીર્થંકર પરમાત્મા ત્રણે લેકને વંદનીય-પૂજનીય હોવાથી તેમનાં માતા-પિતા પણ ત્રણે લેકને વદનીય હોય છે. | તીર્થકર ભગવંતોની જન્મ-ભૂમિ, દીક્ષા-ભૂમિ, કેવળજ્ઞાન-ભૂમિ અને નિર્વાણ-ભૂમિ પણ તીર્થ સ્વરૂપ બનીને દેવ, દાનવ, માનવ સહુને આદર્શરૂપ અને આલંબનમ્ર બને છે તે આવા પુરુષ-રત્નની જગતને ભેટ આપનાર માતા-પિતા સહુને વંદનીય કેમ ન બને ? અર્થાત બને જ. સંતાનની ઓળખ કરાવવામાં માતા-પિતાનાં નામ પણ અગત્યનો ભાગ ભજવે છે. આદિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી - આ નામોની જેમ જ “નાભિપુત્ર', વામાનંદન”, “સિદ્ધાર્થનંદન, ત્રિશલાસનું વગેરે શબ્દો પણ જગતને તે તે તીર્થંકર પરમાત્માની ઓળખ કરાવે છે અને તેવા શબ્દ-પ્રયોગો શાસ્ત્રોમાં, સ્તોત્ર-સ્તવમાં અને વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે. આ સવ નામો પણ ત્રણે લેકના જીવાત્માઓને આનંદ-મંગળ આપનાર થાય છે. તેમજ સર્વ પાપનો નાશ કરવામાં વિદનોની વેલીઓને ઉચ્છેદવામાં અને સંપત્તિની પ્રાપ્તિમાં હેતુ બને છે. ત્રણે જગતને અને ગૃહસ્થ જીવનમાં તીર્થંકર પરમાત્માને પણ વંદનીય એવા તેમના પિતાનું સ્મરણ-ચિંતન પણ મંગળકારી હોવાથી પ્રસ્તુત વલયમાં તેમના નામાક્ષરના ન્યાસનું વિધાન છે. " (૯) તીર્થંકર નામાક્ષર વલય મૂળપાઠ-ગીતા-ડાત-વર્તમાનમાવાર્થ-નામાક્ષવઝા છે. અર્થ - નવમા વલયમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ગ્રેવીસીઓના ભાવ–તીર્થકરોના નામની–નામાક્ષરોની X સ્થાપના કરવામાં આવી છે. ૪ ભૂતકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામઃ (૧) કેવળજ્ઞાની (૨) નિર્વાણ, (૩) સાગર, (૪) મહાયશ, (૫) વિમલ, (૬) સર્વાનુભૂતિ, (૭) શ્રીધર, (૮) દત્ત, (૯) દામોદર, (૧૦) સુતેજ, (૧૧) સ્વામી, (૧૨) મુનિસુવ્રત, (૧૩) સુમતિ, (૧૪) શિવગતિ, (૧૫) અસાગ, (૧૬) ન મીશ્વર, (૧૭) અનિલ, (૧૮) યશોધર, (૧૯) કૃતાર્થ (૨૦) જિનેશ્વર, (૨૧) શુદ્ધમતિ, (૨૨) શિવંકર, (૨૩) સ્પન્દન, (૨૪) સંપ્રતિ. ભવિષ્યકાળના ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામઃ (1) પદ્મનાભ, (૨) શરદેવ, (૩) સુપાશ્વ, (૪) સ્વયંપ્રભ, (૫) સર્વાનુભૂતિ, (૬) દેવશ્રુત, (૭) ઉદય, (૮) પેઢાલ, (૯) પિદિલ, (૧૦) શતકીર્તિ, (૧૧) સુવત (1) અમમ, (૧૩) નિષ્કષાય, (૧૪) નિષુલાક, (૧૫) નિર્મમ, (૧૬) ચિત્રગુપ્ત, (૧૭) સમાધિ, (૧૮) સંવર, (૧૯) યશોધર, (૨૦) વિજય, (૨૧) ભલ્લ, (૨૨) દેવ, (૨૩) અનંતવીર્ય, (૨૪) ભદ્રકૃત. વર્તમાન કાળના વીસ તીર્થંકર પરમાત્માઓના નામઃ (૧) ઋષભ, (૨) અજિત, (૩! સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાર્શ્વ, (૮) ચન્દ્રપ્રભ, (૯) સુવિધિ, (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમલ, (૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાનિ, (૧૭) કુંથુ, (૧૮) અર, (૧૯) મલિ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમિ, (૨૨) પાર્શ્વ, (૧૪) મહાવીર. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] ध्यान विचार - सविवेचन વિવેચન :- પ્રથમના અક્ષર-વલયામાં વિશેષ (વ્યક્તિગત) નામ વિના સામાન્ય પે અક્ષર, શુભાક્ષર વગેરેના ન્યાસનું વિધાન કરવામાં આવ્યુ છે. જ્યારે અહી ભાવતી કર પરમાત્માનાં (વ્યક્તિગત વિશેષરૂપથી તેમનાં) નામેાલ્લેખપૂર્ણાંક અક્ષગના ન્યાસ કરવાનું વિધાન છે અને તે પ્રભુના નામ-મત્રને અપૂર્વ મહિમા બતાવવા માટે છે. પ્રભુ નામના સ્મરણ-મનનનેા કલ્પનાતીત પ્રભાવ ખતાવવા માટે જ ‘લાગસ-સૂત્ર’માં ચાવીસ તીર્થંકર ભગવંતાની નામ-ગ્રહપૂર્વક ભાવપૂર્ણ સ્તુતિ કરવામાં આવી છે. પાપ-ક્ષય અને એધિ - સમાધિના હેતુથી કરવામાં આવતા ‘કાયેત્સંગ'માં પણ લેગમ-સૂત્ર'નું સ્મરણ-મનન કરવામાં આવે છે, તેનું ખીજું નામ ‘નામ-સ્તવ’ છે. પ્રભુના નામ-મોંત્ર દ્વારા સાધકને પ્રભુનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે કારણ કે નામ અને નામી વચ્ચે કથ ચિત્–અભેદ (સંબંધ) હોય છે. આ અપેક્ષાએ નામ'ને નિત્ય અને અવિનાશી માન્યું છે કારણ કે નામનેા સંબધ દ્રવ્ય સાથે છે, દ્રવ્યને સબધ ગુણુ–પર્યાય સાથે છે અને દ્રવ્ય શાશ્વત હોય છે. નામ વડે પ્રભુના શુદ્ધ આત્મ દ્રવ્યનું સ્મરણુ થાય છે. તે દ્રવ્ય-અન ́ત ગુણુ અને પર્યાયનું ધામ છે, નિષ્કલંક અને નિરાવરણ છે. જિનેશ્વર પરમાત્માનાં નામ-એ ચારે અનુયાગમાં મુખ્ય એવા દ્રવ્યાનુયોગ' છે. પ્રભુના નામેાચારની સાથે જ સાધકના હૃદયમાં પ્રભુની સાક્ષાત્ ઉપસ્થિતિને અનુભવ થાય છે. વસ્તુત: દેહરૂપે પરમાત્મા વિદ્યમાન ન હોવા છતાં તે સમયે બેધ રૂપે (ઉપયોગ રૂપે) તે ધ્યાતાને તેમનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. પરમાત્માનાં નામેા પરમ પાવનકારી પદે હેવાથી તેના સમાત્રબન ધ્યાન વડે ધ્યાતાને અનુક્રમે ચિત્ત-પ્રસાદ, બેાધિ અને સમાવિ પ્રાપ્ત થાય છે. મંત્રાત્મક-દેવતાવાદની પ્રથામાં મંત્ર અને દેતાના અભેદ માનવામાં આવે છે, એ દૃષ્ટિએ પણ પ્રભુનું નામ મંત્ર-સ્વરૂપ હોવાથી પ્રભુ સાથે કથચિત્ અભેદ ધરાવે છે. જિનાગમેામાં પણ નામાદિ-નિક્ષેપે અરિહંત પરમાત્માના ચાર પ્રકાર બતાવ્યા છે. તેમાં નામ એ પ્રથમ પ્રકાર છે. નામ એ વસ્તુને જ પર્યાય છે. નામ સિવાય ન તા વ્યવહાર ચાલી શકે અને વ્યવહાર સિવાય નિશ્ચય દૃષ્ટિના ઉધાડ પણ શકય ન બને. પરમાત્માના નામ મંત્રની ઉપાસના એ પત્થ-ધ્યાન છે, તેના દ્વારા પરમાત્મા સાથે ઐકય સાધી શકાય છે. પદના બે પ્રકાર છે : (૧) સ્થૂલ અને (ર) સુક્ષ્મ. પદ જયારે સ્થૂલ અવસ્થામાંથી સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે તે દેવતા એટલે જ્યેાતિસ્વરૂપને પામે છે. પદસ્થ ચાન'માં પ્રથમ સ્થૂલ-પદ એટલે કે વૈખરી-અવસ્થાગત પદ અને મધ્યમાઅવસ્થાગત પદનુ આલંબન લીધા પછી સૂક્ષ્મ-પદ એટલે કે પશ્યન્તી અને પરાગત પદ્મનુ આલખત લેવાનું હોય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन વૈખરી-વાણીમાં વાચક–પદનું આલંબન હોય છે. મધ્યમામાં વૈકલ્પિક પદનું (મને ગત વિક૯૫નું) આલંબન હોય છે અને તે આલંબન દ્વારા પશ્યન્તી અને પર અવસ્થા પ્રગટે છે ત્યારે નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિને અનુભવ થાય છે. લેગસ્ટ-સૂત્રમાં વીસ તીર્થંકર પરમાત્માના નામને નિર્દેશ છે તેમ આ વલયમાં ત્રણે ચોવીસીના તીર્થંકર પરમાત્માઓના નામાક્ષરોને ન્યાસ કરવાનું વિધાન છે. પૂર્વના વલયોમાં અક્ષર-ન્યાસનું વિધાન હતું તેમ અહીં પણ પરમાત્માના નામાક્ષરોને ન્યાસ કરવાનું સૂચન છે, તે “પદસ્થ–ધ્યાનના મહત્વને દર્શાવે છે. પદસ્થ ધ્યાનમાં અક્ષર-ન્યાસનું મહત્ત્વ પ્રસિદ્ધ છે, જ્યારે તીર્થંકર પરમાત્માઓનાં નામોને વિધિપૂર્વક વલયાકારે કે નાભિ આદિ સ્થાનોમાં ન્યાસ કરી, માનસિક સ્મરણ-ચિંતન કરી તેને મધ્યમામાંથી પશ્યન્તી-વાણ રૂપે અતિસકમ બનાવવામાં આવે છે ત્યારે તે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે. પ્રભુના-નામને મહિમા - પરમાત્મા નામાક્ષરમાં અનેક મંત્રો અને વિદ્યાઓના બીજાક્ષરો છુપાયેલા હોય છે. સર્વોચ્ચ શ્રદ્ધા અને ભાવપૂર્વક તેનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ પ્રકારના ભયેનું અને રાગનું શમન થઈ જાય છે. ભૂત, પ્રેત અને પિશાચ આદિના સર્વ ઉપદ્ર ટળી જાય છે. ભયાનક વિષધરોનાં વિષ ઊતરી જાય છે અને હિંસક પ્રાણીઓના આઘાત તથા ભવભ્રમણના ફેરા ટળી જાય છે. પ્રભુના નામનું કીર્તન આત્માને અશુભમાંથી શુભ તરફ લઈ જાય છે, અંધારામાંથી બહાર કાઢીને દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે, ક્ષુદ્ર સ્વાર્થના કુંડાળામાંથી બહાર કાઢીને ઉત્તમ પરમાર્થના પાવનકારી પંથે દોરી જાય છે અને પુદ્ગલના રાગમાંથી છોડાવીને ચેતનાના રાગ તરફ લઈ જાય છે. પ્રભુ–નામના જાપથી સર્વ પ્રકારનાં પાપોનો નાશ થાય છે. સૂર્ય પ્રગટતાં પલાયન થતા અંધકારની જેમ પ્રભુ-નામના જાપના પ્રભાવથી પ્રાણેમાં પવિત્રતા પથરાય છે. મનના પ્રદેશમાં પ્રભુતા પ્રતિષ્ઠિત થાય છે. સિદ્ધ-મંત્ર સ્વરૂપ પરમાત્માના નામથી ગૌરવશાળી બને છે, એટલું જ નહિ પણ અજરામર મિક્ષ સ્થાનના અધિકારી બને છે. પ્રભુજીનાં બધાં જ નામે મહામંત્ર સ્વરૂપ છે, માટે તેનાં સ્મરણ-મનન-ધ્યાનથી સર્વ પ્રકારની બાહ્ય આપત્તિઓ અને રાગદ્વેષાદિ આંતરિક દોષને પણ ક્ષય થઈ જાય છે. મહામાભાવિક “ઉવસગ્ગહર” તેત્રમાં પ્રભુના નામ-મંત્રને અદ્દભુત મહિમા ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીજીએ વર્ણવ્યા છે. પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુજીના નામ-મંત્રનું Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ]. ध्यानविचार-सविवेचन શબ્દબ્રહ્મનું સાન્નિધ્ય માત્ર પણ “ઉપસર્ગને હરનારું છે. નિગ્રહ અને અનુગ્રહ કરવાની અમાપ શક્તિ તેમાં રહેલી છે. ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર તેત્ર વગેરે તેત્રોમાં પણ તીર્થંકર પરમાત્માના નામ-મંત્રને અચિત્ય પ્રભાવ વર્ણવવામાં આવ્યો છે. દર્દને દૂર કરનારી દવાને દહી જે ભાવપૂર્વક ગ્રહણ કરે છે, તેના કરતાં ઘણું ઊંચા ભાવથી પ્રભુજીનું નામ ગ્રહણ કરવાથી દ્રવ્ય-રેગની સાથે ભાવ–રોગ પણ નાબૂદ થઈ જાય છે. પ્રભુજીના નામને ગ્રહણ કરવાથી તેમનું સ્વરૂપ કે તેમની દિવ્ય આકૃતિ(મૂર્તિ હૃદયપટે પ્રતિષ્ઠિત થાય છે અને તેના પ્રભાવે જીવનમાં સર્વમંગળકારી ધર્મ પ્રતિષ્ઠિત થઈને સર્વ અશુભ બળને વંસ કરે છે. પરમાત્મા અનંત ગુણના ધામ છે. નિશ્ચય-દષ્ટિએ તેઓ વચનાતીત હોવા છતાં તેમનાં અનેક નામો તેમનામાં રહેલા એક એક ગુણની ઓળખાણ પણ આપે છે. લૌકિક અને લકત્તર કાર્યને સિદ્ધ કરનાર મહામાભાવિક નામ મંત્ર રૂ૫ શબ્દબ્રહ્મના સામર્થ્યને સમજવા માટે મંત્ર-વિજ્ઞાન પણ સહાયક બને છે. (૧૦) સેળ વિદ્યાદેવીઓનું વલય મૂળપાઠ-દોષિા - વિધા-વતાવયમ્ II અથ - દશમું વલય રહિણી આદિ સોળ વિદ્યાદેવીઓનું * છે. (૧૧) અઠ્ઠાવીસ નક્ષત્રોનું વલય મૂળપાઠઃ- a gવંશતિ-નક્ષત્ર- નામાક્ષરવત્રમ્ ? શા અર્થ – અગિયારમા વલયમાં અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામાક્ષની સ્થાપના છે.* * સોળ વિદ્યાદેવીઓનાં નામ : (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજેશંખલા, (૪) વાંકુશી, (૫) અપ્રતિચકા, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાધારી, (૧૧) વાલા માલિની, (૧૨) માનવી, (૧૩) વૈરોટિયા, (૧૪) અછુપ્તા, (૧૫) માનસી, (૧૬) મહામાનસી. ૪ અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામઃ (૧) અશ્વિની, (૨) ભરણી, (૩) કૃતિકા, (૪) રોહિણી, (૫) મૃગશીર્ષ, (૬) આદ્ર, (૭) પુનર્વસુ, (૮) પુષ્ય, (૯) આશ્લેષા, (૧૦) મા (11) પૂર્વાફાલ્ગની, (૧૨) ઉત્તરાફાગુની, (૧૩) હસ્ત, (૧૪) ચિત્રા, (૧૫) સ્વાતિ, (૧૬) વિશાખા, (૧૭) અનુરાધા, (૧૮) જયેષ્ઠા, (૧૯) મૂલ, (૨૦) પૂર્વાષાઢા, (૨૧) ઉત્તરાષાઢા, (૨૨) અભિજિત, (૨૩) શ્રવણ, (૨૪) ધનિષ્ઠા, (૨૫) શતભિષા, (૨૬) પૂર્વાભાદ્રપદ, (૨૭) ઉત્તરાભાદ્રપદ, (૨૮) રેવતી. Page #174 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૦૧ (૧૨) અઠયાસી ગ્રહોનું વલય મૂળપાઠ – સદાશીત ઝવેસ્ટમ્ ૨ અર્થ - બારમા વલયમાં અÇયાસી ગ્રહની સ્થાપના કરવામાં આવે છે.* (૧૩) છપ્પન દિકકુમારીનું વલય મૂળપાઠ-૧૬ હિતમારી વઢ રૂા. અર્થ - તેરમા વલયમાં છપ્પન દિકુકમારીઓની સ્થાપના કરવામાં આવે છે. * (૧૪) ચોસઠ ઇન્દ્રોનું વલય મૂળપાઠ– ૬૪ વચમ્ | અર્થ - ચૌદમા વલયમાં ચોસઠ ઈન્દ્રોની સ્થાપના કરવામાં આવે છે. ૪ અયાસી ગ્રહોનાં નામ: (૧) અંગારક, (ર) વિકાલક, (૩) લેહિત્યક, (૪) શનૈશ્ચર, (૫) આધુનિક, (૬) પ્રાધુનિક, (૭) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક, (૧૧) કણસંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કર્બટક, (૧૭) અજકરક, (૧૮) દુંદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખવષ્ણુભ, (૨૨) કંસ, (૨૩) કંસનાભ, (૨૪) કંસવણુભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રૂપી, (૨૮) ૩યાવભાસ, (૨૯) ભસ્મ, (૩૦) ભસ્મરાશિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પવર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) વચ, (૩૭) ઈન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરિ, (૪૪) પિંગલ, (૪૧) બુધ, (૪૨) શુક્ર, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિકલ્પ, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણ, (૫૫) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક, (૬૧) પ્રલબ, (૬૨) નિત્યાલેક, (૩) નિત્યાઘાત, (૬૪) સ્વયંપ્રભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમંકર, (૬૮) આશંકર, (૬૯) પ્રશંકર, (૭૦) અરજા, (૭૧) વિરજા, (૭૨) અશેક, (૭૩) વીતશેક, (૭૪) વિવર્ત, (૫) વિવસ્ત્ર, (૭૬) વિશાલ, (૭૭) શાલ, (૭૮) સુવ્રત, (૭૯) અનિવૃત્તિ, (૮૦) એજટી, (૮૧) કિજટી, (૮૨) કર, (૮૩) કરિક, (૮૪) રાજ, (૮૫) અગલ, (૮૬) પુષ્પ, (૮૭) ભાવ, (૮૯) કેતુ. –સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ ; પૃ૦-૨૯૫, પ્રાભૃત-૨૦. * છપન દિકુમારીઓનાં નામ : (1) ભગંકરા, (૨) ભગવતી, (૩) સુભગા, (૪) ભાગમાલિની, (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા, (૮) અનિન્દિતા, (૯) મેથંકરા, (૧૦) મેઘવતી, (૧૧) સુમેધા, (૧૨) મેઘમાલિની, (૧૩) તેયધારા (૧૪) વિચિત્ર, (૧૫) વારિણ, (૧૬) બલાહકા, (૧૭) નંદા, (૧૮) ઉત્તરાનંદા, (૧૯) આનંદા, (૨૦) નંદિવર્ધને (ર૧) વિજયા, (૨૨) વૈજયન્તી, (૨૩) જયન્તી, (૨૪) અપરાજિતા, (૨૫) સમાહારા, (૨૬) સુખદત્તા, (૨૭) સુપ્રબુદ્ધા, (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી, (૩૦) શેષવતી, (૩૧) ચિત્રગુપ્તા, (૩૨) વસુંધરા, (૩૩) ઇલાદેવી, (૩૪) સુરાદેવી, (૩૫) પૃથિવી, (૩૬) પદ્માવતી, (૩૭) એકનાસા, (૩૮) નવમિકા, (૩૯) ભદ્રા, (૪૦) શીતા, (૪૧) અલંબુસા, (૪૨) મિતાકેશી, (૪૩) પુંડરિકા, (૪૪) વારુણી, (૪૫) વાસા, (૪૬) સર્વપ્રભા, (૪૭) શ્રી, (૪૮) હી, (૪૮) ચિત્રા, (૫૦) ચિત્રકનકા, (૫૧) શતર, (૫૨) વસુદામિની, (૫૩) રૂપા, (૫૪) રૂપાસિકા, (૫૫) સુરૂષા, (૫૬) રૂપકાવતી. -कल्पसूत्र टीका; पञ्चमं व्याख्यानम् ૧૪ Page #175 -------------------------------------------------------------------------- ________________ લય ૨૦૬ ] ध्यानविचार-साववेचन (૧૫) ચોવીસ યક્ષિણીઓનું વલય મૂળપાઠ-ગણિી ૨૪ વચમ્ | અર્થ - પંદરમા વલયમાં ચાવીસ શાસન-દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. (૧૬) ચોવીસ યક્ષનું વલયા મૂળપાઠઃ-અક્ષ ૨૪ વયમ ા . અર્થ - સોળમા વલયમાં વીસ શાસન- દેયક્ષોની સ્થાપના કરવામાં આવે છે.* વિવેચનઃ–રોહિણી આદિ ૧૪ વિદ્યાદેવીઓ, અશ્વિની આદિ ૨૮ નક્ષત્ર, અંગારક આદિ ૮૮ પ્રહ, ભેગંકરા આદિ ૫૬ દિકકુમારીએ, સૌધર્મેન્દ્ર આદિ ૬૪ ઈન્દ્રો, અપ્રતિચકા આદિ ૨૪ શાસનદેવીઓ તથા ગોમુખ આદિ ૨૪ યક્ષો (શાસન-દેવ)-આ બધાં જ તીર્થંકર પરમાત્માના પરિવારરૂપ હોવાથી જિન-શાસનના અંગભૂત અને તે તે વિશેષ શક્તિથી સંપન્ન છે. તેથી તેમનું સ્મરણચિંતન પણ સાધનામાં સહાયક બને છે. • ચાસડ ઇન્દ્રોનાં નામઃ (૧) સૌધર્મેન્દ્ર, (૨) ઈશાનેન્દ્ર, (૩) સનકુમારેન્દ્ર, () મહેન્દ્ર, (૫) બ્રત્યેન્દ્ર (૬) લાન્તકેન્દ્ર, (૭) મહારાકેન્દ્ર, (૮) સહસ્ત્રારે, (૯) પ્રાણતેન્દ્ર, (૧૦) અયુતેન્દ્ર, (૧૧) ચમરેન્દ્ર, (૧૨) બલીન્દ્ર, (૧૩) ધરણેન્દ્ર, (૧૪) ભૂતાનન્દન્દ્ર (૧૫) હરિકાનતેજ, (૧૬) હરિષહેન્દ્ર, (૧૭) વેણુદેવેન્દ્ર, (૧૮) વેણદારીન્દ્ર, (૧૯) અનિશિખેન્દ્ર, (૨૦) અગ્રિમાણેવેન્દ્ર, (૨૧) વેલ બેન્દ્ર, (૨૨) પ્રભંજનેન્દ્ર, (૨૩) ઘોષેન્દ્ર (૨૪) મહાન, (૨૫) જલકાંતેન્દ્ર, (૨૬) જલપ્રત્યેન્દ્ર, (૨૭) પૂણેન્દ્ર (૨૮) અવશિષ્ટન્દ્ર, (૨૯) અમિતગતીન્દ્ર, (૩૦) અમિતાહનેન્ક, (૩૧) કિન્નરેન્દ્ર, (૩૨) કિં પુરુષ, (૩૩) સપુરુષેન્દ્ર, (૩૪) મહાપુરુષેન્દ્ર, (૩૫) અતિકાયે, (૩૬) મહાકાયેન્દ્ર, (૩૭) ગીતરતીન્દ્ર, (૩૮) ગીતયન, (૩૯) પૂર્ણભદ્રન્દ્ર, (૪૦) માણિભદ્ર, (૪૧) ભીમેન્દ્ર, (૪૨) મહાભીમેન્ટ, (૪૩) સુરૂપેન્દ્ર, (૪૪) પ્રતિરૂપેન્દ્ર, (૪૫) કાલેન્દ્ર, (૪૬) મહાકાલેન્દ્ર, (૪૭) સંનિહિતેન્દ્ર, (૪૮) સામાનેન્દ્ર, (૪૯) ધાતા ઈન્દ્ર, (૫૦) વિધાતા ઈન્દ્ર, (૫૧) ક્વીન્દ્ર, (૫૨) ઋષિ પાલેન્ડ, (૫૩) ઈશ્વરેન્દ્ર, (૫૪) મહેશ્વરેન્દ્ર, (૫૫) સુવત્સ ઈન્દ્ર, (૫૬) વિશાલે, (૫૭) હાસ્યન્દ્ર, (૫૮) હાસ્યરતીન્દ્ર, (૫૯) વેતેન્દ્ર, (૧૦) મહાતેજ, (૬૧) પતંગેન્દ્ર (૬૨) પતંગપતીન્દ્ર (૬૩) ચન્દ્ર, (૬૪) સૂર્ય. –ત્રિદિશા પુWરિત્ર, ચતુર્થ-ર્વ. * વીસ યક્ષિણીઓનાં નામ: (૧) (ચક્રેશ્વરી) અપ્રતિચક્રા, (૨) અજિતબલા, (૩) દુરિતરિ, (૪) કાલિકા, (૫) મહાકાલી, (ક) અશ્રુતા, (૭) શાંતા, (૮) ભૃકુટિ, (૯) સુતારા, (૧૦) અશોક (૧૧) માનવી, (૧૨) ચંડા, (૧૩) વિદિતા, (૧) અંકુશા, (૧૫) કન્દપ, (૧૬) નિર્વાણી, (૧૭) બલાદેવી, (૧૮) ધારિણી, (૧૯) વૈરોટયા (ચરણપ્રિયા), (૨૦) નરદત્તા, (૨૧) માંધારી, (૨૨) કૂષ્માંડી (અંબિકા), (૨૩) પદ્માવતી, (૨૪) સિદ્ધાયિકા. * વીસ યક્ષોનાં નામ ઃ (૧) ગેમુખ, (૨) મહાયક્ષ, (૩) ત્રિમુખ, (૪) યક્ષેશ, (૫) તુંબર, (૬) કુસુમ, (૭) માતંગ, (૮) વિજય, (૯) અજિત, (૧૦) બ્રહ્મ, (૧૧) ઈશ્વર, (૧૨) કુમાર, (૧૩) પમુખ, (૧૪) પાતાલ, (૧૫) કિનર, (૧૬) ગરુડ, (૧૭) ગન્ધર્વ, (૧૮) યક્ષેન્દ્ર, (૧૯) કુબેર (૨૦) વરુણ, (૨૧) ભૃકુટિ, (૨૨) ગામેધ, (૨૩) પાર્થ, (૨૪) માતંગ (બ્રહ્મયક્ષ). Page #176 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૧૦૭ વલયાકારે તેમની સ્થાપના કરવા પાછળ વિશેષ હેતુ છે. તેનું રહસ્ય “રિમંત્ર–ક૯૫–સમુચ્ચય વગેરે ગ્રન્થના અભ્યાસથી સમજી શકાય છે. સૂરિમંત્ર આદિના પટમાં ઇન્દ્રાદિ દેવ-દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. સમ્ય-દષ્ટિ દેવ-દેવીઓનાં નામ-સ્મરણનાં વિવિધ સ્થાને દેવવંદન, પ્રતિકમણ આદિ આવશ્યક-ક્રિયાઓમાં પણ એથી થાય અને કાર્યોત્સર્ગ દ્વારા સમગ-દષ્ટિ દેવ-દેવીઓની સ્મૃતિ અને સ્તુતિ થાય છે. તેમજ દીક્ષા, ચારણ, ઉપધાન-માળા, તીર્થ-માળા આદિ મંગળ વિધિવિધાનમાં તથા “આચારાંગ આદિ સૂત્રોની અનુજ્ઞા આપતી વખતે “નંદીની ક્રિયામાં પણ શ્રુત-દેવતા, શાસન-દેવતા અને અન્ય સમસ્ત વૈયાવૃત્ય આદિ કરનારા સમ્યગ્દષ્ટિ દેના સ્મરણ માટે કાર્યોત્સર્ગ અને સ્તુતિ કરવામાં આવે છે. તેમજ “પરમેષ્ઠી સ્તવમાં પણ દશ-દિકપાલ, પાંચ લોકપાલ, નવ ગ્રહ, શ્રુત-દેવતા અને શાસન-દેવતા આદિનું સ્મરણ કરાય છે. અંજન–શલાકા, પ્રતિષ્ઠા, બૃહત-લઘુ શાન્તિ-સ્નાત્ર વખતે તેમજ અહંદુમહાપૂજન, સિદ્ધચક તથા ઋષિ-મંડલ મહાપૂજન વગેરેમાં પણ શાસન-રક્ષક દે, નવ પ્રહ, દશ દિફ પાલાદિનું વિધિપૂર્વક આહાન વગેરે કરીને પૂજન કરવામાં આવે છે. આ રીતે દેવ-દેવીઓનાં નામ-સ્મરણ, પૂજનાદિ કરવાથી તેમનું લક્ષ્ય-ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેથી ઉપરોક્ત શાસ્ત્રીય અનુષ્ઠાનાદિમાં તેમના દ્વારા જરૂરી સહાયસંરક્ષણાદિ મળી રહે છે અને તે તે ધાર્મિક-કાર્યો નિવિદને પૂર્ણ થાય છે. સમ્યગદષ્ટિ દેવ-દેવીઓનાં વિશિષ્ટ કાર્યોઃ પૂ. આચાર્યદેવ શ્રી જિનપ્રભસૂરિજી વિરચિત “સૂરિમંત્ર’ વિવરણમાં કેટલાંક દેવદેવીઓનાં વિશિષ્ટ કાર્યો-કર્તવ્યની માહિતી આપી છે તે નીચે પ્રમાણે છે – કુરિ–શાન્તિદેવી, જી-અભયાદેવી, રિ–નિવૃત્તિદેવી–આદિમાં જ્યારે સ્મરણ કે કાયોત્સર્ગ કરવામાં આવે છે, ત્યારે તેઓ ચિત્ય, શ્રત, તપ, સંઘ વગેરેને મહિમા કરે છે, મહત્વ અને ગૌરવ વધારે છે, તેમજ દુષ્ટ–દેવીઓનું નિરાકરણ કરે છે અથવા પર્વત કે ગામ-નગર–પત્તન આદિ સ્થાનેમાં ચેત્ય(મંદિર)નું આરોપણ અને રક્ષણ કરે છે. “શ્રી” અને “હા” દેવી મિથ્યાત્વી દેવતાથી અધિષ્ઠિત ચિત્યનો ઉદ્ધાર અને શ્રત, તપ તેમજ સંઘને પણ સમુદ્ધાર કરે છે. સૌધર્મેન્દ્ર આદિ ઈન્દ્રો તથા બીજા પણ ચાર નિકાયના સમ્યગ-દષ્ટિ દેવ તીર્થકર પરમાત્માના પાંચે કલ્યાણકમાં અપૂર્વ ભાલ્લાસ સાથે મહામહિમા કરે છે અને અષ્ટ પ્રાતિહાર્યાદિ, ઓગણીસ અતિશય, રત્નસુવર્ણની વૃષ્ટિ, સમવસરણની રચના, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] ध्यानविचार-सविवेचन તીર્થ-પ્રવૃત્તિ, ગણધર પદને અભિષેક, દુષ્ટ રાજા કે દેવતાદિકૃત ઉપસર્ગોનું નિવારણ, દુભિક્ષ કે ભયાનક અટવીનું ઉલ્લંઘન, સંઘની શ્રી–શભા-સંપાદન, સિદ્ધાન્તાથવેદન, મહાન તપને નિવહ, તીર્થ, શ્રુત કે શિષ્ય-સ્થાપના વગેરે કાર્યોમાં ચતુર્વિધ સંઘની સહાય-સેવા હમેશાં ભક્તિ-ભાવથી કરે છે. જયવંતા જિન–શાસનમાં, શાસન-દેનું પણ વિશિષ્ટ સ્થાન-માન છે. જેમાં શાસન પ્રતિ અવિહડ ભક્તિવાળા હોય છે. સંકટ સમયે ઉપદ્રવનું નિવારણ કરીને સંઘમાં શાંતિ સ્થાપે છે. સંઘની રક્ષા અને શાસનની પ્રભાવનાનાં કાર્યોમાં સદા ઉદ્યત રહે છે. આ રીતે શાસન–દેવેનું નામ-સ્મરણ-ન્યાસ કે પૂજનાદિ કરવામાં તેમના દ્વારા થતા ઉપકા(સહાય) પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાપૂર્વક સંઘની સુરક્ષા તથા પ્રત્યેક શુભ-અનુષ્ઠાનની નિવિદા પૂર્ણાહુતિ આદિને શુભ ઉદ્દેશ છે. (૧૭) સ્થાપના–ચત્ય વલય મૂળપાઠ -ગોંદરવાત - શાશ્વતૈતર - સ્થાપના સ્ત્રાવણ માળા અર્થ :- સત્તરમું વલય અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત સ્થાપના અરિહતેના અર્થાત્ જિન-પ્રતિમાઓના ચિત્યનું છે. વિવેચનઃ જિન–શાસનમાં ચૈત્યને અત્યંત મહત્તભર્યું સ્થાન-માન આપવામાં આવ્યું છે. ચૈત્ય’ શબ્દને રૂઢાર્થ છે–જિન-પ્રતિમા, જિનમંદિર અને વ્યુત્પત્તિ અર્થ છે-જેનાથી અંતઃકરણમાં (શુભ)ભાવ પેદા થાય છે. અરિહંત પરમાત્માની સૌમ્ય-મૂર્તિ કે તેમનું શિલ્પકળા-સમૃદ્ધ જિનાલય આપણા ચિત્તમાં અપૂર્વ આહ્વાદ અર્થાત ઉત્તમ સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરે છે, તેથી તેને “ચૈત્ય” કહેવાય છે અર્થાત્ ચિત્તને ઠરવાનું તે અજોડ સ્થાન છે. જે બાળકને માતાનો ખોળો તેવું સાધકને જિનચૈત્ય. - પ્રસ્તુત વલયમાં ત્રણે લોકમાં રહેલાં અસંખ્ય શાશ્વત અને અશાશ્વત સ્થાપના અરિહંત અર્થાત જિન-મતિ અને જિન-મંદિરની સંખ્યાને ન્યાસ કરવાનું સૂચન છે. મૂળ પંક્તિમાં “સંખ્યાને ઉલેખ નથી થયો. છતાં સંખ્યાના નિદેશ વિના અસંખ્ય ને ન્યાસ વલયાકારે કરવાનું બીજી કોઈ રીતે શક્ય ન હોવાથી તથા આ પછીના ચારે વલયો માં સંખ્યાન્યાસનો નિર્દેશ હોવાથી અહીં પણ ચૈત્ય સંખ્યાનો ન્યાસ લેવો જોઈએ, એવું અનુમાન થાય છે. જિન-મૂર્તિનું માહાતમ્યઃ આ વિષમ કાળમાં ભવ્યાત્માઓને જિનબિંબ અને જિનાગમને જ મુખ્ય આધાર છે. તેના આલંબનથી જ મોક્ષ-માર્ગની આરાધના થાય છે. જિનેશ્વર પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-વંદન જેટલો જ આનંદ અને લાભ જિન-મૂર્તિનાં દર્શન–વંદનથી ભક્તાત્માને થાય છે. જેમ પ્રભુના નામ-સ્મરણ દ્વારા મનમાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૦૨ પ્રભુનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે તેમ તેમનું રૂ૫(મૂર્તિ) જેવાથી હૃદયમાં તેમનું પ્રતિબિંબ પડે છે અને તન, મન અને નયનાદિમાં પણ આનંદ તથા ભાલ્લાસ પ્રગટે છે. નામ” અને “સ્થાપના દ્વારા પરમાત્માની ભક્તિ-ઉપાસના થાય છે તેમાં નામ એ પ્રભુને મંત્રાત્મક દેહ છે, તેના આલંબનથી “પદ–ધ્યાન થાય છે. પ્રભુ-પ્રતિમા એ સાક્ષાત્ પરમાત્મા તુલ્ય છે, તેને આલંબનથી “રૂપસ્થિ–દયાન થાય છે અને તેના સતત અભ્યાસથી “રૂપાતીત–ધ્યાન સુધી પહોંચી શકાય છે. મૂર્તિ એ પરમાત્માની સાકાર-મુદ્રા છે. સાકાર વડે નિરાકારને બોધ થાય છે. નિરાકાર પોતાને આમાં છે, તેને બંધ થવાથી અનાત્મ-તત્ત્વ અર્થાત્ જડ પદાર્થો તરફનું આકર્ષણ ઘટતું જાય છે. તેનું નામ “વૈરાગ્ય’ છે અને આત્મ-તત્તવ તરફનું આકર્ષણ વધતું જાય છે, તેનું નામ “ભક્તિ છે. વૈરાગ્ય સંસારના પ્રવાહ તરફ વળતી ચિત્ત-વૃત્તિઓને રોકે છે અને ભક્તિએ કેવલ્યના પ્રવાહ તરફ ચિત્ત-વૃત્તિને વાળે છે. મૂર્તિના ધ્યાનથી ધ્યાતા ધ્યેયની સાથે એકતાને અનુભવ કરે છે. ધ્યાતા અંતરાત્મા છે. ધ્યેય પરમાત્મા છે અને દયાન એટલે ચિત્ત-વૃત્તિને દયેયને વિષે અખંડ-પ્રવાહ, મૂર્તિ દ્વારા સધાય છે; તેથી જિન-મૂર્તિને “પરમ-આલંબન” કહ્યું છે. - જિન-મૂર્તિનાં દર્શન-પૂજન-સ્તવનાદિથી આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય છે. પરમાત્મા તુલ્ય આપણે આત્મા છે – એ ભાવને મૂર્તિમાં મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે, તેથી તેનાં દર્શન-પૂજનથી આપણને આપણા આત્માનું જ વાસ્તવિક દર્શનસ્પશન થાય છે. હકીકતમાં પરમાત્માનું ધ્યાન એ પણ એક પ્રકારે પોતાના શુદ્ધાત્માનું જ ધ્યાન છે. આ ધ્યાન સિદ્ધ કરવા માટેનું ઉત્કૃષ્ટ આલંબન પરમાત્મા-મૂર્તિ છે. આ રીતે “ચૈત્ય—“જિન-મૂતિ” એ આત્મ-વિકાસની સાધનાનું આગવું અંગ હેવાથી એની ઉપકારકતા અને ઉપયોગિતા અમાપ છે. એ જ રીતે દેવાધિષ્ઠિત પ્રભાવશાળી જિન-મૂતિઓથી પ્રતિષ્ઠિત જિનાલો અને તીર્થોની પણ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણી જ મહત્તા અને ઉપકારકતા છે. ચૈત્યની ઉપાસના અને સંખ્યા-નિર્દેશઃ ચતુર્વિધ-સંઘને પ્રતિદિન ઉભયકાલ અવશ્ય કર્તવ્ય રૂપ “પ્રતિકમણનાં સૂત્રોમાં ચૈત્ય-સ્તવ અર્થાત્ “અરિહંત ચેઇયાણું” સૂત્ર દ્વારા “અહ ” એટલે કે અરિહંત પરમાત્માની પ્રતિમાઓનાં વંદન-પૂજન આદિ નિમિત્તે કાસ કરવાનું વિધાન છે. ડ્યો” આ સૂત્ર દ્વારા ત્રણે લેકમાં રહેલી સર્વ જિન-પ્રતિમાઓ સમાધિકારક હોવાથી, તેમને વંદનાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેમજ “જાવંતિ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ध्यानविचार-सविवेचन ચેઈયાઈ સૂત્ર દ્વારા સાધક ત્રણ લેકમાં રહેલા સર્વ ચૈત્યોને વંદન કરે છે તથા જગચિંતામણિ–સૂત્રની ત્રીજી ગાથામાં સૌ પ્રથમ શત્રુંજય, ગિરનાર, સાચેર, ભરૂચ આદિ મહાન તીર્થ ભૂમિમાં બિરાજમાન તીર્થાધિપતિ ઋષભદેવ, નેમિનાથ, મહાવીરદેવ તથા મુનિસુવ્રતસ્વામી વગેરે અરિહંત પરમાત્માની પ્રતિમાઓનું ભાવપૂર્વક સ્મરણ – વંદન કર્યા પછી મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં, દિશા-વિદિશિઓમાં ભૂત, ભાવિ અને વર્તમાનકાળ વિષયક વિચરતા સર્વ તીર્થકર ભગવંતને વંદન કરવામાં આવે છે અને ત્યાર બાદ ચેાથી અને પાંચમી ગાથામાં ત્રણે લોકમાં રહેલા આઠ કરોડ, સત્તાવન લાખ, બસે ને ખાસી (૮,૫૭,૦૦૨૮૨) શાશ્વત-જિનચૈત્યોને તથા પંદર અબજ, બેતાળીસ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એ સી (૧૫,૪૨,૫૮,૩૬૦૮૦) શાશ્વતા જિનબિંબને વંદન-પ્રણામ કરવામાં આવે છે. એ જ રીતે પ્રાતઃકાળના પ્રતિકમણમાં છ આવશ્યક પૂરા થયા પછી જે “સકલ તીર્થ–સૂત્ર બોલવામાં આવે છે તેમાં પણ ત્રણે લોકમાં રહેલાં શાશ્વત ચૌો અને શાશ્વત બિંબની વિસ્તૃત રીતે સંખ્યાના નિર્દેશપૂર્વક સ્તુતિ–વંદના કરવામાં આવી છે, તે સંખ્યાનું કેષ્ટક આ પ્રમાણે છે : કોષ્ટક-૧ સ્વર્ગ–લેક પ્રાસાદ સંખ્યા | પ્રતિ પ્રાસાદ સ્થિત બિંબ-સંખ્યા પહેલા દેવલેકે ૩૨૦૦૦૦૦ પ૭૬૦૦૦૦૦૦ બીજ ૨૮૦૦ ૦૦૦ ૫૦૪૦૦૦૦૦૦ ત્રીજા ૧૨૦૦૦૦૦ ૧૮૦ ૨૧૬૦૦૦૦૦૦ ચોથા ८००००० ૧૮૦ ૧૪૪૦૦૦૦૦૦ પાંચમા ४००००० ૭૨૦૦૦૦૦૦ છઠ્ઠી ૫૦૦૦૦ ૧૮૦ ८०००००० સાતમાં ૪૦૦૦ ૧૮૦ ૭૨૦૦૦૦૦ આઠમાં ६००० ૧૮૦ ૧૦૮૦૦૦૦ નવમાં ૧૮૦ ७२००० દસમાં ૧૮૦ ७२००० અગિયારમા ,, ૧૮૦ ૫૪૦૦૦ બારમાં ૧૮૦ ૫૪૦૦૦ નવ રૈવેયકમાં ૧૨૦ ૩૮૧૬૦ પાંચ અનુત્તરમાં ૧૨૦ કુલ બિંબ I૮૦ ૧૮૦ ૦. ૦ ૦ ૧૮૦ ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૩૦૦ ૦ ૩૧૮ કુલ. ૮૪૯૭૦૨૩ | ૧૫૨૨૯૪૪૪૭૬૦ Page #180 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ध्यानविचार-सविवेचन કોષ્ટક-૨ પ્રાસાદ સંખ્યા પ્રતિ પ્રાસાદ- | સ્થિત બિંબસંખ્યા કુલ બિંબો પાતાલ લેક ભુવન પતિઓમાં ૧. અસુર નિકાયમાં ૨. નાગ ૩. સુપર્ણ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૪. વિદ્યુત ૧૮૦ " અગ્નિ ૧૮૦ ६४००००० ८४००००० ૭૨૦૦૦૦૦ ७६००००० ७६००००० ૩૬૦૦૦૦૦ ७६००००० ७६००००० ૯૬૦૦૦ ૦૦ ૭૬૦૦૦૦૦ ૧૧પ૨૦૦૦૦૦૦ ૧૫૧૨૦૦૦૦૦૦ ૧૨૯૬૦૦૦૦૦૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૭૨૮૦૦૦૦૦૦ ૧૩૬૮૦૦૦૦૦૦ છાપ જે » ઇ $ $ $ ૨ | , ૧૮૦ ઉદધિ ૮. દિક ૧૮૦ ૧૮૦ પવન ૧૮૦ ૧૮૦ • સ્વનિત , ૭૭૨૦૦૦ ૦૦ ૧૩૮૯૬૦૦૦૦૦૦ કેપ્ટક-૩ તિર્યકમાં શાશ્વત ચૈત્યોની સંખ્યા તિર્ય-લેકમાં શાશ્વત ચાની સંખ્યા બત્રીસે ને ઓગણસાઠ (૩૨૫૯) માનવામાં આવી છે અને તેમાં રહેલા સર્વ જિનબિંબની સંખ્યા ત્રણ લાખ, એકાણુ હજાર, ત્રણસેં ને વીસ (૩૯૧૩૨૦) ની થાય છે. તથા જ્યોતિષ અને વ્યંતર નિકાયમાં પણ અસંખ્ય જિનમંદિરો અને જિનબિંબ છે. આ રીતે ત્રણે લોકમાં રહેલાં (નિશ્ચિત સંખ્યાવાળાં ૮૫૭૦૦૨૮૨ શાશ્વતા જિનમંદિરો અને ૧૫૪૨૫૮૩૬૦૮૦ શાશ્વતા જિનબિંબને નમસ્કાર થાય છે. આ પ્રમાણે ચતુર્વિધ–સંઘને પ્રતિદિન કરણીય અનુષ્ઠાનેમાં પણ શાશ્વતા અને અશાશ્વતા સર્વ અહચૈત્યોનું આલંબન લઈને ધ્યાન-દશામાં મગ્નતા–લીનતા કેળવવાની સમુચિત વિધિ બતાવવામાં આવી છે. (૧૮થી૨૧) સાધ્વાદિ વલય મૂળપાઠ- મારિરિવારમૈતાળવાશમૃતિસાધુસંથાવત્રા ૨૮ महत्तरामुख्यसाध्वीसंख्यावलयम् ॥१९॥ श्रावक संख्यावलयम् ॥२०॥ શ્રાવિ સંથાવસ્ત્રથમ રા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] ध्यानविचार-सविवेचन અર્થ-અઢારમું વલય ઋષભદેવ આદિ તીર્થકરોના પરિવારભૂત ગણધર વગેરે સાધુઓની સંખ્યાનું છે. (જુઓઃ પરિશિષ્ટ-૩) (૧૯) ઓગણીસમા વલયમાં મહત્તરા મુખ્ય (એટલે સાધ્વીઓમાં મુખ્ય ચંદનબાળા) વગેરે સાધ્વીઓની સંખ્યાનું છે. (જુઓ : પરિશિષ્ટ-૩) (૨૦) વીસમા વલયમાં શ્રાવકની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ પરિશિષ્ટ-૩) (૨૧) એકવીસમાં વલયમાં શ્રાવિકાઓની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓઃ પરિશિષ્ટ-૩) વિવેચન –ઋષભદેવ વગેરે જેવીસ તીર્થકર ભગવંતના પરિવારભૂત મુખ્ય ગણધરાદિ શ્રમણસમુદાય, સાવી-છંદ, શ્રાવક અને શ્રાવિકાના સમૂહની સંખ્યાના નિદેશપૂર્વક સ્મરણ-ધ્યાન કરવાનું વિધાન– એ અત્યંત મહત્ત્વભયું છે. સર્વ તીર્થકર ભગવંતે સમગ્ર જીવરાશિના કલ્યાણ અર્થે જે “તીર્થની સ્થાપના કરે છે, તે “તીર્થ પ્રથમ ગણધર અને ચતુર્વિધ-સંઘ સ્વરૂપ છે. દ્વાદશાંગી રૂ૫ તીર્થના સૂત્રથી રચયિતા ગણધર ભગવંતે છે અને તેને આધાર ચતુર્વિધ-સંધ છે. સર્વે તીર્થકર ભગવંતો તીર્થની સ્થાપના વડે જ મોક્ષમાર્ગ પ્રવર્તાવે છે. દ્વાદશાંગી-એ મોક્ષમાર્ગ છે અને ચતુર્વિધ-સંધ એ મોક્ષમાર્ગને સાધના છે. ભવરૂપી ભયાનક તોફાની સાગરને પેલે પાર પહોંચાડવામાં સમર્થ જહાજ તુલ્ય તીર્થના આલંબન ભવ્ય આત્માઓને ધર્મમાં પ્રવેશ કરાવવાને અસીમ ઉપકાર સને તીર્થકર ભગવંતો કરે છે. તીર્થની વિદ્યમાનતા સુધી જે કઈ ભવ્ય આતમા તીર્થની આરાધના દ્વારા સગતિ અને સિદ્ધિ આદિ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરે છે, તેમાં તીર્થંકર પરમાત્માઓને અનુગ્ર જ કારણભૂત હોય છે. તીથની મહત્તા :-- પ્રવચન કે સંઘ રૂપ “તીર્થ” એ પરમ પ્રાભાવિક સંસ્થા છે. સકળ જીવહિતકર વિશ્વ-સંસ્થા છે. દુસ્તર, દુલધ્ય સંસાર-સાગરને પાર ઉતારનાર શ્રેષ્ઠ અને સમર્થ નાવ–જહાજ સમાન છે. વિશ્વમાં રહેલા ચરાચર સકળ પદાર્થોના સંપૂર્ણ સ્વરૂપને યથાર્થ રીતે ઓળખાવનાર છે. અત્યંત નિર્દોષ અને શુદ્ધ તથા બીજાથી ન જાણી શકાય એવી “ચરણ” અને “કરણ કિયાનો આધાર છે અને ત્રણે લેકમાં રહેલા શુદ્ધ-ધર્મ–સંપત્તિવાન મહાત્માઓથી આસેવિત છે. વર્તમાન તીર્થકર, ગણધર ભગવંત પણ પૂર્વના તીર્થકર સ્થાપિત તીર્થના આલંબન વડે જ તીર્થકર–ગણધર પદ પ્રાપ્ત કરે છે તથા ઊર્વ, અધે અને તિર્યંગ લેકમાં રહેલા સર્વ ઇન્દ્રાદિ સમ્યગદષ્ટિ દેવો અને મનુષ્યો, તિર્યંચ નિમાં રહેલા સમ્યગદષ્ટિ જીવો તીર્થ–સ્વરૂપ જિન-પ્રવચન અને સંઘ પ્રત્યે અત્યંત આદર અને ભક્તિભાવ ધરાવે છે. અઢારથી એકવીસ–આ ચાર વલો દ્વારા વિશ્વમાં સર્વોત્તમ, સર્વ શ્રેયસ્કર ગણાતા ગણધર કે ચતુર્વિધ સંઘ રૂ૫ જંગમ તીર્થનું ધ્યાન કરવાનું સૂચન છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૧૩ પ્રતિક્રમણ તથા દેવ-વંદન આદિ દૈનિક અનુષ્ઠાનમાં પણ “જાવંત કે વિ સાહુ, “અઢાઈજેસુ”, “સકલ તીર્થ” તથા “ભરફેસર આદિ સૂત્રો દ્વારા ચતુર્વિધ–સંઘનું સ્મરણ-ગુણ-કીર્તન કરીને તેમને ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરવામાં આવે છે. (૨૨ થી ૨૪) ભવનાગાદિ વલય મૂળપાઠ – મવનયન ૨૬ વઢથયું તેરશ करणयोग ९६ वलयम् ॥२३॥ करण ९६ वलयम् ॥२४॥ અર્થ – બાવીસમા વલયમાં છ— ભવનની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ ઃ પરિશિષ્ટ-૪) ત્રેવીસમા વલયમાં છનું કયુગની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ: પરિશિષ્ટ-૪) વીસમા વલયમાં છ— કરણની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ: પરિશિષ્ટ-૪) વિવેચન:- બાવીસ, ત્રેવીસ અને ચોવીસમા વલયમાં અનુક્રમે ભવનયોગ, કરણુયોગ અને કરણના છ—–છનું પ્રકારની સ્થાપના કરવાનું વિધાન છે. આ ત્રણે વલમાં સર્વ પ્રકારના ધ્યાન–ભેદમાં રહેલી ગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધિનું તારતમ્ય બતાવવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનના પ્રકારોની સંખ્યા ૪૪૨૩૬ ૮ થાય છે. આ રીતે ચોવીસ વલયોથી વિંટાયેલા પોતાના આત્માનું ધ્યાન કરવું-એ “પરમમાત્રા દયાન' કહેવાય છે. પરમમાત્રા ધ્યાનની વિશાળતા – આ ધ્યાનમાં અરિહંત પરમાત્માના વિશાળ પરિવારરૂપ તીર્થનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તીર્થના ત્રણ અર્થ થાય છે – (૧) દ્વાદશાંગી રૂ૫ તીર્થ, (૨) પ્રથમ ગણધર રૂપ તીર્થ, (૩) ચતુવિધ–સંઘ રૂપ તીર્થ. તેમાં પ્રથમ શુભાક્ષર, બીજા અક્ષર, ત્રીજા પરમાક્ષર અને ચોથા અક્ષર– આ ચાર વલમાં દ્વાદશાંગી રૂ૫ તીર્થનું ચિંતન થાય છે. પાંચમા નિરક્ષર અને છઠ્ઠા સલીકરણ વલય દ્વારા પિંડી આદિ ધ્યાનેનાં સ્વરૂપનું ચિંતન થાય છે. સાતમા અને આઠમા વલયમાં તીર્થંકર પરમાત્માનાં માતા-પિતાનું સ્મરણ થાય છે. ૧૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ]. ध्यानविचार-सविवेचन નવમા વલય દ્વારા ત્રણે વીસીના જિનેશ્વર પરમાત્માનાં મંગળ નામનું સ્મરણ થાય છે. દસથી સેળ વલમાં સમ્યગ્ર દષ્ટિ ઇન્દ્રો, અધિષ્ઠાયક દેવ, દેવીઓ વગેરેનું સ્મરણ થાય છે. સત્તરમા વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત ચૈત્યનાં સ્મરણ દ્વારા સ્થાપના-તીર્થકરનું ધ્યાન થાય છે. ત્યાર પછી અઢારથી એકવિસ સુધીનાં ચાર વલમાં પ્રથમ ગણધર અને ચતુવઘ– સંઘ રૂપ તીર્થનું સ્મરણ થાય છે. બાવીસથી વીસ–આ ત્રણ વલય દ્વારા ભવનયોગ, કરણગ અને કરણ રૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ ચારિત્ર-ધર્મનું સ્વરૂપ ચિંતવાય છે. પરમમાત્રા ધ્યાનની ઉપયોગિતા – દયાનના વિષયને સૂકમસૂક્ષમતર બનાવવા માટે પ્રથમ ધ્યેયને વિશાળ-લોકવ્યાપી બનાવવું પડે છે અને તે “પરમ માત્રા ધ્યાન” દ્વારા થઈ શકે છે. તેમાં ત્રિભુવન પદાર્થોના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે. ચતુર્વિધ સંઘને અવશ્ય કર્તવ્ય રૂપ દેવવંદન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન તથા તેનાં સૂત્રો – એ ધ્યાન-ગ વિષયક અનેક સાધન-સામગ્રીથી સભર છે. ઉપગપૂર્વક અનુષ્ઠાન કરનારને પિતાની યોગ્યતાનુસાર તેને લાભ અવશ્ય મળે છે. પરમ માત્રા ધ્યાનના ચોવીસ વલયોમાં બતાવેલા ધ્યાનના પદાર્થો આવશ્યક સૂત્રોમાં પણ સમાએલા હોવાથી સર્વત્ર શુભ-ધ્યાનની ઉપગિતાને સૂચિત કરી સાધકને ધ્યાનમાની સાચી ઓળખાણ આપે છે. દેવ–વંદનના બાર અધિકારમાં પ્રથમ “ભાવ-જિન”ની સ્તુતિ કરવામાં આવે છે, તે માત્રા ધ્યાનમાં બતાવેલા ભાવ-તીર્થંકર પરમાત્માના દયાનની દ્યોતક છે. શેષ અધિકારનો સંબંધ “પરમ માત્રા ધ્યાને સાથે સુસંગત છે. લેગર્સ-સૂત્રમાં નામ-જિનનું કીર્તન છે. અરિહંત ચેઈયાણું” દ્વારા સ્થાપના-જિનના વંદનાદિ માટે કાર્યોત્સર્ગ કરાય છે. જે અહિયા સિદ્ધા' વડે દ્રવ્ય જિન અને “સવ્વલોએ અરિહંતથી ત્રણે ભુવનનાં ચોને વંદનાદિ થાય છે. પુખરવરમાં વિહરમાન વીસ તીર્થંકર પરમાત્મા અને શ્રુત-ધર્મની સ્તુતિ છે અને ધમે વઢઉ' પદથી ચારિત્ર-ધર્મની સ્તુતિ થાય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ 'ध्यानविचार' प्रस्तावे ध्यानमार्गस्य चतुर्विशतिवलयः परिवेष्टित आत्मध्यानप्रकारः परममात्रा ध्यान " --- करमाअटालामा बामालयमा - क विका केटा दावा ----- वालयमा--- महासरयान मायनिक मापनामा रालयमा अभिलीबजाज दन्द्रकालीम दिमापी जल Modserimiticiano जायमान HTwPामक स्वरचित्रनयर मानवला मऊलीशालयन (जलरमजरत पवलय। JER मिलरममा HTRIA जालमजप ATTA (मात्रा CSK SSA 1 TITE // / / / / / / / / मा . PRORKS Page #185 -------------------------------------------------------------------------- ________________ Page #186 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ G ‘સિદ્ધાણું” બુદ્ધાણુ’–સૂત્રમાં સર્વાં સિદ્ધ પરમાત્માને તથા વમાન ચાવીસીના તીથંકર પરમાત્માઓને તેમની કલ્યાણક-ભૂમિનાં નામઠામના નિર્દેશ સાથે વંદન કરી, તેમની સ્તુતિ કરવામાં આવે છે. ‘વેયાવચ્ચગર’–સૂત્ર દ્વારા વૈયાવૃત્ત્વકર સર્વ સમ્યગ્—દૃષ્ટિ દેવાનું સ્મરણ થાય છે. આ યાનનું ફળઃ–આ રીતે ચાવીસ વલયેાથી વેતિ (વીંટાયેલા) સ્વ-આત્માનું ધ્યાન કરવાથી તે બધા સાથે આત્મીયતાના ભાવ પેદા થાય છે. જેમ દૈહ અને તેના સંબંધીઓનું સતત ચિંતન-સ્મરણ કરવાથી મહાધીન આ આત્મા તે દેહ અને તેના સંબધીએ સાથે એકતા અનુભવે છે, તેવી જ રીતે તીથ કર પરમાત્માનું ધ્યાન કરનાર સાધક તે સાથે તથા તેઓના પરિવારભૂત ચતુર્વિધ–સંધ તથા ગણધરાદિ સાથે એકતાના અનુભવ કરે છે. આ અનુભવના પ્રભાવે સાધક આત્માને આ ચતુર્વિધસ ંધ તથા જ્ઞાન-દેશનચારિત્ર એ જ મારી સંપત્તિ છે” એવી દૃઢ પ્રતીતિ થાય છે. 留 (૨૧) પદ્મ ધ્યાન મૂળપાઠેઃ- વ ૢ – જૂથતો કૌશિક રાત 、, જોજોત્તરમાાતિ भावतः पञ्चानां परमेष्ठिपदानां ध्यानम् ॥ २१॥ અર્થ :-૫૪ – ‘દ્રવ્યથી પદ્મ' લૌકિક રાજા આદિ પાંચ પઢવીએ (રાજા, મત્રી, કૈાષાધ્યક્ષ, સેનાપતિ, પુરાહિત) છે. લાકાત્તર પદ' આચાર્યાદિ (આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક, સ્થવિર) પાંચ પદવી છે અને પંચપરમેષ્ઠીઓનું ધ્યાન કરવું તે ભાવથી પદ્મ' છે. વિવેચનઃ-૫ ચપરમેષ્ઠી ભગવતાના ધ્યાનને પદ ધ્યાન' કહેવાય છે. પરમ માત્રા'માં ચાવીસ વલયા દ્વારા ધ્યાનને ત્રિભુવન—વિષય-વ્યાપી બનાવવાની પ્રક્રિયા બતાવી છે. પદ વગેરે ધ્યાનેમાં ધ્યાનને ક્રમશઃ સૂક્ષ્મ, સમતર અને સૂક્ષ્મતમ બનાવવાની પ્રક્રિયા બતાવવામાં આવી છે. માત્રા અને પરમમાત્રા ધ્યાનના સર્વે ધ્યેય-પદાર્થોના સંક્ષેપ પાંચ પરમેષ્ઠીમાં થયેલે હાવાથી અહીં પાંચ પરમેષ્ઠી-પટ્ટાના ધ્યાનને, પ૬ ધ્યાન’રૂપે આળખાવવામાં આવે છે. ‘પદ ધ્યાન’માં સર્વ પ્રકારના આચાર, ધ્યાન-યોગ તથા મંત્રો અને વિદ્યાના સગ્રહ થયેલા છે કેમકે પદ્મ 'ધ્યાન'માં ધ્યેયરૂપે પોંચપરમેષ્મી ભગવતા હોવાથી તે નમસ્કાર-મંત્ર મહામત્ર સ્વરૂપ છે. નમસ્કાર–મહામત્રએ જિન-શાસનના સાર છે, ચૌદ પૂર્વને ઉદ્દાર છે, સ મંત્ર, તંત્ર અને વિદ્યાને ભંડાર છે ઈત્યાદિ મહામંત્રનુ` જે માહાત્મ્ય આગમ ગ્રન્થા વગેરેમાં બતાવેલું છે—તે સર્વ પદ ધ્યાનમાં અત્યંત ઉપયોગી છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] ध्यानविचार-सविवेचन અહીં આગમ, યોગ(થાન), મંત્ર અને તંત્ર-યંત્રની દષ્ટિએ પરમેષ્ઠી-નમસ્કારનું માહાભ્ય વિચારવામાં આવે છે, જેથી “પદ ધ્યાનનું મહત્વ પણ ખ્યાલમાં આવશે. આગમ-ષ્ટિએ પરમેઠી-નમસ્કારનું માહાતમ્યઃ મહાનિશીથ', “નમસ્કાર–નિયુક્તિ આદિ આગમ-ગ્રન્થમાં પરમેષ્ઠી-નમસ્કારમહામંત્રને “પંચમંગલ-મહાશ્રુતસ્કંધ' તરીકે ઓળખાવવામાં આવેલ છે, કારણ કે તે (નવકાર) તલમાં તેલ, કમળમાં મકરંદ અને સર્વ લેકમાં પંચાસ્તિકાયની જેમ સર્વ આગમાં વ્યાપીને રહેલો છે. સર્વ આગમનું આદિ પદ છે, તેથી સર્વ સૂત્રોના આદિમાં પણ તે અવશ્ય હોય છે. અગ્નિ આદિના ભય વખતે માણસ કણ-કપાસ આદિ બધું છોડી દઈને જેમ કિંમતી રત્નને ગ્રહણ કરે છે, દુશ્મનોના હુમલા વખતે તલવાર જેવાં સામાન્ય શાને છેડીને શક્તિ” આદિ અમેઘ શસ્ત્રોને જ ઉપયોગ કરે છે, તેમ શ્રુતકેવળી જેવા પૂર્વધ-મહર્ષિએ પણ મરણ સમયે દ્વાદશાંગ-શ્રુતને છોડીને તેનું જ સ્મરણ કરે છે. તેથી નવકાર-મહામંત્રએ દ્વાદશાંગના સારભૂત હોવાની હકીકત પુરવાર થાય છે. સમગ્ર દ્વાદશાંગીના ચિંતન-મનનથી જેવી આત્મવિશુદ્ધિ તેમજ તજજન્ય સમતા પામી શકાય છે, તેવી જ આત્મ-વિશુદ્ધિ તેમજ સમતા મંત્રાધિરાજ નવકારના ભાવપૂર્વકના આરાધનથી પામી શકાય છે. આ “નમસ્કાર-મંત્ર” – એ યથાર્થ કિયાનુવાદ સદભૂત ગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છ–ફળ-પ્રસાધક પરમ-સ્તુતિવાદ રૂ૫ છે. પરમ–ઉત્કૃષ્ટ સ્તુતિ, ત્રણ જગતમાં જે સર્વોત્તમ હોય તેની જ કરવી જોઈએ. ત્રણ જગતમાં ઉત્તમોત્તમ આત્મા જે કૅઈ થઈ ગયા, જે કોઈ થાય કે જે કોઈ થશે તે સર્વ અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય બીજા કોઈ નથી. તે પાંચ છે– અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.....! પંચમંગલ-મહાશ્રુતસ્કંધ – એ પરમસ્તુતિ પરમભક્તિ સ્વરૂપ છે અને ભક્તિ-વિનય એ સર્વ સમ્યગ્ર આચારનું–ગુણેનું મૂળ છે. તેથી સર્વ પ્રકારના સદનુષ્ઠાનમાં પણ આ નવકાર વ્યાપક રૂપે અવશ્ય હોય જ છે. પરમેષ્ઠી ભગવતેની ભક્તિ-સેવા વિના કોઈ પણ સમ્યગ-આચાર કે ગુણની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શક્તી જ નથી, માટે ગુણના અથી આત્માઓ સૌ પ્રથમ પંચપરમેષ્ઠી ભગંવતનો વિનય કરે છે, તેમજ તેમ કરવામાં પોતાનું અહોભાગ્ય સમજે છે. મહાપ્રાભાવિક આ મંત્રધિરાજના સ્મરણ-મનન-ચિંતન નિતિસ્થાસનના પ્રતાપે લઘુ Page #188 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [૨૨૭ પ્રકારનાં પાપોને ક્ષય, સર્વ પ્રકારનાં પુણ્યને સંચય થાય છે તથા સર્વ પ્રકારથી આત્મા અવશ્ય શુદ્ધ થાય છે. પરમેષ્ઠી નમસ્કારનું ફળ : પંચમંગલ સ્વરૂપ પરમેષ્ઠી નમસ્કાર–એ સર્વ પ્રકારના શોક, સંતાપ, ઉદ્વેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ, મહાવ્યાધિ, વેદના, ઘોર દુઃખ, દરિદ્રતા, દીનતા, કલેશ, જન્મજરા–મરણ તથા ગર્ભવાસ આદિ દુઃખેથી ભરપૂર એવા ભયાનક સંસાર–સાગરથી ઉદ્ધાર કરનાર છે. | સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિ માટે તે કલ્પવૃક્ષ અને ચિંતામણિરતનથી પણ અધિક પ્રભાવશાળી છે. આ લોક, પરલોકનાં સર્વ વાંછિત પૂરનાર છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે-આ નવકારને તાગ કેાઈ પામ્યું નથી કે પામી શકે તેમ પણ નથી, માટે દુરસ્તર સંસાર-સાગરને પાર પમાડવામાં તે સદા મોખરે છે. વિધિપૂર્વક એક લાખ વાર નવકાર મંત્રનું આરાધન કરનાર આત્મા, નિઃસંદેહ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. નવકાર મંત્રના એક અક્ષરનું પણ ભાવપૂર્વક કરવામાં આવેલું આરાધન પચાસ સાગરોપમનાં સંચિત પાપ-કર્મોને નાશ કરે છે અને નવે પદોનું આરાધન કરવાથી પાંચસો સાગરોપમનાં સંચિત પાપ-કમેને ક્ષય કરે છે. જન્મ-જન્માંતરનાં સંચિત શારીરિક કે માનસિક સર્વ દુઃખે અને તેના કારણભૂત પાપ-કર્મે ત્યાં સુધી જ ટકી શકે છે, જ્યાં સુધી ભાવપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ આરાધન ન થયું હેય. ખરેખર ! આ નવકારમંત્ર–એ આ લોક અને પરલોકનાં સર્વ સુખનું મૂળ છે. પદ ધ્યાન અને પરમેઠી-નમસ્કાર : પદ ધ્યાનમાં પાંચ પરમેષ્ઠી ભગવંતેનું જ ધ્યાન હોવાથી તે નમસ્કાર-મહામંત્રનું જ ધ્યાન છે કેમ કે “પદ ધ્યાન–એ ભાવ સંકેચ રૂ૫ ભાવ-નમસ્કાર છે. આવશ્યક-નિયુક્તિ' અંતર્ગત “નમસ્કાર-નિર્યુક્તિમાં શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીજીએ ઉત્પત્તિ, નિક્ષેપ, પદ અને પદાર્થ આદિ દ્વારા વડે નવકારનું વિશદ સ્વરૂપ અને રહસ્ય સ્પષ્ટપણે વર્ણવ્યું છે. તેમાંના કેટલાક ઉપયોગી મુદ્દાઓને અહીં વિચાર કરીશું. (૧) ઉત્પત્તિ દ્વાર:- “નમસ્કાર” શબ્દ - એ જ્ઞાન અને કિયા રૂપ છે. એ બને ઉત્પત્તિધર્મવાળા છે. તેથી “નમસ્કાર એ ઉત્પત્તિ-ધર્મવાળે છે. ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા રહે છે. “નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણ નિમિત્તો-કારણે માનેલાં છે. તે નીચે પ્રમાણે છે: (અ) સમુસ્થાન-જેનાથી સમ્યગૂ ઉત્પત્તિ થાય, તે સમુત્થાન કહેવાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] ध्यानविचार-सविवेचन નમસ્કારના આધાર રૂપ દેહ એ “સમુત્થાન” છે એટલે કે નમસ્કારને ઉચિત કાયાનું સમ્યગ ઉત્થાન. (બ) વાચના-ગુરુ પાસે સૂત્ર–અર્થ વગેરેને પાઠ લે, સાંભળો. (ક) લધિ -નમસ્કારના પ્રતિબંધક “નમસકારાવરણીય કર્મને ક્ષપશમ થ. “નમસ્કારની ઉત્પત્તિમાં – આ ત્રણ સામાન્ય કારણે છે.* પ્રત્યેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થ તે અવશ્ય થાય છે. તે નિક્ષેપ-દ્વારમાં બતાવાય છે. (૨) નિક્ષેપ - નમસ્કાર” શબ્દના ચાર અર્થે થઈ શકે છે જેમકે (અ) નામનમસ્કાર : “નમઃ” એવું નામ તે “નામ–નમસ્કાર” છે. (બ) સ્થાપના-નમસ્કારઃ નમઃ' એવા બે અક્ષરેનું આલેખન અથવા હાથ જોડવા આદિ નમસ્કાર-મુદ્રા તે સ્થાપના-નમસ્કાર છે. (ક) દ્રવ્ય-મકારઃ ભાવશૂન્ય અર્થાત્ ઉપયોગ વિનાની નમ–કિયા તે “દ્રવ્ય–નમસ્કાર” છે. (૩) ભાવ-નમસ્કાર : ઉપગપૂર્વક કરાતે નમસ્કાર તે “ભાવ-નમસ્કાર” છે. (૩) પદ દ્વાર :- જેના વડે અર્થ જણાય તે “પદ' કહેવાય છે. “નમઃ—નૈપાતિક -પદ કહેવાય છે. (૪) પદાથ દ્વાર - પદાર્થ એટલે “પદને અર્થ’. ‘નમા–એ “પૂજા–અર્થને વાચક છે પૂજા બે પ્રકારની છે : (અ) દ્રવ્ય-સંકેચ રૂ૫ - દ્રવ્ય પૂજા, જેમાં હાથ-પગ-મસ્તક વગેરેને સંકેચ મુખ્ય હોય છે–એ દ્રવ્ય પૂજા' છે. (આ) ભાવ–સંકેચ રૂ૫-ભાવપૂજાઅરિહંતાદિ પંચ પરમેષ્ઠી ભગવંતેના ગુણેમાં મનને પ્રવેશ–ચિત્તની એકાગ્રતા–એ ભાવપૂજા છે. ભાવાર્થ :- ઉત્પત્તિ દ્વારમાં નમસ્કારની ઉત્પત્તિના જે ત્રણ હેતુઓ બતાવ્યા છે, તે ધ્યાનની સાધનામાં પણ એટલા જ અગત્યના છે. (૧) સમસ્થાન – ધ્યાન-સાધનામાં પણ ધ્યાનને યોગ્ય શરીરનું સમ્યગ ઉત્થાન તેમજ શારીરિક બળ અપેક્ષિત છે. ઉત્તમ સંઘયણયુક્ત શરીર ધ્યાનમાં વિશેષ નિશ્ચલતા * નમસ્કારને આવરનાર કર્મ–મતિ જ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અને દર્શન-મોહનીય છે. તેને જ અહીં "નમસ્કારાવરણીય' કહે છે. x નૈગમ, સંગ્રહ, વ્યવહાર, નય–નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણ કારણો માને છે, પરંતુ આજુ-સૂત્ર નય વાચના અને લબ્ધિ બેને જ અને શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય-એ લબ્ધિને જ કારણ રૂપે સ્વીકારે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૧ લાવે છે. ઉપક-શ્રેણિગત ધ્યાન માટે પ્રથમ (વા–ષભ–નારાચ) સંઘયણની આવશ્યક્તા રહે છે. (ર) વાચના :- ધ્યાનમાં થતજ્ઞાનને ઉપગ બારમાં ગુણ-સ્થાનક સુધી અવશ્ય હેય છે. તેથી ગીતાર્થ-જ્ઞાની ગુરુ દ્વારા વાચનાદિ વડે શાસ્ત્રાભ્યાસ કરવો જરૂરી છે. શ્રુત-જ્ઞાન વડે તત્વચિંતા અને ભાવનાને અભ્યાસ થવાથી જ વસ્તુતઃ ધ્યાનનો પ્રારંભ થાય છે. શ્રુતજ્ઞાન વિના દિવાનને સંભવ નથી. (૩) લબ્ધિ :- શુભ-ધ્યાન માટે મતિ-જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયે પશમ તે અત્યંત જરૂરી છે, પણ તેની સાથે દર્શન-મેહનીય ક્ષપશમ પણ અપેક્ષિત છે અર્થાત્ ભાવ-નમસ્કારની જેમ ભાવ-ધ્યાનમાં પણ “લબ્ધિ' - એ પ્રધાન કારણ છે. ભાવનમસ્કાર(સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ વિના વસ્તુતઃ શુભ-ધ્યાનનો પ્રારંભ થતો નથી. (૫) નિક્ષેપ :- ભાવ-નમસ્કારની જેમ ભાવ-ધ્યાન પણ બે પ્રકારનાં છે ? (૧) આગમથી અને (૨) ન-આગમથી. આગમની અપેક્ષાએ ભાવ-ધ્યાન એટલે ધ્યાનના અર્થને જાણનાર તેમજ ઉપગવાળે આત્મા. ને-આગમની અપેક્ષાએ ભાવ-ધ્યાન એટલે ઉપયોગ-યુક્ત ધ્યાનની ચિંતનાત્મક ક્રિયા અર્થાત્ ઉપગવાળું ધ્યાન. (૬) પદ અને પદાર્થ –“નમ:'પદ અને ‘પદ-ધ્યાનને શબ્દાર્થ–ભાવાર્થ વિચારતાં બંનેની કથંચિત્ તુલ્યતા જણાઈ આવે છે. નમઃ—પૂજા અર્થમાં છે. પૂજાના મુખ્ય પ્રકાર બે છેઃ (૧) દ્રવ્યપૂજા અને (૨) ભાવપૂજ. (૧) ‘દ્રવ્ય-પૂજામાં કાયા અને વાણીનો સંકેચ હોય છે. (૨) “ભાવ-પૂજામાં મનને સંકેચ હોય છે. અર્થાત્ અરિહંતાદિના ગુણમાં મનને એકાગ્ર બનાવવાનું હોય છે, તેથી તેને “ભાવ-સંકેચ કહે છે. “પદ-ધ્યાન' – એ ભાવનમસ્કાર રૂપ છે. ભાવ-નમસ્કારની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તરવથી સાચે નમસ્કાર પણ તે જ છે. લલિત–વિસ્તર” ગ્રંથમાં ભાવ-નમસ્કારની મહત્તા અને વ્યાખ્યા વિશદ રીતે બતાવવામાં આવી છે. ધર્મ પ્રશંસા આદિ બીજાધાન વગેરેથી તે અનુક્રમે સિદ્ધ થાય છે. શક્રસ્તવમાં સૌ પ્રથમ “મુલ્હન'નમસ્કાર થાઓ' – આ પ્રાર્થનાત્મક નમસ્કાર કરવા પાછળ સાધક ભક્તાત્માને એ જ શુભ-ઉદેશ છે કે–વર્તમાનમાં હું પરમાત્માને ભાવ-નમસ્કાર કરી શકું એવું સામર્થ્ય મારામાં નથી, પણ તે કરવાની ઈચ્છા પૂરેપૂરી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] ध्यानविचार-सविवेचन છે. તેથી પ્રભુ-કપાના પ્રભાવે જ મારે ઈચ્છા-ગનો નમસ્કાર ભાવમાં ભાવ-નમસ્કાર કરવાનું સામર્થ્ય પ્રગટાવશે. ભાવનમસ્કારને પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વગેરે અનેક ભેદે છે. નામાદિ ચારે નમસ્કારના ન્યૂનાધિક શુદ્ધિની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. ભાવ-નમસ્કારનો પરમ પ્રકર્ષ વીતરાગ-દશાને પ્રાપ્ત થયેલા ઉત્તમ આત્માઓને હોય છે. તીર્થંકર પરમાત્મા પણ “મો તિસ્થ' પદને ઉચ્ચાર કરે છે. પૂજાના ચાર પ્રક્ષર : જિનાગમમાં ચાર પ્રકારની પૂજા કહેલી છે : (૧) પુષ્પપૂજા, (૨) નિવેદ્ય-પૂજ, (૩) સ્તોત્ર-પૂજા અને (૪) પ્રતિપત્તિ-પૂજા. પ્રથમના બે ભેદ દ્રવ્ય-પૂજા'ના છે; પછીના બે ભેદ “ભાવ-પૂજાના છે. ભાવપૂજા “પ્રતિપત્તિ રૂપ હોય છે. ગુણું-સ્થાનની દુટિએ પૂજા : સમ્યગદષ્ટિ જીવોને પ્રથમની ત્રણ પૂજા હોય છે અને દેશ-વિરતિધરને ચારે પૂજા હેાય છે. સરાગી સર્વવિરતિધરને (છઠ્ઠાથી દસમા ગુણ-સ્થાનક સુધી) “તેત્ર અને પ્રતિપત્તિ”—બે પૂજા હોય છે અને વીતરાગ-દશામાં એટલે કે અગિયારમા, બાર અને તેરમા ગુણ-સ્થાનકમાં “પ્રતિપત્તિ પૂજા હોય છે. આ ચારે પૂજાએ અનુક્રમે ઉત્તરોત્તર વિશેષ વિશુદ્ધિવાળી હોય છે. ભાવ-પૂજા (ભાવ-નમસ્કાર) – એ “પ્રતિપત્તિ” રૂપ છે. પ્રતિપત્તિ પૂજાનું તાત્પર્ય - પ્રતિપત્તિ એટલે “આપ્ત-પુરુષના વચનનું અવિકલપણે પાલન કરવું.” પરમાત્માની આજ્ઞાનું પરિપૂર્ણ પાલન વીતરાગને જ હોય છે. ઉપશાન્ત-મેહ, ક્ષીણમેહ અને સગી-કેવળી–આ ત્રણમાંથી પ્રથમના બે સંયમની ઉત્કૃષ્ટ સાધના દ્વારા વિશુદ્ધ-ધ્યાનની શ્રેણિમાં સ્થિત હોય છે અને સગી-કેવળી તેના દ્વારા કેવળજ્ઞાનને પામેલા હોય છે. આવી ઉત્કૃષ્ટ કોટિની આત્મ-વિશુદ્ધિ એકાએક પ્રાપ્ત થઈ જતી નથી. પરંતુ દીર્ઘકાળના સંયમ અને ધ્યાનાદિના સતત અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. એ જ કારણે દેશ-વિરતિ અને સરાગ-સંયમીને પણ ધ્યાનાદિ વડે અનુક્રમે જે આત્મ-વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે યા હોય છે, તેને પણ “પ્રતિપત્તિ પૂજા કહે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार-सविवेचन [ ૨૨૬ પદ-ધ્યાનમાં પંચપરમેષ્ઠી ભગવંતોનું ધ્યાન કરવાનું હોય છે. તે પરમાત્માની આજ્ઞાના પાલન રૂપ હોવાથી “ભાવ-નમસ્કાર છે અને તે “ભાવ-નમસ્કાર” “પ્રતિપત્તિપૂજા સ્વરૂપ છે. કહ્યું પણ છે કે – સર્વ પૂજાઓમાં “ભાવ-પૂજા” પ્રધાન છે અને તે પ્રતિપત્તિ' રૂપ છે. * પ્રથમની બે પૂજામાં દ્રવ્ય–સંકેચ, “તેત્રમાં વાણી અને મનને સંકેચ અને પ્રતિપત્તિમાં મનનો અને ભાવનો સંકેચ હોય છે. - જ્યારે–ત્યારે, જ્યાં-ત્યાં, જાણતાં-અજાણતાં સ્થાપેલા મનને, આરોપેલા ભાવને, તે-તે સર્વ સ્થાનો તેમજ પદાર્થોમાંથી ખેંચી લઈને ઈવિશેષ પંચ પરમેષ્ઠી ભગવતેમાં સ્થાપવું તેને મનને સંકેચ અર્થાત્ “ભાવ-સંકોચ” કહે છે. ‘દ્રવ્ય-પૂજાથી સર્વથા ઉપર ઊઠવાની ક્રિયાને “ભાવ–પૂજા કહે છે. આ રીતે “નમે પદ સર્વ પ્રકારની પૂજાનું દ્યોતક હોવાથી “ધ્યાન” રૂ૫ પ્રતિપત્તિ પૂજાનું પણ સૂચક છે. આ દૃષ્ટિએ નમસ્કાર–મહામંત્રમાં પણ “નમો’ પદ ધ્યાનનું સૂચક હોવાનું સિદ્ધ થાય છે. આ “નમો’ પર જીવન જીવ તરફને અણગમે દૂર કરે છે, મનને અરિહંતમાં ઓગાળે છે–અરિહંતમય બનાવે છે. તેને મહિમા અપરંપાર છે. પદ–થાન” માં પંચ પરમેષ્ઠીઓનું ધ્યાન હોવાથી, તેને નમસ્કાર-મહામંત્રનું જ ધ્યાન કહી શકાય છે કારણ કે પદ–ધ્યાન” અને “નમસ્કાર–મહામંત્રમાં પદાર્થરૂપે પંચ પરમેષ્ઠીઓ જ રહેલા છે. અરિહંતાદિ પાંચે પદોને વિશિષ્ટ રહસ્યભૂત અથ:(૧) અરિહંત-પદ ઃ જે દેવ, દાનવ અને મનુષ્યને વિષે વંદન અને પૂજનને ગ્ય છે. તીર્થકર-નામકર્મ રૂપ અરિહંત-પદવીના ઉપભેગપૂર્વક સિદ્ધિને પામનારા છે. સર્વ ગુણોથી પરિપૂર્ણ હોવાથી સર્વોત્તમ છે, સ્તુતિ કરવા યોગ્ય છે અને ભયાનકભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલાં પ્રાણીઓને પરમ-આનંદ સ્વરૂપ મેક્ષમાર્ગને બતાવનારા છે. જે ભવાટવીમાં “સાર્થ વાહ” ભવ-સમુદ્રમાં “નિર્ધામક બને છે અને છ કાય જીવોના રક્ષક હોવાથી “મહાગોપના યથાર્થ બિરુદને ધારણ કરનારા છે. * भावपूजायाः प्रधानत्वात् तस्याश्च प्रतिपत्तिरूपत्वात् । –ત્રિત વિસ્તરા; પૃ.-૪૬. Page #193 -------------------------------------------------------------------------- ________________ AN ૨૨ ] ध्यानविचार-सविवेचन જે ઇન્દ્રિ, વિષય-કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગ, રાગ-દ્વેષ, મેહ અને કર્મ આદિ ભાવ-શત્રુઓને હણનારા છે-જીતનારા છે, સર્વજ્ઞ, સર્વદશી અને અચિન્ય શક્તિ-સંપન્ન છે. જેમનું શારીરિક રૂપસૌંદર્ય અને બળ – પરાક્રમ સર્વ દે અને ઇન્દ્રોના રૂપ તથા બળથી અનંતગણું છે. જેમની વાણી પથ્થર જેવા હૃદયને પાણી કરી દે તેવા વિશિષ્ટ પ્રકારના પાંત્રીસ ગુણેથી યુક્ત છે. જેમના પુણ્યદેહમાં વહેતું રુધિર દૂધની ધારા જેવું શ્વેત હોય છે. જેમને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. જેમનું આત્મદળ અનન્ય કોટિનું હોય છે. જેઓ સમગ્ર જગતના જીના કલ્યાણ માટે જ ધર્મ-તીર્થની સ્થાપના કરનારા અને પરોપકારમય જીવન જીવનારા હોય છે. જેઓ કૃતજ્ઞતા-ગુણના સ્વામી હોય છે. જગતની કઈ પણ દેવી-શક્તિ જેમની તુલનામાં અતિશય સામાન્ય ગણાય છે. જે ત્રણ ભુવનના સ્વામી છે, ગુરુ છે, માતા છે, પિતા છે, બંધુ છે, પ્રિયતમ છે, સર્વ હિતકર અને સુખકર છે, તે જ અરિહંત પરમાત્મા છે. સઘળી શ્રેષ્ઠ ઉપમાઓ જેમની આગળ વામણું બની જાય છે એવા વિરાટ અરિહંત પરમાત્માના પ્રભાવે જ આ વિશ્વ સૌભાગ્યવંતુ છે, વ્યવસ્થિત છે, નિયમબદ્ધ છે. (૨) સિદ્ધ–૫દ: જેમને અનુપમ, અક્ષય અને અવ્યાબાધ સુખ સિદ્ધ થયાં છે અર્થાત જેમનાં સર્વ પ્રજને પરિપૂર્ણ થયાં છે, જેઓ સર્વથા કૃતકૃત્ય છે. આઠે કર્મના સંપૂર્ણ ક્ષયથી અવિનાશી સિદ્ધિ-પદને પ્રાપ્ત થયેલા છે. જે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય આદિ ગુણોથી યુક્ત છે, તેથી જ ભવ્યજીવને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે. જેમનાં સ્મરણ-ચિંતન અને ધ્યાનથી ભવ્ય-જીને ગુણ-સમૂહની પ્રાપ્તિ થાય છે. જે સ્વયં પરમ-મંગળ સ્વરૂપ હોવાથી તેમનું ધ્યાન કરનાર ભવ્યાત્માને પણ મંગળ–સ્વરૂપ બનાવનારા છે. જે અજર-અમર અને અસંગ છે, જન્મ-મરણાદિનાં સર્વ બંધનોથી સર્વથા વિમુક્ત બનેલા છે અને સદાકાળ શાશ્વત, અવ્યાબાધ સુખને અનુભવનારા હોય છે, તે. જ સિદ્ધ પરમાત્મા છે. તેમનું મરણ-મનન અને ધ્યાન ભવ્ય-આત્માને સિદ્ધ સ્વરૂપ બનાવે જ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૩ ध्यानविचार-सविवेचन (૩) આચાર્ય-પદ : જેઓ જ્ઞાનાદિ આચારોને અહર્નિશ–પ્રતિપળ આચરનારા છે અને ઉપદેશ-દાનાદિ દ્વારા ભવ્યજીને આચાર-પાલન કરાવનારા છે, બીજાના અને પિતાના આત્માનું એકાંતે હિત આચરનારા છે. જેઓ પ્રાણના ભોગે પણ પૃથ્વીકાયાદિ સમારંભેને ત્રણ કરણ અને ત્રણ વેગ વડે કદી આચરતા નથી. કઈ ક પ કરે કે કોઈ પૂજા કરે, તે પણ રાગ-દ્વેષને આધીન ન બનતાં ઉભય તરફ સમતા-ભાવ ધરનારા છે. સ્વ–પર દર્શનના જ્ઞાતા છે, મર્મજ્ઞ છે. જેઓ પ્રમાદાદિ દોષથી વેગળા રહેવામાં સદા ઉપયુક્ત છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના યથાર્થ અભ્યાસી છે. સદાચારની ગંગાના પ્રવાહને સદા જીવંત રાખનારા છે. સદુપદેશનું જાતે પાલન કરીને, સદુપદેશ આપનારા છે, માટે નિત્ય નમસ્કરણીય છે, પૂજનીય છે, વંદનીય છે, સેવ્ય છે. (૪) ઉપાધ્યાય-પદઃ આ પદે બિરાજમાન આત્મા, આમ્રવનાં દ્વારને સારી રીતે રેકીને મન, વચન અને કાયાના યોગોને આત્માધીન બનાવીને વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને અક્ષર વડે વિશુદ્ધ એવા દ્વાદશાંગ-બુતનું અધ્યયન અને અધ્યાપન કરનાર-કરાવનાર અને તેના વડે સ્વ-પરના આત્માને હિતકારી એવા મેક્ષના ઉપાયાનું નિરંતર સેવન કરનારા હોય છે. જેઓ વિનય-ગુણના ભંડાર છે. મૂર્ખ યા અલ્પ-બુદ્ધિવાળે શિષ્ય પણ જેમની કૃપાથી સરળતાપૂર્વક વિનયવંત બનીને શ્રત-જ્ઞાનનો અભ્યાસી બની જાય છે. સૂત્રપ્રદાન દ્વારા ભવ્ય જીવોને ઉપકારી હોવાથી તેઓ પણ નમસ્કરણીય હોય છે. (૫) સાધુ-૫દઃ જેઓ સ્વયં મોક્ષની સાધના કરનારા તેમજ બીજા આત્માએને પણ ધર્મની સાધનામાં સહાય કરનારા હોય છે. જેઓ બાહ્ય અને આત્યંતર બાર પ્રકારનાં તપનું આચરણ કરનારા, અત્યંત કષ્ટકારી ઉગ્ર તપશ્ચર્યા, અહિંસાદિ વ્રતે, નિયમો અને વિવિધ પ્રકારના અભિગ્રહ કરવાપૂર્વક સંયમનું વિશુદ્ધપણે પાલન કરનારા તેમજ અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગોને સમતાપૂર્વક સહન કરનાર, જગતના સર્વ જીવોને આત્મૌપમ્ય દષ્ટિથી જોનારા અને તદનુરૂપ જીવન જીવનારા સાધુ ભગવંતો યાવત્ સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરનાર હોય છે. પંચ પરમેઠી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ–એ દરેકને “પરમેષ્ઠી” કહેવામાં આવે છે અને તે પાંચને “પંચ પરમેષ્ઠી” તરીકે ઓળખવામાં આવે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] ध्यानविचार-सविवेचन “પરમેષ્ઠી' એટલે પરમપદે રહેલા ઉત્તમ આત્માઓ. આ પંચ પરમેષ્ઠીઓમાં પ્રથમનાં બે પદ “દેવ-નવ સ્વરૂપ છે અને પછીનાં ત્રણ પદ “ગુરુત્વ ” સ્વરૂપ છે. આ પંચ પરમેષ્ઠી–ભગવંતેમાં એકસો આઠ ગુણ રહેલા છે. જેનું સ્મરણ–મનન અને ધ્યાન કરવાથી સર્વ અશુભ-કર્મોને વિનાશ અને સર્વ પ્રકારનાં શુભને વિકાસ થાય છે. - જ્ઞાન, ધ્યાન, ગ, અધ્યાત્મ અને ધર્મની સર્વ પ્રકારની સાધના-ઉપાસના આ એક આઠ ગુણોમાં અંતર્ભત થઈ જાય છે. તેથીજ “પરમેષ્ઠી–દયાન” સ્વરૂપ આ “પદ-ધ્યાનમાં ધ્યાનના સર્વ ભેદ-પ્રભેદ સમાઈ જાય છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – આ પાંચ પરમેષ્ઠી ભગવંતે-એ નવકારની પાંચ વસ્તુ છે અને તે ગુણમય હવાથી મૂર્તિમાન ગુણો જેવા છે. ફૂલ અને સુવાસ જે અભેદ તેમના જીવન અને ગુણે વચ્ચે છે તેથી જ સમ્યગૂ-દર્શન-જ્ઞાનચારિત્ર રૂપ રત્નત્રયીની જેમ તે અરિહંતાદિ ભગવંતે ગુણના અર્થ-જીવોને અત્યંત પૂજનીય છે, નમસ્કરણીય છે. આ પાંચ (વસ્તુ) ને નમસ્કાર કરવા પાછળ મુખ્ય જે પાંચ હેતુઓ રહેલા છે તે નીચે પ્રમાણે છે :-- ___ मग्गो अविप्पणासो आयारो विणयया सहायत्तं । पंचविह नमुक्कारं करेमि एहिं हेऊहिं ।। ભાવાર્થ –અરિહંત પરમાત્મા રત્નત્રય રૂપ મોક્ષમાર્ગના ઉપદેશદાતા છે અને સ્વયં મોક્ષમાર્ગના હેતુ છે, તેથી તેઓશ્રી નિત્ય નમસ્કરણીય છે. આ છે અરિહંત-નમસ્કારને હેતુ. સિદ્ધ ભગવંતો મોક્ષમાર્ગની સાધનાના ફળ રૂપે જે અવિનાશીપણું પ્રાપ્ત કરે તે અવિનાશ પણાની પ્રાપ્તિ માટે સિદ્ધ ભગવંતનો નમસ્કાર છે. આચાર્ય ભગવંતે વિશ્વ સ્નેહાત્મક આચારનું અણિશુદ્ધ પણે પાલન કરવાપૂર્વક તેને ઉપદેશ આપે છે તે આચારની પ્રાપ્તિને હેતુ આચાર્ય–નમસ્કારના મૂળમાં રહેલું છે. ઉપાધ્યાય ભગવંતો વિનય ગુણના ભંડાર છે, સતત સ્વાધ્યાયરત છે તેમજ સૂત્રપાઠાદિ આપનારા છે-આ ગુણોમાં મુખ્ય ગુણ વિનય છે. તેની પ્રાપ્તિના હેતુપૂર્વક ઉપાધ્યાય-નમસકાર છે. કે (૧) અરિહંત પરમાત્માના ૧૨ ગુણ, (૨) સિદ્ધ પરમાત્માના ૮ ગુણો, (૩) આચાર્ય ભગવંતના ૩૬ ગુણ, (૪) ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણે અને (૫) સાધુ ભગવંતના ર૭ ગુણોઆમ બધા મળી ૧૦૦ ગુણ થાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ | ખ ध्यानविचार - सविवेचन સાધુ મહાત્માએ મેાક્ષમાર્ગની સાધનામાં સહાય કરે છે માટે તેએ પણુ પૂજય છે. આ રીતે (૧) મેાક્ષ માગ, (૨) અવિનાશીપણુ', (૩) આચાર, (૪) વિનય અને (૫) સહાયકતા–એ પાંચ હેતુ માટે પ`ચપરમેષ્ઠી ભગવંતાને નમસ્કાર કરવાના છે. તાત્પ કે પૉંચપરમેષ્ઠી ભગવંતાના અનુગ્રડુથી જ જીવનમાં મેાક્ષ-માર્ગ આચારપાલનતા, વિનય-સંપન્નતા અને પરાકરણ રૂપ સહાયકતા આદિ ણા પ્રાપ્ત થાય છે અને તે ગુણ્ણાના ઉત્તરોત્તર વિકાસ થવાથી અનુક્રમે અવિનાશી-પદ પ્રાપ્ત થાય છે. ચેાગની દૃષ્ટિએ નમસ્કાર નમસ્કારની ઉત્પત્તિના ત્રણ હેતુઓમાં પથમ હેતુ ‘સમુત્થાન’ (દેહનું સમ્યગ્ ઉત્થાન) કહેલા છે. તે યાગનાં આઠ અ`ગે પૈકી ત્રીજા આસન' અગના સૂચક છે અને દેહની સ્થિરતા રૂપ આસન, ચમ-નિયમના પાલનથી જ સિદ્ધ થાય છે, તેથી ત્રણે યાગાંગ ‘સમુત્થાન’ વડે સૂચિત થાય છે. નમસ્કારની ઉત્પત્તિના ખીજો હેતુ ‘વાચના' છે. તે વણુ-યાગ અને અર્થ-ચાગના સૂચક છે. તેમજ ભાવ-પ્રાણાયામ અને પ્રત્યાહારને પણ સૂચક છે. સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સૂત્ર અને અને પાઠ સાંભળીને નમસ્કારનું અધ્યયન શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરવું તેનું નામ વાચના’ છે. નમસ્કારની ઉત્પત્તિના ત્રીજો હેતુ ‘લબ્ધિ’ છે. તે ‘આલંબન’ યાગને તથા ધારણા, ધ્યાન અને સમાધિને જણાવે છે. સૂત્ર અને અર્થના પ્રણેતા અરિહંતાદિમાં ચિત્તના એકાગ્ર ઉપયાગ – એ આલ બનયાગ છે. અહી’ ‘લબ્ધિ’ – એ મતિ-જ્ઞાનાવરણીયાદિ કર્માંના ક્ષયપશમ રૂપ છે અને તે અરિહંતાદિના આલંબન (ધ્યાન) ના ચેગે ‘અપૂર્વકરણ’ આદિના ક્રમે પ્રગટ થાય છે. ‘અપૂર્ણાંકરણ’ આદિ કરણા પણ ધ્યાન' રૂપ છે. પૂ॰ સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજે ધાવિંશિકા’માં યાગનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે - ‘મોરલેન લોચળાકો લોગો' – આત્માને મેક્ષ સાથે જોડી આપનાર સ પ્રકારના જ્ઞાનાદિ આચાર એ સમાન્યતઃ ચેગ’ છે, અને વિશેષતયા યાગના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) વ–યાગ, (૨) સ્થાન-યાગ, (૩) અથ−યાગ, (૪) આલંબન-ચેાગ અને (૫) અનાલ બન−યાગ. પ્રથમના એ યોગ ક્રિયાત્મક' છે અને પછીના ત્રણ યાગ જ્ઞાનાત્મક' છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] ध्यानविचार-सविवेचन સ્થાનાદિ યોગની વ્યાપકતા ત્યવંદન” આદિ પ્રત્યેક ધર્માનુષ્ઠાનમાં સ્થાનાદિ યોગોને યથાસ્થાન પ્રયોગ કરવામાં આવે, તો જ તે અનુષ્ઠાન વિધિપૂર્વક થયું ગણાય અને એ રીતે વિધિપૂર્વક આરાધેલા અનુષ્ઠાનના ફળ રૂપે સાધકને જીવનમાં ચિત્તની નિર્મળતા–પ્રસન્નતાને અનુભવ થાય છે. તેમજ અનુક્રમે સદ્ગતિ અને સિદ્ધિ-પદ પણ પ્રાપ્ત થાય છે. જેમકે ચૈત્યવંદન કરતી વખતે મુખથી સૂત્રોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરવું, બંને હાથ એગ મુદ્રાએ ૪ વ્યવસ્થિત રાખવા, મનથી સૂત્રોના અર્થનું ચિંતન કરવું અને દૃષ્ટિ પ્રભુ-પ્રતિમા આદિના આલંબનમાં સ્થિર કરવી. આ રીતે સ્થાનાદિ યોગના પ્રયોગ પૂર્વક જ સર્વ અનુષ્ઠાન કરવાથી તેના દ્વારા જીવનમાં ચિત્ત-શાતિ આદિ અનેક મહાન લાભે પ્રાપ્ત થવા સાથે વાસ્તવિક આત્મવિકાસ થાય છે. આ સ્થાનાદિ પાંચે ભેદ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરત્વ અને સિદ્ધિના ભેદથી વીસ પ્રકારના છે. આ રીતે યોગના વીસે પ્રકારો પણ “પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનયુક્ત બને છે, ત્યારે યોગના કુલ એંસી પ્રકારો થાય છે. કહ્યું છે કે – प्रीतिभक्तिव चोऽसंगैः स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ॥ –જ્ઞાનસાર : યોગાષ્ટક, શ્લે. ૭ અથ–પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે સ્થાનાદિ પ્રત્યેક યોગ ચાર પ્રકારના છે. તે યેગના અભ્યાસથી અનુક્રમે “અગી-અવસ્થા પ્રાપ્ત થાય છે અને તેના વડે “મોક્ષ—પદ મળે છે. આ બધા પ્રકારે પ્રતિપત્તિ રૂપ ભાવપૂજામાં અંતર્ભત હેવાથી “નમો પદથી સૂચિત થાય છે. નમો’ પદ દ્વારા ઈચ્છાદિ ગો પદ દ્વારા ઈછા-વેગ, શાસ્ત્ર–ગ અને સામર્થ્ય–ગને નમસ્કાર પણ સૂચિત થાય છે. “લલિત-વિસ્તરા-વૃત્તિમાં ઈચ્છાદિ યોગનું સૂચન આ પ્રમાણે કરેલું છે – (૧) “નમો અરિહૃતા” કે “નમુશુમાં રહેલા “નમો’ પદ દ્વારા “ઈચ્છ-ગ” ને નમસ્કાર. xકેશીકારે બંને હાથ ભેગા કરી, પરસ્પર દશે આંગળીઓ પરોવી અને હાથની બંને કેરણીઓને પિતા મા ભાગ ઉપર સ્થાપિત કરવી–તે ગમુદ્રા છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [१२७ (२) 'नमो जिणाणं जिअभयाण' ५६ बा२। 'श-योग'नो नमः४१२. (3) 'इक्को वि नमुक्कारों' ५४ ६२। 'सामथ्य-यो'ने नभ२४१२ सूथित थयेट। છે અને તે ઈચછાદિ યોગેમાં ઉપરોક્ત સ્થાનાદિ ગો અને પ્રીતિ આદિ ચારે અનુષ્ઠાને અંતભૂત છે. તેથી “ભાવ–નમસ્કાર રૂપ “પદ-ધ્યાનમાં આ બધા યોગો સમાએલા છે – એમ સ્પષ્ટપણે સમજી શકાય છે, ધ્યાનની દષ્ટિએ નમસ્કાર ‘પદ-ધ્યાનમાં અર્થાત્ પંચપરમેષ્ઠી ભગવંતના ધ્યાનમાં, ધ્યાનના શેષ સર્વ પ્રકારો समायेा छ, 'अरिहाणाइथुत्तं' द्वारा वधु २५टताथी सभ शय छे. 'अरिहाणाइथुत्तं' से मात मालावि से स्तोत्र छ. तमा मा8 मार। अने मा વલયવાળા “પંચનમસ્કાર–ચકયત્ર દ્વારા ધ્યાનથી એક અદ્દભુત રહસ્યભરી પ્રક્રિયાને निश थये। छ: 'अरिहाणाइ-थुत्तं ' साथ अरिहाण नमो पूयं अरहंताणं रहस्सरहियाणं । पयओ परमेट्ठीणं अरुहंताणं धुयरयाणं ॥१॥ निड्डअट्ठकम्मिधणाण वरनाण-दसणधराणं । मुत्ताण नमो सिद्धाणं परमपरमेट्ठिभूयाणं ॥२॥ आयारधराण नमो पंचविहायारमुट्ठियाणं च । नाणीणायरियाणं आयारुवएसयाण सया ॥३॥ बारसविहंगपुव्वं दित्ताणं सुयं नमो सुयहराणं । सययमुवज्झायाणं सज्झायज्झाणजुत्ताणं ॥४॥ सव्वेसिं साहूणं नमो तिगुत्ताण सव्वलोए वि । तव-नियम-नाण-दंसणजुत्ताणं बंभयारीणं ॥५॥ एसो परमेट्ठीणं पंचण्ह वि भावओ नमोकारो । सव्वस्स कीरमाणो पावस्स पणासणो होइ ॥६॥ भुवणे वि मंगलाणं मणुयासुर-अमर-खयरमहियाणं । सम्वेसिमिमो पढमो हवइ महामंगलं पढमं ॥७॥ अनुवाद : " पूलने योग्य (अह-अरिह) पाथी 'मरित', रेमनाथी 5 વસ્તુ ગુપ્ત ન હોવાથી “અરહંત' (અથવા રહસ્ય એટલે અંતરાયકર્મ, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] દથનરિવાર-રવિવાર તેનાથી રહિત હોવાથી અરહંત), વળી, જેમણે કર્મરૂપી રજ દૂર કરેલી હોવાથી સંસારમાં ફરીવાર ઉત્પન્ન થવાના નથી તેથી “અરહંત' (પ્રથમ પરમેષ્ઠી પદને પામેલા) દેવાધિદેવ અરિહંત (અરહંત, અહંત) ભગવંતોને પ્રણિધાનપૂર્વક નમસ્કાર થાઓ. ૧ આઠ કર્મોરૂપી ઇધનને (શુલ–ધ્યાનથી) સર્વથા બાળી નાખનાર, શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલ-દર્શનને ધારણ કરનાર (કૃતકૃત્ય થનાર), મોક્ષપદને પામેલા (અપુનરાવૃત્તિથી જેઓ નિવૃત્તિ-પુરીમાં પહોંચ્યા છે-જે નિત્ય અને અવિનાશી છે તે), પરમ-પરમેષ્ઠી સ્વરૂપ-એવા સિદ્ધ ભગવંતેને નમસ્કાર થાઓ. | ૨ (ગરછના નાયક તરીકે) આચારને ધારણ કરનારા, પંચવિધ ચારમાં સુસ્થિત (આચારને સ્વયં આચરનારા), સદા આચારનો ઉપદેશ કરનારા–એવા (અર્થના વાચક હોવાથી), જ્ઞાની આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ છે ૩ | બાર પ્રકારનાં અપૂર્વકૃતને આપનારા (અધ્યયન કરાવનારા), શ્રતધરને ધારણ કરનારા, તેમજ સ્વાધ્યાય અને ધ્યાનથી સતત યુક્ત–એવા ઉપાધ્યાય ભગવંતેને નમસ્કાર થાઓ. | ૪ | ત્રણ ગુપ્તિનું પાલન કરનારા, તપ, નિયમ, જ્ઞાન અને દર્શનથી યુક્ત, તેમજ બ્રહ્મચારી (નિર્વાણ-સાધક આત્મહિતકારી ક્રિયા કરનારા)–એવા લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને નમસ્કાર થાઓ. | ૫ | પાંચેય પરમેષ્ઠીઓને ભાવપૂર્વક કરેલે આ નમસ્કાર સમગ્ર પાપોનો નાશ કરનારો બને છે. દા આ ભુવનમાં પણ મનુષ્ય, અસુર, દેવ અને બેચરો–થી પૂજિત જેટલાં મંગલ છે તે બધામાં આ નમસ્કાર પ્રથમ છે, તેથી તે પ્રથમ મહામંગલ છે. Iળા” નમસ્કાર-ચક્રના પ્રથમ વલયમાં ઉપર મુજબ પાંચ પરમેષ્ઠી ભગવંતેની સ્થાપના છે અને બીજા વલયમાં લેકમાં પરમ–મંગલ સ્વરૂપ, લો કેત્તમ અને અનન્ય શરણભૂત અરિહંતાદિ ચારની સ્થાપના થયેલી છે. चत्तारि मंगलं मे हुतुऽरहंता तहेव सिद्धा य । साहू अ सव्वकालं धम्मो य तिलोयमंगल्लो ॥८॥ चत्तारि चेव ससुरासुरस्स लोगस्स उत्तमा हुंति । अरहंत-सिद्ध-साहू धम्मो जिणदेसियमुयारो ॥९॥ चत्तारि वि अरहंते सिद्धे साहू तहेव धम्मं च । संसारपोररक्खसभएण सरणं पवज्जामि ॥१०॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ १२९ અરિહતે, સિદ્ધો, સાધુઓ અને ત્રણે લોકમાં મંગલ એ ધર્મએ ચાર મને સર્વકાલ મંગલકારી થાઓ. ૫૮ અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનેશ્વરોએ ઉપદેશેલો ઉદાર ધર્મ-એ ચાર જ દેવે અને અસુરોથી યુક્ત એવા લેકમાં ઉત્તમ છે. છેલ્લા સંસાર રૂપ ભયંકર રાક્ષસના ભયથી હું અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને ધર્મ– એ ચારનું શરણું સ્વીકારું છું ૧૦ अह अरहओ भगवओ महइ महावीरवद्धमाणस्स । पणयसुरेसरसेहरवियलियकुसुमच्चियकमस्स ॥११॥ जस्प वरधम्मचक्कं दिणयरबिंब व भासुरच्छायं । तेपण पज्जलंतं गच्छइ पुरओ जिर्णिदस्स ॥१२॥ आयासं पायालं सयलं महिमंडलं पयासंतं । मिच्छत्तमोहतिमिरं हरेइ तिण्डंपि लोयाणं ॥१३॥ सयलम्मि वि जियलोए चिंतियमेत्तो करेइ सत्ताणं । रक्खं रक्खस-डाइणि-पिसाय-गह-जक्ख-भूयाणं ॥१४॥ लहइ विवाए वाए क्वहारे भावओ सरंतो य । जुए रणे य रायंगणे य विजयं विसुद्धप्पा ॥१५॥ पच्चुस-पओसेसु सययं भयो जणो सुहज्झाणो । एवं झाएमाणो मुक्खं पइ साहगो होइ ॥१६॥ વેચાસ્ટ--રાજ-નરં–ોરેંસિ-જેવાં सव्वेसिं सत्ताणं पुरिसो अपराजिओ होई ॥१७॥ સૂર્યના બિબની જેમ દેદીપ્યમાન પ્રભાવાળું, તેજથી જાજવલ્યમાન એવું ધર્મવરચકે જેમની આગળ ચાલે છે અને નમન કરતા ઈન્દ્રોના મુકુટથી ખરેલાં પુષ્પોથી જેમનાં ચરણ પૂજાયેલાં છે, એવા મહાન મહાવીર અરિહંત ભગવંતને નમસ્કાર હે. ૧૧-૧૨ાા આકાશ, પાતાળ અને સમગ્ર પૃથવી-મંડલને પ્રકાશિત કરતું તે ચક્ર ત્રણેય લોકના મિથ્યાત્વ અને મેહ-સ્વરૂપ અંધકારને દૂર કરે છે. ૧૩ આ પ્રકારે ચિંતનમાત્રથી “નમસ્કાર” – રાક્ષસ, ડાકિની, પિશાચ, ગ્રહ, યક્ષ અને ભૂત-પ્રેતથી બધાય જીવલેકમાં પ્રાણીઓની રક્ષા કરે છે. ૧૪ આ (મંત્રોનું ભાવથી સ્મરણ કરતો વિશુદ્ધ-આત્મા વિવાદમાં, વાદમાં, વ્યવહારમાં, જુગારમાં, રણયુદ્ધમાં અને રાજાના આંગણે(રાજ-દ્વારમાં) પણ વિજયને પ્રાપ્ત કરે છે. ૧પ ૧૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] ध्यानविचार - सविवेचन આ (નમસ્કાર–મ`ત્ર)નું. શુભ-ધ્યાન કરનારા ભવ્ય-માનવી સવારે અને સાંજે નિર'તર આવી રીતે ધ્યાન કરતાં કરતાં મેાક્ષ પ્રતિ સાધક બને છે. ।૧૬। આ પચનમસ્કારનું ધ્યાન કરનારા પુરુષ વેતાલ, રુદ્ર (આ બન્ને રૌદ્ર-દેવા છે) રાક્ષસ, રાજા તેમજ કૂષ્માંડી અને રૈવતી (આ ખંને રૌદ્ર-દેવીઓ) છે. તેમજ સ પ્રાણીઓથી અપરાજિત ખને છે. (અર્થાત્ આ બધા તે ધ્યાની આત્માને કંઇ નુકસાન (હાનિ, વિઘ્ન) કરી શકતા નથી.) ૧૭ણા ચોથા વલચમાં સ્તંભન-વિદ્યાની સૂચક ગાથાની સ્થાપના છે :थंभेइ जलं जलणं चिंतियमित्तो वि पंचनवकारो । -માર-ચોર-રાણજી-યોવસનું પાસેફ ॥૮॥ આ પચનમસ્કાર ચિંતનમાત્રથી જલ અને અગ્નિને થભાવે (સ્ત'ભિત કરી દે છે), તથા શત્રુ, મહામારી, ચાર તેમજ રાજકુલ દ્વારા થતા ભય'કર-ઉપદ્રવાના નાશ કરે છે, ૫૧૮ાા પાંચમા વલયમાં આત્મ-રક્ષા’ વિદ્યાનુ` સ્થાન છે : अव य असा अट्टसहस्सं च अट्ठकोडीओ | रक्खंतु मे सरीरं देवासुरपणमिया सिद्धा ॥ १९ ॥ ઢવા અને અસુરેાથી પ્રણામ કરાયેલી, તેમજ આઠ, આઠ સેા, આઠ હજાર કે આઠ કરોડના જાપથી સિદ્ધ થયેલી આત્મ-રક્ષા વિદ્યા મારા શરીરની રક્ષા કરી. ૫૧૯૫ (૬) છઠ્ઠા વલયમાં ‘સિદ્ધ-વિદ્યા’ને સ્થાપન કરવાનુ` સૂચન છે – ॐ नमो अरिहंताणं तिलोयपुज्जो य संधुओ भयवं । अमर - नर - रायमहिओ अणाइनिहणो सिवं दिसउ ॥ २० ॥ અરિહંતને કાર પૂર્વક નમસ્કાર થાઓ ! જે ભગવાન ત્રણે લેાકના પૂછ્યું છે, સારી રીતે સ્તુતિ કરાયેલા છે, ઇન્દ્ર અને રાજાએ વડે પૂજાયેલા છે અને જન્મ-મરણથી રહિત છે તે અમને મેાક્ષ આપો. ારના (૭) સાતમા વલયમાં મેક્ષ-વિદ્યાનું આલેખન કરવાનુ` સૂચન तव - नियम -संजमरहो पंचनमोक्कारसार हिनिउत्तो । नाणतुरंगमजुत्तो नेइ पुरं परमनिव्वाणं ||२१|| सुद्धा सुद्धमणा पंचसु समिईसु संजय तिगुत्ता । जे तम्मि रहे लग्गा सिग्धं गच्छंति सिवलोयं ॥ २२ ॥ છે -: Page #202 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ રૂર જેને તપ, નિયમ અને સંયમ રૂપી રથ છે, જેને પંચનમસ્કાર રૂપી સારથિ છે અને જે જ્ઞાન રૂપી ઘોડાઓથી જોડાયેલ છે તે પરમનિર્વાણપુર–મોક્ષપુરીમાં જાય છે. ૨૧ પંચનમસકાર-ચક્રોદ્ધાર-વિધિમાં “નમસ્કાર-ચક્રના પાંચમા વલયમાં આત્મરક્ષા-વિદ્યાનું આલેખન કરવાનું વિધાન છે. - શુદ્ધ મનવાળો, ઈદિ પાંચે સમિતિઓથી યુક્ત તથા મને-ગુપિત, વચન–ગુપ્તિ અને કાય-ગુપ્તિથી ગુપ્ત (ઇન્દ્રિયોને ગે પવનાર) જે શુદ્ધ-આત્મા (વિજયવંત) એવા આ રથમાં બેસે છે તે તરત મેક્ષમાં જાય છે. પરા (૮) આઠમા વલયમાં “આયુધ વિદ્યાનું સ્થાપન કરવાનું સૂચન છે - सव्वे पोसमच्छर आहियहियया पणासमुवयंति । दुगुणीकयधणुसदं सोउं पि महाधणुं सहसा ॥२३॥ બેવડો કરાયેલો “ઘણુ શબ્દ અને “મહાપણુ શબ્દ અર્થાત “» ઘણુ ઘણુ માધy માધy (વા)'-એ પ્રકારની વિદ્યા સાંભળનાર બધા ઈર્ષ્યાળુ–ષથી ભરેલા હૈયાવાળા શીધ્ર નાશ પામે છે. પરવા “ચક્રોદ્ધાર-વિધિ * માં ઉપરોક્ત આઠ વલયેનું આલેખન કર્યા પછી તેની આઠે દિશાઓમાં સોળ પાંખડીનું એક કમળ આલેખી પ્રત્યેક પાંખડીમાં સોળ અક્ષરોની સ્થાપના કરવાનું સૂચન નિક્ત ગાથામાં છે : विज्जु व्व पज्जलंति सव्वेसु वि अक्खरेसु मत्ताओ। पंचनमुक्कारपए इक्किके उवरिमा जाव ॥२४॥ ससिधवलसलिलनिम्मल आयारसहं च वणियं बिंदु । जोयणसयप्पमाणं जालासयसहसदिप्पंतं ॥२५॥ પંચનમસ્કાર પદમાં સર્વ અક્ષરોમાં (ા જૈ જૈ fણ ૐ માં # # ૨ 8 a ક્ષ ૨ મા દૂ- એ સેળ અક્ષરોમાં પણ દરેક અક્ષર પર રહેલી માત્રાઓ વીજળી જેવી જાજવલ્યમાન છે અને દરેક અક્ષર ઉપર ચંદ્રમા જેવું ઉજજવલ, જલ જેવું નિર્મળ હજારે આકારવાળું, વર્ણયુક્ત, સેંકડો યોજન પ્રમાણે, લાખો વાળાએથી દીપતું “બિન્દુ છે. सोलससु अक्खरेसुं इक्किक्कं अक्खरं जगुज्जोयं । भवसयसहस्समहणो जम्मि ठिओ पंचनवकारो ॥२६॥ * “ચોદ્ધાર-વિધિમાં સોળ પરમાક્ષરની સ્થાપના ઉપરાંત, સોળ સ્વરે, મંત્ર તથા બીજ સહિત સોળ વિદ્યાદેવીઓનાં નામ તથા શું છે ફ્રિ હૈ ૬ ૬ ૬ હું શું છે દૂ-આ સોળ મંત્રાક્ષરોની સ્થાપના કરવાનું પણ સૂચન છે. –આ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] ध्यानविचार-साववेचन जो थुणति ह इक्कमणो भविषओ भावेण पंचनवकारं । सो गच्छइ सिवलोयं उज्जोयंतो दसदिसाओ ॥२७॥ સોળ અક્ષરમાં એકેક અક્ષર જગતને પ્રકાશ કરનાર છે અને જે (અક્ષર) માં આ પંચનમસ્કાર સ્થિત છે, તે લાખે ભવ(જન્મ-મરણ)નો નાશ કરે છે. શારદા જે ભવ્ય-પુરુષ એકચિરો ભાવથી આ પંચ નમસ્કારની સ્તુતિ કરે છે, તે દશે દિશાઓને પોતાના પરમ તેજથી પ્રકાશિત કરતે કરતો અવશ્ય શિવમંદિરમાં જાય છે. ર૭ા પંચપરમેષ્ઠીચકને મહિમા इय तिहुथणप्पमाणं सोलसपत्तं जलंतदित्तसरं । अट्ठार अवलयं पंचनमोक्कारचकमिणं ॥२८॥ આ પ્રમાણે સેળ પાંખડીવાળું, જવલંત અને દેદીપ્યમાન સ્વરોથી યુક્ત આઠ આરા અને આઠ વલયવાળું અને ત્રિભુવનમાં પ્રમાણભૂત અથવા ત્રિલોક-પ્રમાણવાળું (અર્થાત્ ચૌદ રાજલક વ્યાપી) આ પંચનમસ્કાર-ચક્રનું ચિંતન-ધ્યાન કરવું જોઈએ. મારા सयलुज्जोइयभुवणं विदावियसेससत्तुसंघायं । नासियमिच्छत्ततमं वियलियमोहं हततमोहं ॥२९॥ આ (યંત્ર) નું ધ્યાન સર્વ ભુવનેને પ્રકાશિત કરનારું, સર્વ શત્રુઓના સમૂહને નસાડનારું, મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનારું, મેહને દૂર કરનારું અને અજ્ઞાનના સમૂહને હણનારું છે. કેરલા નવકાર(પંચપરમેષ્ઠી)ના અધિકારી અને તેનું ફળ एयस्स य मज्झत्थो सम्मदिहि विसुद्धचारित्तो । नाणी पवयणभत्तो गुरुजणमुस्सूसणापरमो ॥३०॥ जो पंच नमोकारं परमो पुरिसो पराइ भत्तीए । परियत्तेइ पइदिणं पयओ सुद्धप्पओ अप्पा ॥३१॥ अठेव य अट्ठसयं अटुसहस्सं च X उभयकालं पि । अटेव य कोडीथो सो तइयभवे लहइ सिद्धिं ॥३२॥ જે ઉત્તમ પુરુષ મધ્યસ્થ, સમ્યગ-દૃષ્ટિ, વિશુદ્ધ ચારિત્રવાન, જ્ઞાની, પ્રવચનશક્ત, અને ગુરુજનની શુશ્રષામાં તત્પર હોય – તે પરાભક્તિ અને પ્રણિધાનપૂર્વક શુદ્ધ પાણ + પારા- અહા Page #204 -------------------------------------------------------------------------- ________________ [ १३३ ध्यानविचार-सविवेचन સાથે પ્રતિદિન બને સંધ્યાએ આ પંચનમસ્કારને આઠ વાર, આઠ સે વાર, આઠ હજાર વાર (આઠ લાખ વાર-પાઠાંતર મુજબ) અથવા આઠ કરોડ વાર જાપ કરે છે તે ત્રીજા ભવમાં સિદ્ધિ પામે છે. (૩૦-૩૧-૩રા) પરમેષ્ઠી-નમસ્કાર શું છે? एसो परमो मंतो परमरहस्सं परंपरं तत्तं । नाणं परमं नेयं सुद्धं झाणं परं झेयं ॥३३॥ આ પંચપરમેષ્ઠી-નમસ્કાર–એ પરમ-મંત્ર છે, પરમ-રહસ્ય છે, પરાત્પર-તત્તવ છે (અર્થાત્ પરથી પણ પર તવ છે), પરમ-જ્ઞાન છે, પરમ-ય છે, શુદ્ધ–ધ્યાન છે અને સર્વ શ્રેષ્ઠ-ધ્યેય છે. ૩યા વિશેષાર્થ :- (૧) પરમ-મંત્ર – સર્વ મત્રોમાં શ્રેષ્ઠ મંત્ર હવાથી નવકાર “પરમ-મંત્ર છે. (૨) પરમ-રહસ્ય – સમગ્ર આગમ-શા–દ્વાદશાંગીને સાર એમાં સમાયેલું છે તેથી નવકાર “પરમ-રહસ્ય છે. (૩)પરાપર-તત્ત્વ :- દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્ત્વત્રયી, જીવાદિ ત, અરિહંતાદિ નવ પદો અને ધ્યાન-પરમ ધ્યાન” આદિ વીસ પ્રકારો-એ પરમતત્વ છે, તે બધાં નવકારમાં અંતર્ભત હોવાથી, તે “પરથી પણ પર તત્ત્વ છે. (૪) પરમ-જ્ઞાન - મતિ, શ્રુત આદિ પાંચ જ્ઞાનેના ધારક પરમેષ્ઠીઓના સ્મરણ અને ધ્યાનથી ધ્યાતાને પાંચે જ્ઞાન પ્રગટે છે; તેથી નવકાર – એ “પરમ-જ્ઞાન છે. તેમજ તે સર્વ જિનાગમાં વ્યાપક હોવાથી “પંચ-મંગલ-મહાશ્રુત-કંધ’ રૂપે પ્રસિદ્ધ છે. (૫) પરમ-ગેય - પાંચ પરમેષ્ઠી ભગવંતો જગતના સર્વ પદાર્થો કરતાં શ્રેષ્ઠ હોવાથી એ જ પરમ-ય છે. તેથી પંચપરમેષ્ઠીમય નવકાર પરમ-ય છે. પરમેષ્ઠીઓને યથાર્થ રીતે જાણવાથી જગતના સર્વ પદાર્થો બરાબર જણાઈ આવે છે. (૬) શબ્દ-ધ્યાન :– નવકાર-એ “શુદ્ધ-ધ્યાન” છે. સર્વ પ્રકારનાં ધ્યાનમાં તે પરમ શ્રેષ્ઠ સ્થાન છે. શેષ સર્વ ધ્યાનેના પ્રકારો “નવકાર-ધ્યાનમાં સમાયેલા છે, તે ત્રીસમી ગાથામાં સ્પષ્ટ કરેલ છે. (૭) પરમ–દયેય –નવકારમાં દયેય રૂપે પંચપરમેષ્ઠી ભગવંત છે, તે સર્વ શ્વેમાં શ્રેષ્ઠ હોવાથી નવકાર – એ “પરમ-ધ્યેય છે “ જ્ઞાળે પરં –આ પદ-ધ્યાન” અને “પરમ-ધ્યાનનું સૂચક છે અર્થાત નમસ્કાર–આજ્ઞા-વિચયાદિ “ધર્મધ્યાન અને “શુકલધ્યાન સ્વરૂપ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૧] ध्यानविचार-सविवेचन શેષ ધ્યાન-ભેદને નિર્દેશ एयं कवयमभेयं खाइयमत्थं पश भवणरक्खा । जोई सुन्नं बिंदुं नाओ तारा लवो मत्ता ॥३४॥ सोलसपरमक्खरबीयबिंदुगम्भो जगुत्तमो जोओ । सुयबारसंगसायरमहत्थऽ-पुव्वत्थ-परमत्थो ॥३५॥ नासेइ चोर-सावय-विसहर-जल-जलण-बंधणसयाइं । चितिज्जतो रक्खस-रण-रायभयाइं भावेण ॥३६॥ અર્થ -આ પંચનમસ્કાર એ પરમ અભેદ્ય કવચ છે, પરમ ખાતિકા(ખાઈ ખાડી) છે, પરમ અસ્ત્ર છે, પરમ ભવન રક્ષા છે, (પરમ) જ્યોતિ છે, (પરમ) શૂન્ય છે. (પરમ) બિંદુ છે (પરમ) નાદ છે, (પરમ) તારા છે, (પરમ) લવ છે, અને (પરમ) માત્રા છે. (તિ આદિને પણ “પરમ લગાવવાથી પરમ તિ” “પરમ શૂન્ય” વગેરે ધ્યાનભેદનું સૂચન થાય છે.) (આ નવકાર) સેળ પરમાક્ષર રૂપ “બી ( દ ત શિ૪ ના રિ ૨ ૨ સ ) અને સોળ પરમ બિંદુઓ છે ગર્ભમાં જેના – એવો લેકેરમ (મંત્રાક્ષરોને) ગ છે અથવા સેન પરમાક્ષર રૂપ “બી” અને “બિંદુઓ જેની મધ્યે રહે છે એ ઉત્તમ ગ છે અને દ્વાદશાંગ રૂપ શ્રુત-સાગરને મહા, અપૂર્વાર્થ અને પરમાર્થ છે. (ઉપરોક્ત) ભાવપૂર્વક સ્મરણ કરાયેલે આ મંત્ર ચાર, હિંસક પ્રાણીઓ, વિષધરસર્પ, જળ, અગ્નિ, બંધન, રાક્ષસ, ચુદ્ધ અને રાજ્યના ભયને નસાડી મૂકે છે. તાતપર્ય –ફિઘુત્ત’ ની ચોત્રીસમી ગાથામાં નવકારને અભેદ્ય કવચ, પરમખાતિકા, પરમ અસ્ત્ર, પરમ ભુવનરક્ષા, (અહીં પરમ ભુવન” અને “પરમ રક્ષા—એ અર્થ પણ ઘટી શકે છે) પરમ જ્યોતિ, પરમ શૂન્ય (ધ્યાન,) પરમ બિંદુ, પરમ નાદ, પરમ તારા, પરમ લવ અને પરમ માત્રા રૂપ જેમ કહ્યો છે, તેમજ “ઢવો વિ મત્તા”—એવો પાઠાંતર હેવાથી – શબ્દથી કલા, લય, પદ, સિદ્ધિ તથા પરમ કલાદિ ધ્યાન પણ નવકારમાં અંતભૂત છે – એ સ્પષ્ટ ઉલ્લેખ થાય છે. નવકાર એ “અભેદ્ય કવચ વગેરે કેમ છે – તે ટૂંકમાં વિચારીએ - (૧) અભેદ કવચ :- નમસ્કાર–ચક'નું ધ્યાન–એ અભેદ્ય છે. કેઈથી ભેદી–તેડી ન શકાય એવા “અભેદ કવચ-બખ્તર” સમાન છે. યુદ્ધના મેદાનમાં લેખંડી બખ્તરબદ્ધ સુભટોને શત્રુઓનાં તીણું–શસ્ત્રો પણ ભેદી-છેદી શકતાં નથી, તેમ “નમસ્કાર–ચકને ધારણ કરનારને તથા એનું ચિંતન-ધ્યાન કરનારને, અચિન્ય પ્રભાવે શરીર ઉપર કેઈ Page #206 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [G બાહ્ય-શસ્ત્રો કે મન ઉપર અશુભ-વિકલ્પ રૂપ આંતર-શસ્ત્ર(શત્રુઓ)ની અસર થતી નથી, (૨) પરમ ખાતિકા ઃ-નમસ્કારનુ` ધ્યાન-એ ‘પરમ ખાતિકા’ છે અર્થાત્ ખદિરના અગારાઓથી ભરેલી ઊંડી ખાઇ છે; તેનુ' ઉલ્લ’ઘન કરીને ખાદ્ય કે અભ્યંતર શત્રુએ સાધકને કઈ પણ વિઘ્ન-પીડા કરી શકતા નથી. (૩) પરમ અસ્ર ઃ-નમસ્કાર-એ ચક્રવતીના ચક્ર-રત્ન' કરતાં પણ તીક્ષ્ણ-તેજસ્વી ‘ચક્ર' છે. તેના મળે માહ્ય અને આંતર સર્વ શત્રુઓ ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે. ત્રણે જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર ‘સિદ્ધ-ચક્ર' છે નવપદ સ્વરૂપ સિદ્ધચક્ર' પણ ‘નમસ્કાર-ચક્ર’માં અતભૂત છે. (૪) પરમ પરાઃ–પરા ભવનરક્ષા’-આ પદને છૂટાં પાડીને પરમ પરા', પરમ ભુવન' અને ‘પરમ રક્ષા'- એવે! અર્થ પણ કરી શકાય છે તે મુજબ નવકાર એ ‘પરમ પરા’ એટલે કે પરમ કળા છે. પરા', ‘કળા’–એ કુંડલિની'ના સૂચક-શબ્દો છે. તેથી ‘પરમ પરા’-એ વિશેષણ ‘નમસ્કાર-ચક્ર'ના ધ્યાનમાં જાગૃત ‘કુંડલિનીનું ધ્યાન(સમાધિ રૂપ) છે—એમ જણાવે છે. ‘નમસ્કાર-ચક્ર’ના યંત્રમાં પણ ‘દર્દીને સાડા ત્રણ આંટાનું જે વેપ્ટન છે, તે અહિં ત પરમાત્મામાં શેષ રહેલા અઘાતી-કમની પ્રકૃતિ રૂપ સાડા ત્રણ કળાના ધ્યાનનું સાંખ્ય-દશનમાં ‘કુંડલિનીને પરા-શક્તિ પણ કહી છે. સૂચક છે. શબ્દ-બ્રહ્મની પરા’-અવસ્થા, જે અલક્ષ્ય-અગોચર હોય છે, તેને ક્રુ ડલિની સમજવી. ‘પરા' ‘કુંડલીની'નું પર્યાયવાચી નામ હૈાવાથી તેના દ્વારા કલા' અને ‘પરમ કલા’ ધ્યાનના પણ સર્કત હાય એમ જણાય છે. ‘કુંડલિની'નું ઉત્થાન ષટ્ચક્રના ભેદનથી થાય છે; તેથી તે ચક્રોમાં નવકારતું ધ્યાન કરનારની પ્રક્રિયા પણ પવિજ્ઞાળયુત્ત’ માં બતાવી છે. (૫) પરમ ભવન :–પ્રસ્તુત ગાથામાં નિર્દિષ્ટ જ્યેાતિ’ આદિ ધ્યાનાનુ સ્વરૂપ દયાન-વિચાર’માં વિસ્તૃત રીતે વણુ વેલુ છે, તેથી ધ્યાનવિચાર' ગ્રન્થ સાથે આ ગાથાને સંબંધ હાવાથી ભવન' શબ્દના ભાવા` પશુ તે ગ્રન્થના આધારે વિચારવાથી વધુ સ્પષ્ટ થશે. ભવનયાગ :–પરમમાત્રા ધ્યાન’ના બાવીસમા વલયમાં છન્નુ ‘ભવનયેાગ’ની સ્થાપના કરવાનું વિધાન છે. અહી' ભવનયેાગ’ના અથ છે, વિના પ્રયત્ને એટલે કે ઉપયેગ કે અન્ય કાઇ વિશેષ પ્રયત્ન કર્યા વિના સહજ ભાવે જે ચેાગાદિ સ્વયં ઉલ્લસિત થાય–મરુદેવા માતાની જેમપેાતાની મેળે ધ્યાન(સમાધિ)ને અખંડ ધારાદ્ધ પ્રવાહ ચાલવા લાગે-તે ‘ભવનચેાગ’ છે, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] ध्यानविचार-सविवेचन નમસ્કાર–ચકનું ધ્યાન –એ “ભવનગ” ધ્યાન રૂપ પણ છે અર્થાત્ તેના ધ્યાનના પ્રભાવે ધ્યાતાને ભાલાસ- વીલ્લાસ સહજ રીતે વૃદ્ધિ પામતાં જે વિશિષ્ટ ધ્યાનની વિવિધ પ્રક્રિયાને તેને બાધ નહિ હોવા છતાં, તે તે ધ્યાન તેને અનુભવસિદ્ધ થઈ જાય છે માટે “નવકાર' – એ “ભવનગ” (ધ્યાન) રૂપ છે. આ “ભવનયોગ ધ્યાનના ચોવીસે ભેદમાં અનુસૂત હોવાથી નવકાર પણ ધ્યાનના સર્વ ભેદમાં સમાવિષ્ટ છે. તીર્થકર ભગવંતે આદિ પરમજ્ઞાની પુરુષ, જે શૂન્ય, જાતિ આદિનું ધ્યાન ઉપગ સમ્યજ્ઞાનપૂર્વક કરતા હોય છે, તે ધ્યાનના વિવિધ પ્રકારની અનુભૂતિ નવકારના ધ્યાન દ્વારા સહજપણે થઈ શકે છે. આ તેનું રહસ્ય “ભવન’ શબ્દના પ્રયોગ દ્વારા ગ્રન્થકાર મહર્ષિએ બતાવ્યું છે અને તે રહસ્યને વધુ સ્પષ્ટ કરવા માટે જ નવકાર – એ “શુદ્ધદયાન” છે, પરમ દયેય છે, પરમ જ્યોતિ છે, પરમ શૂન્ય છે ઈત્યાદિ શબ્દોને પ્રગ કરીને નવકારના પરમ-રહસ્યાર્થીને સ્પષ્ટ કર્યો છે. (૬) પરમ રક્ષા –નમસ્કાર-એ પરમ રક્ષા છે. પરમેષ્ઠીનમસ્કારનાં નવે પદના શરીરનાં જુદાં જુદાં અંગો ઉપર “ન્યાસ કરીને આત્મરક્ષા, કરવાની વિધિ પ્રત્યેક અનુષ્ઠાનના પ્રારંભમાં કરાય છે, તે વિધિ માટે વજ–પંજર તેત્ર આપણા સંઘમાં અત્યંત પ્રસિદ્ધ છે. " તે સ્તંત્રમાં જ “આત્મરક્ષાનું માહાસ્ય બતાવતાં કહ્યું છે કે –પરમેડી-પદો દ્વારા કરાતી આ “આત્મરક્ષા—એ પૂર્વધર સૂરિ–ભગવંતોએ નિદેશેલી છે અને તે સર્વ પ્રકારના ક્ષુદ્ર ઉપદ્રને તત્કાલ નાશ કરનારી હોવાથી મહાન પ્રાભાવિક છે. જે કઈ આરાધક વિધિપૂર્વક આ “આત્મ-રક્ષા કરે છે તેને કદી પણ ભય, વ્યાધિ કે આધિ(માનસિક પીડા) નડતી નથી. આ બધે પ્રભાવ નવકારમાં રહેલી અનુપમ “ત્રણશક્તિ ને જ આભારી છે. (૭) જ્યોતિ–પરમતિ –નવકારમંત્રના સતત ધ્યાન વડે રત્નત્રયી રૂપે પરમ જાતિ પ્રગટ થાય છે. તેથી નવકાર – એ જ્યોતિ અને “પરમ જ્યોતિ સ્વરૂપ છે. નવકારના અવિરત યાનાભ્યાસથી જ્યારે મન વિકારહિત (અત્યંત શાન્ત) બને છે, ત્યારે આત્માની સહજ શાન્ત તિ પ્રગટ થાય છે અને તેના પ્રભાવે અનુક્રમે સમાધિ અવસ્થામાં વધુ સ્થિરતા થતાં ચિરકાળ સુધી ટકનારી પરમ તિને પ્રાદુર્ભાવ થાય છે. (૮) શૂન્ય-પરમશૂન્ય –નવકાર “શૂન્ય” અને “પરમ શૂન્ય” પણ છે. આ મહામંત્રના સતત સ્મરણ અને ધ્યાન વડે અને ચિત્ત જ્યારે Page #208 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૧૩૦ ચિંતન-વ્યાપારથી રહિત બને છે, ત્યારે તે “શૂન્ય-ધ્યાન પામે છે અને ચિત્તની સર્વથા ચિંતન-વ્યાપાર રહિત અવસ્થા બને છે, ત્યારે તેનું ધ્યાન “પરમ-શૂન્ય કેટિનું ગણાય છે. નવકારના આલંબનથી ચિત્તની શુભ અવસ્થા સરળતાથી થાય છે, તેથી જ ચૌદ પૂર્વધરો પણ જીવનના અંત સમય સુધી તેનું જ આલંબન લે છે. સિદ્ધ-મંત્ર એવા નવકારના સંપૂર્ણ પ્રભાવને કેવળી ભગવંતે પણ પૂરેપૂરો વર્ણવી શક્તા નથી, વર્ણવવાની શક્તિ હોવા છતાં, તે વર્ણન કરવા જેટલું આયુષ્ય નહિ હોવાથી ચેરાસી લાખ પૂર્વના આયુષ્યવાળા ભગવંતે પણ તેનું પૂરું વર્ણન કરી શકતા નથી. આવા પરમ મહિમાવંત અને પ્રભાવવંત નવકારના અક્ષરોમાં મન જેમ જેમ ઓગળે છે તેમ તેમ સર્વ કર્મ-મળ ગળે છે અને તે તે સર્વ પ્રદેશોમાં આત્મ-જ્યોતિ સંચરે છે; માટે શ્વાસે શ્વાસે તેનું સ્મરણ કરવાનું ફરમાન અનંત ઉપકારી ભગવતે કરે છે. (૯) બિંદુ-પરમબિંદુ - નમસ્કાર-ચકમાં અરિહંતાદિ સોળ પરમાક્ષરનું બીજબિંદુથી યુક્ત દયાન કરવાનું કહ્યું છે અર્થાત્ ધ્યાનને બિંદુ પ્રમાણુ સૂક્ષમ બનાવવાનું સૂચવ્યું છે તેથી “બિંદુનું ધ્યાન પણ નવકારમાં સમાયેલું છે. તેમજ “પરમબિંદુ ધ્યાનમાં રહેલી ગુણ-શ્રેણિઓ પણ નવકારના ધ્યાન દ્વારા અનુક્રમે અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી જ નવકાર-એ પરમબિંદુ ધ્યાન રૂપ છે. જે કોઈ પણ મહાત્માઓ સિદ્ધ થયા છે, થાય છે અને થવાના છે, તે સર્વે પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનના સુપ્રભાવે જ થયા છે, થાય છે અને થવાના છે; તથા સિદ્ધ થતી વખતે તે સર્વે સમ્યફ વાદિ ગુણ-શ્રેણિઓને સ્પશ—અનુભવ અવશ્ય કરે છે અર્થાત્ ઉત્તરોત્તર અસંયગુણ—અસંખ્યગુણ અધિક કર્મ-નિર્જરા અવશ્ય કરે છે, તે જ ઘાતી-કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે અને અઘાતી-કર્મોનો નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. (૧૦) નાદ–પરમનાદ – પરમેષ્ઠી-નમસ્કારના ધ્યાન વડે સાધકને “નાદ અને પરમાનાદીની ઉત્પત્તિ પણ અવશ્ય થાય છે. - જ્યારે નમસ્કારનું ધ્યાન અનુક્રમે સૂક્ષમ થઈ (પદ-અક્ષર) “અહ” રૂપે કરાય છે અને પછી બિંદુ રૂપે તેનું ચિંતન થાય છે, ત્યારે અતિ સૂકમ-વનિ ઉત્પન્ન થાય છે તેને જ ‘નાદ' કહે છે અને ધ્યાનના સતત અભ્યાસના પરિણામે નાદની સૂક્ષમતા થતાં પરમ નાદ’ પ્રગટે છે. નાદની પરમ શાન્ત–ભૂમિકાને અનુભવ થાય છે, ત્યારે સાધક ધ્યાન- દશામાં અત્યંત લીન બને છે. કહ્યું પણ છે : આ “અહ”નો આશ્રય લઈને જ અન્ય દર્શનકારોએ સાડા ત્રણ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] ध्यानविचार-सविवेचन માત્રાવાળી કલા(કુંડલિની), નાદ, બિંદુ અને લય-ગ વગેરેની પ્રક્રિયા બતાવી છે. * આ ઉપરથી “કલા” અને “પરમકલા’, ‘લય અને “પરમલયે ધ્યાન પણ મંત્રાધિરાજ-નવકારમાં અંતભૂત છે – એમ સમજી શકાય છે. (૧૧) તારા–પરમતારા - કાર્યોત્સર્ગ–મુદ્રા'માં નિશ્ચલ-દષ્ટિએ થતું નમસ્કારનું ધ્યાન – એ “તારા ધ્યાનમાં છે અને બારમી પ્રતિમા'માં રાત્રિભર નિર્નિમેષ દૃષ્ટિપૂર્વક નમસ્કારનું ધ્યાન – એ “પરમતારા ધ્યાન” કહેવાય છે. આ રીતે “તારા” અને “પરમ-તારા ધ્યાન પણ “નમસ્કાર–ધ્યાનમાં સમાવિષ્ટ છે. નવકારના અક્ષરોનું એકાગ્રતાપૂર્વક–અનિમેષદષ્ટિએ અવલોકન કરવું – એ “તારા ધ્યાનની પૂર્વભૂમિકાના અભ્યાસરૂપે જરૂરી છે. (૧૨) લવ-પરમલવ – નવકારમંત્રના ધ્યાનથી પાપ-અશુભ કર્મ-પ્રકૃતિઓને નાશ થાય છે, તેથી “લવ ધ્યાન” તેમાં અંતર્ગત છે, તેમજ નમસ્કારના પ્રભાવે અનુક્રમે ઉપશમ–શ્રેણિ અને ક્ષપશ્રેણિ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે, તેથી “પરમવ ધ્યાન પણ તેમાં સમાયેલું છે. (૧૩) માત્રા–પરમમાત્રા :–“નમસ્કાર-ચકની ધ્યાન-વિધિમાં સમવસરણ-સ્થિત વર્ધમાનસ્વામીના ધ્યાનનું વિધાન છે, તે “માત્રા ધ્યાન’નું સૂચક છે.* કહ્યું છે કે : યાતાએ – ત્રણ ગઢથી કુરાયમાન પ્રકાશવાળા સમવસરણની મધ્યમાં બિરાજમાન, ચોસઠ ઈદ્રોથી જેઓશ્રીના ચરણકમળ પૂજાય છે એવા અને ત્રણ છત્રો, પુષ્પવૃષ્ટિ, સિંહાસન, ચામર, અશોકવૃક્ષ, દુંદુભિ, દિવ્યધ્વનિ અને ભામંડળ–એમ આઠ પ્રાતિહાર્યોથી અલંકૃત, સિંહના લાંછનવાળા, સુવર્ણ જેવી કાન્તિવાળા – વર્ધમાન જિનેશ્વરદેવને હદયમાં સાક્ષાત્ જેવા જોઈએ. આટલું કર્યા પછી સાધકે તેઓશ્રીની અંદર પિતાનાં મંત્ર અને મનને પરોવી દઈને નવકાર–મંત્રને એક સે આઠ વાર જાપ કરો. આ આરાધના, આરાધકને “માત્રા ધ્યાન” સુગમ બનાવી અને પરમ માત્રા ધ્યાનને લાયક બનાવે છે, તેથી માત્રા ધ્યાન” અને “પરમ માત્રા ધ્યાન પણ નવકારમાં સમાયેલાં છે. “પરમમાત્રા ધ્યાનમાં બતાવેલાં વીસે વલમાં મુખ્યત્વે શ્રીઅરિહંત પરમાત્માનું તેઓશ્રીની આજ્ઞા, તીર્થ, ચતુર્વિધ શ્રીસંઘ, સમ્યગ્ર દષ્ટિ દેવ-દેવીઓ આદિ પરિવાર * एतदेव समाश्रित्य कला ह्यर्धचतुर्थिका।। नाद-बिन्दु-लयाश्चेति कीर्तिताः परवादिभिः ॥२॥ નમસ્કાર–સ્વાધ્યાય (સંસ્કૃત–વિભાગ, પૃ. ૨૪) - ૪૪ઘુત્તમન્નાર-ચક્ર-સ્તોત્ર; &ો. ૨૦૬ થી ૧૨, Page #210 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन સાથેનું ચિંતન કરવાનું હોય છે. તેથી તે નમસ્કારના પ્રથમ-પદથી વાચ્ચ પરમેષ્ઠી અરિહંત પરમાત્માનું જ ધ્યાન હોવાથી નમસ્કારના ધ્યાનમાં અંતર્ગત છે. તેમજ પરમાક્ષર વલય’ના સોળ અક્ષરો – એ પરમેષ્ઠી સ્વરૂપ જ છે. આ રીતે “પરમમાત્રા ધ્યાનમાં વિશિષ્ટ અને વિસ્તૃત અર્થ–ભાવના સાથે પરમેષ્ઠીનું ધ્યાન કર્યા પછી “પદ ધ્યાનમાં પાંચ પરમેષ્ઠી–પદોનું ધ્યાન કરવાનું હોય છે અને આ ધ્યાનને સૂક્ષમ બનાવવા માટે સેળ પરમાક્ષરનું બીજ–બિંદુથી ગર્ભિત ધ્યાન કરવું જોઈએ. આવા પ્રકારના સતત અભ્યાસથી “પદ–ધ્યાન” વડે “પરમપદ, “સિદ્ધિ અને “પરમસિદ્ધિ ધ્યાનનું સામર્થ્ય અનુક્રમે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ધ્યાનના વીસે પ્રકારોને અંતભવ પંચપરમેષ્ઠી-નમસ્કારમાં થયેલ છે. તેથી જ એ દ્વાદશાંગીને મહાઈ, અપૂર્વાર્થ અને પરમાર્થ છે, તે ગ્રંથકાર મહર્ષિ સ્વયં આગળ બતાવે છે. પરમાક્ષરેના ધ્યાનનું રહસ્ય सोलसपरमक्खरबीयबिंदुगब्भो जगुत्तमो जोओ। મુવારપંજાણાયામથsgવરથ----મસ્થ છે -अरिहाणाइथुत्तं, गाथा १३ અર્થ :- આ “પરમેષ્ઠી–નમસ્કારમાં રહેલા સેન પરમાક્ષર ( $ હૈ જૈ જૈ જૈ જૈ હૈ જૈ લડ્યા થૈ જૈ ), તથા, બીજે (હું Ė હિ ..આદિ) અને બિંદુઓ (સેળ અક્ષરે ઉપ-પ્રત્યેક અક્ષર ઉપર એક એક બિંદુ હોય છે, તે જગતમાં સર્વોત્તમ યોગ છે, સર્વ પ્રકારના મંત્ર-બીજો આ પરમાક્ષરોમાં સમાયેલાં છે. તેથી તે દ્વાદશાંગી રૂપ વિશાળ શ્રુત-સાગરને મહાન અર્થ છે, અપૂર્વ અર્થ છે તથા પરમ અર્થ છે. ભાવાર્થ :- સોળ પરમાક્ષરો અને “અહ” આદિ બીજાક્ષરોનું અનુપમ માહાસ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે એ સ્વ-રચિત “સિદ્ધહેમ” વ્યાકરણના “શબ્દ-મહાર્ણવ-ન્યાસમાં આ પ્રમાણે બતાવ્યું છે : સ્વરૂપ, અભિધેય અને તાત્પર્ય-એમ ત્રણ પ્રકારથી ‘ની વ્યાખ્યા બતાવી છે. સ્વરૂપ – “ક –એ અક્ષર છે એટલે કે “બીજ છે. “સિદ્ધચક્રનું (પરમેષ્ઠીનમસ્કાર–ચક્રનું) “ – એ “આદિ બીજ છે. સબીજ’ અને ‘નિબજ' - એમ બે પ્રકારનાં તત્ત્વ હોય છે. તેમાં “અઠ્ઠ” – એ સિદ્વ-ચક્ર રૂપ “સબીજ–તત્ત્વ'નું “આદિ બીજ' છે. “સબીજતત્તર– અક્ષર રૂપ છે, નિબિજ-તત્ત્વ' – અક્ષરરૂપ છે. અક્ષર–જે પિતાના સ્વરૂપથી કદી ચલિત ન થાય એટલે “અક્ષર–શબ્દથી તવયેય રૂપે “બ્રહ્મ” અથવા “વર્ણ લેવાનું હોય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] ध्यानविचार - सविवेचन ‘’- એ ‘ફૂટ-મંત્ર’ છે. ફૂટ-મત્ર'માં ઘણા અક્ષરા હોવા છતાં મત્રના તા એક જ અક્ષર હેાય છે. બાકીના અક્ષરા તે મ`ત્રના પરિવાર રૂપ હાય છે. ‘’માં પણ ‘’-એ મ`ત્રાક્ષર છે. શેષ અક્ષર, કલા, હિંદુ-એ તેના પરિવાર છે. કેવળ મત્ર કાર્ય-સાધક બની શકત નથી. બાહ્ય-પરિવાર રૂપ મંડલ, મુદ્રાદિ અને આંતર-પરિવાર રૂપ નાદ-બિંદુ-કલાદિ છે. આ બંને પરિકરથી (પરિવારથી) યુક્ત મંત્ર જ પૂર્ણ ફળદાયક બને છે. અભિધેય ‘દ્’પરમેશ્વર પરમેષ્ઠીના વાચક છે. સકળ રાગ-દ્વેષ-મેહાર્દિ મળ-કલકથી સČથા રહિત, ‘યેાગ’ અને ‘ક્ષેમ’ કરનારા, શસ્ત્રાદિથી રહિત હાવાથી પ્રસન્નતાના પાત્ર, જન્મ્યાતિઃસ્વરૂપ, દેવાધિદેવ, સજ્ઞ, સદી મવા શ્રી અહિ ત પરમાત્માવાચક ‘ફ્રેં’પદ્મ છે. તાપય – બાઁ' એ સિદ્ધચક્રનુ' આદિ ખી' છે. -: ‘સિદ્ધ-ચક્ર’– એ સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ ચક્ર વિશેષનું રૂઢ-નામ છે અથવા તા એ જ ‘હૈં' લેાકવ્યાપી સમયે (સમુદ્ઘાતના ચેાથા સમયે લેાક-વ્યાપી બનેલા) ‘કલારહિત ધ્યાન’ કરનારા મહાત્માઓને ચક્ર વડે સિદ્ધ થાય છે, માટે સિદ્ધ કહ્યું. પછી વિશેષણુ-સમાસ કરવાથી ‘સિદ્ધચક્ર' અન્યુ' અથવા આ ચક્રમાં રહેલા પરમાક્ષા— . ♦ . f, य झ 3 ચેાગની ઋદ્ધિઓ પ્રાપ્ત થતાં સિદ્ધિ થઈ? – એમ કહેવાય છે, તેથી એ ‘ચક્ર’નુ` ‘સિદ્ધ’પણુ ર્તા, ૬, સા ' ના ધ્યાનથી ખીજો છે, તે સ‘માં ‘:’ ‘પ્રથમ ખીજ’ છે. 今 સ્પષ્ટ છે. તે ‘સિદ્ધચક્ર'નું આ દૂ'કાર પ્રથમ બીજ' છે. ખીજમાંથી ગેા-અ'કુરા અને ફળ ઉત્પન્ન થાય છે, તેમ આ જ્ઞ'કાર રૂપ બીજના ધ્યાનથી પણ પુણ્યાનુ ધીપુણ્ય, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. તેથી ‘દૂ' પણ ખીજ કહેવાય છે. દાદા હો દ’-જે પાંચ .. – આદિ બીજ' છે, એનુ' તાત્પર્ય એ છે કે -- પ્રથમ' શબ્દના અર્થ અગ્રણીભૂત અથવા વ્યાપક કરવા. ' સ ખીજમય હાવાથી વ્યાપક છે, તે આ પ્રમાણે :–નીચે રેફ તથા બા‡--ૌ-ff” યુક્ત વર્ણ હાય તે ‘ખીજ’ થાય છે. ― つ જેમ કે—++બા+મ=1 ++ફે+મૂ=દી વગેરે. વ્યાપક છે. આ રીતે અટ્ટમાં રહેલ ' ખીજ અન્ય દનાનાં શાસ્ત્રામાં પ્રસિદ્ધ શૈલેાક્ય-વિજયા, ‘ઘંટીલ’, ‘સ્વાધિષ્ઠાન’, ‘પ્રત્યઙ્ગિરા' વગેરે ચક્રોમાં પણ આ જ ‘કાર (સપરિકર) મુખ્ય બીજ રૂપે હાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૪૨ અથવા તે સકારથી ક્ષકાર સુધીના પચાસ વર્ષે જે “સિદ્ધાક્ષર કે સિદ્ધમાતૃકા’ કહેવાય છે, તેઓનું જે ચક (સમુદાય, વર્ણવાળા)–તે સિદ્ધચક, તેનું આ “કાર જ મુખ્ય બીજ” છે. સકળ દ્વાદશાંગ રૂ૫ આગમનું રહસ્ય, આ સેળ પરમાક્ષર અને “બ આદિ બીજે છે, તેમાં પણ “ટ્ટ-એ “આદિ બીજ' હોવાથી પરમ-રહસ્યભૂત છે. આ “ઈંનું ધ્યાન ક્રમે-કમે સૂક્ષમ બનાવતાં “બિંદુ પર્યત કરવાનું હોય છે. બિંદુ એ “નાદ રૂપ છે. “નાદાનુસંધાન”થી “આત્માનુસંધાન” થાય છે અર્થાત્ આત્મ-તત્ત્વને સાક્ષાત્કાર થાય છે, જેને “અભેદ–પ્રણિધાન કહેવાય છે. * આ રીતે અડસઠ અક્ષરાત્મ નવકારને સંક્ષેપ સેાળ પરમાક્ષમાં કરી, તેને પણ સંક્ષેપ “ માં કરી, તેનું “સંભેદ અને “અભેદ પ્રણિધાન કરાય છે. એટલે કે પ્રથમ “ અક્ષર અને પછી પરમ-જ્યોતિ સ્વરૂપ પ્રથમ પરમેષ્ઠી અરિહંત પરમાત્મા સાથે ધ્યાતાને પણ ધ્યાન રૂ૫ જયોતિ વડે “અભેદ સિદ્ધ થાય છે. તાત્પર્ય કે દેવ રૂપ થઈને દેવનું ધ્યાન કરવાથી તાત્વિક-નમસ્કાર બને છે. તે જ સમગ્ર દ્વાદશાંગીને મહાન અર્થ, અપૂર્વ અર્થ અને પરમાર્થ છે. પદ-ધ્યાન અને પદસ્થ–ધ્યાન પવિત્ર મંત્રાક્ષ આદિ પદેનું આલંબન લેવાપૂર્વક જે ધ્યાન કરાયા તેને સિદ્ધાન્તકારો “પદસ્થ ધ્યાન” કહે છે. “પરમેષ્ઠી–પદોનું ધ્યાન પણ “પદસ્થ-ધ્યાન” રૂપ છે. ગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં અને અન્ય ગ્રન્થમાં બતાવેલી પરમેષ્ઠી-વિદ્યા, ડશાક્ષરી–ષડાક્ષરી, પંચાક્ષરી વિદ્યાઓ અને કહ્યું, “” આદિ મંત્રોની સ્થાન પ્રક્રિયાએના અંતર્ભાવ પણ પરમેષ્ઠી-નમસ્કારના ધ્યાનમાં થયેલ છે. નમસ્કારના ધ્યાનની સિદ્ધિ થવાથી સર્વ મંત્રી અને વિદ્યાઓ પણ અવશ્ય સિદ્ધ થાય છે.” કહ્યું પણ છે કે – વિ છૂતાવા વાગ્યા પૂનમતિ /' –(શ્રી સિંહતિલક સૂરિકૃત, સૂરિમંત્રી) સર્વ વિદ્યાઓ, મંત્ર કે ધ્યાન વગેરેની સ્મૃતિ પૂર્વે સૌ પહેલાં પૂર્ણ આ નવકાર ગણવો જોઈએ. ધ્યાનના જે ચાર પ્રકાર (૧) પદસ્થ, (૨) પિંડસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતત નામથી પ્રસિદ્ધ છે તે પણ નમસ્કાર મહામંત્રની સિદ્ધિ થવાથી સિદ્ધ થાય છે. “નમસ્કાર, જમના ધ્યાન દ્વારા અભેદ-પ્રણિધાન સિદ્ધ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા “ગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં બનાવી છે, જિજ્ઞાસુઓએ ગુરુગમ દ્વારા ત્યાંથી સમજી લેવી. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ]. ध्यानविचार-सविवेचन એ મંત્ર–વાયસ્થ રૂપ “પદસ્થ ધ્યાન હોવાથી સૌ પ્રથમ તેનું ધ્યાન કર્યા પછી પિંડસ્થ આદિ ધ્યાન કરવાં જોઈએ. નમસ્કારના ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ ગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં “નમસ્કાર મહામંત્રના ધ્યાનની પ્રક્રિયા અને તે ફળનું વર્ણન કરવામાં આવ્યું છે, તે નીચે પ્રમાણે છે : આઠ પાંખડીવાળું સફેદ કમળ ચિંતવવું. તેની મધ્યમાં–કણિકામાં સાત અક્ષરવાળું પહેલું મંત્ર-પદ –“નમો બહૂિ તાળ” ચિંતવવું. પછી સિદ્ધાદિ ચાર મંત્ર-પદોને ચાર દિશાઓની પાંખડીઓમાં અનુક્રમે ચિંતવવાં. એટલે કે પૂર્વ દિશાની પાંખડીમાં “નમો હિન્દ્રા પદને, દક્ષિણ દિશામાં “નમો આરિચાજ' પદને, પશ્ચિમ દિશામાં “નમો ઉવજ્ઞાયાળ” પદને અને ઉત્તર દિશામાં “નમો ઢોઇ સવસાહૂળ' પદને ચિંતવવું. તથા વિદિશાની ચાર પાંખડીઓમાં અનુક્રમે ચૂલિકાનાં ચાર પદે ચિંતવવાં, જેમ કે “gો પંજમુરઅગ્નિ ખૂણામાં, “કરવપાવપૂળાતળો નત્ય ખૂણામાં, “મંા ર સર્ષિ ' વાયવ્ય ખૂણામાં અને “પઢમં હવઝુ પારું—એ પદ ઇશાન ખૂણામાં ચિંતવવું. આ પ્રમાણે મંત્રાધિરાજ-નવકારનું ધ્યાન કરવું. આ સિવાય પણ પંચપરમેષ્ઠીના નામમાંથી ઉદ્દભવેલી પડશાક્ષરી, પંચાક્ષરી, ચતુરક્ષરી આદિ વિદ્યાનું મરણ-ચિંતન ધ્યાન કરવાનું જણાવ્યું છે અને તેનાં સામાન્ય તથા વિશિષ્ટ ફળને નિર્દેશ પણ કર્યો છે. પરમેષ્ઠી-વિદ્યાકલ્પમાં મંત્રાકારે પંચપરમેષ્ઠીના દયાનની પ્રક્રિયા બતાવી છે તથા “વિશાળ થ” પણ પરમેષ્ઠી-તત્ત્વનું ધ્યાન પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત રૂપે કરવાની અદભુત રહસ્યમયી પ્રક્રિયા બતાવી છે, તેમજ મૂલાધાર આદિ દશ-ચક્રોના ધ્યાન દ્વારા કુંડલિની ઉત્થાનની પ્રક્રિયા પણ જૈન-શાની દૃષ્ટિએ તેમાં બતાવેલી છે. ३६. तथा पुण्यतमं मन्त्रं, जगत् त्रितय-पावनम् । योगी पचपरमेष्ठि-नमस्कारं विचिन्तयेत् ॥ अष्टपत्रे सिताम्भोजे कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्रं पवित्रं चिन्तयेत्ततः ॥ सिद्धादिकचतुष्कं च, दिकपत्रेषु यथाक्रमम्। चूलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् ॥ -યોગરાત્ર; પ્રારા-૮, ઋો. રૂ૨ થી ૨૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन સત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ नवकारओ अम्नो सारो मंतो न अस्थि तिलोए । तम्हा अणुदिणं चिय झायव्वो परमभत्तीए ॥ અ:-ત્રણે લાકમાં નવકારથી અન્ય સારભૂત કઇ મંત્ર નથી તેથી પરમ ભક્તિ પૂર્ણાંક પ્રતિદિન તેનુ ધ્યાન કરવુ જોઈએ. નવકાર-મંત્ર – એ ‘સવ મંશિરામણ મડામ’ છે, ‘મંત્રાધિરાજ’ છે, તેને મહિમા અપરંપાર છે, શબ્દાતીત છે, કલ્પનાતીત છે. જ્ઞાની પુરુષા તેનું મહત્ત્વ ખતાવતાં કહે છે કે: [ ૧૯૩ ‘આ મત્રરાજ એ સમગ્ર ઘન-ઘાતી કમરાશિને વિખેરી નાખવામાં પ્રચ`ડ પવન સમાન છે. ભવ રૂપી પર્વતને ભેદી નાખવામાં વજ્ર સમાન છે. અજ્ઞાનરૂપ અંધકારને હેરવામાં મધ્યાહ્નના સૂર્ય સમાન છે. ડૂબતાનું જહાજ છે. જીમનાં માતા, પિતા, બંધુ, સખા, વૈદરાજ આદિના સત્ર ગુણધર્માંનુ તે ધામ છે. ચરાચર વિશ્વને જીવાડવામાં સજીવની ઔષધિ રૂપ છે. વધુ શુ કહીએ ? સઘળી શ્રેષ્ઠ ઉપમાએથી પણુ અનુપમ એવા અરિહતેાના મ`ત્રરાજ - નવકારને હૃદય દઈને સહુ જીવા કલ્યાણ પામે ’ નવકાર મત્રની પરમ-ગુરુતા ઃ કાઈ પુરુષના ત્રાજવાના એક પલ્લામાં મંત્રાધિરાજ-નવકારને મૂકે અને બીજા પલ્લામાં અન’તગુણા કરીને લેાકને મૂકે તે પણ જેનુ પલ્લું અધિક વજનદાર રહે, તે મંત્રાધિરાજ-નવકારને અને તેની પરમ-ગુરુતાને નમસ્કાર કરું છું. નવકારની શાશ્ર્વત વિધમાનતા :– જે કાઈ સુષમાદિ અનંત આરાઓ અને ઉત્સર્પિણી-અવસપણી રૂપ કાળચક્રો પસાર થયાં છે તેમજ થવાનાં છે, તે સમાં પણ મંત્રાધિરાજ-નવકારના અજોડ પ્રભાવ પ્રખ્યાત અને પ્રગટ હતા, છે, તેમજ રહેવાના છે. આ પરમ—મંત્રનું આલખન પ્રાપ્ત કરીને જ ભવ્ય-આત્માએ મેક્ષે ગયા છે, જાય છે, તેમજ જવાના છે, પાંચ મહાવિદેહ-ક્ષેત્રમાં ઉત્તમ એક સા સા વિજ્રયા છે, જ્યાં સદા સુખમય કાળ વર્તે છે, ત્યાં પણ આ નવકાર નિર'તર ગણાય છે, તેમજ પાંચ ભરત અને પાંચ અરવતમાં પણ શાશ્વત સુખને આપનાર આ મહામત્ર નિયમિત જપાય છેઃ एसो अणाइ कालो, अणाइ जीवो, अणाइ जिणधम्मो । तइया वि ते पढ़ता एयं चिय जिण-नमुक्कारं ॥ અર્થ:-આ કાળ આનાદિ છે, જીવ અનાદિ છે, જિન-ધર્મ અનાદિ છે, ત્યારથી લઇ એટલે કે અનાદિ કાળથી આ મહામત્ર-નવકાર ગણાય છે માટે તે શાશ્વત છે, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] ध्यानविचार-सविवेचन ઈષ્ટ-સિદ્ધિા–ઊઠતાં, બેસતાં, ચાલતાં કે ભૂમિ ઉપર આળોટતાં, જાગતાં, સૂતાં, હસતાં, જંગલમાં ભય પામતાં, ઘરમાં જતાં, બહાર નીકળતાં કે ડગલે ને પગલે પ્રત્યેક કામ કરતાં યાવત્ પ્રત્યેક શ્વાસ લેતાં કે મૂકતાં જે ભવ્યાત્મા આ પંચપરમેષ્ઠી-મંત્રનું જ એક ચિત્તે મરણ કરે છે, તેના ક્યા મનેર સિદ્ધ થતા નથી? અર્થાત્ સર્વ મનેર સિદ્ધ થાય છે. સવ ભય-નિવારકા-મંત્રાધિરાજ-નવકારના સ્મરણના પ્રબળ પ્રભાવે રણસંગ્રામ, સાગર, ગજેન્દ્ર, સર્પ, સિંહ, દુષ્ટ-વ્યાધિ, અગ્નિ, શત્રુ કે બંધનથી ઉત્પન્ન થતા ભર્યો તથા ચિર, ગ્રહ, રાક્ષસ કે શાકિની આદિના ભયો પણ નાશ પામે છે. સ્વ-કત્વના અહંકારથી વિમુક્ત કરીને પરમના સામર્થ્યમાં સ્થિર કરનારા નમસ્કારના આ પ્રભાવને કાળ પણ કાંઈ કરી શકતા નથી. વિધિપૂર્વકની આરાધના વડે તીર્થંકરપદ - - જે શ્રદ્ધાવાન જિતેન્દ્રિય શ્રાવક અરિહંત પરમાત્મામાં જ બદ્ધચિત્ત-એકાગ્રચિત્તવાળ બની સુસ્પષ્ટ રીતે વર્ણો–મંત્રાક્ષના શુદ્ધ ઉચ્ચાર પૂર્વક ભવ-ભય-નાશક એવા આ પંચપરમેષ્ઠી–મંત્રને એક લાખ સુગંધી વેત પુષ્પો વડે વિધિયુક્ત પૂજા કરીને એક લાખ જાપ કરે છે, તે વિશ્વને પૂજનીય તીર્થંકરદેવ બને છે.૩૭ એક લાખ શબ્દ સંખ્યા–સૂચક હોવા ઉપરાંત “એક–લયને પણ સૂચક છે, તેનું ધ્યાન પ્રત્યેક આરાધકે રાખવું જોઈએ. નવકાર એ પંચ પરમેષ્ઠી ભગવંતને મંત્રાત્મક દેહ છે : જિનેશ્વર પરમાત્માએ પોતાના નિર્વાણ પછી–અમારી હાજરી વિના જગતના જીવોનું શું થશે ?”—એવી ભાવ-કરુણાથી પ્રેરાઈને ત્રણે જગતના જીવોના ઉદ્ધાર માટે પિતાના “મંત્રાત્મક–દેહ સ્વરૂપ “નવકારની ભેટ આપી ગયા છે. ३७. यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रमम् , श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छावकः । पुष्पैः प्रवेतसुगन्धिभिश्च विधिना लक्षप्रमाणेजिन यः संपूजयते स विश्वहितः श्रीतीर्थराजो भवेत् ॥ અર્થ :-શ્રદ્ધાવાન, જિતેન્દ્રિય અને જિનેશ્વર પરમાત્મામાં એક લક્ષ્ય થવાથી પ્રશસ્ત ચિત્તવાળો, જે શ્રાવક ભવ-ભયને હરનાર, શ્રીનવકાર-મહામંત્રને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જાપ કરે તથા વેત, સુધી એક લાખ ફૂલ વડે શ્રીતીર્થંકર પરમાત્માની વિધિપૂર્વક પૂજા કરે છે, તે વિશ્વને પૂજનીય એવા તીર્થંકર-પદને પામે છે, અર્થાત સ્વયં તીર્થકર બને છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ શ્વક પતિતપાવન નવકાર હિંસક, અસત્યભાષી, પરધનહારી–ર, પરદારસેવી અને બીજા પણ કર પાપોમાં સદા તત્પર રહેનાર, લેકમાં નિંદનીય એવો પુરુષ પણ જે મરણ વખતે આ મંત્રનું સતત સ્મરણ કરે છે, તો દુષ્ટ-કમજન્ય દુર્ગતિનાં દ્વાર બંધ કરી દેવલેકમાં જાય છે. નવકાર–એ જિનશાસનરૂપ છે. નવકાર–એ વિનયરૂપ હોવાથી) કલ્યાણકારી ધર્મ છે. નવકાર–એ (નામ-જિનરૂપ હોવાથી) સાક્ષાત્ જિનેશ્વર–દેવ છે. નવકાર–એ (પંચપરમેષ્ઠીએ મહાવ્રતધર હેવાથી) વ્રત અને મહાવ્રત સ્વરૂપ છે. નવકાર–સર્વ પ્રકારનાં ઉત્તમ ફળને આપનાર પરમ દાતાર છે. વધારે કહેવાથી શું ? આ સંસારમાં એવું શું છે કે જે શ્રી નવકારના અચિન્ય-પ્રભાવથી શુભરૂપ ન બને? અર્થાત્ આ સંસારમાં જે કાંઈ શુભ–તત્વ છે, તે સર્વ આ નવકારના અતિ ઉત્તમ પ્રભોવે જ છે. આનંદધન આત્માના જ સ્વભાવભૂત એવા “નવકારને અનન્ય –ભાવે આરાધતાં આરાધક પણ પરમાનંદમય આત્માને અભેદ સાધી – પરમાનંદ પદ પામે છે. યંત્રની દષ્ટિએ નવકારનું મહત્ત્વઃનમસ્કાર-મહામંત્રનું યંત્ર દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. પ્રસ્તુત સ્તંત્રમાં યંત્ર સાથે શ્રી નવકારના પદોનું દશ ચક્રોમાં જુદી જુદી રીતે ધ્યાન કરવાનું વિધાન છે, તેમજ કુંડલિની ઉથાન અને ષક-ભેદન વિશે પણ રહસ્યમય વર્ણન ગર્ભિત રીતે છે चउबिहज्झाणथुत्तं पिण्डत्थं च पयत्थं रूवत्थं रूपवज्जियसरूवं । तत्तं परमिटिमयं गुरूवइट्ट थुणिस्सामि ॥१॥ ધ્યાનના ચાર પ્રકાર છે : (૧) પિડ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપવર્જિત રૂપાતીત. પરમેષ્ઠીમય તત્ત્વ ગુરુના ઉપદેશ મુજબ એટલે કે “ નમઃ સિમ્” કે “નમો અરિતાળ આદિ પરમેષ્ઠીમય વણે–પરમેષ્ઠીવાચક અક્ષરો વડે પિંડસ્થ આદિ ચાર પ્રકારનું ધ્યાન કઈ રીતે કરી શકાય છે, તેનું વર્ણન પૂર્વના ગુરુવર્યોએ જે પ્રમાણે કર્યું છે તે પ્રમાણે હું કરીશ. ૧૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ].. ध्यानविचार-सविवेचन હવે મૂલાધારાદિ ૧૦ ચક્રોમાં પરમેષ્ઠીપદેના ધ્યાનની પ્રક્રિયા બતાવે છે. नमः सिद्धंतसमिदो चउदलियाहारचक्कि(क)मज्झठिओ । पणवो परमिहिमओ पणतत्तजुओ सुहं देउ ॥२॥ મૂલાધાર-ચકનાં ચાર પત્રે છે, તે “નમઃ રિ–આ અક્ષરોથી સમૃદ્ધ છે અને તેની મધ્યમાં–કર્ણિકામાં પરમેષ્ઠીવાચક પ્રણવ–ન્કાર રહેલો છે, જે પાંચ તત્વયુક્ત છે અર્થાત્ પાંચ પરમેષ્ઠીના નામના પાંચ આદિ અક્ષરોથી યુક્ત છે, તેનું ધ્યાન ધ્યાતાને સુખ આપનારું છે. गुदलिङ्गामध्ये आधारयक्रं प्रथमम् । ઉપર આપેલા ચિત્ર મુજબ મૂલાધાર-ચક્રમાં ચાર પાંખડીવાળા કમલની સ્થાપના કરી તેમાં “નમઃ રિ આ મંત્રપદનું ધ્યાન કરવાથી થાતાને પરમ આત્મિક-સુખને અવશ્ય લાભ થાય છે. चक्के साहिठाणे छक्कोणे मज्झठिो पयाहिणओ । सत्तसरमहमंतो झारसंतो दुहं हरउ ॥३॥ પણ આકૃતિવાળા સ્વાધિષ્ઠાન-ચક્રમાં મધ્યથી લઈને પ્રદક્ષિણાકારે ધ્યાન કરાતે “નમો અરિહંતા – આ સપ્તાક્ષરી મંત્ર સર્વ દુઃખને હરનારો થાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार -सविवेचन लिङ्गमूले स्वाधिष्ठानचक्रं द्वितीयम् । XE मणिपूरचक्कि अडदलि मज्झदिसामु च पंचपरमिट्टी। विदिसामु नाण-दसण-चारित्त-तवाई झाएमि ॥ ४ ॥ આઠ પત્રવાળા મણિપૂર–ચકના મધ્યમાં અને દિશાઓમાં અનુક્રમે પાંચ પરમેષ્ઠીઓ તથા વિદિશાઓમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું હું ધ્યાન કરું છું. नाभौ मणिपूरचक्रं तृतीयम् । श्री श्रीतपसे सिद्धेभ्यो श्रीदर्शनाय ( नमः । नमः । नमः । /श्रीसर्वसाधुभ्यो श्रीमहंगयो | श्रीसूरिभ्यो । नमः नमः नमः श्रीचारित्राय श्री श्रीज्ञानाय) नमः उपाध्यायेभ्यो नमः नमः Page #219 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन सोलससरसोलसए महविज्जा विज्जदेविकलियदले । चक्के अणाहयक्खे गोयमसामि नमसामि ॥ ५ ॥ मनात-२४ से पत्रवाणु छ, तमा पोशाक्षरी 'अरिहंत-सिद्ध-आयरियउवज्झाय-साहू' महाविधा छ, तथा सण स्वथा सूथित सो विद्यादेवीमाथी युद्धत साग पत्रो छ. तेनी मा 'श्रीगौतमस्वामिने नमः' छे - सेतु यिंतन ४२. हृदये अनाहतचक्रं चतुर्थम्।। महामानशी रोहिणी प्रज्ञप्ती वजन अः अ । अं अं अरि आ हप्ता मानसी । दया अच्छप्ता औ । २/ यसा ५१५ श्रीगौतमस्वामिने नमः वजांकुशी चक्रेश्वर वाला मानवी १०/११/ नधारी महाज्वाला/ का FIC Hue natevar चउवीसदेव-जिणजणणि-जक्ख-जविखणिपवित्तपत्तम्मि । मुद्धे विसुद्धचक्के झाएमि सयावि जिणसत्तिं ॥६॥ વિશુધ્ધ-ચક જે કંઠમાં છે, જેનાં ચોવીસ પત્રો છે, તેમાં વીસ તીર્થકર દે, વસ નિમાતાએ, વીસ યક્ષે અને ચોવીસ યક્ષિણીઓ તથા કર્ણિકામાં જિનશક્તિ मेटले 'अहं नमः' छ- रीते ई सहा ध्यान ४२७. Page #220 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [१४९ कविशुद्धिचकं पञ्चमन् । सानि चक्रेश्वरी अजितनानि गोमुखमा परव गहायक्ष दिका खाक्तता / शिला मन मनासिद्धाक्षी, जागाधारी जिमेछाप व राजेन लाकार संभव अमित वरुण भृवाति कालिका महाकाली ३/ नवप्रा शिवा/ ४ माल्ल मनसुन्ना पसिनालासुमातापाय tipb (धारिणी धरणप्रिया मंगला/सुसीम नयक्षेट् कुबेर देवी प्रभावती अॅडै नमः (मति पद्मप्रभ गुमा कुसुमातंग/ ति कुथु/अर पाश्चद्रप्रसा पी लक्ष्मणा श्री 158/32 0/nep अचिरा /BBloss निर्वाणी बला और गरुड/ग HE/12ture लाभृकुटिस विजय अजित मा रामानंदा Rkurauainted PCA/ISes कटि सुतारका अशोर ofmpt Senelione 242020 RIBE LISH ज बत्तीसदले ल[ल]णाचक्के बत्तीससुरवइसमिद्धा। ह-रहियवंजणसिद्धा सरस्सई मह सुहं देउ ॥ ७ ॥ લલના-ચક, જેના બત્રીસ પત્ર છે, તે બત્રીસ ઈન્દ્રાથી યુક્ત છે અને હ–રહિત walस व्य तेम ते 'सरस्वत्यै नमः'-मरथी सिद्ध यती सरस्वती देवी भने સુખ આપે. Page #221 -------------------------------------------------------------------------- ________________ १५० ] ए ध्यानविचार - सविवेचन घण्टिकायां ललनाचक्रं षष्ठम् ॥ अग्निकुमारेंद्र रा E ळ द्वीपकुमारेंद्र वातकुमारेंद्र सीधर्मेंद्र 5 24 ३७ राक्षसेंद्र यक्षद्र प्र सरस्वत्यै नमः 8 न of ३४ गंधर्वेंट किंपुरुषेंद्र किन्नरेंद्र डेंद्र आदित्येंट ह - ळ - क्षजुआ, पणव- नर्मतकलिआ यतिदलचक्कम्मि | mannd se आणक्खे: एगक्खर. महविज्जा' सयलसिद्धिकरी ॥ ८ ॥ . gr 5D ह आज्ञा-यहुने त्रषु पत्रो छे. तेमां 'ह', 'ळ', 'क्ष' थी युक्त भने 'ॐ नमः' थी खासितસુશાભિત ‘” કાર રૂપ એકાક્ષરી મહાવિદ્યા સર્વ સિદ્ધિને આપનારી છે. भ्रूमध्ये आज्ञाचक्रं सप्तमम् । क्ष रिकुमारट्र माहेंद्र 83 ब्रहोंद्र लांतकेंद्र मः 4 प्राणतेंद्र * आरणेंद्र * अच्युतेंद्र 24 चंद्र शुक्रेंद्र सहस्रारेंद्र आनतेंद्र 221 Page #222 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ १५१ अ सि आ उ सा नमंता सोमकलारूवसोमचक्कम्मि । सोमसियवन्नाणेण झाइआ हुंति सिवहेऊ ॥ ९ ॥ साभ-यॐ सोम-४८॥ (अय-द्रकृति) २१३५ छ, तभा 'अ सि आ उ सा नमः' -આ મંત્રનું ચન્દ્ર સમાન વેતવર્ણ સ્વરૂપે ધ્યાન કરવાથી તે શિવસુખનું કારણ બને છે. मस्तके सोमकलाचक्रं अष्टमम् । जन / आसा चक्कम्मि बंभबिंदु ति नामए बंभनाडिसहभूए । आणापुरियपणवो भवियाणं कुणउ कल्लाणं ॥ १० ॥ URI-E-23, 2 प्रक्षनाडी याने सुषुयानाडी साथे सयुत छ, तेनु प्राशुકારથી આપૂરિત-પરિપૂર્ણ કરેલું ધ્યાન ભવ્ય–જીનું કલ્યાણ કરે છે. 'ब्रह्मद्वारे ब्रह्मबिन्दुचक्रं नवमम् । सिरिहंसनादचक्के हंसं विसुदफलिहसंकासं । जो पिक्खइ गलिअमणो तस्स वसे सयलसिद्धिओ ॥ ११ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] ध्यानविचार-साववेचन શ્રીહંસનાદ-ચક્રમાં ગલિત-શૂન્ય-ક્ષીણવૃત્તિવાળ યોગી અત્યંત શુદ્ધ સ્ફટિકમણિ તુલ્ય હંસ –- જીવને જુએ છે, એટલે કે તેનું ધ્યાન કરે છે, તેવા યોગીને સકલ સિદ્ધિઓ વશ – સ્વાધીન થાય છે, નામદાર પર હસનારું શમમ ! . હંક્સ: चउविहशाणगयं परमिटिमयपहाणतरतत्तं । झायइ अणवरयं सो पावइ परमाणंदं ॥ १२ ॥ આ રીતે ચતુર્વિધ ધ્યાનગત પરમેષ્ઠીમય પ્રધાનતર તત્વનું નિરંતર ધ્યાન કરે છે, તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. આ સ્તોત્રમાં બતાવેલાં દશ ચક્રનું ધ્યાન દેહ-પિંડમાં જ જુદાં જુદાં સ્થાને થતું હોવાથી “પિંડસ્થ ધ્યાનરૂપ છે તથા પ્રત્યેક ચકમાં “કાર, નમઃ સિદ્ધમ, નમો શરિતા' આદિ પદોનું ધ્યાન હોવાથી તે “પદસ્થધ્યાનરૂપ છે. તે યંત્રની આકૃતિ વડે થતું હોવાથી “રૂપથ્થધ્યાનરૂપ પણ છે. - આ ત્રણે થાનોમાં દયેયરૂપે સ્થળ આલંબને હોવાથી તેને “સાલંબન દયાન પણ કહેવાય છે અને તેના સતત અભ્યાસ દ્વારા સૂક્ષમ આલંબનરૂપ નિરાલંબન-ધ્યાનની શક્તિ પ્રગટે છે, તેથી કારણરૂપે તેને “રૂપાતીત ધ્યાન” પણ કહી શકાય છે. પ્રથમનાં નવ ચામાં દર્શાવેલાં ધ્યાન – એ “સાલંબન ધ્યાન છે. તેના અભ્યાસથી અનુક્રમે સિદ્ધ થતું દશમાં હંસનાદ-ચક્રમાં નિર્મળ-શુદ્ધ હંસ-આત્માનું ધ્યાન–એ રૂપાતીત થાન છેજેનાથી પરમ આનંદની ઉપલબ્ધિ-પ્રાપ્તિ થાય છે. કહ્યું પણ છે – एवं क्रमशोऽभ्यासावेशाद ध्यानं भजेभिरालम्बम । समरसभावं यातः परमानन्दं ततोऽनुभवेत् ॥ --વોત્તરશાસ્ત્ર, p#iા ૨ ક. . આ પ્રમાણે પિંડસ્થ આદિ “સાલબન ધ્યાનના અભ્યાસની તીવ્રતા-પરાકાષ્ઠા થતાં નિરાલંબન ધ્યાન કરે અને તેથી પરમાત્મા સાથે સમરસી (ઐક્ય)–ભાવ પામી પરમાનંદને અનુભવ કરે. Page #224 -------------------------------------------------------------------------- ________________ - ન ध्यानविचार-सविवेचन [ ૨૧૩ આ રીતે “નમસ્કાર-મહામંત્રના આ વિવિધ બીજાક્ષરોના ચિંતન વડે દશ ચકેનું ધ્યાન -- એ અત્યંત મહત્ત્વપૂર્ણ કુંડલિની–ઉથાનની એક ધ્યાન-પ્રક્રિયા છે એમ સ્પષ્ટ સમજી શકાય છે. ધારણા, ધ્યાન અને સમાધિના એજ્યને “સંયમ પણ કહે છે. પ્રસ્તુત પ્રક્રિયામાં ત્રણેનું અકય સધાય છે. પિંડસ્થ “ધારણારૂપ છે, પદસ્થ અને રૂપસ્થ ધ્યાનરૂપ છે અને રૂપાતીત એ સમાધિ સ્વરૂપ છે. (૨૨) પરમપદ યાન મૂળપાઠ-ઘરમgવં-પાન પરદાનાનામનિ ચાલક आत्मनस्तदध्यारोपेण परमेष्ठिरूपतया चिन्तनमित्यर्थः ॥ २२॥ . અથ–પંચપરમેષ્ઠી પદોને આત્મામાં ન્યાસ કરીને અર્થાત આત્મામાં તેમને અધ્યારોપ કરીને, આત્માને પરમેષ્ઠીરૂપે ચિતવો – એ “પરમપદ' યાન કહેવાય છે. વિવેચન - પદયાનના સતત અભ્યાસ વડે અનુક્રમે પરમપદ ધ્યાન પ્રગટે છે. પદધ્યાનમાં ધ્યાતાને ધ્યેય સાથે ભેદ હોય છે. તેમાં પાંચ પરમેષ્ઠીઓની પૂજ્યતા-અનંત ગુણાત્મક પ્રભુતાનું આદર-બહુમાનપુર્વક ચિંતન હોય છે. તેના પ્રભાવે ક્યાતાને પણ પોતાના આત્મામાં રહેલી પરમાત્મ-શક્તિનું શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટે છે. જે આવા – “આત્મા એક છે'; “તયા ઘરમામા નીવારનો* દ્રવ્ય રૂપે પ્રત્યેક જીવાત્મા પરમાત્મા જ છે - અર્થાત શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવો શુદ્ધ છે ઈત્યાદિ આગમવચનનું સમ્યફ પ્રકારે ચિંતન કરી, નિઃશંકપણે પરમેષ્ઠીઓનું પિતાના અભામાં આરોપણ કરીને સ્વ–આત્માનું પરમેષ્ઠી સ્વરૂપે ધ્યાન કરવું - એ “પરમપદ’ સ્થાન છે ; આ ધ્યાનમાં પરમેષ્ઠી ભગવંતે સાથે અભેદ અનુભવાય છે, તેને ‘અભેદ પ્રણિધાન” પણ કહે છે. આ અનુભવને યોગશાસ્ત્રમાં “સમાપત્તિ' કહે છે. “માત્તિત્તir' - ધાતા, ધ્યેય અને ધ્યાન: આ ત્રણેની એકતા એ “સમાપત્તિ છે અને તે ધ્યાનનું ફળ છે. અહીં પદધ્યાનને ફળરૂપે “પરમપદ ધ્યાન પ્રાપ્ત થાય છે, તેથી તે “સમાપત્તિ સ્વરૂપ છે. તાત્વિક નમસ્કાર – “સિદ્ધહેમશબ્દાનુશાસન–બૃહદવૃત્તિમાં પણ પ્રણિધાનના ચાર પ્રકાર આ પ્રમાણે બતાવ્યા છે –(૧) પદસ્થ, (૨) પિંડસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. * Triqત્ર, કટ્ટi સૂત્ર-૨. x grfશતાવ-રોગાવતા #ત્રિવિધ ; કરો. ૨૦ વૃત્તિ २० Page #225 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन (૧) પદસ્થ – હું સાથ-ર આદિ પદમાં રહેલા અરિહંતનું ધ્યાન એ પદથ–પ્રણિધાન છે. (૨) પિંડસ્થ -રાજસ્થયે-શરીરસ્થિત અરિહંતનું ધ્યાન તે પિંડસ્થ–પ્રણિધાન છે. " (૩) રૂપસ્થતિમાથર–અરિહંતની પ્રતિમાનું ધ્યાન તે રૂપસ્થ–પ્રણિધાન છે. (૪) રૂપાતીત – જામતો ધ્યાન–અરિહંત પરમાત્માનું રૂપાતીત સ્વરૂપનું ધ્યાન, જે યોગીગમ્ય છે, તે “રૂપાતીત–પ્રણિધાન” છે. આ ચારે પ્રણિધાનમાંથી શાસ્ત્રની આદિમાં પ્રથમનાં બે પ્રણિધાન-ધ્યાન સંભવે છે, પરંતુ છેલ્લાં બે નહિ. પદસ્થ પ્રણિધાન – નેન અ વન સદ્ ગામનઃ સર્વતઃ –અર્થાત અહ' પદ સાથે સર્વ પ્રકારે “સંભેદ-પ્રણિધાન' હેય છે; તે “ભેદ પ્રણિધાન રૂપ પદસ્થ–પ્રણિધાન” છે. પિસ્થ પ્રણિધાન :–“મિચેન' “અહ” પદના અભિધેય કેવળજ્ઞાનાદિ તિસ્વરૂપ પ્રથમ પરમેષ્ઠી અરિહંત પરમાત્માને આત્મા સાથે અભેદભાવે ધ્યાવવા. જો મૂત્વા દેવ મ7-સ્થા-આત્મા સ્વયં દેવરૂપ બની પરમાત્માનું અભેદભાવે દયાન કરે તે “અભેદ-પ્રણિધાન” છે, તેને “પિંડથ–પ્રણિધાન પણ કહે છે. - આ અભેદ-પ્રણિધાન” એ જ સમગ્ર વિનોને વિનાશક અને અખિલ દાદષ્ટ સંકલ્પ–અનેરને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન હેવાથી તે “તાત્વિક–નમસ્કાર” છે. નવકાર–મહામંત્રનાં પ્રથમનાં પાંચ પદે એ “પદધ્યાન” કે “પદસ્થ–પ્રણિધાન સ્વરૂપ છે અને ચૂલિકારૂપ ચારે પદો, એ “પરમપદ ધ્યાનના ફળને સૂચિત કરે છે. આ પાંચ પરમેષ્ઠીઓ સાથે જ્યારે અભેદ ભાવે ધ્યાન થાય છે, ત્યારે તે પરમપદ ધ્યાન” કહેવાય છે. એ જ “તાવિક–નમસ્કાર છે અને તે સર્વ પાપને સમૂળ ઉછેદ કરે છે તથા સર્વ મંગળકારી કાર્યોને સિદ્ધ કરી આપે છે આ રીતે નવકાર-મહામંત્રની ચૂલિકામાં પરમપદ ધ્યાનને ફળરૂપે નિર્દેશ કરે છે તેથી “પદ ધ્યાન” અને “પરમ પદ યાન” એ સંપૂર્ણ (અડસઠ અક્ષરાત્મક) નવકાર મહામંત્રના ધ્યાન સ્વરૂપ છે અર્થાત્ નવકારમાં તે બને ધ્યાન અને શેષ બાવીસ ધ્યાનભેદો પણ સમાયેલા છે.* પરમપદ ધ્યાન’ એ નવકારના રહસ્યાર્થીને અનુભવ કરાવે છે. ૪ જુઓ: રાજ પુ. Page #226 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन મન આમ સર્વ પ્રકારનાં ધ્યાનાને સમાવેશ નવકારમાં થતા હાવાથી, તે સમગ્ર જિનશાસનને સાર છે’–એ શાસ્ત્ર વચનને પુષ્ટિ મળે છે. ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા'માં કહ્યું છે કે-‘સમસ્ત દ્વાદશાંગીના સાર ધ્યાનયાગ છે અને શેષ સ અનુષ્ઠાના ધ્યાનયેાગને સિદ્ધ કરવા માટે બતાવેલાં છે.'× નવકારના સક્ષેપ પાંચ પરમેષ્ઠીઓમાં થાય છે. પાંચ પદો અહમાં સમાયેલાં છે, તેથી પાંચ પદોના સાર અહુ” છે અને તેનું પરમા-બીજ (૪) અને બિંદુ છે અર્થાત્ નવકારના ધ્યાનને અભ્યાસ દ્વારા અનુક્રમે સૂક્ષ્મ, સૂક્મતર બનાવી બિંદુ-ધ્યાન પર્યંત કરવુ નેઇએ. બીજ–બિંદુનું' ધ્યાન એ દ્વાદશાંગીનેા મહા છે, અપૂર્વ અથ છે, પરમ અથ છે. તત્ત્વતઃ પરમેષ્ઠી ભગવતાના ધ્યાન દ્વારા આત્મ-તત્ત્વનું જ ધ્યાન થાય છે. આ રીતે મંત્રાધિરાજ નવકાર એ સમગ્ર દ્વાદશાંગીના સાર છે—એ વાત સુનિશ્ચિત થાય છે. [૨૩] સિદ્ધિ [પરમ સિદ્ધિ] મૂળપાઠ :-સિદ્ધિ ટ્રતઃસ્રૌશિાળિમાવિષ્ટધા, જોજોરા રાગ-દ્વેષમાવ્ય་रूपपरमानन्दलक्षणा; भावतो मुक्तिपदप्राप्तजीवानां - 'से न दीहे न हस्से' इत्यादि (३१) ' अहवा कम्मे णव दरिसणम्मि' इत्यादि (३१) - मीलने (૬૨) દ્વાત્તિશુચિન્તનમ્ ॥૨॥ અ: સિદ્ધિ-લૌકિક ‘સિદ્ધિ’-લઘિમા, વશિતા, ઈશિત્વ, પ્રાકામ્ય, મહિમા, અણિમા, યત્રકામાવસાયિત્વ અને પ્રાપ્તિ એમ આઠ પ્રકારની છે. રાગ અને દ્વેષમાં માધ્યસ્થ્ય ભાવરૂપ પરમાનન્દ્વ તે લેાકોત્તર સિદ્ધિ’ છે. મુક્તિ પામેલા સિદ્ધાત્માઓના (અદ્રી, અહસ્વ ઇત્યાદિ) ખાસઠ ગુણાનું ધ્યાન—એ ભાવથી સિદ્ધિ છે. વિવેચન : ‘સિદ્ધિ ધ્યાન–એ પૂર્વોક્ત ધ્યાનનું ફળ છે. અણિમાદિ‘લૌકિક સિદ્ધિ' છે. માધ્યસ્થ્યરૂપ રાગ-દ્વેષને જીતવાની કળા-એ લેાકાત્તર સિદ્ધિ છે. એ કળાના દીકાલીન અભ્યાસ દ્વારા ભાવથી સિદ્ધિરૂપ સિદ્દ ભગવંતાના ગુણાનું ધ્યાન થાય છે, સિદ્ધ ભગવાના ગુજ઼ાનું ધ્યાન – એ રૂપાતીત હાવાથી શુકલ-ધ્યાન છે. તેના દ્વારા આત્માનું અનત સામર્થ્ય પ્રગટ થાય છે. - રાગ-દ્વેષના પ્રસંગેામાં માધ્યસ્થ્યરૂપ લેત્તર સિદ્ધિ-સમતા એ ભાવ-સિદ્ધિ છે. તેને સિદ્ધ ભગવંતાના અરૂપી ગુણાતા ધ્યાનના કારણ તરીકે વધુ વી છે. સમતાથી શુકલ-ધ્યાન પ્રગટે છે × ૩તિમવપ્રપંચથા; પ્રસ્તાવ−૮, ≈ો. ૭૨૪ થી ૭૨૬ * Page #227 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन અને શુકલધ્યાન વડે અનુક્રમે ઘાતી કર્મોને ક્ષય થતાં કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાત ચારિત્રરૂપ પૂર્ણ-સામાયિક પ્રગટે છે. આ રીતે “સામાયિક અને ધ્યાન”—બંને પરસ્પર એકબીજાનાં કારણ છે, તેથી “સિદ્ધિ-ધ્યાનના અધિકારી કેત્તર સમતાવાન મુનિ છે - એમ ગર્ભિત રીતે સૂચિત થાય છે. સિદ્ધિધ્યાનનું રહસ્ય સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવંતને સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી સર્વ ગુણે આવિર્ભાવ પામ્યા છે. સિદ્ધ આત્માના એક–એક પ્રદેશે અનંત ગુણે પ્રગટપણે રહેલા છે. તેમાં પ્રસિદ્ધ એકત્રીસ ગુણેનું વર્ણન (બે રીતે) શાસ્ત્રોમાં જોવા-વાંચવા મળે છે. આચારાંગ-સૂત્રમાં નિષેધાત્મક શૈલીએ વર્ણવેલા એકત્રીસ ગુણે નીચે પ્રમાણે છે સિદ્ધ ભગવંતે-(૧) દીર્ઘ નથી કે હસ્વ નથી, (૨) ગેળ નથી, (૩) ત્રિકોણ નથી, (૪) ચતુષ્કોણ નથી, (૫) પરિમડલાકારે નથી, (૬) શ્યામ નથી, (૭) નીલ નથી, (૮) લાલ નથી, (૯પીળા નથી, (૧૦) વેત નથી, (૧૧) સુગંધી નથી, (૧૨) દુર્ગધી નથી, (૧૩) તિક્ત નથી, (૧૪) કટુ નથી, (૧૫) તુરા નથી, (૧૬) ખાટા નથી, (૧) મધુર નથી, (૧૮) કઠિન નથી, (૧૯) મૃદુ નથી, (૨૦) ભારે નથી, (૨૧) હલકા નથી, (૨૨) શીત નથી, (ર૩) ઉષ્ણ નથી, (૨૪) ચિનગ્ધ નથી, (૨૫) રૂક્ષ નથી, (૨૬) શરીરધારી નથી, (૨૭) જન્મ લેતા નથી, (૨૮) અમૂર્ત હોવાથી સંગવાળા નથી, (૨૯) સ્ત્રી નથી, (૩૦) પુરુષ નથી, અને (૩૧) નપુંસક નથી.૨૮ આ રીતે પાંચ પ્રકારના સંસ્થાનથી રહિત હોવાથી સિદ્ધ ભગવતે નિરાકાર સ્વરૂપવાળા છે. પાંચ પ્રકારના વર્ણથી રહિત હોવાથી અરૂપી છે. તેમજ બંને પ્રકારની ગંધ ન હોવાથી અગંધ છે. પાંચ પ્રકારના રસ ન હોવાથી અ–રસ છે. આઠે પ્રકારના સ્પર્શ ન હોવાથી અ-સ્પર્શ છે, શરીર રહિત હોવાથી અશરીરી છે. જન્મ ન હોવાથી અજન્મા છે, અમૂર્ત હોવાથી અસંગ છે, ત્રણે વેદથી રહિત હોવાથી અઢી છે. બીજી રીતે એકત્રીસ ગુણેનું વર્ણન આવશ્યક–વૃત્તિમાં આ પ્રમાણે કરેલું છે : ૩૮. “સે ન રહે , દે, 7 સંસે ન કરે, ન રિબંદરો, ર જિદ્દે, જો नीले, न लोहिए, न हालिद्दे, न सुकिल्ले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कश्खडे, न मउए, न गरुए, न लहुए, न सीए, न उण्हे, ર નિ, ન સુણે, ર ાપ, , હો, ન સ્થી, ન જુણે, ર અનr ” -બવાર-સૂત્ર : સૂ. ૨૭-૨. .. ३९, अहवा कम्मे णव दरिसणम्मि चत्तारि आउए पंच। आइम अंते सेसे दो दो खीणाभिलावेण इगतीसं ॥ -ઘરેસૂત્ર-હારિમટ્ટીયાટીદા; પૃ. ૬૬ ૨. Page #228 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन | [ ૨૧૭ - પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, બે વેદનીય, બે મેહનીચ, ચાર આયુષ્ય, બે નામ, બે ગોત્ર અને પાંચ અંતરાય – આ આઠે કર્મોને ક્ષય થતાં એકત્રીસ ગુણે પ્રગટે છે. આ રીતે વિવક્ષા ભેદથી ભિન્ન-ભિન્ન રીતે વર્ણવેલા સિદ્ધ પરમાત્માના બાસઠ ગુણનું ચિંતન-ધ્યાન કરવાથી અરૂપી વગેરે તથા અનંત જ્ઞાનાદિ વગેરે આત્માના નિર્મળ ગુણેનું જ ધ્યાન થાય છે. આ બાસઠ ગુણેમાં શેષ સર્વ ગુણો સમાઈ જાય છે. નંદી–સૂત્ર, સિદ્ધ-પ્રાભૂત અને નવતત્વ આદિ ગ્રંથમાં વર્ણવેલા સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતન અને ભાવન સિદ્ધિધ્યાનમાં સહાયક બને છે. ગુરુગમ દ્વારા તે ગ્રન્થને અભ્યાસ કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ અનેક પ્રકારે વડે સિદ્ધ પરમાત્માના સ્વરૂપને વિશદ અને સ્પષ્ટ બંધ થાય છે. પ્રસ્તુત ધ્યાનમાં ઉપયોગી સિદ્ધ પરમાત્માના સ્વરૂપને ટૂંકમાં વિચાર કરીએ - સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ નવ-તાવ-પ્રકરણમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સિદ્ધ પરમાત્માનું જે સ્વરૂપ વર્ણવેલું છે તે નીચે પ્રમાણે છે – (૧) સત – સિદ્ધ ભગવંતનું અસ્તિત્વ સદા માટે હોય છે, આકાશ-કુસુમની જેમ કેઈ કાળે પણ તેમને અભાવ હતું જ નથી. એકપદવાળાં નામે વિદ્યમાન વસ્તુનાં વાચક હોય છે. “સિદ્ધિ” પણ એકાદવાળું નામ છે, તેથી સિદ્ધો સદા વિદ્યમાન હોય છે. (૨) દ્રવ્ય પ્રમાણ – દ્રવ્યની દષ્ટિએ સિદ્ધોની સંખ્યા “અનંત છે. એક સિદ્ધ પરમાત્માની અવગાહનામાં પણ બીજા અનંત સિદ્ધો રહેલા હોય છે. તેથી અસંખ્ય ગુણ સિદ્ધો દેશ અને પ્રદેશને સ્પર્શીને રહેલા છે. , (૩) ક્ષેત્ર પ્રમાણુ - સિદ્ધ ભગવંતે લોકના અસંખ્યાત ભાગમાં રહેલા છે અર્થાત પિસ્તાળીસ લાખ જન પ્રમાણ નિર્મળ સફટિક રત્નની શિલા ઉપર, લેકના અગ્રભાગને સ્પેશીને પિતાના ચરમદેહની અવગાહનાના બે તૃતીયાંશ ભાગને અવગાહીને રહેલા છે. () સ્પશના – સિદ્ધ ભગવતેની સ્પર્શના પણ લોકના અસંખ્ય ભાગમાં હોય છે, પરંતુ ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક અધિક હોય છે. (૫) કાળ – સિદ્ધ ભગવંતે આદિ અનંત કાળવાળા હોય છે એટલે કે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયા પછી અનંતકાળ સુધી (સદા માટે) તે જ અવસ્થામાં રહે છે, પરંતુ તેમનું બીજું કઈ સ્થાનાંતર કે અવસ્થાનાંતર થતું નથી. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] ध्यानविचार-सविवेचन જીવને જુદાં જુદાં સ્થાનોમાં કે જુદી જુદી અવસ્થાએામાં લઈ જનાર કર્મ–પ્રકૃતિ છે. કર્મના યેગે જ ગતિ–આગતિ થાય છે. કર્મને સર્વથા વિયેગ થયા પછી પુનઃ કદાપિ સંગ થતો નથી. તેથી સિદ્ધ સાદિ-અનંત સ્થિતિએ અક્ષય-અનંત- અવ્યબાધ સુખમય સહજ શુદ્ધ-સ્વરૂપની રમણતામાં લયલીન રહે છે. એક સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ તેમને કાળ સાદિ-અનંત છે, પણ અનેક સિદ્ધોની અપેક્ષાએ અનાદિ-અનંત સ્થિતિ હોય છે. (૬) અંતર – સિદ્ધ અવરથા શાશ્વત–સનાતન હોવાથી તેમને પુનઃ પતન કે અવસ્થાનાંતર અભાવ હોય છે તેથી તેમને “અંતર પડતું નથી. (૭) ભાગ – સિદ્ધાત્માઓ સંખ્યાની દૃષ્ટિએ સંસારી જી કરતાં અનંતમા ભાગમાં છે અર્થાત્ સિદ્ધ કરતાં સંસારી જીવોની સંખ્યા અનંતગુણ અધિક છે. એક નિગોદમાં પણ અનંત જ હોય છે, તેની અનંતમા ભાગની સંખ્યાવાળા છ જ મેક્ષમાં જાય છે. (૮) ભાવ-ભાવ એટલે પર્યાય-અવસ્થા. સિદ્ધ ભગવંતોમાં ક્ષાયિક અને પરિણામિક બે ભાવ હોય છે. તે ભાવ(અવસ્થા)માંથી તેઓ કદાપિ ચલિત થતા નથી. ક્ષાયિક ભાવ – કમનો ક્ષયથી પ્રગટેલો ભાવ તે ક્ષાવિકભાવ છે. સિદ્ધ ભગવતેના સર્વ કર્મો ક્ષય પામેલાં હેવાથી તેઓમાં અક્ષય જ્ઞાન, અક્ષય દર્શન, અક્ષય ચારિત્ર અને અક્ષય સુખ-વીર્ય આદિ અનંત ગુણ ક્ષાયિકભાવે રહેલા હોય છે. પરિણામિક ભાવ- સર્વ સિદ્ધ ભગવંતમાં “જીવત્વ પારિણામિક ભાવે રહેલું છે. () અ૫ બહ-મેક્ષના અધિકારી – પુરુષ, સ્ત્રી અને નપુંસક હોય છે. તેમાં સૌથી અલ્પ સંખ્યામાં નપુસકે સિદ્ધ થાય છે. તેના કરતાં સંખ્યાતગુણી સંખ્યામાં સ્ત્રીઓ અને તેનાથી પણ સંખ્યાતગુણ સંખ્યામાં પુરુષે સિદ્ધ થાય છે. સિદ્ધ-સ્વરૂપના ધ્યાનની એક પ્રક્રિયા છે. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજકૃત “ઉપદેશ-પદ'ની વૃત્તિમાં – સુદર્શન શેઠને અભયારાણી સાનુકૂળ ઉપસર્ગ કરે છે તે વખતે પોતાની પ્રતિજ્ઞાનું અખંડપણે પાલન થાય અને આવી પડેલો ઉપસર્ગ નિષ્ફળ જાય, તે માટે તેઓ સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન બની જાય છે – એમ જણાવી તેમણે કરેલા ધ્યાનનું આ પ્રમાણે વર્ણન કર્યું છે : "सो सविसेसं पच्चक्खाण-डाणे मणं निरूभित्ता 'सिद्ध सिलोवरि सरहिंदु-कुंद-संखुज्जलच्छाएं' अप्पाणं द्वावित्ता तद्देस समीववत्तिणो सिद्धे धुणियासेस किलेसे निउणं परिचिंति અર્થ :-તે સુદર્શન શેઠ તે સમયે (અભયા રાણએ અનુકૂળ ઉપસર્ગ કતે Page #230 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨ સમયે) પોતાના મનને પ્રત્યાખ્યાન- સંયમ સ્થાનમાં વિશેષ સ્થિરતા પૂર્વક પરોવીનેશરદ્દ ઋતુના ચન્દ્ર, મચકુંદના પુષ્પ અને શંખ જેવી ઉજજવળ કાતિવાળી સિદ્ધશિલા ઉપર પિતાના આત્માને સ્થાપિત કરીને, તે દેશ-સ્થાનને સમી પવત સર્વ સંકલેશરહિત એવા સિદ્ધ ભગવંતના સ્વરૂપનું નિપુણ રીતે ધ્યાન કરવા લાગ્યા. આ રીતે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા સુશ્રાવક સુદર્શન શેઠને બાહ્ય વાતાવરણની કઈ અસર થઈ શકી નહિ. ધ્યાનની સિદ્ધિને આ પ્રત્યક્ષ પુરાવે છે આ ઉપરાંત “નમસકાર-નિર્યુક્તિમાં સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન છે. તેમજ “જ્ઞાનાર્ણવ', ‘શ્રીપાળ કથા', વગેરે ગ્રન્થોમાં પણ સિદ્ધ ભગવતેના ધ્યાનની માહિતી દર્શાવી છે. ધ્યાનાદિ બાવીસ ભેદોના નિરંતર અભ્યાસ દ્વારા સિદ્ધિ સ્થાને સિદ્ધ થાય છે. આ ધ્યાનમાં સિદ્ધ ભગવંતન અરૂપી ગુણેનું ચિંતન-ધ્યાન હોય છે. તેને “રૂપાતીત ધ્યાન” પણ કહી શકાય છે. “રૂપાતીત–ધ્યાનના અભ્યાસ કાળમાં શુકલ-યાનને પ્રારંભ થાય છે, જે કેવળજ્ઞાન અને મુક્તિનું પણ અનંતર કારણ છે. આ દયાનના પ્રભાવે અણિમાદિ આઠ લૌકિક-સિદ્ધિઓ અને પરમાનંદનો અનુભવ કરાવનારી એવી પરમ સમાધિ રૂપ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. - આ ધ્યાન વર્તમાન જન્મમાં પણ લૌકિક અને લોકોત્તર સિદ્ધિ પ્રદાન કરે છે અને પરભવમાં શીવ્ર સિદ્ધિ-શાશ્વત મુક્તિ-સુખની નિષ્પત્તિ કરે છે, તેથી આ ધ્યાનનું સિદ્ધિ નામ સાર્થક કરે છે. (૨૪) પરમસિદ્ધિ ધ્યાન મૂળપાઠ -મુકતમુનામાન્યથારવા ર8 અર્થ :–મુક્ત-સિદ્ધ પરમાત્માના ગુણોને પિતાના આત્મામાં આરોપ કર, તે પરમસિદ્ધિ ધ્યાન” છે. વિવેચન :- સિદ્ધિધ્યાનમાં બતાવી ગયા તે મુજબ સિદ્ધ પરમાત્માના ગુણોનું ધ્યાન જ્યારે દીર્ઘ કાળ સુધી નિરંતર થાય છે ત્યારે સિદ્ધ પરમાત્માના સર્વ ગુણને પોતાના આત્મામાં અભેદ આરોપ કરી પિતાના આત્માને પણ સિદ્ધરૂપે ધાવવાનું સામર્થ્ય પ્રગટે છે. કહ્યું પણ છે – રૂપાતીત સ્વભાવવાળા કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વરૂપ, પરમાનંદસ્ય સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવાથી ધ્યાતા પણ અનંત ગુણમય સિદ્ધ ભગવાન બને છે.” Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] ध्यानविचार-सविवेचन ધ્યાતાને ઉપયોગ સિદ્ધ પરમાત્માના આકારે પરિણમે છે ત્યારે ઉપયોગથી અભિન્ન આત્મા પણ સિદ્ધ કહેવાય છે. સંસારી આત્મા અનાદિ કાળથી દેતાદિ પર-પદાર્થો સાથે અભેદપણા(એકતા)ને અનુભવ કરતો આવ્યો છે, પરંતુ દેહાદિથી ભિન્ન અને સત્તાએ સિદ્ધ સદશ એવા આત્મ-તત્વને જાણી શકયો નથી. હકીકતમાં આ જીવે દેહ સાથેની એકતાને અનુભવ ભવમાં કર્યો છે, એથી તે (અભ્યસ્ત હાઈને) તેને સુલભ છે, પરંતુ દેહથી ભિન્ન સિદ્ધ સદશ આત્માને અનુભવવાનો અભ્યાસ ક્યારે ય પણ કર્યો નહિ હેવાથી તે ભેદ-જ્ઞાન તેને અત્યંત દુર્લભ છે. પણ પ્રબળ પુણના યોગે સગુરુને સુયોગ થતાં જીવનાં દિવ્ય ચક્ષુ ઊઘડે છે ત્યારે અવિદ્યાને અંધકાર નાશ પામી જતાં, સ્વ-આત્મામાં જ પરમાત્માનું પવિત્ર દર્શન થાય છે. તેને જ નિશ્ચયથી આત્મદર્શન, સમ્યજ્ઞાન અને મુનિ ૫શું કહેવાય છે. આ રીત “પરમસિદ્ધિ દયાન’-એ ધ્યાનની પરાકાષ્ઠાને બતાવે છે, તે અપ્રમત્ત અવસ્થામાં થતા રૂપાતીત-ધ્યાનનું દ્યોતક છે. ઉપશમ-શ્રેણિ અને ક્ષપકશ્રેણિગત ધ્યાનમાં પણ “પરમ સિદ્ધિ ધ્યાન અવશ્ય હોય છે. “જ્ઞાનાર્ણવ % માં પણ સિદ્ધિ અને પરમસિદ્ધિ યાનનું વર્ણન છે તે નીચે પ્રમાણે છે : અરિહંત પરમાત્માનું આલંબન ધ્યાન સિદ્ધ થયા પછી ત્રણ લોકના નાથ, પરમેશ્વર સિદ્ધ પરમાત્માના ધ્યાનને પ્રારંભ કરવો જોઈએ. જે પરમાત્મા સગી કેવળી અવસ્થામાં સાકાર હતા, તે સિદ્ધ અવસ્થામાં નિરાકાર, અક્રિય, પરમાક્ષર, નિર્વિકલ્પ, નિષ્કલંક, નિકંપ, નિત્ય અને આનંદના મંદિર સ્વરૂપને ધારણ કરે છે. જેમના જ્ઞાનમાં સકળ ચરાચર પદાર્થો શેયરૂપે પ્રતિબિંબિત થાય છે, તેથી જે વિશ્વરૂપ છે, જેમનું અદ્દભુત અમૂર્ત સ્વરૂપ મિથ્યાદષ્ટિ જીવોને અગમ્ય છે, જેઓ સદા ઉદયસ્વરૂપ છે, કૃતાર્થ અને કલ્યાણરૂપ છે, શાન્ત, નિષ્કલ, અશરીરી અને શંકરડિત છે. જેઓ સમગ્ર ભવ-સંચિત કર્મ-કલેશ રૂ૫ વૃક્ષોને ભસ્મીભૂત કરવામાં પ્રચંડ અગ્નિ સમાન છે, પૂર્ણ શુદ્ધ છે, અત્યંત નિલેપ છે, જ્ઞાન-સામ્રાજ્યમાં પ્રતિષ્ઠિત છે, વિશુદ્ધ દર્પણમાં સંક્રાત થયેલા પ્રતિબિંબ સદશ મહાપ્રભાવવાળા છે, જેઓ તિર્મય, અનંત વીયુક્ત, મહાપરાક્રમી અને પુરાતન છે. વળી જેઓ પરમ વિશુદ્ધ, અષ્ટ ગુણેથી યુક્ત છે, રાગાદિ દેથી સર્વથા રહિત છે, નીરોગી, અપ્રમેય છતાં ભેદ-જ્ઞાનીથી 3ય તેમજ વિશ્વનાં સર્વ તો જેમનામાં વ્યવસ્થિત છે અને જેમનું સ્વરૂપ બાહ્ય-ભાવથી અગ્રાહ્ય છતાં અંતરંગ-ભાવોથી ગ્રાહ્ય બની શકે તેવું છે. આવું સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ પરમાત્માને પ્રગટ છે. એવા નિષ્પન, અત્યંત અવ્યાબાધ સુખમય સિદ્ધ પરમાત્મા સર્વ જગતને વંદનીય છે. જેના અલ્પકાળના ધ્યાન માત્રથી પણ ભવ્ય જીવોને ભવ-વ્યાધિ નષ્ટ થઈ જાય છે. તેઓ ત્રણે લોકોના સ્વામી અવિનાશી પરમાત્મા છે, જેમનું સ્વરૂપ જાણવાથી સમગ્ર વિશ્વનું સ્વરૂપ જણાઈ આવે છે. તે પરમાત્માના સ્વરૂપના જ્ઞાન વિના સ્વ–આત્મ-સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થતી નથી, માટે જ ગીપુરુષો તેઓનું શુદ્ધ-સ્વરૂપ જાણું વર્ષ સિદ્ધ-સ્વરૂપને વરે છે. શાવ; વીર્થસ્થાનન-શ્નો -થી ૩૮. * Page #232 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन સર્વ મુમુક્ષુઓએ અન્ય સર્વનું શરણું છોડી સિદ્ધ-પરમાત્માના સ્વરૂપમાં જ અંતરાત્માને તન્મય બનાવી ધ્યાન કરવું જોઈએ – તે આ પ્રમાણે : પરમસિદ્ધિ ધ્યાનમાં તન્મયતા સિદ્ધ કરવાને ઉપાય જે સિદ્ધ પરમાત્મા વાણીથી અગોચર, અવ્યક્ત અને શેખરહિત છે, જન્મરણથી રહિત અને ભવ-ભ્રમણથી મુક્ત છે તેથી તેમનું ધ્યાન મનને વિકલ્પ રહિત બનાવી કરવું જોઈએ. જેમના કેવળજ્ઞાનના અનંતમા ભાગમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી ભરેલો સંપૂર્ણ લોક અને એક યરૂપે સ્થિર છે, જે ત્રણે લોકના ગુરુ છે. આ રીતે સિદ્ધ–રવરૂપનું સ્થિરતાપૂર્વક ચિંતન કરતો અને તેમના ગુણ-સમૂહના સ્મરણથી સુપ્રસન્ન બનેલો યેગી સિદ્ધ–સ્વરૂપને સિદ્ધ કરવા આત્માને આત્મા વડે તેમાં જ એકાકાર બનાવવા પ્રયત્ન કરે છે. આ મુજબના વારંવારના અભ્યાસથી ભાવ-સિદ્ધનું આલંબન લેનાર યેગી અનુક્રમે ગ્રાહ્ય-ગ્રાહક ભાવથી મુક્ત બની તેમાં જ તન્મયતા સિદ્ધ કરે છે (અર્થાત આ આલંબન ધ્યાનના સતત અભ્યાસ પછી સાધક જ્યારે તન્મય અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે પરમાત્મા “ગ્રાહ્ય” અને હું “ગ્રાહક એ ભેદભાવ નાબૂદ થઈ જાય છે.) આવી અભેદની ભૂમિકામાં રહેલો સાધક સર્વ પદાર્થોના વિકલ્પથી રહિત બની પરમાત્મા–સ્વરૂપમાં એ લીન બની જાય છે કે જેથી “ધ્યાતા” અને “ધ્યાન” પ્રત્યયને વિલય થતાં માત્ર “દયેય સાથેની એકતા અનુભવાય છે. પરમાત્મ-સ્વરૂપમાં લીન થતાં જ તે સમયે સમતારસનું શીતળ ઝરણું વહેવા માંડે છે – આ ભૂમિકાને “એકીકરણ ભાવ પણ કહે છે. ગશાસ્ત્રમાં “સિદ્ધિ” અને “પરમસિદ્ધિ ધ્યાનનો “રૂપાતીત–થાન તરીકે ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે – “અમૂ, ચિદાનંદ સ્વરૂપ, નિરંજન સિદ્ધ પરમાત્માનું ધ્યાનએ રૂપાતીત-ધ્યાન છે.નિરંતર સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતે યોગી તેમના શુદ્ધસ્વરૂપના આલંબને ગ્રાહ્ય-ગ્રાહક ભાવ રહિત તન્મયતા પ્રાપ્ત કરે છે. અન્ય સર્વનું શરણું છોડી દઈને સિદ્ધ-સ્વરૂપમાં એવી લીનતા પામે છે કે જ્યાં થાતા કે ધ્યાનની કોઈ ભેદરેખા ન રહેતાં માત્ર ધ્યેયાકારની જ પ્રતીતિ શેષ રહે છે, આત્મા પરમામામાં અભિન્નરૂપે લીન બની જાય છે. ४०. अमूर्तस्य चिदानन्दरूपस्य परमात्मनः । निरञ्जनस्य सिद्धस्य ध्यान स्याद्रपवर्जितम् ॥ -નારા; પ્રારા-૨૦, . ૧. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ]. ध्यानविचार-सविवेचन આ શુદ્ધાત્મ-ધ્યાનના અધિકારી વિશે “ધર્મ પરીક્ષા Xમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે જે મુનિ ગુરુ-આજ્ઞામાં સ્થિર થઈ, વ્યવહાર કુશળ બની, આવશ્યકાદિ ક્રિયાચગની આરાધના વડે શુદ્ધ ચિત્તવૃત્તિવાળા બન્યા હોય છે તેમને નિશ્ચય-નયના આલંબનની ભૂમિકા વખતે શુદ્ધાત્મ-સ્વભાવની પરિણતિ પ્રગટવાથી અધ્યાત્મ-ધ્યાન માં પણ એકાગ્રતા ઉલ્લસિત થતાં તન્મયતા સિદ્ધ થાય છે. શુદ્ધ અધ્યાત્મ-ધ્યાનમાં તન્મયતા સિદ્ધ થવાથી વિષય-કષાય આદિ દોષ રહિત તથા વિજ્ઞાન અને આનંદમય અર્થાત્ સ્વરૂપ-પ્રતિભાસ અને પ્રશમ-સુખની એકરસતાને પામેલું, પરિશુદ્ધ-સ્વભાવથી જ સ્ફટિકરત્ન તુલ્ય નિર્મળ એવું આત્મ-સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવાય છે અને તેથી આત્મામાં જ રત, તૃપ્ત અને સંતુષ્ટ થયેલા મુનિને સ્વઆત્મામાં જ પ્રતિબંધ અને વિશ્રાતિ થવાથી સર્વ વિક૯પ શમી જાય છે. સંભ રહિત સમુદ્રમાં પવનના અભાવે જેમ જળતરંગો-મોજાંઓ ઉત્પન્ન થતાં નથી, તેમ આત્મ-સ્વરૂપના સાક્ષાત્કાર સમયે પૌગલિક પદાર્થોના ગ્રહણ–ત્યાગને અભાવ હોવાથી શુભ કે અશુભ કઈ વિક૯૫ ચિત્તમાં ઉત્પન્ન થતા નથી. “વા અરતિઃ? વાકાનં?’–આવા વિકલ્પો પણ આ મ–પ્રાપ્તિની પળમાં હતા નથી. આ વાત અધ્યાત્મ-શાસ્ત્ર આચારાંગાદિ આગમ-ગ્રંથમાં પણ કહી છે. આત્મસ્વરૂપના સાક્ષાત્કાર–અનુભવ સમયે સુખદુઃખના સૂફમ વિકલ્પોનો પણ અભાવ હોય છે, તે તેના સાઘનભૂત ગૃહ, સંપત્તિ, સ્વજનાદિ પુદ્ગલ સંસર્ગજનિત સ્થૂલ વિકોને ક્યાંથી અવકાશ મળે ? આવી નિર્વિક૯૫–દશાને “શુદ્ધાત્માનુભવ કહે છે અને તે ધર્મ – શુકલધ્યાનનું ફળ છે. તેને ચિદાનંદ, નિષ્પદ અવસ્થારૂપ નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે. આવી નિર્વિકલ્પ સમાધિને ઉત્પન્ન કરનાર શુદ્ધ વિકલ્પદશાનું સ્વરૂપ જોઈએ. આ સર્વ મન-વાણી-કાયા-ધન-હાદિ પદગલિક પરિણામે મારા આત્મ-દ્રવ્યથી એકાન્ત ભિન્ન છે. ત્રણે કાળમાં આ પદાર્થો ઉપગ લક્ષણવાળા બનતા નથી અને હું જ્ઞાન ઉપગ સ્વભાવવાળે છું, તેથી પુદગલભાવથી ભિન્ન અને એક છું. અનાદિ કાળથી અન્ય દ્રવ્યના સંસર્ગમાં આવવા છતાં અન્ય દ્રવ્યના સ્વભાવને પામ્યો નથી તથા અનંત પર્યાને આવિર્ભાવ અને તિભાવ સતત ચાલુ હોવા છતાં એક શુદ્ધામદ્રવ્યપણે હું એક અનંત શક્તિમય આત્મા છું. જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રય સ્વભાવવાળ હોવા છતાં મારા શુદ્ધામ-દ્રવ્યની એકતા અખંડિત રહે છે, એટલે કે પ્રભા-નિર્મળતા અને દોષહરણ શક્તિથી યુકત જાતિવનની જેમ મારી એકતામાં ક્ષતિ આવતી નથી.” * “ધમ પરીક્ષા–રચયિતા પૂ. ઉપા. યશોવિજયજી મહારાજ-ગાથા ૯૯ થી ૧૦૭. Page #234 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन શુદ્ધાત્મ—દ્રવ્ય સંબંધી આવા શુભ-વિકો એ “અવિકલ્પ–સમાધિના જનક બને છે. શુદ્ધ-વિકો દ્વારા ઉત્પન્ન થયેલા સંસ્કાર અન્ય વિક૯૫જય સંસકારોના વિરોધી હેવાથી તેવા વિકલ્પોને ઉત્પન્ન થવા દેતા નથી એટલે અન્ય અશુભ-વિકને નાશ કરીને આ શુદ્ધ-વિક૯પ સ્વતઃ શાંત થઈ જાય છે. આ શુદ્ધાત્મ-ધ્યાન “અવિકલ્પ-સમાધિ અને ઉત્પન્ન કરનાર હોવાથી પરમ રહસ્યમય છે. "एयं परमं नाणं परमो धम्मो इमोच्चिय पसिद्धो । एयं परमं रहस्सं णिच्छयसुद्धं जिणाविति ॥ -ઘરીક્ષા ; ઢો. ૨૦૪ આ અધ્યાત્મ-થાન એ “પરમ જ્ઞાન” છે કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિ સમતા સ્વરૂપ છે અને સમતા ધ્યાનને આધીન છે. આત્મ-ધ્યાન વિના સમતા પ્રગટતી નથી. આ અધ્યાત્મ-ધ્યાન એ પ્રસિદ્ધ પરમ-ધર્મ છે. દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરી નિયમા સદગતિ તેમજ સિદ્ધિગતિમાં લઈ જાય છે. જિનેશ્વર પરમાત્માઓ પણ આ ધ્યાનને નિશ્ચય શુદ્ધ-પારમાર્થિક નયથી વિશુદ્ધ એવું પરમ રહસ્ય' કહે છે. આ વિષયમાં આગમ–પ્રમાણ परमरहस्समिसीणं समत्तगणिपिडगशारिअ सासणं । परिणामियं पमाणं-णिच्छयभवलंबमाणाणं ॥ -सम्मतितर्क અધ્યાત્મ-ધ્યાનનું આ પરમ રહસ્ય જાણી-સમજી સુજ્ઞ મુમુક્ષુ આત્માઓએ તેને જીવનમાં પ્રધાન બનાવવું જોઈએ. ઉપસંહાર આ રીતે ધ્યાનના બધા ભેદ-પ્રભેદોને જાણીને તત્ત્વજ્ઞ યોગી લક્ષ્યના આલંબન વડે અલક્ષયને, સ્કૂલના આલંબન વડે સૂક્ષમ અને સાલંબન ધ્યાન વડે નિરાલંબન ધ્યાનને સતત અભ્યાસ કરતે રહીને આત્મ-તત્ત્વની અનુભૂતિ શીવ્રતાથી મેળવી શકે છે અને તે આત્મ-ધ્યાનરૂપી ધ્યાનામૃતમાં મગ્ન બનેલું શ્રમણનું મન જગતનાં સર્વ તોને સાક્ષાત્કાર કરીને આત્માની પરમ શુદ્ધિના પ્રકર્ષને પામે છે. આ પ્રમાણે ધ્યાન —“પરમ ધ્યાન આદિ ૨૪ ભેદનું નિરૂપણ અને વિવેચન કરીને તેમાં બતાવેલાં ચિંતાભાવના, કરણગ-ભવનાગ આદિ મહત્ત્વના પદાર્થોનું વિશદ વર્ણન શાસ્ત્રકાર મહર્ષિ સ્વયં કરે છે, તે “ઉત્તર વિભાગમાં આપવામાં આવેલ છે. કે પૂર્વ વિભાગ સંપૂર્ણ છે Page #235 -------------------------------------------------------------------------- ________________ १६४] ध्यानविचार-सविवेचन PAN JA Page #236 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનવિચાર ઉત્તર વિભાગ (સવિવેચન) ધ્યાન-પરમધ્યાન આદિ ચોવીસ ધ્યાન-માર્ગના ભેદનું નિરૂપણ અને વિવેચન કરીને, તેમાં બતાવેલા કેટલાક અગત્યના પદાર્થો-ચિંતા (ચિંતન), ભાવના, અનુપ્રેક્ષા, ભાવનગ અને કરણગ વગેરેનું વર્ણન અને તેના સંબંધમાં કેટલાંક ઉપયોગી સ્પષ્ટીકરણે ગ્રન્થકાર મહર્ષિ સ્વયં કરે છે. તેને વિચાર આ ઉત્તર વિભાગમાં કરીશું. ધ્યાન સાધનામાં પ્રવેશ અને પ્રગતિ કરવા ઈચ્છતા સાધકેએ ધ્યાનના પૂર્વાભ્યાસ માટે ધ્યાનનાં લક્ષણમાં જ બતાવેલી ચિતા’ અને ‘ભાવના જે અનુક્રમે કૃતજ્ઞાન અને પંચાચાર પાલન સ્વરૂપ છે, તેને જીવનમાં નિત્ય-નિયમિત અભ્યાસ કરવો જરૂરી છે. ચિંતા(ચિંતન)નું સ્વરૂપ અને તેના પ્રકારે મૂળપાઠ--તત્ર નિતા, માવના ક્ષતિરિ વરું વિનમ્ | प्रथमा : तत्त्वचिन्ता-परमतत्त्वचिन्तारूपा । तत्राद्या जीवाऽजीवादीनां ९ । द्वितीया ध्यानादीनामेब २४ भेदानाम् ॥१॥ द्वितीया : मिथ्यात्व-सास्वादन-मिश्रदृष्टिगृहस्थरूपा। अत्रैतेषां स्वरूपं विपर्यस्तादिरूपं નિરામ્ રા તૃતીયા : રસુવિધાના-ક્રિયા (૨૮૦)-ત્રક્રિયા (૮૪)-કશાન (૬૭)-વિના (૩૨) વાવિન (૩૩) gaveનાં સ્થપવિત્તા / ૩ / चतुथीं : पार्श्वस्थादिस्वयूथ्यस्वरूपचिन्ता ॥ ४ ॥ पंचमी : नारक-तिर्यङ्-नरामराणामविरतसम्यग्दृष्टीनां स्वरूपचिन्ता ॥ ५॥ षष्ठी : मनुष्याणां देशविरतसम्यग्दृष्टीनां स्वरूपचिन्ता ॥ ६॥ सप्तमी : प्रमत्तादि-अयोगिपर्यन्तानां नवानां सर्वविरतानां सिद्धानां चानन्तर १५-परम्परगतमेदानां स्वरूपचिन्तनम् ॥ ७॥ ૨૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ] ध्यानविचार-सविवेचन અર્થ ભાવના અને અનુપ્રેક્ષાથી ભિન્ન જે ચલચિત્ત તે “ચિંતા(ચિંતન) કહેવાય છે. તે ચિંતા સાત પ્રકારની છે :(૧) તેમાં પ્રથમ પ્રકારની ચિંતાના બે પેટા પ્રકારો છે. (અ) “તત્ત્વચિંતા અને (બ) પરમતત્વચિંતા. જીવ-અજીવ આદિ ૯ તનું ચિંતન કરવું તે “તત્વચિંતા છે અને ધ્યાન આદિ ૨૪ ભેદોનું * ચિંતન કરવું તે “પરમતત્વચિંતા છે. (૨) મિથ્યાત્વ, સાસ્વાદન તથા મિશ્રદષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા ગૃહસ્થના વિપર્ય સ્વાદિ * સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને બીજો પ્રકાર છે. (૩) ૧૮૦ કિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી એમ ૩૬૩ પાખંડીઓનાં + સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને ત્રીજો પ્રકાર છે. (૪) પાર્થસ્થ (પાસસ્થા) આદિ પિતાના મૃથ(વર્ગ)ના સાધુઓનું સ્વરૂપ ચિંતવવું તે ચિંતાને જે પ્રકાર છે. (૫) નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓમાં જે અવિરતસમ્યગદષ્ટિ જીવો હોય, તેઓના નિર્મળ શ્રદ્ધાદિ ગુણના) સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને પાંચમા પ્રકાર છે. (૬) મનુષ્યમાં જે દેશવિરત સમ્યગદષ્ટિ હોય તેઓના (અણુવ્રતાદિ ગુણેના સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને છઠ્ઠો પ્રકાર છે. (૭) છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકથી (પ્રારંભી) ચૌદમા અાગી કેવલી ગુણસ્થાનકે સધીના (નવ પ્રકારના) સર્વવિરતિધર મુનિઓના તેમજ પંદર પ્રકારના “અનંતરસિદ્ધ | * જીવ, અજીવ આદિ ૯ તનું સ્વરૂપ જુઓઃ આગળ ગનાં આલંબન' વિભાગમાં શક્તિયોગનાં આલંબને. ૪ ૨૪ સ્થાન આદિનું સંક્ષિપ્ત સ્વરૂપ–જુઓઃ ગ્રન્થપરિચય. • મિથ્યાત્વ ગુણસ્થાનકમાં તત્વને વિપર્વાસ હોય છે. સાસ્વાદન ગુણસ્થાનકમાં સમ્યકૃત્વને કંઈક સ્વાદ હોય છે. મિશ્ર ગુણસ્થાનકમાં તત્ત્વ તથા અતત્વ બને પ્રત્યે ઉદાસીનતા હોય છે. આ અંગેનાં વિશેષ સ્વરૂપ માટે “કર્મગ્રંથ' આદિ ગ્રન્થનું અવલેકન-અવગાહન કરવું. + ક્રિયાવાદી વગેરે ૩૬ પાખંડીઓનું વિશેષ સ્વરૂપ જાણવા જુઓઃ પરિશિષ્ટ નં. ૪ ૦ પાસત્યાદિનું સ્વરૂપ જુઓઃ પરિશિષ્ટ નં. ૫. • ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ જુઓ: પરિશિષ્ટ ન. ૬. = ૧૫ પ્રકારનાં અનંતર સિદ્ધોનાં તથા અનેક પ્રકારનાં પરંપર સિદ્ધોને ભેદોનું સ્વરૂપ “વળા સુત્ર” માં નીચે મુજબ જણાવેલું છેઃ (ચાલુ-પૃ. ૧૬૭), Page #238 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन અને અનેક પ્રકારના પરંપર સિદ્ધોના* સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને સાતમે પ્રકાર છે. વિવેચનઃ-ચિંતા શું છે? સ્થિર કે અસ્થિર ચિત્તે થતી શુભ ચિંતન-પ્રવૃત્તિ એ ચિંતાની સામાન્ય વ્યાખ્યા છે અને વિશેષથી ચિંતાના ત્રણ પ્રકાર બૃહત ક૫ભાષ્યમાં બતાવ્યા છે. તે નીચે પ્રમાણે છે આત્મા જે સમયે મેક્ષમાં જાય છે, તે સમયે અનંતરસિદ્ધ કહેવાય છે, ત્યાર પછીના સમયમાં એ જ આત્મા પરંપરસિદ્ધ કહેવાય છે. મુકતાત્માઓના બે ભેદ છેઃ (૧) અનંતર સિદ્ધો (૨) પરંપર સિદ્ધો. અનંતર સિદ્ધોના ૧૫ ભેદ છે(૧) તીર્થસિદ્ધ (૫) સ્વયંભુદ્ધસિદ્ધ (૯) પુરુષલિંગસિદ્ધ (૧૩) ગૃહિલિંગ સિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ (૧૦) નપુસકલિંગસિદ્ધ (૧૪) એકસિદ્ધ (૩) તીર્થંકરસિદ્ધ (૭) બુદ્ધાધિતસિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ (૧૫) અનેક સિદ્ધ (૪) અતીર્થંકરસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૧૨) અ લિંગસિદ્ધ * પરંપરસિદ્ધો અનેક પ્રકારના છે અપ્રથમ સમયસિદ્ધ, દિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ:સમયસિદ્ધ ઈત્યાદિ વાવત સંખ્યાત સમયસિદ્ધ, અસંખ્યાત સમયસિદ્ધ અને અનંત સમયસિદ્ધ –‘વવા સૂત્ર', ૭-૮, ११. झाणं नियमा चिंता, चिंता भइया उ तीसु ठाणेसु । झाणे तहतरम्मि उ, तस्विवरीया व जा काइ ॥ १६४१ ॥ वृत्तिः-यद मनः स्थैर्यरूपं तद् नियमात् चिन्ता । चिन्ता तु 'भक्ता' विकल्पिता त्रिष स्थानेषु । तथाहि-कदाचिद् "ध्याने' ध्यानविषया चिन्ता भवति यदा दृढाध्यवसायेन चिन्तयति । तदंतरम्मि उ' ति तस्य-ध्यानस्यान्तरं तदन्तरं तस्मिन् वा चिन्ता भवेत् , ध्यानान्तरिकायामित्यर्थः ।' 'तविपरीता वा' या काचिद् ध्याने ध्यानान्तरिकाया बा नावतरति किन्तु विप्रकीर्णा चित्तचेष्टा साऽपि चिन्ता प्रतिपत्तव्या । अतो यदा दृढाध्यवसायेन चिन्तयति तदा चिन्ता-ध्यानयोरेकत्वम् , अन्यथा पुनरन्यत्वम् । -ધૃહદ્ અલ્પસૂત્ર : માથું ; ૩૬-g.નં. ૪૮૭ અર્થ ચિન્તાના ત્રણ પ્રકાર છે: (૧) ક્યારેક ધ્યાન સમયે ધ્યાન વિષયક જે ચિન્તા (ચિન્તન) દઢ અધ્યવસાય (મનની સ્થિરતા) પૂર્વક થાય છે, તે ધ્યાનરૂ૫ ચિન્તા છે. (૨) ધ્યાનની પછી (કે પહેલાં) જે ચલ ચિથી ચિંતન થાય તે પાનાનારિકા રૂપ ચિન્તા છે. (૩) અને આ બે ચિતાઓથી ભિન્ન જે છૂટી-છવાઈ વિચારણાઓ થાય છે, તે વિપ્રકીર્ણ રૂ૫ ચિન્તા છે. - સાધક જ્યારે સ્થિરચિત્તપૂર્વક ચિંતન કરે છે ત્યારે તે ચિંતા અને ધ્યાનની એકતા થઈ જાય છે અર્થાત તે ચિંતા ધ્યાનરૂપ બની જાય છે. તે સિવાયની ચિંતા એ ધ્યાનથી ભિન્ન છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ - ૨૬૮ ] ध्यानविचार-सविवेचन (૧) ચિત્તની સ્થિરતાપૂર્વક થતું ચિંતન એ વાનરૂપ ચિંતા. (૨) બે ધ્યાનના વચગાળામાં થતું ચિંતન એ પાનાન્તરિકરૂપ ચિંતા. (૩) છૂટીછવાઈ વિચારધારાઓ – જે ધ્યાન અને ધ્યાનાનરિકાથી જુદા સ્વરૂપની છે, તે વિપ્રકીર્ણરૂપ ચિંતા. ચિંતાના આ ત્રણે પ્રકારોમાંથી પ્રસ્તુતમાં જે સાત પ્રકારની ચિંતાઓ જણાવી છે, તે વિપ્રકીર્ણરૂપ ચિંતા છે. સાત પ્રકારની ચિંતાનું સ્વરૂપ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ – આ નવ તના તથા ધ્યાનના વીસ ભેદના સ્વરૂપની વિચારણા કરવી તે “તત્વચિંતા નામને ચિંતાને પહેલે પ્રકાર છે. જગતમાં વિદ્યમાન જડ-ચેતન પદાર્થો, તેને ફેરફાર, સંસાર અને મોક્ષનાં સાધક-બાધક કારણે વગેરેને વિચાર તથા પ્રસ્તુત ગ્રંથમાં નિર્દિષ્ટ ચોવીસ ધ્યાન માગભેદના સ્વરૂપને વિચાર આ પહેલી ચિંતામાં આવી જાય છે. પરસમય-જગતમાં ચાલતાં ભિન્ન-ભિન્ન દર્શને જે એકાતરુષ્ટિવાળાં અને સર્વજ્ઞ વચનથી વિપરીત છે–જેવાં કે મિથ્યાષ્ટિ, સાસ્વાદન કે મિશ્ર દષ્ટિવાળા જીના સંબંધમાં તથા ૩૩ પાખંડી વગેરેની એકાન્ત વિચારધારાઓનું ચિંતન કરવું એ બીજા અને ત્રીજા પ્રકારની ચિંતામાં સમાવેશ પામે છે. અસત્યને અસત્યરૂપે સમજી, તેનો ત્યાગ કરવાથી જીવનમાં પ્રવેશતા દૃષ્ટિમાહ વગેરે થી બચી જવાય છે. અનેકાન્તવાદીને આ અભિગમ સુલભ છે. સમાનધમી કહેવાતા એવા “પાસસ્થા આદિના સ્વરૂપનો વિચાર કરવો એ ચિંતાનો ચેાથે પ્રકાર છે. આ ચિંતાથી સાધુ જીવનમાં લેવાતા નું સૂક્ષમ જ્ઞાન થતાં તેને ત્યાગ સરળતાથી થાય છે. પાંચમી ચિંતામાં સમ્યગ્દષ્ટિ, છઠ્ઠી ચિંતામાં દેશવિરતિ અને સાતમી ચિંતામાં સર્વવિરતિધર સાધુ ભગવંતો, કેવળી ભગવંતે તથા સિદ્ધ ભગવંતના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે...અર્થાત્ સમ્યગૃષ્ટિ દેવ–મનુષ્ય વગેરેના શમ, સંવેગ આદિ ગુણોનો વિચાર કરવો એ પાંચમી ચિંતા છે. દેશવિરતિધર શ્રાવકના ગુણોનો વિચાર કરે એ છઠ્ઠી ચિંતા છે અને પંચ પરમેષ્ઠી ભગવંતોના ગુણનું ચિંતન કરવું એ સાતમી ચિંતા છે. આ રીતે ઉત્તમ વ્યક્તિઓના ગુણેની અનુમોદના, આદર-બહુમાનપૂર્વક થવાથી Page #240 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन ચિંતકમાં પણ તેવા ગુણેનું પ્રગટીકરણ થાય છે, કારણ કે ગુણરાગ એ ગુણપતિને ઉત્તમ માર્ગ છે. પદ, પરમપદ, સિદ્ધિ અને પરમસિદ્ધિ ધ્યાનમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને ધ્યેયરૂપ બનાવી તેમનું ધ્યાન કરવાનું છે, પણ તે ધ્યાનમાં પ્રવેશ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ તેમના ગુણેનું ચિંતન આદર-બહુમાન પૂર્વક થવું જોઈએ. ચિત્તના ત્રણ પ્રકાર ધ્યાનશતક' માં ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એ ત્રણ પ્રકાર ચિત્તના બતાવ્યા છે. દયાનાભ્યાસની ક્રિયા એ ભાવના છે. ધ્યાનથી વિરામ પામેલા થાતાના ચિત્તની ચેષ્ટા–જે અનિત્યસ્વાદિ બાર ભાવનાત્મક હોય છે, તે અનુપ્રેક્ષા છે. આ બંનેથી અલગ પ્રકારની મનની ચિંતા પ્રવૃત્તિ એ ચિંતા છે. બૃહતું ક૯૫ ભાગ્ય’માં અને “ધ્યાનશતકમાં બતાવેલી વ્યાખ્યાથી “ચિંતાનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે જીવ આદિ તરોની વિચારણાઓ “ચિંતા સ્વરૂપ છે. ઉપર બતાવેલી સાત પ્રકારની ચિંતા – શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તેના દ્વારા સમસ્ત દ્વાદશાંગીનું ચિંતન કરવાનું ગર્ભિત સૂચન સાધકને મળે છે. ધ્યાનની પૂર્વે થેયના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી ચિત્ત ધ્યેયમાં સ્થિર બને છે અને તે સ્થિરતા વધતાં ધ્યાનનો પ્રારંભ થાય છે. ધ્યાન સાધનામાં સાધક કમશઃ આગળ વધતું જાય છે, યાદિ ભાવથી ભાવિત હૃદયવાળા સાધક તત્વચિંતન અરૂ૫ “ચિંતા' એ અધ્યાત્મ રૂપ છે અને તેને વારંવાર અભ્યાસ સ્વરૂપ “ભાવના એ “ભાવના રૂપ છે. તેમજ આ બન્નેના ફળ સ્વરૂપે પ્રગટતુ ધ્યાન” એ ધ્યાનયોગ છે. આ ગ્રન્થના પ્રારંભમાં જ નિર્દિષ્ટ – ચિંતા અને ભાવના પૂર્વકને સ્થિર અધ્યવસાય એ ધ્યાન–ધ્યાનના આ લક્ષણથી પણ એ જ વસ્તુ ફલિત થાય છે કે જેમ જેમ ધ્યેય સ્વરૂપ-ચિંતન સૂકમ, સૂકમતર અને સૂક્ષમતમ બનતું જાય છે, તેમ તેમ ધ્યાનમાં વેગ ઉત્પન્ન કરનાર આત્મિક વીર્ય-બળ પુષ્ટ બનતું જાય છે અને જેમ જેમ આત્મવી પુષ્ટ બનતું જાય છે, તેમ તેમ ધ્યાનયોગમાં એકાગ્રતા, કર્મની નિર્જરા અને આત્મવિશુદ્ધિ વધતી જાય છે. કઈ ચિંતા અને કઈ ભાવના વિશેષથી ક્યા પ્રકારના યોગ અને વીર્ય વિશેષની પુષ્ટિ થાય છે, તેનું સ્પષ્ટીકરણ આગળ (ભાવનગ વગેરેના વિવેચનમાં) કરવામાં આવશે. Page #241 -------------------------------------------------------------------------- ________________ १७०] ध्यानविचार-सविवेचन ભાવનાનું સ્વરૂપ અને તેના પ્રકારે. भूग:--भावनाध्यानमाह---आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥* (श्रीमद्-भगवद्-गीता-अ. ६ श्लोक ३.) आरुरुक्षोरभ्यासः ज्ञान-दर्शन-चारित्र-वैराग्य भेदाचतुर्धा । અર્થ - ગ ઉપર આરૂઢ થવાની જે મુનિની ઈચ્છા હોય તેને “નિષ્કામ-કર્મ [યોગની સાધના એ જ ] સાધન છે; પરંતુ ગારૂઢ થયેલા મુનિને “શમ એ જ મેક્ષનું સાધન છે. યોગ ઉપર આરોહણ કરવાની ઈચ્છા રાખનાર સાધકનાં અભ્યાસ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વૈરાગ્ય ભાવનાના ભેદથી ચાર પ્રકારનાં છે. भूग:-(१) तत्र ज्ञानभावना-सूत्रार्थ तदुभयभेदात् त्रिधा-'नाणे निच्चन्भासो इत्यादि (२) दर्शनभावना-आज्ञारुचि तत्त्व (९) परमतत्त्व (२४) रुचिभेदात् त्रिधा'संकाइ दोसरहिओ' इत्यादि । (३) चारित्रभावना-सर्वविरत-देशविरत-अविरत-भेदात् त्रिधा-णवकम्माणायणं.' इत्यादि. अविरतेप्यनन्तानुबन्धिक्षयोपशमादिजन्यउपशमादि चारित्रांशोऽस्तीति ॥ (४) वैराग्य भावना-अनादिभवभ्रमणचिन्तन-विषयवैमुख्य-शरीराशुचिता चिन्तन भेदात् विधा-'सुविइयजगरसभावो' इत्यादि । (૧) જ્ઞાનભાવના- ભાવનાના ચાર પ્રકારમાં પ્રથમ જ્ઞાન ભાવનાનાં સૂત્ર, અર્થ અને તદુભય એમ ત્રણ પ્રકાર છે. જ્ઞાન–ભાવનાનું વિશેષ સ્વરૂપ “ધ્યાનશતકમાં નીચે પ્રમાણે જણાવેલું છે : नाणे निच्चब्भासो, कुणइ मणोधारणं विसुद्धिं च । नाण-गुण-मुणियसारो तो झाइ सुनिच्चलमईयो ।। ३१ ।। * तुलना : आरुरुक्षुर्मुनिर्योग श्रयेद् बाह्यक्रियामपि। योगारूढः शमादेव शुद्धयत्यन्तर्गतक्रियः -शानसार; शमाएक श्लो. ३. Page #242 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૭ અર્થ :- શ્રતજ્ઞાનનો નિત્ય અભ્યાસ કરે, મનના અશુદ્ધ વ્યાપારને નિરોધ કરીને મનને સ્થિર કરવું, સૂત્ર અને અર્થને જ્ઞાનની વિશુદ્ધિ કરવી, “ચ” શબ્દથી ભવનિર્વેદ કેળવ, તેમજ જ્ઞાન વડે તે જીવાદિ તના ગુણ પર્યાને સાર–પરમાર્થ જેણે જાણ્યું છે, એવા સાધકે સુસ્થિર મતિવાળા થઈને ધ્યાન કરવું. (૨) દશનભાવના - આજ્ઞારુચિ, નવતત્ત્વરુચિ તથા ૨૪પરમતની રુચિ (અર્થાત ધ્યાનના ૨૪ ભેદની ચિ) એમ ત્રણ પ્રકારે છે. ધ્યાનશતક” માં દર્શન ભાવનાનું સ્વરૂપ નીચે મુજબ છે – संकाइदोसरहिओ पसम-थेज्जाइगुणगणोवेओ । होइ असंमूढमणो दंसणसुद्धीए झाणम्मि ॥ ३२ ॥ અર્થ :- શંકા વગેરે દોષથી રહિત અને પ્રશમ-સ્થય આદિ ગુણોથી સહિત એ પુણ્યાત્મ સમ્યગદર્શનની શુદ્ધિને લઈને દયાન સાધનામાં સંમેહ અર્થાત્ બ્રાન્તિ રહિત (સ્થિર) ચિત્તવાળ બને છે. (૩) ચારિત્ર ભાવના – સર્વવિરત, દેશવિરત અને અવિરત–આ ત્રણ પ્રકારની છે. ચારિત્રભાવનાનું સ્વરૂપ ધ્યાનશતકમાં નીચે પ્રમાણે છે : णवकम्माणायाणं पोराणविणिज्जरं मुभायाणं । चारित्तभावणाए झाणमयत्तेण य समेइ ॥ ३३॥ અર્થ - ચારિત્ર ભાવનાથી ભાવિત આત્મા નવાં કર્મોને ગ્રહણ કરતું નથી, જૂના કમેને ખપાવે છે, શુભને ગ્રહણ કરે છે તથા ધ્યાનને સરળતાથી પ્રાપ્ત કરે છે. (૪) વૈરાગ્ય ભાવના :- અનાદિ ભવભ્રમણનું ચિંતન, વિષયે પ્રતિ વિમુખતા તથા શરીરની અશુચિતાનું ચિંતન-એ ત્રણ પ્રકારે છે. ધ્યાનશતકમાં વૈરાગ્ય ભાવનાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે : मुविदिय जगस्सभावो निस्संगो निभओ निरासो य । वेरग्गभावियमणी झाणम्मि सुनिच्चलो होइ ॥ ३४ ॥ અર્થ - જેણે જગતનો સ્વભાવ સારી રીતે જાણે છે, જે નિસંગ, નિર્ભય તેમજ આશંસા રહિત છે, તે વૈરાગ્ય-ભાવિત મનવાળે સાધક ધ્યાનમાં અત્યંત નિશ્ચલ બને છે. શુદ્ધ આત્માના ધ્યાનમાં રમણતા સાધવા ઉક્ત ગ્યતાઓ પ્રધાન ભાગ ભજવે છે અને તેને પ્રતાપે, જીવ શિવપદગામી બનવાની દિશામાં અગ્રેસર બને છે. વિવેચન-ધ્યાનની પૂર્વે ભાવના અવશ્ય હેય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] ध्यानविचार-सविवेचन ભાવના વિના ધ્યાનની વાસ્તવિક ભૂમિકાને પ્રારંભ થતો નથી. ભાવના એ ધ્યાનનું પ્રધાન કારણ હેવાથી “માવના સ્થાનમા”- આ પંક્તિ દ્વારા પ્રકારે ભાવનાને પણ ધ્યાન સ્વરૂપ જણાવી છે. - “સૂત્રકૃતાંગ સૂત્રમાં ભાવનાને યોગ તરીકે ઓળખાવે છે ? भावणा जोग सुद्धप्पा जले नावा य आहिया । नावा व तीरसंपन्ना सव्व दुक्खाणि तिउद्दई ॥ ભાવનાગથી શુદ્ધ થયેલ આત્મા એ જળમાં જહાજ સમાન કહે છે. જહાજ જેમ (અથાગ જળને પાર કરીને) કિનારે પહોંચે છે તેમ આવો શુદ્ધ આત્મા (ભવસાગરને પાર કરીને) સર્વ દુઃખને અંત કરે છે.” આ રીતે આગમ ગ્રન્થમાં ભાવનાને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તે જોયું. હવે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ. પિતાના યોગશાસ્ત્રમાં અને શ્રી શુભચન્દ્રાચાર્યજી મ, પિતાના “જ્ઞાનાર્ણવ”માં ભાવનાને નિમત્ર સાધક અને આત્મશુદ્ધિકારક કહે છે તે જોઈએઃ સાણં સ્થાનિત તારે મારા પ્રત્' (રાત્ર) સમભાવ નિર્મમ વડે થાય છે અને નિર્મમત્વ સિદ્ધ કરવા માટે ભાવનાઓને આશ્રય કરો.” .. "चिनु चित्ते भृशं भव्य ! भावना भावशुद्धये ।। यः सिद्धान्तमहातन्त्रे देवदेवैः प्रतिष्ठिताः ॥५॥ (ज्ञानार्णव प्र. २.) “હે ભવ્ય ! તું ભાવની શુદ્ધિ માટે તારા ચિત્તમાં ભાવનાઓનું બરાબર ચિંતન કર; કારણ કે શ્રી જિનેશ્વર ભગવતીએ આગમ ગ્રન્થમાં જ તે ભાવનાઓને પ્રતિષ્ઠિત કરેલી છે અર્થાત તેનાં ભારોભાર વખાણ કરેલાં છે.' શ્રી પતંજલિ મુનિ આદિ અન્ય યોગવિશારદે એ પણ ભાવનાને ધ્યાનગના એક અંગ તરીકે સ્વીકાર કર્યો છે અને પિતાના યોગગ્રન્થમાં તેનું વર્ણન કર્યું છે. . ધ્યાન-સાધનામાં ભાવાત્મક મનની રચનાને મોટે પ્રભાવ પડે છે. માટે સાધકે પિતાના મનને અડેલા દઢ અને શુદ્ધ રાખવા પ્રશસ્ત ભાવનાઓ કે ભાવો અવશ્ય કરવા જોઈએ. માનવ સ્વયં ભાવમૂલક પ્રાણી છે. તેના ચિત્તના અશુભ, શુભ કે શુદ્ધ આશયને અનુરૂપ જ બંધ અને મોક્ષ, સંસાર અને સિદ્ધશિલા તરફની યાત્રા પ્રારંભાય છે, શુભાશુભ કર્મના બંધ અને અનુબંધ પડે છે. - જ્ઞાનાદિ ચાર ભાવનાઓ, અનિત્યાદિ બાર ભાવનાઓ કે મિત્રી આદિ ચાર ભાવનાઓ એ સંવરરૂપ છે, સંવર નિર્કરાનું પૂર્વરૂપ છે અર્થાત્ એમ પણ કહી શકાય કે એ બંને એકબીજાના પૂરક છે. સંવર એ ધ્યાન અને ગનું પ્રધાન અંગ છે, મહર્ષિ પતંજલિએ “રોગશ્ચિત્તત્તિનિરોધ” કહ્યો છે તો આ પાતંજલિને ઈષ્ટ, નિરોધ તથા જનદર્શનમાં “વંતા–નિરોધ-દાન” માં સૂચિત નિરોધ એ સંવર-રૂ૫ છે. ધ્યાન ભલે જૈનદર્શનનું હોય કે ઈતરદર્શનનું પણ–તેનું સ્વરૂપ સંવર દ્વારા જ બને છે. વૃત્તિનું સંવરણ થવું, વૃત્તિનું મોઢું બહાર ન રહેવું, પણ આત્માની તરફ થવું એ જ વૃત્તિને સંવર છે. એ જ નિજ અથવા મોક્ષને હેતુ છે. જેના વડે મનને ભાવન (ભાવિત) કરવામાં આવે અર્થાત મનમાં જે ભાવવામાં આવે સંસ્કારિત કરવામાં – આવે તે ભાવના છે. ભાવવું એટલે વિચારવું ચિંતવવું. માત્ર એક વાર એક Page #244 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૩ ध्यानविचार-सविवेचन વિચાર કરવામાં આવે તેને ભાવના નથી કહેવાતી, પરંતુ મંત્ર જાપની જેમ વારંવાર જે વિચાર ઘૂંટવામાં આવે તેને “ભાવના” કહે છે. ભાવના એટલે અભ્યાસ. 'भवितुर्भवनानुकूलो भावयितुर्व्यापारविशेषः भावना' । * જેવા થવાનું છે બનવાનું છે એને અનુકૂળ ભાવુક આત્માને વ્યાપાર (પ્રવૃત્તિ) વિશેષ ભાવના છે. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે ભાવનાને “વાસના” પણ કહી છે. વિષય-કષાયજન્ય અશુભ ભાવોથી મલીન બનેલા મનને સ્વચ્છ, સુવાસિત કરવા માટે શુભભાવની વાસના આપવી જોઈએ. જેથી અનાદિના અશુમવાસના નબળી પડતી જાય અને શુભવાસના સબળ બનતી જાય. ભાવનાના સંકિલષ્ટ (અશુભ) અને-અસંકિલન્ટ (શુભ) એમ બે પ્રકાર છે. ક્રોધ, માન, માયા અને મિથ્યાત્વ વગેરેના ભાવો એ અશુભ-ભાવના છે. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ તથા જ્ઞાન, દર્શન ચારિત્ર અને વૈરાગ્ય આદિ ભાવ એ શુભ-ભાવના છે. શુભ-ભાવનાઓથી પાપન (ભવને) નાશ થાય છે, તેથી તેને ભવનાશિની ભાવના કહેવાય છે. અશુભ-ભાવનાઓથી પાપની (ભવની) વૃદ્ધિ થાય છે. માટે તે “ભવિવધિની ભાવને કહેવાય છે. “ોગશાસ્ત્રમાં બતાવેલી “અહિંસા આદિ પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ જે તે-તે વ્રતના રક્ષણ માટે છે. આ સર્વ શુભ-પ્રશસ્ત ભાવનાઓ છે અને તે ધ્યાન યોગની સાધનામાં જવા માટે પ્રવેશદ્વારરૂપ છે, અર્થાત ધ્યાનના અંગભૂત છે. શુભ-ભાવનાઓ દ્વારા મનને ભાવિત (વાસિત) કરવામાં આવ્યું ન હોય તે સાધક ધ્યાનમાં ટકી શકતો નથી અર્થાત ભાવને વિના સાધક ધ્યાન માટે પાત્ર બની શકતો નથી. ધ્યાનમાં જવા, પહેલાં ભાવનાઓ ભાવવી પડે છે. ભાવનાઓના બળે ચિત્તના વિક્ષેપો દૂર થવાથી તે શાંત અને સ્થિર બને છે. તેથી ચિત્ત-નિરોધરૂપ કે ચિત્ત-એકાગ્રતારૂપ ધ્યાનસાધના માટે સાધક યોગ્ય-પાત્ર બને છે. અહીં દર્શાવેલી જ્ઞાનાદિ ભાવનાઓએ આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ ગુણોને કેળવવા (પ્રગટાવવા) માટે છે. ભાવનાયોગમાં એક એવી ચુંબકીય શક્તિ છે, જે આત્માના તે–તે ગુણેને આકર્ષિત કરે છે દોષ–દુર્ગુણને દૂર કરીને સદ્દગુણની સ્થાપના કરે છે. કેઈ પણ પદાર્થનું જ્ઞાન, ભાવનાના બળે તે-તે વસ્તુના આકારને ધારણ કરે છે. ત્યારે દૂર રહેલી પણ તે વસ્તુ આંખની સામે જ આવી ગઈ હોય એમ લાગે છે. હવે જ્ઞાનભાવના આદિ ભાવનાઓનાં પ્રકાર અને સ્વરૂપનો કમશઃ વિચાર કરીએ. (૧) “જ્ઞાનભાવના નાં પ્રકાર અને સ્વરૂપ (૧) સૂત્ર-જ્ઞાનભાવના :- મૂળ સૂત્રોને શુદ્ધ-સ્પષ્ટ ઉચ્ચારણ પૂર્વક અભ્યાસ કરવો. (૨) અર્થ-જ્ઞાનભાવના – સૂત્ર-સિદ્ધાન્ત ઉપર રચાયેલાં ભાષ્ય, નિર્યુક્તિ, વૃત્તિ વગેરે દ્વારા સૂત્રોના અર્થનું અધ્યયન-મનન કરવું. * “વાયોરા', g. નં. ૬૨૬. Page #245 -------------------------------------------------------------------------- ________________ રાજવિલાદ-વિરેશર (૩) તદુભય-જ્ઞાનભાવના – સૂત્ર અને અર્થને તાત્પર્યને જીવનમાં ભાવિત બનાવવું અર્થાત્ આત્મસાત્ કરવું, આ ત્રણેને અનુક્રમે સતત અભ્યાસ કરવાથી જ્ઞાનાચારનું પાલન થાય છે. સૂત્ર, અર્થ અને તદુભયરૂપ જ્ઞાન–ભાવનાઓ એ જ્ઞાનાચારના (૧) વ્યંજન, (૨) અર્થ, અને (૩) તદુભયરૂ૫, ત્રણ આચાર સ્વરૂપ જ છે; તેમજ શ્રત, ચિંતા અને ભાવના જ્ઞાનરૂપ પણ છે અને તે (૪) કાળ, (૫) વિનય, (૬) બહુમાન, (૭) ઉપધાન અને (૮) અનિવણ રૂપ આચારના પાલનપૂર્વક જ થાય છે. - આ રીતે જ્ઞાન ભાવવા દ્વારા જ્ઞાનાચારના આઠે આચારનું સમ્યક પરિપાલન કરવાનું સૂચન થયું છે. તેના પાલનથી શ્રુતજ્ઞાન ભાવિત બને છે. પ્રારંભમાં જીવાદિ તનું ચિંતન ચલચિત્ત થાય છે. પછી તેના સતત અભ્યાસના યોગે સ્થિર-એકાગ્ર ચિત્તે એક જ જીવાદિ તત્વનું ચિંતન થાય છે. આ એકાગ્ર ચિંતનમાંથી ધ્યાનશક્તિ ખીલે છે. ગબિંદુ માં તત્ત્વ ચિંતનને અધ્યાત્મગ, તેના સતત અભ્યાસને ભાવનાગ અને તે બંનેના ફળરૂપે ધ્યાનગ બતાવ્યું છે. ધ્યાનશતકમાં ધ્યાન પૂર્વે જ્ઞાનાદિ ચાર ભાવનાઓને ભાવિત કરવાનું વિધાન છે અને તે ધ્યાનનું પ્રધાન સાધન છે. તેના વિના ધ્યાનની વાસ્તવિક ભૂમિકા પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી જ્ઞાનાદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ અને તેના ફળ વગેરેનું સ્પષ્ટ જે વર્ણન શાસ્ત્રોમાં રજૂ થયેલું છે, તે વિચારીએ: કૃતજ્ઞાનને સતત અભ્યાસ મનના અશુભ વિકલ્પને શમાવે છે, શુભ વિચારોમાં રમમાણ-સુસ્થિર બનાવે છે. સાધક જિનેક્ત વચનના અંગભૂત શ્રુતજ્ઞાનના અભ્યાસમાં જેમ-જેમ એકાગ્ર બનતું જાય છે તેમ-તેમ મન, અશુભ વિકલ્પોથી પર બને છે તેમજ શુભ વિકલપિથી ભાવિત થતાં–થતાં શુદ્ધસ્વભાવની પરિણતિરૂપ ધ્યાનની સુદઢ ભૂમિકા પ્રાપ્ત કરે છે. શ્રુતજ્ઞાનના નિર્મળ અભ્યાસ વિના કે શ્રુતજ્ઞાનની પુણ્ય નિશ્રા-આજ્ઞા વિના સ્વતંત્ર રીતે ધ્યાનને અભ્યાસ કરનારાઓ ધ્યાનમાં વાસ્તવિક વિકાસ સાધી શકતા નથી. ધ્યાનશતકમાં નિર્દિષ્ટ – પ્રથમ જ્ઞાનભાવનાનાં પાંચ કાર્યો? (૧) શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ. (૨) મનને અશુભ ભાવનાઓથી નિરોધ. (૩) સૂત્ર અને અર્થની વિશુદ્ધિ. (૪) ભવને નિવેદ. (૫) પરમાર્થનું જ્ઞાન, Page #246 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन (૧) શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ– “ અ ન્ન-પ્રભૂતં જળધરાતિ દ્વારાશં-વિરાસ્ટમ્ -અરિહન્ત પરમાત્માના મુખથી ઉદ્દભવેલી અને ગણધર ભગવંતોએ રચેલી વિશાલ દ્વાદશાંગી રૂ૫ શ્રુતજ્ઞાનનાં પઠન, મનન, ચિંતન આદિમાં ચિત્તની વૃત્તિને પરવવી તેને શ્રુતજ્ઞાનમાં નિત્ય-પ્રવૃત્તિ કહે છે. આવી પ્રશસ્ત પ્રવૃત્તિથી ચિત્તની અપ્રશસ્ત પ્રવૃત્તિઓ આપોઆપ બંધ થઈ જાય છે એટલું જ નહિ પણ ચિત્તતંત્ર પ્રશસ્ત શુભ ભાવેનું મજબૂત કેન્દ્ર બને છે. શુભ ચિંતન માટે, મનના નિષ્પા૫ વ્યાપાર માટે અતિ આવશ્યક એ ભાવઆહાર શ્રુતના અભ્યાસમાંથી સાંપડે છે, જે ભાવ–આરોગ્યની શુદ્ધિનું કારણ બને છે. સ્વના અભ્યાસ માટે જરૂરી સામગ્રી સ્વાધ્યાય પૂરી પાડે છે. આ સ્વાધ્યાયમાં શા પ્રધાન છે. એનું સેવન કરવાથી “સ્વ”નું શાસન, જીવન ઉપર સ્થપાય છે, જે ધ્યાનના જ અંગભૂત છે. આત્મધ્યાન લાગુ પડે તે માટે પરમાત્માનાં વચનના અંગભૂત સૂત્રોને અભ્યાસ સર્વ કાળમાં એકસરખો જરૂરી છે. (૨) મનને નિરોધ જ્ઞાન ભાવનાનાં પાંચ કાર્યોમાં બીજું કાર્ય મનને નિરોધ છે. ઉપરોક્ત પ્રથમ કાર્યમાં નિપુણતા સધાય છે, તે મનના નિરોધ પાછળ શક્તિ બગાડવી નથી પડતી. પણ સ્વભાવથી જ મન સુનિયંત્રિત બની જાય છે. ચંચળ પદાર્થો પાછળ ભટકવાનું છોડી દઈને “સ” અર્થાત્ “આત્માને સેવક બની જાય છે. નિરોધરૂપ આ બળ પ્રયોગ શુભ હેતુપૂર્વકન હેઈને અપેક્ષાએ ઉપાદેય છે. બાળ-કક્ષાના જીવ માટે ઉપકારક છે, એટલે સહજ સ્થિરતા ન આવે ત્યાં સુધી તેને ઉપર આવા પ્રયોગો કરવા પડે તેમાં ક્ષોભ અનુભવવાની જરૂર નથી. અનાદિ, અનંત આ સંસારમાં જીવને મોટામાં મોટાં બે વિદને છે? એક દ્રવ્ય-મરણરૂપ વિત. બીજું: ભાવમરણરૂપ વિન. ભાવ-મરણરૂપ વિજ્ઞનું કારણ ચંચળ મન છે, કલેશાસિત મન છે. આવા મલિન, ચંચળ મનને સ્વચ્છ, નિર્મળ, સ્થિર અને “સુમન” બનાવવા માટે સર્વ પરમાત્માનાં વચનના અંગભૂત શ્રુતજ્ઞાનના અભ્યાસમાં પરોવવું જોઈએ, કૃતજ્ઞાનની ગંગામાં નિત્ય સ્નાન કરાવવું જોઈએ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] ध्यानविचार-सविवेचन અયથાર્થ, સ્વાથી, અને રાગ-દ્વેષાત્મક વિચારો એ ભાવ-આરોગ્યનો ઘાત કરનારા છે. તેમ છતાં પુનઃ પુનઃ તેમાં જ આસક્ત રહેવાની જે કુટેવ અનાદિથી મનને વળગેલી છે, તે ફકત પાંચ-પચીસ દિવસના ગ્રુતાભ્યાસથી છૂટી જાય એવી નથી. પણ રાતદિવસના સતત પ્રયત્ન ચાલુ રાખવાથી ધીરે ધીરે તેની પકડ નબળી પડે છે. એક આસને સ્થિર રહીને મનને નિર-તે કયાં જાય છે તે જુઓ ! ક્યા વિચારને વળગે છે તેમજ વાગેળે છે, તે પણ તટસ્થપણે નિરીક્ષણ કરે ! આમ કરવાથી મનના સમગ્ર વલણને સચોટ અભ્યાસ કરી શકાય છે અને તે પછી તેને સુવિચારને સારિવક આહાર આરોગવાની રુચિ પેદા કરવાની અગત્ય સમજાય છે. તેમજ તે અગત્યને જીવનમાં અગ્રિમતા આપવાની સદ્દવૃત્તિ જોરમાં આવે છે. મનને સાધ્યા સિવાયની ધ્યાન-સાધના છાર ઉપર લીંપણ સમાન છે. દુષ્ટ મન એ જ જીવનો દુશ્મન છે. તેને મિત્ર બનાવવા માટે મૈથ્યાદિ શુભ ભાવોના સતત પુટ આપવા પડે છે. તેના પ્રભાવે જીવ માત્રમાં આત્મ તુલ્યતાની દૃષ્ટિ ઊઘડે છે અને મન સહેલાઈથી અશુભ વિચારોને સેવવાનું છેડી દે છે. ઈરિયાવહીના નિયમિત સ્વાધ્યાયથી શુદ્ધ આત્મ-દ્રવ્યો અને કેઈ પણ પ્રસંગે નિર્મળ મન-બુદ્ધિ-વચનનો યોગ સાહજિક બને છે. કોઈ તદ્દન શમીને સર્વ જીવો પ્રત્યે અલૌકિક આત્મૌપમ્ય ભાવ સ્થિર રહે છે. (૩) સૂત્ર-અર્થ શુદ્ધિ - સૂત્રને સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચાર અને અર્થની સાચી સમજણ અર્થાત સ્પષ્ટ પદાર્થ બેધ એકાગ્ર ચિંતન અને ધ્યાનની ભૂમિકા સજે છે. (૪) ભવનિર્વેદ : આ શબ્દ ખૂબ જ માર્મિક તેમજ અર્થ-ગંભીર છે. ઘણુઘણું પુણ્યના ઉદયે મહામૂલે માનવભવ મેળવ્યા પછી તેનો દુરુપયોગ થતે અટકાવવા માટે અને તેને સત્તા ઉપગમાં પ્રવર્તાવવા માટે તેને આત્મવિષયક જ્ઞાન વડે રંગવો જોઈએ. “સંગ તેવો રંગ' એ ન્યાયે આ રંગ સત્શાસ્ત્રોના સતત અભ્યાસ અને પરિશીલનથી લાગે છે. નિરંકુશ જળ નીચા માર્ગે જ ગતિ કરે છે, તેમ નિરંકુશ મન પણ નીચા માગે * ની માગ એટલે આત્માને નીચે પાડનારો માર્ગ, આત્માની ઊર્ધ્વગતિને Page #248 -------------------------------------------------------------------------- ________________ في فع ध्यानविचार-सविवेचन લૌકિક સુખ પાછળ મનની આંધળી દોટથી આત્મા નીચ–ગતિને લાયક કર્મો બાંધે છે. આવા અધમ વલણને પલટાવવાનો સચોટ ઉપાય – ભવનિર્વેદ છે. ભવને વિષે વૈરાગ્ય અને આત્માને વિષે રાગ એ ભવનિર્વેદને એક અર્થ છે. ભવ શબ્દ “મૂ-મવતિ'માંથી બનેલો છે. એટલે ભવસ્થ જી હંમેશાં કોઈને કાંઇ થવાનું ” ઈચ્છતા હોય છે–વિચારતા હોય છે. આ ઈછા તેમજ વિચારનો વૈરાગ્ય તે તાત્વિક ભવનિવેદ છે. જે “સ્વયંભૂ છે તેને વળી આવી ઈચ્છા થાય ખરી? તેમ છતાં થાય છે, એ હકીકત છે. આ હકીકતનું ઉન્મેલન ભવને આત્મરતિવંત બનાવવાથી થાય છે. આત્મ-તિ પરમાત્માની ભક્તિમાં રંગાવાથી જન્મે છે. પરમાત્માની ભક્તિ દ્વારા આત્મામાં રહેલા પરમાત્માને પ્રકાશ સમગ્ર જીવનને ભવનિર્વેદ-પૂર્ણ બનાવવાનું મહાન કાર્ય કરે છે. ભવનિર્વેદ સિવાય મન ધ્યાનની ભૂમિકાએ સ્થિર રહી શકતું નથી. લૌકિક સુખનું કેઈ એક પણ આકર્ષણ તેને જ્યાં સુધી આકર્ષી શકતું હોય, ત્યાં સુધી માની લેવું કે હજી તેને આત્માનું આકર્ષણ ખરેખર સ્પર્યું નથી. ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જળ નવિ પિસે રે.....' આ સ્તવન પંક્તિ અનુસાર આત્મ-રસ-રંગીને ઈન્દ્રાસનનું સુખ પણ મુદ્દલ આકરી શકતું નથી, કારણ કે આત્મા પરમ ઐશ્વર્યવાન છે. તાત્પર્ય કે આત્માના પરમ એશ્વર્યથી ખરેખર ભાવિત થવાથી ભવનિર્વેદ સ્વાભાવિક બને છે. (૫) પરમાર્થનું જ્ઞાન જ્ઞાન, આત્માને મુખ્ય ગુણ છે. તેના દ્વારા જીવ, અજીવના ગુણ અને પર્યાયના પરમાર્થને સારી રીતે જાણી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સમતા, ઉદાસીનતા – એ આત્માના સ્વાભાવિક ગુણે છે. સિદ્ધ અવસ્થામાં થતા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોના પરિવર્તનમાં કારણભૂત તે-તે સમયની સ્થિતિ-વર્તન એ સ્વાભાવિક પર્યાય છે, તથા રાગ-દ્વેષ વગેરે વિભાવિક ગુણે છે અને ભિન્ન-ભિન્ન ગતિ, જાતિ, શરીર આદિ વિભાવિક પર્યાયે છે. સર્વજ્ઞ–કથિત સિદ્ધાન્તના અભ્યાસથી જીવના રવાભાવિક અને વિભાવિક ગુણપર્યાયને જાણી, સ્વાભાવિક ગુણ-પર્યાયને આદર અને વૈભાવિક ગુણ-પર્યાયને ત્યાગ કરવા વૃત્તિ-પ્રવૃત્તિ કેળવવી એમાં જ જ્ઞાનની સાર્થકતા છે. એ જ રીતે અજીવના ગુણ-પર્યાયને જાણ તેના તરફના રાગ-દ્વેષને ઘટાડવા. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] ध्यानविचार-सविवेचन અછવમાં મુખ્ય મુદ્દગલ દ્રવ્ય છે. અનેક પ્રકારની પદગલિક વસ્તુઓ-સામગ્રીઓ જીવના સંબંધમાં આવે છે અને જીવ પિતાને અનુકૂળ રૂપ-રસાદિમાં આસક્ત બને છે. તેમજ પ્રતિકુળ રૂપ-રસાદિ પ્રત્યે તિરસ્કારભાવ દાખવે છે. રાગદ્વેષને વશ બનેલે જીવ કર્મનાં બંધનોથી ગાઢ રીતે જકડાઈને ચાર ગતિરૂપ સંસારમાં ભટકે છે. જ્ઞાની પુરુષે આ પારમાર્થિક જ્ઞાનના બળે રાગાદિ દોષોથી વિરમે છે. દેશનું બળ ઘટવાથી મન શુભ ધ્યાનમાં સહેલાઈથી એકાગ્ર બની શકે છે. તાત્પર્ય કે જીવ અને અજીવના પરમાર્થ-સારને સમ્યફ પ્રકારે જાણી લેવાથી હેયઉપાદેયની વિવેક દૃષ્ટિ ઊઘડે છે, બુદ્ધિ નિર્મળ બને છે, મનની ચંચળતા દૂર થાય છે. આ રીતે પાંચ પ્રકારની જ્ઞાન ભાવનાથી ધ્યાનની સુંદર ભૂમિકાનું સર્જન થાય છે. (૨) દર્શન ભાવના દર્શન ભાવનાના ત્રણ પ્રકાર છે :(૧) આજ્ઞારુચિ. (૨) નવતત્વ રુચિ. (૩) પરમતત્વ-વીસ ધ્યાનની રુચિ. (૧) આજ્ઞારુચિ–જિનાજ્ઞા દ્વાદશાંગીરૂપ છે તેને સાર, “જે નીવા ન દંતળ્યા” શાશ્વત્ર સર્વથા ય ઉપય સંવ:”—અર્થાત્ બધા જ જીવોની રક્ષા કરો, આસ્રવ સર્વથા ત્યાજ્ય છે, સંવર સર્વથા ઉપાદેય છે. આ જિનાજ્ઞાની રુચિ એટલે તેને જીવનમાં પ્રતિષ્ઠિત કરવાની ઉત્કટ અભિલાષા. (૨) તત્ત્વચિ – જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિજર, બંધ અને મોક્ષ – એ નવ તત્ત્વોની રુચિ પ્રગટાવવી. એટલે કે જીવ, અજીવ તત્વને શેયરૂપે, પાપ, આસ્રવ અને બંધને હેયરૂપે અને પુણ્ય, સંવર, નિર્જરા, મેક્ષ તત્ત્વને ઉપાદેયરૂપે સ્વીકારી–આદરી તેમાં દઢ શ્રદ્ધાવાળા બનવું. ઉક્ત નવ તત્વેના પ્રકાશક, સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર પરમાત્મા છે માટે તેમાં સંપૂર્ણ શ્રદ્ધા સ્થાપીને તદનુરૂપ જીવન જીવવાથી આત્મવીર્ય પ્રગટે છે અને વિકાસની વૃદ્ધિની તરતમતા અનુસાર ચારિત્રની ધારા પ્રવાહિત થાય છે. દર્શન ભાવનાને અભ્યાસ એટલે દર્શનાચારનું સમ્યફ પરિપાલન, દર્શનાચારના આઠે આચારો દર્શન ભાવનામાં અંતભૂત છે તે આ પ્રમાણે – કાદિ દોષથી રહિત, અહીં આદિ શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા દોષ સૂચિત થાય છે. આ દોષને પરિહાર કરવાથી (૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા આચારનું પાલન થાય છે. અસંમૂઢ મનવાળા બનવાથી (૪) અમૂઢદષ્ટિ આચારનું * ચ અનુયાયી વીય ચરણધારા સશે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ ૨૦૨ સેવન થાય છે અને પ્રથમ-સ્થર્યાદ્ધિ ગુણાથી યુક્ત હાવાથી (પ) ઉપબૃંહણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવનારૂપ આઠે આચારાનુ પણ સમ્યક્ પાલન થાય છે. આ રીતે દનભાવનાથી ભાવિત બનનાર આરાધકના સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે અને તેથી ધ્યાનમાં સ્થિરતા આવે છે. આચાર પાલન વિના ઘેનની શુદ્ધિ થતી નથી અને તેના વિના ધ્યાનની સિદ્ધિ થતી નથી. માટે ધ્યાનાથી એએ દર્શન ભાવનાથી ભાવિત થવાના સ*નિષ્ઠ પ્રયાસ કરવા જોઈએ. (૩) ચારિત્ર ભાવના સવિરત, દેશવિરત અને અવિરતના ભેદથી ચારિત્ર ભાવનાના ત્રણ પ્રકાર છે. (૧) સવરત :– સર્વવિરતિ ચારિત્ર એટલે સસાવદ્ય વ્યાપારના આજીવન ત્યાગ અથવા અષ્ટ-પ્રવચન-માતાનું આજીવન સમ્યક્ પાલન. આવુ' સર્વવિરતિ ચારિત્ર ધારણ કરનાર મુનિ ‘સર્વવિરત' કહેવાય છે. (૨) દેશવિરત = દેશથી એટલે સ્થૂલ હિંસાદિ પાપાની અમુક અંશે વિરતિ (ત્યાગ) કરનાર શ્રાવક દેશવિરત' કહેવાય છે. (૩) અવિરત :– અવિરત સમ્યક્ દૃષ્ટિ જીવને પણ અનંતાનુબંધી કષાયા (ક્રોધ, માન, માયા અને લાભ) ના ઉપરામ વગેરેથી ઉત્પન્ન થયેલ આંશિક ઉપશમાદિરૂપ ચારિત્ર હાય છે. તેથી અવિરતને પણ આ ભાવનામાં સમાવિષ્ટ કરેલ છે. ચારિત્ર-ભાવનામાં ચારિત્રાચારના આઠે પ્રકારના સમાવેશ થાય છે. સાધક જેટલા પ્રમાણમાં ચારિત્રાચારનુ પાલન કરે છે તેટલા પ્રમાણમાં તેનામાં ધ્યાનની શક્તિ સહજ ભાવે પ્રયત્ન વિના પણ અવશ્ય પ્રગટે છે. ચારિત્રભાવના સાથે ધ્યાનનેા અવિનાભાવ સંબધ છે. ચારિત્ર સમિતિ-ગુપ્તિરૂપ છે અને તે ધ્યાનનું અનન્ય કારણ છે. (ગ્રુતિ ધ્યાન સ્વરૂપ છે) એટલે વિશુદ્ધ ચારિત્રના પાલનથી ધ્યાનના અવશ્ય પ્રાદુર્ભાવ હાય છે. (૪) વૈરાગ્ય ભાવના (૧) અનાદિ ભવભ્રમણ ચિ‘તન, (૨) વિષય, વૈમુખ્ય ચિંતન અને (૩) શરીર અશુચિતા ચિંતન – આ વૈરાગ્યભાવનાના ત્રણ પ્રકાર છે. વૈરાગ્ય ભાવનાના આ ત્રણે પ્રકારા જ્ઞાનગતિ વૈરાગ્યના મુખ્ય હેતુ છે. તેનાથી ભાવિત થનાર જીવને વૈરાગ્યનાં પરિણામે અવશ્ય થાય છે, બૈરાગ્ય—ભાવિત થવા નીચે મુજબ વિચારણા કરવી જોઈએ : Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ]. ध्यानविचार- सविवेचन (૧) અનાદિ ભવ–મણું ચિંતન : ભવભ્રમણ ખરેખર દુઃખદ છે, ત્રાસપ્રદ છે. તેમાં જીવને એક મિનિટ માટે પણ સ્વાધીનતાના સુખને અનુભવ ભાગ્યે જ થાય છે. પગલે-પગલે પરાધીનતા સેવવી પડે છે. અનાદિ કાળથી આ જીવ ભવ-સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. કઈ જાતિ, કોઈ નિ, કઈ સ્થાન અને કઈ કૂળ આ સંસારમાં એવું નથી કે જ્યાં આ જીવે અનંતવાર જન્મ, મરણ ધારણ ન કર્યા હેય ” અરે ! ચૌદ રાજ પ્રમાણે કાકાશના અસંખ્ય પ્રદેશો છે તેના પ્રત્યેક પ્રદેશને આ જીવે અનંતવાર સ્પર્શ કર્યો છે. સૌથી અધિક કાળ જ્યાં પસાર કર્યો છે, તે નિગોદ અવસ્થામાં આ જીવે એક શ્વાસોચ્છવાસ જેટલા અપ સમયમાં સત્તરથી અધિક વાર જન્મ અને મરણ કર્યા છે. - દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી રૂપે અનંત-અનંત જન્મ અને મરણ કરતાં આ જીવને અનંત પુદગલ પરાવર્તાકાળ આ સંસારમાં પસાર થઈ ગયે, છતાં હજુ તેને અંત-છેડે નથી આવ્યો. ખરેખર ! સંસાર અનાદિ અનંત છે. આ સંસારમાં કયાંય સ્થિર થઈને રહી શકાય એવું કેઈ સ્થાન નથી, સતત સંસરણ કરતા રહેવું એનું નામ જ સંસાર છે. નવ માસ પર્યત માતાના ઉદરમાં પૂરાઈને રહેતાં જીવને જે દુઃખ સહન કરવું પડે છે તે આજીવન કેદની સજા ભોગવતા ગુનેગારના દુઃખ કરતાં અનંતગણું વસમું હોય છે. ભયંકર પવનમાં જે દયનીય દશા પાંદડાંની હોય છે, તેના કરતાં વધુ દયનીય દશાને આ જીવ આ સંસારમાં પ્રતિપળે અનુભવ કરી રહ્યો છે. આ સંસારમાં સુખ હોવાની ભ્રમણામાં રાચતા રહીને, આ જીવે નર્યા દુઃખનાં કારણુરૂપ પાંચ વિષયો, ચાર કષા અને અઢાર પાપ સ્થાનકેની સેવા કરવામાં કઈ કચાશ રાખી નથી. એવી એક પળ તે બતાવો કે જેમાં આ જીવને આ સંસારમાં સ્વ-સુખ અનુભવવા મળ્યું હોય? - આ પ્રકારના ચિંતનના સતત અભ્યાસથી સાચી વૈરાગ્યભાવના જીવનમાં જાગે છે. સાચી વૈરાગ્યભાવના એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, તાવિક વૈરાગ્ય. (૨) વિષય વમુખ્ય ચિંતન : મનુષ્યને પૂર્ણ પાંચ ઈન્દ્રિયે અને તેનાં અનુકુળ શબ્દ, રૂપ, રસ, ગંધ અને Page #252 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-संविवेचन [ ૬૯૧ સ્પર્શોદિ વિષયે પુણ્યથી પ્રાપ્ત થાય છે. પણ તે અનુકૂળ વિષયામાં સુખની કલ્પના કરીને, તેમાં રાચવુ–આસક્ત થવુ' તે પાપ છે. તે પાપ એટલા માટે છે કે શબ્દાદિ વિષયા એ પુદ્ગલના ગુણ-ધર્યાં છે, આત્માના નહીં. બીજાના ગુણધર્મોને પેાતાના માની, તેમાં રાચવું, તેના કર્તા-ભાક્તા બનવુ એ સૌથી મેટું મિથ્યાત્વ’ નામનું પા૫ છે. પાપના સ્વભાવ છે, આત્માને મલિન બનાવવાને—સંસારમાં પરિભ્રમણ કરાવવાના. ઇન્દ્રિયાના અગ્નિકુંડમાં ગમે તેટલુ' હેામેા, બધું સ્વાહા કરી જાય છે અને છતાં ધરાતી નથી કારણ અતૃપ્તિ એ ઇન્દ્રિયાના સ્વભાવ છે. સુખ અંદર છે, આત્મામાં છે, આત્માના ગુણામાં છે. વિષય-વિમુખતા ત્યારે જ સધાય, જ્યારે મન-પ્રાણ આદિ પ્રભુ-સન્મુખ મને, વીતરાગ પરમાત્માને અભિમુખ અને. વિષયે વિષ જેવા છે ? ના. તેના કરતાં વધુ કાતીલ છે. વિષ તા એક વાર દ્રશ્ય-પ્રાણા હરે છે, જયારે વિષયાનુ સેવન ભાવ-પ્રાણાના ઘાત કરીને જીવને આ સંસારમાં અન'તા જન્મ-મરણ કરાવે છે. પંચ-પરમેષ્ઠી ભગવંતાના તે-તે મુખ્ય ગુણાને સ્વ-વિષયભૂત ખનાવવાથી પાંચ ઇન્દ્રિયાના વિષયામાં અદ્ભુત રૂપાંતર થાય છે. તેમાંથી ભાગનું વિષ નિચાવાઈ જાય છે અને યાગામૃતના સંચાર થાય છે. જે વિષયે। આત્મ-સ્વભાવને અનુકૂળ નથી તેને અપનાવવા તે જ માટામાં મેટુ પતન છે. ઈન્દ્રિયાના વિષયને આધીન થવામાં સાચુ' સુખ નથી, પણ ઇન્દ્રિયાના ઈશને આધીન થવામાં સાચું સુખ છે. માટે સારાસાર, ખાદ્યાખાદ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય, પથ્યાપથ્યના વિવેક વડે પાંચે ઇન્દ્રિયાને સ્વ-વશવતી બનાવવાના પુરુષાર્થ કરવા હિતાવહ છે, જે સ્વ-પરહિતનુ’ અનન્ય કારણ છે. વિષય વિમુખતાને જીવનમાં દૃઢ બનાવવા માટે આ પ્રકારનુ' ચિંતન આવશ્યક છે. આ ચિંતન દરાજ જરૂરી છે. (૩) શરીર અશુચિતા ચિંતન જીવને પેાતાના દેહ પ્રત્યે ગાઢ રાગ હાય છે. તેથી દેહની જ સાર સભાળમાં સતત પ્રયત્નશીલ રહે છે. તેમ છતાં સાત ધાતુથી બનેલા અને મળમૂત્રાદિ અશુચિથી ભરેલા આ દેહ પવિત્ર બનતા નથી; ગમે તેવાં સુગંધી દ્રવ્યેાનાં વિલેપન પણ અલ્પજીવી નીવડે છે. ૨૩ : Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] ध्यानविचार-सविवेचन મળ, મૂત્ર, લોહી, માંસ, મેદ આદિ પદાર્થોની કેઠી જેવા દેહને ગમે તેટલો સાચવો, તેમાં કેસરીયાં દૂધ રેડે, તેને કીમતી ભમે વડે પુષ્ટ કરો, તેમ છતાં સડવાપડવાને તેને જે સ્વભાવ છે, તેમાં રતિભાર ફેર પડતો નથી. દુનિયા તેને જ કાયર કહે છે, જે કેવળ પિતાની કાયામાં રત હોય છે. આત્મચિંતા વગરના મનવાળા માનવના દેહ કરતાં મન વગરનાં પશુઓના દેહ અપેક્ષાએ સારા લેવાનું શાસ્ત્રકથન ઘણું જ મહત્વનું છે. તેને સાર એ છે કેદેહના દાસ ન બને, બનશે તે કાયમી દાસત્વ તમારા લલાટે લખાઈ જશે, અનંતા જન્મ-મરણ તમારે કરવો પડશે. જે ખરેખર નાશવંત છે, તેની સાથે સંબંધ પણ તેવા પ્રકારનો રાખવો જોઈએ, જેવો સંબંધ દેહ ઉપરનાં વસ્ત્ર સાથે રાખીએ છીએ કે જે ધારણ કરતાં કે ઉતારી દેતાં મન–પ્રાણ આદિને જરા પણ વ્યથા પહોંચતી નથી. દેહની મમતા પિષવાથી આત્માની ઉપેક્ષા જ થાય છે. આ રીતે ભવ-ભ્રમણ ચિંતન, વિષય-વૈમુખ્ય ચિંતન અને શરીર–અશુચિતા ચિંતન કરવાથી જીવને, વૈરાગ્યનાં પરિણામ અવશ્ય પ્રગટે છે. આ વૈરાગ્ય ભાવનાના અભ્યાસથી ધ્યાનમાં નિશ્ચલતા આવે છે. જ્ઞાનાદિ ચારે ભાવનાઓથી ધ્યાનની ઉત્પત્તિ અને પુષ્ટિ થાય છે, તેથી તે ધ્યાનના પૂર્વભ્યાસરૂપ છે. તેના અભ્યાસથી ધ્યાનમાં સરળતાપૂર્વક પ્રવેશ થઈ શકે છે. અભ્યાસમાં આતરે ન પડવો જોઈએ, પણ નિત્ય નિયત સમયે તે ચાલુ રાખવો જોઈએ. અંતરાયને આધીન થવાય છે તે અભ્યાસમાં ઊંડાણ પ્રાપ્ત થવાની શક્યતા ઓછી થઈ જાય છે.. આવા અંતરાયમાં પ્રસાદ મુખ્ય છે, જે હમેશાં સંસારના પક્ષમાં રહીને, આત્માને ઊંચે ચઢવા દેતો નથી. માટે સતત અભ્યાસની ખાસ રુચિ પ્રગટાવવી જરૂરી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन અનુપ્રેક્ષા મૂળપાઠ-ગનુષા–દયાનાવતી, સ ર દ્વારા પાનિયા भेदात् 'पढमं अणिचभावं' इत्यादि । અર્થ –ધ્યાન દશામાંથી નિવૃત્ત થનાર સાધકને “અનુપ્રેક્ષા હોય છે અને તે અનિત્ય ભાવનાદિના ભેદથી બાર પ્રકારની હોય છે. તેનાં નામ “મરણ-સમાધિ—પયના માં આ પ્રમાણે બતાવેલાં છે.* (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૫) સંસાર ભાવના, (૬) અશુચિ ભાવના (અશુભ ભાવના), (૭) વિવિધ લેકસ્વભાવ ભાવના, (૮) કર્મ-આસ્રવ ભાવના, (૯) કર્મ-સંવર ભાવના, (૧૦) કર્મનિર્જરા ભાવના, (૧૧) ઉત્તમ ગુણની ભાવના, (૧૨) દુર્લભ-બધિ ભાવના, શ્રીજિનશાસન સંબંધી બાધિ (સમ્યફ7) મળવી તે દુર્લભ છે તે ભાવના, નવતત્વ, “પ્રકરણ આદિ ગ્રન્થમાં બાર ભાવનાનાં નામ નીચે પ્રમાણે આપ્યાં છે – (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકવ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિવ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લેક–વભાવ ભાવના, (૧૧) બેધિદુર્લભ ભાવના, (૧૨) ધર્મ–સ્વાખ્યાત ભાવના. વિવેચન :- સ્થિર, નિશ્ચલ-દઢ ચિત્તે થતા ચિંતનને પણ ધ્યાન કહેવાય છે. છઘસ્થ જીવનું ચિત્ત નિરંતર આવું સ્થિર રહી શકતું નથી. તેથી ધ્યાનની વ્યુત્થાન દશામાં સર્વ ભૌતિક પદાર્થોની અનિત્યતા, સંસારની અશરણુતા અને વિચિત્રતા, આત્મતત્વની એકતા અને પર દ્રવ્યોથી અત્યંત ભિન્નતા, શરીરાદિ પદાર્થોની અપવિત્રતા, કર્મ–બંધની હેતુતા, કર્મ-નિરાધ હેતુતા, કર્મ–ક્ષય હેતુતા ચૌદ રાજલકની વિવિધતા અને બોધિ-દુર્લભતા તથા ધર્મસાધક શ્રી અરિહંત પરમાત્માદિની દુર્લભતાનું સ્વરૂપ ચિંતવવાનું હોય છે. ४२. पढमं अणिच्चभावं, असरणयं एगयञ्च अन्नतं । संसारमसुभयापिय, विविहं लोगं सहावं च ॥ ७३ ॥ कम्मस्स आसवं संवरं च निजरणमुत्तमेयगुणे । जिणसासणंमिवोहिं च दुल्लहं चिंतए मइयं ॥ ७४ ।। –“માણમrs Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] ध्यानविचार-सविवेचन આ રીતે ધ્યાનના અભ્યાસી સાધકો ચિંતા અને ભાવનાઓને આલંબન વડે ધ્યાનનો પ્રારંભ કરે છે. તે ધ્યાનની સમાપ્તિ થઈ ગયા પછી પણ અનિત્યસ્વાદિ અનુપ્રેક્ષાઓનું ૦૩ ચિંતન કરે છે અને જે પુનઃ ધ્યાન કરવાને ઉત્સાહ હેય તે તવિષયક ચિંતા અને ભાવનાઓનું આલંબન લઈ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. વાચક-મુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે ભાવનાને “અનુપ્રેક્ષા” શબ્દથી સંબોધી છે. એટલે ભાવનાનું બીજુ નામ અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા એટલે ચિંતન, અનુચિંતન કે પુનઃ પુનઃ સ્મરણ-આ રીત ભાવના એ વિશિષ્ટ પ્રકારનું ચિ તન છે. ચિત્ત જ્યારે બેયનું સુક્ષ્માતિસક્ષમ ચિંતન કરવા લાગે છે અને એ રીતે તેમાં લીન થતું જાય છે, ત્યારે અનુપ્રેક્ષા વિશદ થઈ કહેવાય છે. આવી અનુપ્રેક્ષા જ્યારે પ્રકષ પામતી ઉત્કૃષ્ટ કટિએ પહોંચે છે, ત્યારે ચિત્તની વૃત્તિઓ યેયમાં તદાકાર થઈ જાય છે. શાસ્ત્રકારોએ અનુપ્રેક્ષાને અગ્નિની ઉપમા આપી છે. જેમ અગ્નિ સુવર્ણમાં રહેલા સર્વ કચરાને બાળી નાંખે છે, તેમ અનુપ્રેક્ષાની અગ્નિ આત્માના સુવર્ણમાં રહેલા સર્વ પ્રકારના મળ એટલે કમને બાળી નાખે છે. તેથી વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ નિપસર્વાવસ્થા અર્થાત મેક્ષને પામી શકાય છે. અનુપ્રેક્ષાનું આ વિવરણ સ્પષ્ટ બતાવે છે કે ભાવના એ ભવનાશ કરવાને એક અમોઘ ઉપાય છે. તેથી જ જ્ઞાની પુરુષોએ તેને ધ્યાન-યોગની સાધનાના એક આવશ્યક અંગ તરીકે સ્વીકારી છેવર્ણવી છે. બાર ભાવનાઓનું સ્વરૂપ (૧) અનિતા ભાવના “પ્રિયજનના સંગ અને સંબંધ, ધન-સંપત્તિ, વિષય-સુખ, આરોગ્ય, શરીર, યૌવન અને આયુષ્ય બધું જ અનિત્ય છે.” - જે પરિવર્તનશીલ છે, તે અનિત્ય છે. જે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તે અનિત્ય છે. અજર, અમર અને અવિનાશી એક માત્ર ચેતન્ય સ્વરૂપ આત્મા છે. તેની ચારે તરફ જે કાંઈ પદગલિક પદાર્થો છે, તે સર્વ જડ અને પરિવર્તનશીલ છે, ઉત્પન્ન १३. झाणोवरमेऽवि मुणी णिच्चमणिच्चाइभावणापरमो । होइ सुभावियचित्तो धम्मझाणेण जो पुचि ।। ६५ ।। –‘ચાનકાસ જે મુનિ ધર્મધ્યાન વડે પહેલાં અત્યંત ભાવિત ચિત્તવાળા હોય છે, તે મુનિ ધ્યાનના અને પણ શ્રેષ્ઠ અનિયત્વાદિ ભાવનાઓથી ભાવિત હોય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [१८५ થાય છે અને નાશ પામે છે. ઘડીભર પહેલાં જે જેવા ગમતા હોય છે અને ઘડી પછી જેવા ય ન ગમે તેવા છે. ખરેખર ! આ સંસારમાં જ પદાર્થોની અનિત્યતા નજરોનજર દેખાય છે. જે દેહ ઉપર સૌથી અધિક મમવ છે, તે દેહ કાયમ ટકનાર નથી, પણ તે અનિત્ય છે. દેહનાં રૂપ, યવન, આરોગ્ય અને અસ્તિત્વ પણ અનિત્ય છે. રૂપ આજે છે અને કાલે નહીં પણ હોય. યૌવન તે ચાલ્યું જ જવાનું છે. રેગે તે આ શરીરના રોમેરામે ભરેલા છે અને આયુષ્ય હાથની અંજલિમાં રહેલા જળની જેમ ક્ષણે-ક્ષણે ઓછું થતું જાય છે. તે જ રીતે સ્થલ પદાથે સાથેના સઘળા સંબંધે અનિત્ય છે, એટલું જ નહિ પણ માતા-પિતા, ભાઈ-બહેન આદિના સંબંધો પણ તે ભવપૂરતા જ સીમિત છે. આવા નાશવંત પદાર્થો અને સંબંધે દ્વારા કાયમી સુખની આશા રાખીને તેને મેળવવા અને માણવામાં સદા રયા-પચ્યા રહેવું એ નરી મહાલ્પતા છે. આ અનિત્યત્વની ભાવના દ્વારા પર– પદાર્થોનું મમત્વ ઘટવાથી નિત્ય એવ આત્માની અને તેના શુદ્ધ જ્ઞાનાદિ ગુણની સાચી ઉપાસના થઈ શકે છે. (૨) અશરણુ ભાવના આ અશરણ ભાવનામાં એ વિચારવાનું છે કે, આ સંસારમાં આપણા આત્માનું રક્ષણ-શરણ કરનાર કોઈ નથી. રોગાદિક કોઈ દુઃખ, અન્ય કોઈ આપત્તિ-સંકટ કે મૃત્યુ આવી પડતાં દુનિયાનું કે ભૌતિક સાધન કે નેહી-સ્વજનાદિ સંબંધીઓ વગેરે આપણને એ દુઃખમાંથી કે આપત્તિઓમાંથી બચાવી શકતાં નથી. | દુઃખ, આપત્તિ અને ભયથી ભરેલા આ સંસારમાં શરણભૂત એક માત્ર “અરિહંત પરમાત્મા છે, તેમણે ઉપદેશેલા શુદ્ધ ધર્મ છે. તેમના શરણે જનાર આત્મા પોતાના અજર....અમર અવિનાશી પૂર્ણાનંદમય સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. સંસારની અશરણુતા અને ધર્મની શરણુતા સમજવા-ભાવવા માટે અનાથી મુનિને પ્રસંગ અત્યંત પ્રેરણાદાયી છે. રાજગૃહીના ઉદ્યાનમાં એક મુનિરાજ ધ્યાનમાં મગ્ન છે. નામ તેમનું અનાથી. કાયા સુકમળ છે. એવામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. મુનિરાજને વંદન કરીને ઊભા રહ્યા. ' યા ' પૂરું કરીને તત્વચિંતામાં મગ્ન મુનિરાજને શ્રેણિકે પૂછ્યું : “યુવાનીમાં આપને વૈરાગ્ય શી રીતે સ્પર્યો ? Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] ध्यानविद्यार-सविवेचन જવાબમાં મુનિરાજે કહ્યું : અશાતા વેદનીય કર્મના ઉદયે હું માંદ પડશે. સારવાર કરવા છતાં માંદગી ન ટળી, તે સમયે મેં મનોમન સંકલ્પ કર્યો કે-આ રોગ શમી જશે તે બીજા જ દિવસે હું ચારિત્ર અંગીકાર કરીશ. આ સંકલ્પ પછી એક એવી ઘટના બની કે મારી આંખો ઊઘડી ગઈ. આ સંસારમાં જીવને સાચું શરણું એક માત્ર ધર્મનું છે. એ ત્રિકાલાબધિત સત્યમાં મારે વિશ્વાસ અડગ અને અખંડ બચે. એ ઘટના તમે સાંભળો : મારું શરીર રોગો અને અસહ્ય દાહપીડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છતાં મારા પ્રત્યે અપ્રતિમ વહાલ વરસાવનારાં મારાં માતા-પિતા, સ્નેહી-સ્વજનો અને મારી પ્રાણપ્યારી પ્રિયતમાઓમાંથી કોઈ પણ મારા રોગને, મારી પીડાને મટાડી શક્યાં નથી કે તેમાંથી લેશમાત્ર પણ ભાગ પડાવી શક્યાં નથી. ખરેખર ! મારાં કહેવાતાં સર્વ કેઈ સગાંઓ હાજર છતાં હું અશરણું છુંઅનાથ છું. આ અનુભવ પછી મને–આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી, સગો છે એક માત્ર કેવળી-કથિત ધર્મ-એ સત્ય તરત હૃદયસાત્ થઈ ગયું. એટલે રેગનું શમન થતાંની સાથે મેં ચારિત્ર અંગીકાર કર્યું. જોકે મને “અનાથી મુનિ'ના નામથી ઓળખે છે.” મુનિરાજની કથની સાંભળીને મહારાજા શ્રેણિકની જિનભક્તિ-ધર્મશ્રદ્ધા વધુ ગાઢ બની. તાત્પર્ય કે આ સંસારમાં જીવનાં કહેવાતાં સગાં ઘણું છે, પણ એ બધાં કહેવા પૂરતાં જ છે, કારણ કે તેઓ સ્વયં અશરણુ છે ત્યાં બીજાને શરણરૂપ શી રીતે થઈ શકે? વધુ ઊંડાણથી વિચારીશું તે તરત સમજાશે કે દેશ-કાળ અને કર્મના ત્રિકોણમાં જકડાએલા જીવને સાચું શરણું આપવાનું સામર્થ્ય દેવ-ગુરુ-ધર્મમાં જ છે. બાકી બધાં શરણું તકલાદી ટેકારૂપ છે. (૩) એકત્વ ભાવના સ્વાત્મહિતની સાધનામાં નિરંતર ઉદ્યમવંત રહેવા માટે આ ભાવનાને વિષય છે. સ્વ–આત્મા કે જે એક જન્મે છે, એકલે મરે છે, સ્વ-કૃત શુભાશુભ-કર્મોનાં સારા-માઠાં ફળ એકલો ભોગવે છે. આ ભાવનાને મર્મ એ છે કે સ્વાત્મહિત સાધનામાં એકલવીર બનીને મગ્ન બનવું. અન્યની મદદની અપેક્ષા ન રાખવી. મદદ ન કરનાર તરફ દુર્ભાવ ન દાખવે પણ સ્વાત્મવીર્યની ફુરણા માટે શાસ્ત્રોક્ત માર્ગે પ્રયાણ કરવું. Page #258 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૧૮૭, બીજા બધાનું ગમે તે થાઓ, પણ એક મ ર આત્માનું હિત થાઓ –એ કઈ વિકૃત અર્થ આ ભાવનાની સીમામાં સમાતે નથી; પણ એક આત્માને જાણીને બધા આમાની જાતિ એક જ છે, એવો શુદ્ધ અર્થ આ ભાવનાથી ભાવિત થતાં સર્વમાં સ્વને અને સ્વમાં સર્વને જોવાની વિશુદ્ધ દૃષ્ટિને ઉઘાડ થાય છે. કરે: શત્રુઓની સામે એકલવીરની જેમ ઝઝૂમીને વિજયશ્રી વરતા શુરવીર પુરુષને દાખલે નજર સમક્ષ રાખવાનું સત્વ આ ભાવના દ્વારા પ્રગટાવવાનું છે કે જેથી નિર્માલ્યતા નાબૂદ થાય અને ધર્મશૂરાતન રગેરગમાં વ્યાપી જાય. (૪) અન્યત્વ ભાવના આ ભાવના દ્વારા વિજાતીય સર્વ પદાર્થોની અસરથી સર્વથા પર રહેવાની મહાકળા સાધવાની હોય છે. સાત માળને મનોહર મહેલ પણ આખરે પર-દ્રવ્યનું માત્ર સંયોજન છે. ગમે તેવી સેહામણી પણ કાયા તે “હું” નથી; જે “હું” છે, તે તે અજર-અમર-અમલઅનુપમ-શબ્દાતીત– તકતીત આત્મદ્રવ્ય છે. તે જ “હું” બાકી બધા “હું” તે અહં. કારના જ આવિષ્કાર છે. જાતિવંત વજારત્ન જેમ બધે નિજ પ્રકાશ રેલાવે છે, પણ અન્ય દ્રવ્યથી અસર પામતું નથી તેમ આ ભાવનાના સતત અભ્યાસથી પર-દ્રવ્યોની અસરથી મુક્ત રહીને આત્મા, મુક્તિ તરફ ગતિમાન બનતે રહે છે. આ ભાવનામાં પર-દ્રવ્યને આત્માથી નિરાળા સમજીને વર્તવાનું હોય છે. (૫) અશુચિત્વ ભાવના આ શરીર, એમાં નાખેલાં સારાં શુદ્ધ ખાનપાનાદિને પણ ગંદાં કરવાનું સામર્થ્ય ધરાવે છે, આ શરીરની સુંવાળી ત્વચાના ઢાંકણ નીચે લોહી-માંસ-પરૂ વગેરે ખદબદે છે. પિતાના ભાઈને પિતાના દેહ તરફ ગાઢ ગગ છે એમ જાણ્યા પછી, સુંદરીએ સાઠ હજાર વર્ષનાં આયંબિલ કરીને, પિતાની તે જ કાયા ભાઈ ભરત સમક્ષ રજૂ કરી, તે તેને રાગ પણ એાસરી ગયે. દૂધથી ધોવા છતાં કોલસે છે નથી બનતો, પણ કાળે જ રહે છે, તેમ સુગંધી જળથી નિત્ય સ્નાન કરવા છતાં આ શરીરમાં જે અશુચિ છે, તે દૂર નથી થતી, પણ ટકેલી રહે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] દાનવજાર-વિવેચન આમ ચિંતવીને શરીરના સ્વામી એવા આત્માની દાન-શીલ–તપ આદિ વડે સેવા કરવી જોઈએ. (૬) સંસાર ભાવના આ ભાવનામાં ચિંતવવું કે ભાઈ બહેન, માતા, પિતા, પતિ-પત્ની વગેરે સાંસારિક સંબંધે એક ભવ પૂરતા જ છે, પણ શાશ્વત નથી, માટે તેની મમતામાં આત્માને રંગવે તે ભવપરંપરા-વર્ધક કૃત્ય છે. આ આત્મા, સમગ્ર જીવલકથી આત્મીય છે, તેને સીમિત સંબંધમાં રૂંધવાથી તેનો વિકાસ અવરોધાય છે અને તેને નવાં નવાં જન્મ-મરણ કરવાં પડે છે. આ ભવના આ પણ પિતા, ગત–ભવના આપણું પુત્ર પણ હોઈ શકે છે. તેમજ આગામી ભવના અન્ય સગા પણ હોઈ શકે છે. માટે આ જાતના સગપણને સર્વોચ્ચતા ન આપવી જોઈએ, પણ તેને મૂળરૂપ આત્માના સગપણને સર્વોચ્ચતા આપવી જોઈએ. આ ભાવનામાં માતા-પિતાદિના ઉપકારોની ઉપેક્ષા નથી, પણ સહુથી ઊંચી જે ધમ–સગાઈ છે, તેની જ સાથે ગાઢ સંબંધ કેળવવાની ભાવના છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધનું માધ્યમ સાંસારિક સગપણ જ રહે છે ત્યાં સુધી સર્વ જી પ્રત્યે આત્મીયતા જાગતી નથી અને તેના અભાવે આત્મશુદ્ધિ પૂરી થતી નથી. માતા-પિતાદિના ઉપકારને ન ભૂલવા તે એક મહાન ગુણ છે, પણ તેમાંથી સાર એ ગ્રહણ કરવાને છે કે – ચાર ગતિરૂપ આ સંસારમાં ભમતાં આ જીવે અનંતા માતાપિતા કયાં છે અને તે બધાંના ઉપકારો તેના માથે છે. આ દૃષ્ટિએ વિચારતાં સમસ્ત જીવલેક આ જીવને ઉપકારી બની જાય છે. તાપર્ય કે સાંસારિક સંબંધો મેહવશ જીવને પીડે છે, જીવના જીવન સાથેના સગપણને સુદઢ બનાવવા માટે જ આ ભાવનાને સતત અભ્યાસ, સર્વ દેશ-કાળમાં સર્વ જીવો માટે એક સરખે હિતાવહ છે. (૭) આસવ ભાવના પાપનાં મુખ્ય સ્થાન (ઘર) અઢાર છે. આસ્રવ એટલે કર્મ પુદગલનું આત્મામાં આગમન. હિંસાદિ પાપ, પાંચ ઇન્દ્રિયે, ચાર કષાયે અને મન, વચન, કાયા ની પ્રવૃત્તિ-ક્રિયાઓ દ્વારા કર્માણ આત્મામાં દાખલ થાય છે અને તે સંસાર ભ્રમણનું કારણ બને છે. આ આસવનું વિશેષ સ્વરૂપ વગેરે ચિંતવવાથી તેના વિરોધ માટે યથાશકર્યો પ્રયત્ન થાય છે અને ધ્યાન સાધના માટે તે આવશ્યક છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन આ ભાવનાનો મુખ્ય ઉદ્દેશ આસવને સદંતર ત્યાગ કરે તે છે. જે વિચાર, વાણી યા વર્તન આત્માના ઘરનાં ન હોય, પણ પર-ઘરનાં હેય, પુદ્ગલાસક્તિ-જન્ય હોય, અહ-કેન્દ્રિત હોય, તે બધાં જ આસવરૂપ છે, આત્માને મલિન કરનારાં છે. પૂર્ણ વિશુદ્ધ પરમાત્માના ગુણની પવિત્રતમ ગંગામાં નિત્ય સ્નાન કરવાને અભ્યાસ પાડવાથી આસવને સમૂળ ત્યાગ થાય છે અને આત્મ-નેહ સુદઢ બને છે. સતત સવતા એવા સંસારમાં, નિત્ય એવા આત્મામાં દૃષ્ટિ સ્થાપવા માટે આ ભાવનામાં રત રહેવું તે સર્વ અપેક્ષાએ ભદ્રંકર છે, ધ્યાન માટે અનિવાર્ય છે. (૮) સંવર ભાવના જે મન-વચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિ કર્મનું ગ્રહણ અટકાવે તે સંવર છે. સંવર ભાવના માટે સમાધિવાળું ચિત્ત અને વચન તથા કાય–ગની સ્વસ્થતા સ્વ-દોષદર્શન કરવામાં નિપુણ એવા સાધકે આ ભાવનામાં મન-વચન-કાયાને સારી રીતે પરોવી શકે છે. ઘરનાં બારી-બારણાં બંધ હોય છે. તે પણ, એ બારી-બારણુંની તિરાડમાંથી ઝીણું રજ ઘરમાં દાખલ થયા સિવાય રહેતી નથી. તેમ વચન અને કાય–ગની સ્વસ્થતા છતાં મન પ્રભુદર્શનમાં મગ્ન નથી રહેતું તે, કમની રજ આત્માના ઘરમાં પ્રવેશ કરીને તેના સ્વભાવને કલંકિત કર્યા સિવાય રહેતી નથી. ધ્યાનના અભ્યાસમાં મનની સ્વસ્થતા, રાગ-દ્વેષ રહિતતા અત્યંત જરૂરી છે અને સંવર ભાવના દ્વારા તેની પ્રાપ્તિ સુલભ બને છે. મુમુક્ષુ સાધકે હંમેશાં પિતાની સઘળી કરણીની પાકી ખતવણી કરવા પર જે ભાર ઉપકારી ભગવતેએ મૂક્યો છે તેની પાછળ આશય છિદ્રરહિત-નિર્દોષ જીવનમાં ખાસ પ્રીતિ પેદા કરાવવાનું છે. સદોષ જીવન જેને ડંખતું નથી પણ માફક આવે છે, તેને સંસાર વધે જ છે. સઘળા દેને દૂર કરીને સઘળા ગુણેને નિજ અંગભૂત બનાવવાની ઉત્તમ કળા સંવર ભાવનારત જીવન દ્વારા સાધી શકાય છે. સંવર ભાવનાનો ટૂંકો સાર એટલો જ છે કે દોષને દાખલ ન થવા દે, દાખલ થવાનાં દ્વાર બંધ કરી દો, બધે આત્માને પથરાઈ જવા દે, અનાત્મભાવથી ઊંચા ઊઠે ! ૨૪ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ]. ध्यानविचार-सविवेचन (૯) નિજા ભાવના સંવર–ભાવનાથી વાસિત ચિત્તવાળે સાધક આ ભાવનાને લાયક નીવડે છે. નિઃશેષ કમેને જર્જરિત કરીને ખંખેરી નાખવાને વટલાસ તે આ ભાવનાની આગવી વિશિષ્ટતા છે. અતિ ચીકણું જે કર્મો નીરક્ષીર-ન્યાયે આત્માના અસંખ્ય પ્રદેશોમાં ઘર કરીને રહેલાં હોય છે, તેને નિર્મૂળ કરવાની વિશિષ્ટ જે શાસ્ત્રીય પ્રક્રિયા છે, તેને અમલ આ ભાવનામાં મગ્ન મુમુક્ષુ દ્વારા થઈ શકે છે. ખૂબ ઊંડે ઊતરીને સ્વાત્મ-શુદ્ધિ કાજે સચિત રહેતે સાધક જ આ ભાવનાની ભવ્યતાને રસ જાણી શકે છે. નિધન અને નિકાચિત પ્રકારનાં કર્મોની તીવ્રતરતા સામે એટલા જ તીવ્રતર હુમલા આવશ્યક છે અને આવા હુમલા તેઓ જ કરી શકે છે જેઓ પરમાત્મપદના ખપી છે–પરમ આત્મવિશુદ્ધિના સાચા ગ્રાહક છે. આણુ જેટલે પણ પિતાને દેષ, મેરુ જેટલો મોટો લાગે અને પરને મેરુ એટલે માટે પણ દોષ અણુ જેટલે ના લાગે તે – આ ભાવનાના ઘરમાં વસતા સાધકની લાક્ષણિકતા છે. સાલ ત્રણ કરોડ રૂંવાડાંમાં શુદ્ધ આત્મસ્નેહની પ્રતિષ્ઠાનું લક્ષ્ય રાખીને આ ભાવનામાં મગ્ન બનવાનું છે. (૧૦) લોક–સ્વભાવ ભાવના આ ભાવનામાં લેકના વિશાળ સ્વરૂપને વિચાર કરવાનો છે. મનનો સ્વભાવ ચંચળ છે, પોતાની ઈચ્છાનુસાર જુદા જુદા વિષયોમાં સતત ભટકતા રહેવાને તેને જે સ્વભાવ છે તેને આ લોક ભાવનાના વિશાળ ચિંતન દ્વારા જિનાજ્ઞા અનુસાર ચિંતન કરતે બનાવીને સુધારવાનું છે. યથેચ્છ રીતે ફરતા મનને જિનાજ્ઞાનુસાર શુભ ભાવનાઓમાં રમતું કરવાનું છે. આ લોકના ઉપરના ભાગને ઉદર્વલક, નીચેના ભાગને અલેક અને આપણે જે ભૂમિ ઉપર રહ્યાં છીએ, તેને તિછલાક કહે છે. આમ ત્રણ વિભાગમાં વહેંચાયેલો આ લેક છે. આ લોક સ્વયંસિદ્ધ, નિત્ય છે, તેને કર્તા કે માલિક કેઈ નથી. તેમાં રહેલા એક પણ જીવને કે એક પણ પરમાણુને કદાપિ સર્વથા નાશ થતું નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ K આ લાક ષડ્-દ્રવ્યાત્મક છે અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યે। જેમાં રહેલાં છે, તેને લેાક’ કહે છે, એક માત્ર આકાશ દ્રવ્ય જ જ્યાં છે તેને ‘અલાક' કહે છે. અનંત બ્રહ્માંડ વચ્ચે એક પુરુષ કેડ ઉપર પેાતાના બે હાથ ટેકવીને અને બે પગ નીચેથી પહેાળા રાખીને ઊભેા હાય તેવા આકારવાળે આ લેાક હાવાથી તે ‘લેાકપુરુષ’ના નામથી પણ ઓળખાય છે. ‘રજ્જુ’ અસખ્ય યાજન પ્રમાણુ એક માપ વિશેષનું નામ છે. આ લેાકને ઉપરથી નીચે સુધી માપતાં તે ૧૪ રત્તુ પ્રમાણ છે. જૈનાગમામાં આ ‘રજ્જુ' નું પ્રમાણ (માપ) એક ઉપમા દ્વારા બતાવેલું છે, તે આ રીતે છે : -- “ કોઈ વિશેષ શક્તિશાળી દેવ આંખના એક પલકારામાં એક લાખ યાજન કાપી નાખે તેવી શીઘ્રગતિથી છ-છ મહિના સુધી સતત દોડતા જ રહે અને આ રીતે દોડતાં છ મહિને તે જેટલું અંતર કાપે તેને એક ‘રજુ' (અથવા એક ‘રાજ”) કહે છે,” આ ભાવનામાં ચૌદ રાજલેાકમાં રહેલાં મનુષ્યા, દેવા, તિય ચા અને નારકી જીવા નાં રહેવાનાં સ્થાન, વગેરેનું તથા ક્ષેત્રો, પતા, સમુદ્રો વગેરેનુ' તથા લેાકમાં રહેલાં અનેક દ્રવ્યે અને તેના પાઁયા જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળાં છે તેનુ શાસ્ર સાપેક્ષપણે ચિ'તન કરવાનું' છે. આ ચિ'તનથી ચિત્તની રાગ દ્વેષાત્મક વૃત્તિઓનુ શમન થાય છે. પર-પદાર્થા પ્રત્યેની આસક્તિ દૂર થઈ જાય છે. તેથી ચિત્ત નિળ, શાન્ત.... અને સ્થિર મને છે. ચૌદ રાજલેાકની જે આકૃતિ છે, તેના જેવી જ પુરુષાકૃતિવાળા આપણે છીએ. આ આકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને આ આત્માને ચૌદ રાજલેાક વ્યાપી બનાવવાની ભાવનામાં એતપ્રોત થવું તે આ ભાવનાના કેન્દ્રવતી હેતુ છે. કેવળી સમુદ્દાત વખતે આત્મા પાતાના પ્રદેશાને ચૌદ રાજલેાકમાં ફેલાવીને પૂર્ણત્વની પ્રક્રિયાની સાધના કરતા હોય છે, પિડમાં રહેલા આત્માને બ્રહ્માંડ—વ્યાપી બનાવવાની અદ્ભુત કળા આ ભાવનાના સતત અભ્યાસથી સાધી શકાય છે. તેના પરિણામે પુદગલાસક્તિ ક્ષીણ થાય છે, આત્મરતિ દૃઢતર બને છે, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રમળતર ખને છે અને ધ્યાનના વિષયભૂત આત્માને પ્રભાવ સુદૃઢપણે અનુભવાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] ध्यानविचार - सविवेचन (૧૧) ધૂમ-સ્વાખ્યાત ભાવના આ ભાવનામાં અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવ ંતાએ પ્રકાશેલા ધર્માનું સ્વરૂપ વાર'વાર ચિંતવવુ.. આ ધર્મ કેવા છે ? આ ધર્મ સકના સમૂળ ઉચ્છેદ કરવાના સ્વભાવવાળા છે. રાગ-દ્વેષ, માહ અને અજ્ઞાનને વશ થઇને અનંત સંસારમાં ભટકતા જીવાને તારનારા આ ધર્મના આત્મા નિમ`ળ સ્નેહ પરિણામ છે. આ શુદ્ધને પણિત થાય છે એટલે જ આત્મવસ્તુના શુદ્ધ-વભાવના સ્પષ્ટ અનુભવ થાય છે. આ ભાવનામાં જેમ-જેમ પ્રગતિ થાય છે તેમ-તેમ અધમ કે જે આત્મવસ્તુના સ્વભાવ નથી, તેની સાથેના જીવને સંબંધ તૂટતા જાય છે. ભાવનાના અભ્યાસથી તાત્પર્ય કે જડ પ્રત્યેના રાગ અને જીવ પ્રત્યેના દ્વેષ, આ નાશ પામે છે અને અવિનાશી આત્માના સ્વભાવ અનુભવગેાચર થાય છે. વિશ્વવત્સલ, શ્રીજિનેશ્વર ભગવંતાએ પ્રકાશેલા આ ધર્મીમાં શ્રુત-ધર્માં તેમજ ચારિત્ર–ધમ ના પણ સમાવેશ થાય છે. (૧૨) એધિ-દુભ ભાવના આ ભાવનામાં ચિંતવવું કે – આ જગતમાં મનુષ્યભવ, એમાં વળી પંદર કર્મ ભૂમિમાં જન્મ અને એમાં પણ અનાર્ય દેશમાં નહિ, પર`તુ આ દેશમાં જન્મ, એમાં ય નીચ કુળમાં નહિ, પણ ઉત્તમ આકુળમાં જન્મ ને એમાં ય અખ ́ડ પાંચ ઇન્દ્રિય પૂર્ણ આરાગ્ય તથા દીર્ઘ આયુષ્ય – એ ઉત્તરોત્તર એકેક દુર્લભ છે. આ બધું ય મળે છતાં એમાં સારા કુળ-સંસ્કાર, ને સ ́ત-સમાગમની રુચિ મળવી મુશ્કેલ, એમાં ય શુદ્ધઉપદેશક સંત-પુરુષ મળવા કઠીન અને એ ય મળવા છતાં એમની પાસે શુદ્ધ ધ તત્ત્વનું શ્રવણ પામવુ. મુશ્કેલ છે. આ બધું' મળવા છતાં એધિ' યાને આત્મમેાધ' યાને જિનધની પના થવી એ અત્યંત દુર્તંભ છે. અનાદિ-અનંત સ`સારમાં ભમતા આ જીવે અનેક વાર સ્વગ નાં સુખા પણ મેળવ્યાં છે. અહી' સ`સારમાં મનુષ્ય-સવ આદિ ઉત્તમ સામગ્રી મળવા છતાં આપણે શુ મેળ વવા પાછળ આપણા દેવ-ધ્રુ‘ભ ભવના ઉપયાગ કરીએ છીએ ? Page #264 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन મેળવવા જેવા શુદ્ધ આત્માનાં દર્શન અને મિલન માટે દિનરાત મથવાની ભૂખ નથી જાગી ! એ જગાડવા માટે આ ભાવના છે. ધ્યાનધારા તૂટતાં ધ્યાતાએ આ બધી ભાવનાઓમાં ચિત્તને જોડી દેવાનું છે. આ બાર ભાવનાઓ નિત્ય ભાવવાથી ભવ–દુઃખ-વર્ધક વાસનાઓ ક્ષીણ થાય છે. આત્મસુખદાયી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, જેના પરિણામે ધ્યાનની સુલભતા સચવાય છે, ધ્યાન માટે ફાંફાં મારવાં નથી પડતાં. પરવસ્તુને વિચાર સુદ્ધાં જેને વ્યાકુળ બનાવી દે એવા પવિત્ર ચિત્તની આહૂલાદક પ્રસન્નતા આ ભાવનાઓ વડે જળવાય છે, જેથી “જયણા” અને “ઉપગ” સ્વભાવભૂત બને છે. તાપથ આ છે - ચિંતાને સામાન્ય અર્થ શાસ્ત્ર-ચિંતન કે તત્વ-ચિંતન છે. ચરાચર જગતના પદાર્થો (દ્રગે)ના બાહ્ય અને અત્યંતર સ્વરૂપનું ચિંતન જેટલું વિશાળ અને સૂક્ષમ હોય છે, તેટલું વિશાળ અને સૂક્ષમ ધ્યાન પણ બને છે. ધ્યાન' એ ચિત્તની નિપ્રકંપ અને નિશ્ચળ અવસ્થા છે. એવી અવસ્થામાં અંતમુહૂર્ત – ૪૮ મિનિટથી કાંઈ ન્યૂન સમય કરતાં વધુ સમય ટકી શકાતું નથી. ચિંતા” એ ચિત્તની ચંચળ અવસ્થા છે. ચિંતન વખતે પણ ચિત્ત જુદા-જુદા દ્રવ્યના વિકલ્પમાં વ્યસ્ત હોય છે, જ્યારે ધ્યાનમાં ચિત્ત નિશ્ચળ હોય છે. - મનની સ્થિરતાપૂર્વક ધ્યાન થાય છે ત્યારે કે એક જ વિષયનું ચિંતન હોય તે તેને “ચિંતા પણ કહી શકાય છે અને બે ધ્યાનની વચમાં એટલે કે એક ધ્યાન સમાપ્ત થયા પછી અન્ય પદાર્થવિષયક ધ્યાનમાં સાધક પોતાના ચિત્તને સ્થિર બનાવવા તદવિષયક ચિંતન કરે છે, તેને ધ્યાનાન્સરિકા' કહેવાય છે. માર્ગમાં ચાલ્યો જત પ્રવાસી બે રસ્તા આવે ત્યારે ઊભા રહીને વિચાર કરે છે કે હવે ક્યા રસ્તે જવું ? પછી તે પોતાના ઈષ્ટ સ્થાનને વિચાર કરી તેને અનુફળ દિશાવાળા માર્ગે ચાલવા માંડે છે, તેમ સાધક પણ બીજું સ્થાન પ્રારંભ કરતાં પહેલાં હવે મારે કયું ધ્યાન કરવાનું છે?' તેને પ્રજ્ઞા સા એ વિચાર કરીને આત્મસ્વભાવને અનુકૂળ ધ્યાનમાં સ્થિર બને છે. પ્રસ્તુતમાં ચિંતાના સાત પ્રકાર પાડી તેના વિરૂપની વિવિધતાનું દર્શન કરાવ્યું છે ચિંતાને ભાવના, ત્યાગ અને ધ્યાન સાથે કાર્યકારણરૂપ ગાઢ સંબંધ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] ध्यानविचार-सविवेचन ભાવના પણ ધ્યાન પૂર્વાભ્યાસ છે, માત્ર વિચારો કરવાથી કાર્ય સિદ્ધ થતું નથી. કાર્યસિદ્ધિ માટે તદનુરૂપ પ્રવૃત્તિ અનિવાર્ય છે. ‘ભાવના” ક્રિયાત્મક છે, ધ્યાનાભ્યાસની એક પ્રવૃત્તિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મેક્ષસાધનાને નિષ્કામ ભાવે સતત અભ્યાસ એ ભાવના છે. ભાવનાથી મન, વાણી અને કાયા – એ ત્રણે યુગોની નિમળતા થાય છે. ભવ-વર્ધક પરિબળોને ભાવ ન પૂછ પણ મોક્ષમદ જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિને ભાવ આપે એ “ભાવનાનું રહસ્ય છે. નિપ્રકપ-નિશ્ચળ ધ્યાનની સિદ્ધિ માટે મન, વચન અને કાયા – આ ત્રણે યોગોની નિર્મળતા અને સ્થિરતા કેળવવી અનિવાર્ય છે. ભાવનાના ચારે પ્રકારોના અભ્યાસથી ઉક્ત ત્રણે યેનું શુદ્ધિકરણ થાય છે. તત્વ કે પરમતત્વ વિષયક ચિંતા-ચિંતન કરવા સાથે તેની ભાવના એટલે કે જ્ઞાનાદિ આચારોનું પરિપાલન કરવાથી ગ–વીર્ય–સ્થામાદિ પુષ્ટ બને છે અને વેગ વગેરેની પુષ્ટિ વડે “ધ્યાન” “પરમ ધ્યાન વગેરે ઉત્તરોત્તર વિશુદ્ધ–વિશુદ્ધતર કેટિનાં થાય છે. વિશુદ્ધ ધ્યાનમાં યોગાદિની પુષ્ટિ અને શુદ્ધિ કારણભૂત છે અને એની વૃદ્ધિશુદ્ધિમાં ચિંતા અને ભાવના કારણભૂત છે. ભાવનાનું ફળ :-(૧) જ્ઞાન-ભાવનાના સેવનથી મનની શુદ્ધિ થાય છે. શ્રુતજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલ દ્રવ્ય–ગુણ-પર્યાયના સ્વરૂપનું જ્ઞાન, ધ્યાનમાં નિશ્ચલતા લાવે છે. (૨) દર્શન–ભાવનાના સેવનથી તત્ત્વ-પરમતત્વ પ્રતિ અતૂટ શ્રદ્ધા-ૌર્ય અને સમાદિ ગુણે પ્રાપ્ત થાય છે, સમ્યગૂ દર્શનની શુદ્ધિ થાય છે, સાધનામાં ભ્રાન્તિનું નિવારણ થાય છે. (૩) ચારિત્ર-ભાવનાના પાલનથી પૂર્વસંચિત ક્લિષ્ટ કર્મોની નિર્જરા થાય છે, નવાં કર્મોને બંધ થતો નથી અને પુણ્યાનુબંધી પુણ્ય પુષ્ટ થાય છે. આ ત્રણે ભાવના દ્વારા ધ્યાનશક્તિ સહજ સંકુરિત થાય છે. દ્રવ્ય-ચારિત્ર એ ભાવ, ચારિત્ર, આત્મરમણતાનું કારણ છે. તેના પાલનથી ધ્યાનરૂપ ભાવ–ચારિત્ર અવશ્ય પ્રગટે છે. (૪) જગતના પદાર્થોના સ્વરૂપની વિચિત્રતા અને વિનશ્વરતા જાણવાથી–ભાવવાથી ચિત્ત ભૌતિક કામનાઓ અને આકર્ષણથી નિઃસંગ અને નિરાશંસ બને છે, જેથી ધ્યાન–સાધનામાં નિશ્ચળતા પ્રાપ્ત થાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨૧ આ રીતે ચિંતા અને ભાવનાથી ધ્યાન–વેગમાં સરળતાથી પ્રવેશ, પ્રગતિ અને અનુક્રમે તેને પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. વીસ પ્રકારના ધ્યાન–માર્ગોનું નિરૂપણ કર્યા પછી તેમાં બતાવેલા કેટલાક પદાર્થોની સ્પષ્ટતા ગ્રન્થકારે સ્વયં કરી છે. તે પૈકી ચિંતા, ભાવના, અનુપ્રેક્ષાનું સ્વરૂપ આપણે વિચાર્યું. હવે વીસ ધ્યાન પ્રકારમાં સૌથી વિશાળ ત્રિભુવન-વ્યાપી “પરમ માત્રા ધ્યાનમાં વીસ વલયોથી પરિવેષ્ટિત આત્માને ધ્યાવવાનું વિધાન કર્યું છે, તે વીસ વલયે પૈકી કેટલાક અગત્યનાં રહસ્યમય વલયનું જે વિશેષ સ્વરૂપ ગ્રન્થકારે બતાવ્યું છે, તે ક્રમશઃ વિચારીશું. દશમા વલયમાં જે સોળ વિદ્યાદેવીઓની સ્થાપના કરવાની છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે :મૂળપાઠ-frી-પ્રજ્ઞણિ-વા -વગ્રાશી-માતા पुरुषदत्ता-काली-महाकाली-गौरी-गान्धारी-ज्वालामालिनी मानवी-वैरोट्या-ऽच्छुप्ता-मानसी-महामानसी तिविद्यादेवताः ॥ અર્થ -(૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશખલા, (૪) વન્દ્રકુશી, (૫) અપ્રતિચક્ર, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) જવાલા માલિની, (૧૨) માનવી, (૧૩) વૈરોટ્યા (૧૪) અછુપ્તા (૧૫) માનસી, (૧૬) મહામાનસી એ સેળ વિદ્યાદેવીઓ છે. વિવેચન :-સંતિક સ્તોત્ર, વિજય પદ્દત્ત, બૃહત્ શાન્તિ, સૂરિમંત્ર, સિદ્ધચક્ર યંત્ર, ઋષિ મંડલ સ્તોત્રાદિમાં સોળ વિદ્યાદેવીઓનું સ્મરણ કરવામાં આવે છે. “માઁ” ની થાન પ્રક્રિયામાં પણ સોળ વિદ્યાદેવીઓ દ્વારા અભિષેક કરાતા આત્માનું ચિંતન કરવાનું વિધાન છે, એથી સમજી શકાય છે કે મંત્ર-સાધના અને ધ્યાન-સાધનામાં વિદ્યાદેવીઓનું સ્મરણ ઉપકારક નીવડે છે. - ભવનાગ અને કરણગ આદિનું વર્ણન પરમમાત્રા” ધ્યાનના ચોવીસ વલયોમાં બાવીસમું અને ત્રેવીસમું વલય અનુક્રમે ભવન-ગ અને કરણ–ચોગનું છે. તે ભવન–ોગ અને કરણ–યોગ શું છે, તેનો વિચાર અહીં તેના બતાવેલા છ—– છ— ભેદો દ્વારા કરવામાં આવશે. ગ્રન્થકાર મહર્ષિ સર્વ પ્રથમ યોગના મુખ્ય આઠ ભેદનું વર્ણન કરે છે ? Page #267 -------------------------------------------------------------------------- ________________ ६९६ ] ध्यानविचार - सविवेचन भवनयोगादिस्वरूपं चेदम् भूणयाः – जोगो' विरियं' थामो, उच्छाह परकमो' तहा चेट्ठीं । सती साम चिय, चउगुण बार छन्नउई ॥ 15 ર अर्थ : (१) योग, (२) वीर्य (3) स्थाभ, (४) उत्साह, ( 4 ) पराउंभ, (६) येष्टा, (७) शक्ति अने (८) सामर्थ्य - ते हरेउना प्रणिधान आदि यार-यार ले। छे. वजी ते हुरेऽना न्धन्य, मध्यम भने उत्सृष्ट खेभ शुत्र प्रहरी छे, भेटले ८x४X३=६ ભેદો થાય છે. भूण पाठ: - (१) योग : ४ जीव प्रदेशानां कर्मक्षयं प्रति व्यापारणं नियोगिनामिव जीवेन राज्ञेव योगः । (२) वीर्य :- - जीवप्रदेशैः कर्मणः प्रेरणं ध्यानाग्नौ चेटिकयेव कचवरस्य । (३) स्थाम :- - जीवप्रदेशेभ्यः क्षपणार्थं कर्मप्रदेशानामाकर्षणं दन्तालिकयेव कचवरस्य । (४) उत्साह :-- जीवप्रदेशेभ्यः कर्मणामूर्ध्वं नयनं नलिकयेव जलस्य । (५) पराक्रम :- अधोनयनं कर्मणः सच्छिद्रकुतुपात् तैलस्येव घण्टिकायां वामृतकलायाः । (६) चेष्टा :- स्वस्थानस्य कर्मणः शोषणं तप्तायसभाजनस्यजलस्येव । (७) शक्ति :- जीव- कर्मणोर्वियोगं प्रत्याभिमुख्यजननं, तिलानामिव-तैलवियोजनं यथा घाणकेन निपीडनम् । (८) सामर्थ्य :- साक्षाज्जीव-कर्मणोर्वियोगकरणं खल-तैलयोरिख । અર્થ : યાગ-જેમ રાજા પેાતાના અધિકારીઓને (કાઇ કા ઉપસ્થિત થતાં) કાશીલ બનાવે છે, તેમ જીવ જે ધ્યાન વિશેષથી પેાતાના આત્મપ્રદેશેાને કર્મ ક્ષય भाटे कार्यशील मनावे छे, ते 'योग' 'हेवाय छे. (૨) વી-જેમ દાસી દ્વારા કચરો બહાર ફેંકાવી દેવામાં જે ધ્યાન વિશેષથી આત્મપ્રદેશ દ્વારા કર્મોને ધ્યાનાગ્નિમાં હામી ते 'वीर्य' वाय छे. (૩) સ્થામ-જેમ દૂ'તાલીથી (જમીન ઉપર રહેલા) કચરાને ખેંચી લેવામાં આવે છે, તેમ જીવ આત્મપ્રદેશેામાંથી કમ` દલિકાને ક્ષય કરવા માટે ખે'ચી લાવે તે સ્થામ કહેવાય છે, અર્થાત્ જે ધ્યાન વિશેષથી આત્મપ્રદેશમાંથી કમ` દલિકોને ખેચી લેવામાં આવે છે તેને સ્થામ’ કહે છે, આવે છે, તેમ જીવ દેવા માટે પ્રેરણા કરે, Page #268 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ ૨૭ (૪) ઉત્સાહ–જેમ નળી વડે પાણીને ઊંચુ ચઢાવવામાં આવે છે, તેમ જે ધ્યાન વિશેષથી આત્મપ્રદેશમાંથી કર્માંતે ઊ ંચાં લઇ જવાં અર્થાત્ કર્માનું ઊધ્વી કરણ કરવું તેને ઉત્સાહ કહેવાય છે. (૫) પરાક્રમ-જેમ છિદ્રવાળા કું'ડલા (પીપ) માંથી તેલને નીચ રેડવામાં આવે અથવા અમૃતકલા૪૪માંથી જેમ અમૃત ઘટિકામાં ઝરે, તેમ ઊ ંચે ગયેલાં કર્મોને નીચે લઇ જવાં અર્થાત્ ઊંચે ચઢેલાં કર્મોનું અધાનયન [નીચે લઇ જવાં] એ ‘પરાક્રમ’ કહેવાય છે. (૬) ચેષ્ટા-જેમ તપી ગયેલા લાખડના ભાજનમાં રહેલું જળ સુકાઈ જાય છે, તેમ પેાતાના સ્થાનમાં રહેલાં કર્મોને સૂકવી નાખવાં તે ચેષ્ટા' કહેવાય છે, અથવા નીચે ઊતરેલાં કાને શૈષવાની ક્રિયા તે ચેષ્ટા' કહેવાય છે. (૭) શક્તિ-તલમાંથી તેલને છૂટું પાડવા માટે જેમ તલને ઘાણીમાં પીલે છે, તેમ જીવ અને કર્મના વિયેાગ કરવા માટે અભિમુખ થવુ... તે ‘શક્તિ’ કહેવાય છે. (૮) સામર્થ્ય-ખાળ અને તેલ જુદાં પાડવામાં આવે છે, તેમ કમ અને જીવના જે સાક્ષાત્ વિયેાગ કરવા તે ‘સામર્થ્ય' કહેવાય છે, અથવા આત્મપ્રદેશામાંથી કર્મીને સવથા છૂટાં પાડવાં એ ‘સામર્થ્ય' છે. JAY # વિવેચનઃ- અને’ત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ્ણાની જેમ વી” પણ આત્માના એક વિશિષ્ટ ગુણ છે. તે પ્રત્યેક જીવમાં આછાવત્તા અંશે અવશ્ય હાય છે. 12 યાગ' શબ્દથી પ્રસ્તુતમાં મેક્ષ સાથે જોડી આપનાર શુભ વ્યાપાર-શુભ પ્રવૃત્તિ અને તેમાં પ્રેરક આત્મશક્તિ વિવક્ષિત છે. યાન યાત્રમાં સ્થિરતા-નિશ્રળતા લાવનાર આત્મીય છે, તેનુ જેટલા પ્રમાણમાં પ્રાબલ્ય હોય છે, તેટલા પ્રમાણમાં નિળ ધ્યાન દ્વારા કર્મક્ષય થવાથી આત્મા શુદ્ધ-શુદ્ધતર અને છે. યોગ, વીય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા અને સામના જનક જે ભિન્ન-ભિન્ન આલ:બને છે, તેના નિર્દેશ ગ્રન્થકારે ગ્રન્થના અંતમાં કર્યાં છે અને વિસ્તૃત વિવેચન પણ ત્યાં કરવામાં આવ્યું છે. ચોગ, વીય આદિ દ્વારા કર્માંના ક્ષય-ક્ષયાપશમ માટેની જે કાર્યવાહી થાય છે, તે વાચક સરળતાથી સમજી શકે એ હેતુથી અહી` ચેગાદિનાં આલખા વગેરે ટૂંકમાં વિચાર કરીશું. २५ ૪૪. પર્માક્ષર માત્રા એ જ “અમૃત કલા” છે. अन्ये परां शिखां प्राहुरूर्ध्वाधो व्यापिकां किल । परमाक्षरमात्रा सा सेवामृतकलोच्यते ॥ -૩ાિંતમપ્રપંચથા પ્રસ્તાવ-૮; કો૧-૭૪૬૨૨ ૦૦૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ]. ध्यानविचार-सविवेचन ચોગ, વીય આદિનાં કાર્યકારણભેદનો વિચાર (૧) ચોગનાં કાર્ય-કારણ –ોગશક્તિના પ્રભાવે આત્મા પિતાના પ્રદેશને કર્મક્ષય માટે સક્રિય બનાવે છે, જેમ રાજ પોતાના અધિકારીને રાજ્યના કાર્ય માટે કાર્યશીલ બનાવે. આત્મા જ્યારે અહિંસા, સંયમ અને તપ આદિ ધર્માનુષ્ઠાનેનું શુદ્ધ આશયપૂર્વક સેવન-પાલન કરે છે, ત્યારે તેના પ્રભાવે મન, વચન અને કાયમની શુદ્ધિ અને સ્થિરતા થવાથી આત્મપ્રદેશમાં એવા પ્રકારની નિશ્ચળતા આવે છે, જેનાથી કર્મ– ક્ષયકારી કાર્ય કરવાની તત્પરતા પ્રગટે છે. કર્મક્ષય કરવા માટેની તત્પરતામાં મન, વચન અને કાયયોગની શુદ્ધિ અને સ્થિરતા નિમિત્તરૂપ બનતી હોવાથી શુદ્ધ અને સ્થિર મન, વચન અને કાયયેગને “ગરનાં આલંબન કહ્યાા છે. યેગનું કાર્ય – કર્મક્ષય માટે તત્પરતા, સક્રિયતા પ્રગટ કરવી. રોગનું કારણ – શુદ્ધ મન, વચન અને કાયા. (૨) વીર્યનાં કાર્ય–કારણું -વીર્યશક્તિના પ્રભાવે આત્મા કર્મક્ષય માટે તત્પર બનેલા પોતાના પ્રદેશોને પ્રેરિત કરે છે–ધક્કો મારે છે, જેથી આમપ્રદેશોમાં ચોંટી ગયેલા કર્મલિકો ઊખડી જાય અથત્ સ્થાનભ્રષ્ટ થઈ જાય. (જેમ ઘરમાંના કચરાને દાસી માત બહાર કઢાવી નાંખવામાં આવે તેમ આ સઘળી પ્રક્રિયા ઘટે છે.) યેગની શક્તિ કરતાં વીર્યની શક્તિ વધુ પ્રબળ હોય છે, તેનું મુખ્ય કારણ જ્ઞાનાદિ પાંચ આચારોનું વિશુદ્ધ પાલન છે. વીર્યના આલંબન તરીકે જ્ઞાનાચારાદિ પાંચ આચાર બતાવ્યા છે. જેમ-જેમ પંચાચારનું પરિશુદ્ધ પાલન થાય છે, તેમ-તેમ વીર્યશક્તિની શુદ્ધિ અને પુષ્ટિ વધતી જાય છે. વીર્યનું કાર્ય – કર્મલિકને ઊખેડી નાંખવા. વીર્યનું કારણ - પંચાચારનું પરિશુદ્ધ પાલન. (જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પંચાચાર છે.) (૩) સ્થાનાં કાર્ય–કારણ –સ્થામ એ વિશુદ્ધ ધ્યાનરૂપ છે. તે યોગ અને વીર્ય કરતાં વધુ સામર્થ્ય ધરાવે છે. તેમાં જ્ઞાનાદિ પાંચ આચારાના સેવન સાથે અપૂર્વ ભાલાસયુક્ત વિશુદ્ધ આત્મપરિણામરૂપ કારણે જ આલંબનરૂપ બને છે. અપૂર્વકરણ” (ઉપશમના-કરણ) કરતી વખતે જીવને પ્રતિ સમય અનંતગુણ વિશુદ્ધ આત્મપરિણામ હોય છે. “ઉપશમ સમ્યવની પ્રાપ્તિ સમયે જીવ શુભ કર્મોને બંધ કરે છે. અશુભ કર્મ-પ્રકૃતિએનું શુભમાં સંક્રમણ કરે છે, શુભ કર્મોની સ્થિતિ અને રસમાં વૃદ્ધિ-ઉદ્વર્તન કરે છે; અશુભ કર્મોની સ્થિતિ અને રસમાં હાનિ–અપવર્તના Page #270 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ણે કરે છે, અશુભ કર્મોને ખપાવવા તેની ઉદીરણ કરે છે, મિથ્યાત્વ મેહનીયનો ઉપશમ કરે છે, કેટલીક શુભ પ્રકૃતિઓની નિધત્તી અને નિકાચના પણ કરે છે. આ રીતે વિશિષ્ટ વીર્યશક્તિ કે વિશુદ્ધ આત્મપરિણામ દ્વારા ઉપરોક્ત આઠે કાર્યો થાય છે. તે વિશિષ્ટ વીર્ય કે વિશુદ્ધ આતમ પરિણામ એ “સ્થામ”ગના આલંબનકારણ બને છે, અર્થાત્ સ્થામ એ તેનું કાર્ય છે. આ રથામ શક્તિના પ્રભાવે આત્મા પિતાના પ્રદેશમાંથી છુટા પડી ગયેલા, ઊખડી ગયેલા કર્મલિકોને, ત્યાં-ત્યાંથી આકર્ષિત કરે છે, જેમ દંતાલી દ્વારા કચરો, ઘાસ વગેરે ખેંચી લેવામાં આવે છે. છૂટા છૂટા પડેલા ઘાસને દંતાલીની મદદથી ભેગું કરવામાં આવે છે, તેમ સ્થામ” શક્તિ દ્વારા ધ્યાનમાં એવું પ્રાબલ્ય આવે છે કે જેથી આત્મપ્રદેશથી વિખૂટા પડેલા કર્મલિકે ભેગા થઈ જાય છે, જેનાથી તેને ખપાવવાનું કાર્ય સરળ બનતું હોય છે. સ્થામના કાર્યમાં સહાયક–આલબનભૂત આઠ પ્રકારનાં કારણે છે. તેનાં નામ આ પ્રમાણે છે : (૧) બંધન કરશુ. (૨) સંક્રમણ કરણ. (3) ઉદ્દવર્તાના કરણું. (૪) આ પવતના કારણ. (૫) ઉદીરણ કરણ. (૬) ઉપશમના કરણે. (૭) નિધત્ત કરણ. (૮) નિકાચના કરણ. કરણનો અર્થ છે – આત્માની વિશિષ્ટ વીર્યશક્તિ અથવા આત્માનું વિશુદ્ધ પરિણામ. વીર્યંતરાય કર્મના ક્ષપશમથી પ્રગટેલી વીર્યશક્તિ અથવા સુવિશુદ્ધ આત્મપરિણામરૂપ આઠ કરણે એ “સ્થામ ગ’નાં આલંબને છે. (૪) ઉત્સાહનાં કાર્ય-કારણ –ઉત્સાહ શક્તિના પ્રભાવે આત્મા, આકર્ષિત કરેલા–ભેગા કરેલા કર્મ–દલિકને ઊંચે લઈ જાય છે, જેમ નળી દ્વારા પાણીને ઉપર લઈ જવાય છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૦૦ ] ध्यानविचार-सविवेचन ‘ઉત્સાહની શક્તિના ઉદ્દભવમાં મુખ્ય આલંબન (કારણ) છે – ઊર્વકની વસ્તુઓ, દેવલેક વગેરેના સ્વરૂપનું શ્રુત-સાપેક્ષ ચિંતન. “સ્થામ” કરતાં ‘ઉ સાહ'નું બળ વિશેષ હોય છે. એ ઉત્સાહનું કાર્ય છે – કમેકં ધેનું ઊર્ધ્વનયન. ઉત્સાહનું કારણ છે – ઊર્વકના પદાર્થોનું કૃત–સાપેક્ષ ચિતન. (૫) પરાક્રમનાં કાર્ય-કારણું –“પરાક્રમની શક્તિ વડે ઉપર ચઢાવવામાં આવેલા કર્મ-સ્કને નીચે લાવવામાં આવે છે, જેમ છિદ્રવાળી કુંડીમાંથી તેલ ધારાબદ્ધ પ્રવાહ નીચે આવે અથવા અમૃતકલામાંથી નીકળી ઘટિકા – પડજીમમાં અમૃત ઝરે. આ પરાક્રમ શક્તિના પ્રગટીકરણમાં આલંબનભૂત બને છે – અલકના પદાર્થોના . (ભવનપતિ દેવ તથા નરકાદિના) સ્વરૂપનું કૃત–સાપેક્ષ ચિંતન. જ ઉત્સાહથી અધિક સામર્થ્ય પરાક્રમમાં છે. તેના દ્વારા ઉપર ચઢેલાં કર્મો નીચે પછડાય છે. જેથી તેનામાં ફળ આપવાનું જે સામર્થ્ય હોય છે, તે હણાઈ જાય છે. કર્મ-પુદ્ગલેના ઊર્વનયન અને અધનયનની ક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશકે રૂય ક્ષેત્રમાં જ થાય છે. જેમ ઉદીરણા કરણ વડે અનુદિત કર્મલિકેને ખેંચીને ઉદયાવલિકામાં લઈ આવવામાં આવે છે, તેમ અહીં પણ આત્મ–ધ્યાનજન્ય પિતાની વિશિષ્ટ વીર્ય શક્તિ દ્વારા કર્મલિકેને ખપાવવા તેને નીચે પછાડવા દ્વારા તેની શક્તિને હત–પ્રહત કરી નાખે છે. પરાક્રમનું કાર્ય છે – કર્મ ધોનું અનયન. પરાક્રમનું કારણ છે – અલોકના પદાર્થોનું શ્રુત-સાપેક્ષ ચિંતન. ચેષ્ટાનાં કાર્ય-કારણ –ચેષ્ટાની પ્રબળ શક્તિ આત્મામાં પ્રગટે છે ત્યારે તેના પ્રભાવે સ્વ-સ્થાનમાં રહેલા કમલ્ક શેષાઈ જાય છે, અર્થાત્ આત્મા આ “ચેષ્ટારની શક્તિ દ્વારા કર્મલિકેને શોષી નાખે છે. જેમ અગ્નિથી અત્યંત તપ્ત બનેલ તવા ઉપર પાણી નાખવાથી તરત શેષાઈ જાય તેમ ચેષ્ટા ધ્યાનાગ્નિની પ્રબળતાથી આત્મ -પ્રદેશોમાં રહેલા કર્મલિકે શોષાઈ જાય છે. ચેષ્ટા શક્તિને પ્રગટવામાં મુખ્ય આલંબનરૂપ બને છે–તિય લેકના પદાર્થો મનુષ્યક્ષેત્ર-અઢી દ્વિપ, અસંખ્ય દ્વિપ-સમુદ્રો વગેરેનું કૃત–સાપેક્ષ ચિંતન. ના ચેષ્ટાનું કાર્ય છે – સ્વસ્થાનગત કર્મોનું શોષણ. ચેષ્ટાનું કારણ છે – તિર્યંગ લેકના પદાર્થોનું શ્રત-સાપેક્ષ ચિંતન. Page #272 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन -[ ૨૦૨ પંચાચારના વિશુદ્ધ પાલન સાથે આત્મા જ્યારે ઊદ્ધ, અધે અને તિર્યંગ લેકના પદાર્થોના શાસ્ત્ર-સાપેક્ષ સૂક્ષમ ચિંતનમાં એકાગ્ર બને છે, ત્યારે તેનામાં ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટારૂપ વિશેષ શક્તિ પ્રગટતાં આત્મપ્રદેશમાં ચાટેલા કર્મલિકે ઊંચા-નીચા થઈને શેષાવા માંડે છે. ત્રણે લોકના આ ચિંતનમાં લેક–સ્વરૂપ ભાવના” અને “સંરથાન વિચય ધર્મધ્યાન અંતર્ભત છે, ભાવના સંવરરૂપ છે, નવાં આવતાં કર્મોને અટકાવે છે અને ધ્યાન નિર્જરા સ્વરૂપ હોવાથી તેનાથી કર્મોને સમૂળ ક્ષય થાય છે. અહીં મેહનીય આદિ કર્મોના ક્ષય માટે તત્પર બનેલા સાધકને સમગ્ર લોકનું સમ્યકુ ચિંતન ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટારૂપ પ્રબળ ધ્યાનશક્તિ પેદા કરવા દ્વારા કર્મક્ષયમાં નિમિત્ત બને છે. (૭) શક્તિનાં કાર્ય-કારણું :-જીવથી કર્મ પ્રશનો વિયોગ કરવા માટે અભિમુખ થવું એ “શક્તિનું કાર્ય છે. જેમ તલમાંથી તેલ છૂટું પાડવા તલને ઘાણુમાં પીલવામાં આવે છે, તેમ અહીં પ્રબળ ધ્યાનશક્તિ વડે કર્મોને આમાથી અલગ કરવામાં આવે છે. શક્તિનું મુખ્ય આલબન-કારણ, તત્ત્વચિંતા અને પરમતત્વચિંતા છે. (૧) જવાદિ તત્ત્વના યથાર્થ સ્વરૂપનું ચિંતન કરવું તે તરવચિંતા છે. (૨) ધ્યાન, પરમ-ધ્યાન આદિ દયાનમાર્ગના ચોવીસ ભેદનું સ્વરૂપ ચિંતવવું એ પરમતત્વચિંતા કહેવાય છે. આ રીતે દ્રવ્યાનુગ અને ગધ્યાન વિષયક ચિંતન-મનન-પરિશીલન દ્વારા આ “શક્તિનાં ઉત્થાન અને વિકાસ થાય છે. આત્મદ્રવ્યના કે તેના ગુણ-પર્યાના ચિંતનમાં જેમ-જેમ એકાગ્રતા સધાતી જાય છે, તેમ-તેમ “શક્તિ ગ” પુષ્ટ–શુદ્ધ બને છે અને તેના દ્વારા આત્મપ્રદેશે નિશ્ચલ થવાથી તેમાં રહેલા કર્મક, તલમાંથી તેલ છૂટું પડે તેમ છૂટા પડવા લાગે છે. શક્તિનું કાર્ય – આત્મા અને કર્મ પ્રદેશને પરસ્પરથી સર્વથા છૂટા પાડવા માટે અભિમુખ થવું. શક્તિનું કારણ – તત્વચિંતા અને પરમક્તત્વચિંતા. ૮) સામર્થ્યનાં કાર્ય-કારણ-તલ અને ખેળની જેમ જીવ અને કમને સાક્ષાત્ વિગ કરવો એ સામર્થ્ય યોગનું કાર્ય છે. - તલ અને ખેળ જેમ બંને સાક્ષાત્ છૂટા પડી જાય છે, તેમ સામર્થ્ય–યોગજન્ય ધ્યાન વિશેષથી મેહનીય આદિ કર્મોને સર્વથા ક્ષય થાય છે, ત્યારે જીવ અને કર્મદલિકે તદ્દન અલગ થઈ જાય છે, Page #273 -------------------------------------------------------------------------- ________________ २०२ ध्यानविचार-सविवेचन સામર્થ્ય–ગમાં કારણુ-આલંબનરૂપ બને છે – સિદ્ધાયતન અને સિદ્ધ ભગવતેનું એકાગ્રતાપૂર્વકનું ચિંતન. સિદ્ધાયતન (એટલે શ્રી જિનચૈત્ય અને શ્રી જિનપ્રતિમા ) અને સિદ્ધ ભગવંતેના સ્વરૂપનું ચિંતન એ સામર્થ્ય–ગ (સત્કૃષ્ટ-ગ) ને ઉત્પન્ન કરે છે, પુષ્ટ બનાવે છે. જે સામર્થ્ય-યોગ વડે આત્મા પોતાના પ્રદેશમાં રહેલા કર્મ દલિકોને સર્વથા છૂટા પાડી શકે છે. આનાથી એક મહત્ત્વની એ વાત ફલિત થાય છે કે – સર્વ પ્રકારનાં ચિંતન, મનન અને ધ્યાનમાં સિદ્ધ પરમાત્માનું અને તેમના દૈત્ય તથા પ્રતિબિંબનું ચિંતન, મનન અને ધ્યાન સર્વ શ્રેષ્ઠ છે, સર્વાધિક સામર્થ્યવંત છે. શ્રી જિનચૈત્ય અને શ્રી જિનબિંબનું આલંબન એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપના ચિંતન અને ધ્યાનમાં ઉપકારક બને છે તેથી સિદ્ધાયતનનું ચિંતન અને સ્થાન એ હકીકતમાં સિદ્ધ સ્વરૂપનું જ ચિંતન અને ધ્યાન છે. સામર્થ્યનું કાર્ય – જીવ અને કમને સાક્ષાત્ વિયેગ કરો, બંનેને તદ્દન છૂટા પાડવા. સામર્થ્યનું કારણ – સિદ્ધાયતન અને સિદ્ધ સ્વરૂપનું ચિંતન. સ્પષ્ટતાઃ “પંચ સંગ્રહ', “કમ્મડી આદિ ગ્રન્થમાં ગ” “વીર્ય આદિ શબ્દોને એકાWક નામે તરીકે જણાવ્યાં છે, તે સામાન્ય–સ્થલ દષ્ટિથી સમજવું. સૂક્ષમ દષ્ટિએ વિચાર કરતાં તે દરેક શબ્દમાં કંઈક વિશિષ્ટ અર્થ–સંકેત રહેલ છે. દરેકનાં ભિન્ન-ભિન કારણેનાં વર્ણનથી પષ્ટ રીતે સમજાવવામાં આવેલ છે. તત્વાર્થ સૂત્ર' માં મતિ, મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબંધ એ પાંચ શબ્દોને એકાઈક કહ્યા છે, પણ તે સામાન્ય–સ્થલ દરિટથી, સૂથમ દૃષ્ટિથી તે તે દરેક શબ્દ પિતાના વિશેષ અર્થને જણાવનારા છે. દા.ત. મતિ–વર્તમાનમાં વિદ્યમાન વિષયને ગ્રહણ કરે છે. “સ્મૃતિ–ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. ચિંતા–ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે ઈત્યાદિ, તે રીતે અહીં પણ સમજવું આ આઠ પ્રકારે સ્થલ દષ્ટિએ બતાવવામાં આવ્યા છે. હવે સૂમ દષ્ટિએ આ ગાદિ પ્રત્યેકના બાર-બાર ભેદ થાય છે, તે આ પ્રમાણે – મૂળ પાઠ - તેવાદાના ઝવે નૈવિધ્ય –મદાવા-પરમ પરિમાત जघन्यो योगः, मध्यमो महायोगः, उत्कृष्टः परमयोगः । एवं वीर्यपरमवीर्यादयोऽपि वाच्याः एवं भेदाः २४ ॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ જાનવજાર-વિવેત્તર [૦૩ અર્થ -આઠે ભેદો પૈકી દરેકના ચોગ, “મહાયોગ” અને “પરમગ' વગેરે ત્રણ-ત્રણ પ્રકાર છે. તેમાં જઘન્ય હોય તે “ગ” કહેવાય છે, મધ્યમ હોય તે “મહાગ' કહેવાય છે અને ઉત્કૃષ્ટ હોય તે પરમ-ગ” કહેવાય છે. આ રીતે વીર્ય, મહાવીર્ય અને પરમવીર્ય, સ્થાન, મહા સ્થામ અને પરમ-સ્થામ વગેરે પ્રકારો સમજવા. ગાદિ આઠને આ પ્રમાણે ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) તેના ચોવીસ ભેદે થાય છે. મૂળપાઠ - રેડ કરશે નg-affધાન–સમાધાન-સમાધિ काष्ठासमाधिभेदात् । અર્થ ઃ આ વીસ ભેદે પૈકી દરેકના પણ પ્રણિધાન”, “સમાધિ', “સમાધાન', કાષ્ઠા” એમ ચાર–ચાર પ્રકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે :મૂળપાઠ – (૨) તત્ર ળિયાનમશુ નિવર્તન : (२) समाधानं शुभेषु प्रवर्तनम् । (३) रागद्वेषमाध्यस्थ्यालम्बनं समाधिः । (४) ध्यानेन मनस एकाग्रतयोच्छ्चासादिनिरोधः काष्ठा । प्रसन्नचन्द्र-भरतेश्वर-दमदन्त-पुष्पभूतयो यथाक्रममत्र दृष्टान्ताः ॥ પર્વ વાર્વિતિચાગિતા નાતા: ૧૬ . અર્થ -પ્રણિધાન એટલે અશુભ કાર્યોથી નિવૃત્ત થવું. સમાધાન એટલે શુભ કાર્યોમાં પ્રવૃત્ત થવું. સમાધિ એટલે રાગ અને દ્વેષના પ્રસંગમાં મધ્ય-ભાવ (સમભાવ) રાખવો. કાષ્ઠા’ એટલે ધ્યાન વડે મનની એકાગ્રતાથી ઉચ્છવાસ આદિનો નિરોધ કર. ઉપર વર્ણવેલ પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠાના સંબંધમાં અનુક્રમ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચકવતી, દમદંત મુનિ અને પુષ્પભૂતિ આચાર્યનાં દષ્ટાંતે છે.• આ રીતે ચોવીસને ચારે ગુણતાં ૨૪૪૪=૯૬ પ્રકારે થાય છે. વિવેચન - આત્મા અનંત શક્તિને સ્વામી છે. તેનામાં છુપાયેલી શક્તિઓને પ્રગટ કરવી એ જ અધ્યાત્મ-યોગનું કાર્ય છે. સાધક ધ્યાન-યોગના માર્ગે જેમ-જેમ આગળ વધે છે અને તેનાં મન, વાણી અને તન જેમ-જેમ નિર્મળ અને નિશ્ચળ બને છે, તેમ-તેમ તેનામાં પ્રચ્છન્ન આત્મશક્તિ ક્રમશઃ પ્રગટતી જાય છે. ક્રમશઃ ઊઘડતી-ખીલતી આ શક્તિઓના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. છે જુઓ પરિશિષ્ટ નંબર 9 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] ध्यानविचार-सविवेचन -વીર્ય આદિ આઠે પ્રકારે આ ત્રણ વિભાગમાં પાડતાં તેના ચોવીસ પ્રકાર આ રીતે થાય છે. ગર્વીય આદિ જધન્ય કોટિના હેય છે ત્યારે તે પિતાનાં “ગ, વીર્ય, શ્યામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય' – એવાં સામાન્ય (વિશેષણ રહિત) નામથી જ ઓળખાય છે. આ શક્તિઓ જ્યારે મધ્યમ કક્ષાએ પહોંચે છે ત્યારે તેને “મહા” વિશેષણ જોડવાપૂર્વક “મહાયોગ મહાવીય મહાસ્થાન, મહાઉત્સાહ, મહાપરાક્રમ, મહાચેષ્ટા, મહાશક્તિ અને મહાસમર્થ્ય' – એવાં નામથી સંબોધવામાં આવે છે. આ શક્તિઓ જ્યારે ઉત્કૃષ્ટ કેટિની બને છે, ત્યારે તેને “પરમ” વિશેષણ લગાડીને કમશઃ પરમગ, પરમવીર્ય, પરમસ્થામ, પરમઉત્સાહ, પરમપરાક્રમ, પરમચેષ્ટા, પરમ શક્તિ અને પરમસામર્થ નામથી ઓળખવામાં આવે છે. ગ, વીર્ય આદિ આઠ પ્રકારને જન્મ મધ્યમ અને ઉત્કૃષ્ટ-આ ત્રણ વિભાગથી ગુણતાં તેના (૮૪૩=૨૪) ચોવીસ ભેદ થાય છે. અને આ ચોવીસ ભેદને પ્રત્યે ભેદ પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા – એમ ચાર-ચાર પ્રકારને હોય છે. આ રીતે વીસ ભેદોને પ્રણિધાન આદિ ચારથી ગુણતાં (૨૪૪૪=૯૬) છ નુ ભેદ થાય છે. પ્રણિધાનાદિનું સ્વરૂપ :-પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા - આ શબ્દ ધ્યાન-યોગ અને અધ્યાત્મ-ગ્રન્થમાં ખૂબ પ્રચલિત છે. તે શબ્દો મન, વાણી અને કાયાની ઉત્તરોત્તર અધિક–અધિક નિર્માતા અને નિશ્ચળતાના દ્યોતક છે. મન, વાણી અને કાયા જ્યારે અશુભ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બને છે, ત્યારે પ્રણિધાનની ભૂમિકા આવે છે મન, વચન, કાયા જ્યારે શુભમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે સમાધાનની ભૂમિકા પ્રગટે છે. સમાધિની કક્ષા રાગ-દ્વેષના પ્રસંગોમાં પણ સમાવ જળવાય છે ત્યારે આવે છે. જીવનમાં આવું સમત્વ સિદ્ધ થાય છે, ત્યારે મનની નિશળતા વધતાં ઉચ્છવાસ આદિને પણ સહજ નિરોધ એ “કાકાની ભૂમિકા છે. પ્રણિધાન આદિ પેગમાં ચારિત્રગા -સાવવ-અશુભ યોગની નિવૃત્તિરૂપ અને નિરવદ્ય-શુભ ગની પ્રવૃત્તિ સ્વરૂપ પ્રણિધાનાદિ વેગમાં ચારિત્રગના મુખ્ય અંગભૂત સમિતિ, ગુપ્તિ, મહાવ્રત અને સામાયિક–સમભાવ વગેરે કઈ રીતે સમાયેલાં છે તેને વિચાર કરીશું, જેથી આ પ્રણિધાનાદિ ગોની વિશિષ્ટતા અને વિશાળતા હદયંગમ બની શકે. પ્રણિધાન” અને “સમાધાન” એ સમિતિ ગુપ્તિ આદિ ઉત્તર-ગુણાત્મક અને પાંચમહાવ્રતરૂપ મૂળ-ગુણ મક વ્યવહાર–ચારિત્રના દ્યોતક છે. આ વ્યવહાર–ચારિત્રના વિશુદ્ધ પાલનથી પ્રગટતી પરમ સમતાના સૂચક સમાધિ અને કાષ્ઠા છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविधेचन [ ૨૦૧ મને ગુપ્તિ ચારિત્રનું મુખ્ય અંગ છે. ત્રિપ્રકારાત્મક આ મનગુપ્તિના બે પ્રકારે પ્રણિધાનાદિમાં સમાયેલા છે તે આ રીતે – “પ્રણિધાન'માં અશુભ કપના–જાળનો નિરોધ છે. “સમાધાન'માં શુભ વિચારોનું પ્રવર્તન છે, “સમાધિ” અને “કાકા” માં સ્થિર સમત્વ છે. તેના પ્રભાવે આત્મરમણુતારૂપ ત્રિી પ્રકાર ‘મિનીકરણ” માં પ્રાપ્ત થાય છે, તે આગળ બતાવવામાં આવશે. એ જ રીતે મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિમાં તથા શુભ પ્રવૃત્યાત્મક અને અશુભ નિવૃત્યાત્મક ત્રણ ગુપ્તિ પણ પ્રણિધાન અને સમાધાનમાં યથાર્થ રીતે ઘટી જાય છે. - આ પાંચ સમિતિ અને ત્રણ ગુતિરૂપ અષ્ટ-પ્રવચન-માતા એ અધ્યાત્મ-ગની જનની છે. જીવનમાં ધર્મ કહો કે અધ્યાત્મ–ચોગ કહે – તેને જન્મ આપનાર, તેનું સુંદર રીતે સંરક્ષણ અને સંવર્ધન કરનાર–આ આઠ (૫*૩=૪) માતાઓ છે. શ્રી “પન્નવણુસૂત્રની વૃત્તિમાં “સંયતત્ત્વની–સાધુપણાની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે – “અહી સંયત પણું એટલે નિરવદ્ય (નિષ્પા૫) યોગની પ્રવૃત્તિ અને સાવદ્ય (સપા૫) યોગની નિવૃત્તિરૂપ આંતર ચારિત્રના પરિણામ (અધ્યવસાય)થી જે યુક્ત હોય તેને જાણવું. - સાધુધર્મ – ચારિત્રયોગની આ વ્યાખ્યા પ્રણિધાનાદિ ચારે યુગમાં યથાર્થ રીતે ઘટતી હોવાથી પ્રણિધાનાદિ ચારિત્ર સ્વરૂપ છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. સામ, સમ અને સમ્મ (સમ્યફ) સામાયિકના ત્રણ પ્રકાર પણ પ્રણિધાનાદિમાં સમાયેલા છે, (૧) સામ-સામાયિક મધુર પરિણામરૂપ છે. તેમાં અશુભ નિવૃત્તિરૂપ પ્રણિધાન અને શુભ પ્રવૃત્તિરૂપ સમાધાન રહેલાં છે. (૨) સમ-સામાયિક તુલ્ય પરિણામરૂપ છે અર્થાત્ રાગ-દ્વેષના પ્રસંગોમાં સમતા -માધ્યરૂપ હોવાથી તે સમાધિરૂપ છે. (૩) સભ્ય-સામાયિક તન્મયતા પરિણામરૂપ હોવાથી તે કાષ્ઠા સ્વરૂપ છે. આ રીતે વિચારતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે પ્રણિધાનાદિ ગો એ વ્યવહાર અને નિશ્ચય-બંને પ્રકારના ચારિત્રની શુદ્ધિ અને સ્થિરતાના દ્યોતક છે. ४५. विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । અમારામ જનતકર્મનોrarદૂતા કહ્યું – “યોજશાસ્ત્ર'-prશ-. આત્ત અને રૌદ્ર પરિણામરૂપ કલ્પનાઓથી રહિત, સમભાવમાં સ્થિર અને આત્મ-સ્વભાવમાં લીનતાવાળા મનને “મનગુપ્તિ' કહે છે. આ રીતે મનગુપ્તિના ત્રણ પ્રકાર છે. ४६. संयतत्त्वमिह निरवोतर योगप्रवृत्तिरूपमान्तरचारित्रपरिणामानुषक्तमवगन्तव्यम् । --qન્નવાહૂત્ર-સંયમપત્તિ .” Page #277 -------------------------------------------------------------------------- ________________ - - ૨૧ ] દાનવિઘાર-વિલેજ આ ચારિત્રની શુદ્ધિ અને સ્થિરતા જેમ-જેમ વધતાં જાય છે તેમ-તેમ ધ્યાનની નિશ્ચળતા વધતી જાય છે અને તેના પ્રભાવે કર્મોનો ક્ષયનું કાર્ય વેગવંત બનતું જાય છે, બધા બાહ્ય આવેગે તદ્દન શાન્ત પડી જાય છે. મનની ચાર અવસ્થાઓ અને પ્રણિધાનાદિ પ્રણિધાનાદિ ચારે પ્રકારમાં અનુક્રમે મનને વ્યાપાર સૂક્ષમ-સૂક્ષમતર બનતે હોય છે. પ્રણિધાનમાં અશુભ ચિત્તવૃત્તિને નિરોધ થાય છે અને સમાધાનમાં શુભ ચિત્તવૃત્તિને પ્રવાહ ચાલે છે, તેથી ચિત્તની વિક્ષિપ્ત અને યાતાયાત અવસ્થાને અહીં અભાવ હોય છે. સમાધિમાં રાગ-દ્વેષના પ્રસંગે પણ માધ્યશ્ય-સમભાવ રહે છે, તેથી ત્યાં ચિત્તની સ્થિર અને આનંદમય એવી “કિલષ્ટ અવસ્થા હોય છે. “કાકા’માં મન અત્યંત એકાગ્ર બની જતું હોવાથી ત્યાં શ્વાસોચ્છવાસની ગતિ પણ સૂકમ બની જાય છે, તેથી મનની “સુલીન” અવસ્થા હોય છે અર્થાત્ અતિ નિશ્ચલ અને પરમાનંદમય મનની સ્થિતિ હોય છે. આ રીતે મનની ચાર અવસ્થાઓ પૈકી લિષ્ટ અને સુલીન અવસ્થાને પ્રણિધાનાદિમાં સદ્દભાવ હોય છે. ઉપર જણાવેલ “પ્રણિધાન વગેરેના સંબંધમાં અનુક્રમે શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચક્રવતી, દમત મુનિ તથા પુષ્પભૂતિ આચાર્યનાં દષ્ટાન્ત છે. ભવનોગ મૂળપાઠ-ઘરે મટે ફુવ રમાન ગાયનાના મવનારા અર્થ --પૂર્વોક્ત (ગ, વીર્ય આદિ) ૯૬ ધ્યાનના પ્રકારો મરુદેવી માતાની જેમ સહજ રીતે ઉત્પન્ન થાય, તે તે “ભવનગ” કહેવાય છે. વિવેચન – “ભવનયોગમાં સહજ સ્વભાવથી-નૈસર્ગિક રીતે થતા ધ્યાનયોગનો નિર્દેશ થયો છે, તે આત્મામાં રહેલી સર્ગિક-સ્વાભાવિક ધ્યાનશક્તિને સુચિત કરે છે. શ્રી સ્વાર્થ સૂત્રકાર ભગવંતે – “તનિસર્ગદધિગમાદુ વા—આ સૂત્ર દ્વારા સમ્યગૂ દર્શન ગુણના પ્રગટીકરણના મુખ્ય બે હેતુ બતાવ્યા છે. (૧) નિસર્ગ, (૨) અધિગમ. (૧) નિસર્ગ એ અંતરંગ હેતુ છે. ઈ જીવને બાહ્ય હેતુ વિના પિતાના જ શુભ આત્મપરિ સુમથી સમ્યગૂ દર્શન (આદિ) ગુણ પ્રગટે છે, તે નિસર્ગ-સમ્યગદર્શન છે. (૨) અધિગમ એ બાહ્ય હેતુ છે. કેાઈ જીવને ગુર-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તની પ્રધાનતાએ અંતરંગ નિમિત્તથી સમ્યગૂ દર્શન ગુણ (આદિ) પ્રગટે છે, તે અધિગમ-સમ્યગુદર્શન છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૦૭ સમ્યગૂ દર્શન આદિ ગુણોના પ્રાગટયમાં જુદા-જુદા હેતુઓ બતાવવાનું કારણ – દરેક જીવનું ભિન્ન-ભિનેન તથાભવ્યત્વ છે. જીવન-જીવરૂપે બધા જીવો સમાન હોવા છતાં મોક્ષગમનની એગ્યતા અને અગ્યતાના કારણે ભવ્યજીવ અને અભવ્યજીવ એવા ભેદ પડે છે. મેક્ષ પામવાની યોગ્યતાવાળા જીવ એટલે કે મોક્ષપ્રાપ્તિને અનુરૂપ સામગ્રી મળતાં જે છો મોક્ષ પામી શકે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય. મેક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય-જી કદી મેક્ષ પામતા નથી. ભવ્ય અને અભવ્યની તાત્વિક વ્યાખ્યા એ છે કે–એકને કઈક કાળે મોક્ષની રુચિ જાગે છે, બીજાને અનંતકાળમાં પણ જગતી જ નથી. દરેક ભવ્યજીવમાં ભવ્યત્વ–મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં તે એક સરખી હેતો નથી. દરેક જીવમાં ગ્રતા ભિન્ન-ભિન્ન પ્રકારની હેય છે, દરેક છવની આ વ્યક્તિગત ગ્યતાને તથાભવ્યત્વ કહે છે. મોક્ષ પ્રાપ્તિમાં દરેક ભવ્યજીવને ક્ષેત્ર, કાળ, ભાવ આદિની ભિન્નતા હોય છે, તેમાં તેમનું તે-તે પ્રકારનું તથાભવ્યત્વ કારણભૂત છે. - દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન-ભિન્ન હોવાથી સમ્યગદર્શન આદિ ગુણોની પ્રાપ્તિ પણ ભિન્ન-ભિન્ન હેતુઓથી થાય છે. કોઈ જીવને સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ નિસર્ગથી તે કેઈને અધિગમથી થાય છે. સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ પૂવે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ આદિ કરણે અવશ્ય હોય છે. આ કરણે યાનરૂપ છે – તેમાં યોગ, વીર્ય આદિ શક્તિઓ પણ અંતભૂત છે. મવા માતાની જેમ જે ભવ્યજીને સમ્યગદર્શન આદિ ગુણે કે ધ્યાન-શક્તિઓ સહજસ્વાભાવિક રીતે–બાહ્ય નિમિત્તો વિના આત્માના તથા પ્રકારના વિશિષ્ટ શુભ પરિણામથી પ્રગટે છે, તેમને યોગના આ ૯૬ પ્રકાર* સહજ સ્વાભાવિક રીતે હેય છે, તે “ભવનગ” રૂપ છે. પ્રત્યેક મુક્તિગામી જીવને પ્રણિધાન યોગ આદિ ૯૬ પ્રકારના યોગો અવશ્ય પ્રાપ્ત થાય છે. તેના સિવાય કર્મક્ષયનું કાર્ય થઈ શકતું નથી. મોહનીય આદિ કર્મોનો ક્ષય માટે પ્રવૃત્ત જીવને નિર્મળ અને નિશ્ચળ ધ્યાન-યોગ અપેક્ષિત છે. પ્રસ્તુતમાં બતાવેલા છમ્ન પ્રકારના યોગો ધર્મધ્યાન અને શુકલધ્યાનની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધિ અને એકાગ્રતાના સૂચક છે. સહજ યેગ્યતાનું કારણ જીવ માત્રમાં બેધ વ્યાપારરૂપ ઉપગ હોય છે. ઉપયોગ જીવને સહજ સ્વભાવ છે +ધર્મ છે, ધ્યાનમાં ઉપયોગની એકાગ્રતા છે. * ભવન ગ”ના ૯૬ પ્રકારનાં નામ : જુઓ, પરિશિષ્ટ નંબર-૩. + ૩ોજ ઢક્ષણમ્ / છ તરવાર્થ સૂત્ર. ૨-૮, ઉપગ એ આત્માનું લક્ષણ છે, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] ध्यानविचार-सविवेचन જીવને અશુભ (આનં-રૌદ્ર) ધ્યાનને અભ્યાસ અનાદિ કાળથી છે. કોઈ પ્રબળ પુણ્યદય જાગતાં જીવને મરુદેવા માતાની જેમ સામાન્ય નિમિત્ત મળતાં સહજ રીતે અશુભ-ધ્યાનને નિરોધ થઈ જાય અને શુભ-ધ્યાન લાગુ પડે, ક્રમશ: સમાધિ અને પરમ માધ્યસ્થભાવ પ્રગટ થાય અને ઉત્તરોત્તર વિહેંલ્લાસ વૃદ્ધિગત થતાં, ચાર ઘાતી કર્મોને ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. આ રીતે જે જીવોને ધ્યાન સંબંધી ભેદ-પ્રભેદે કે તેની પ્રક્રિયા વગેરેનું વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં “ઉપયોગ ” ની વિશેષ નિર્મળતા થવાથી ધ્યાનની શક્તિ સહજ રીતે ફરિત થાય છે. તે ભવન યોગ છે. આ છ— પ્રકારના યથાર્થ બોધપૂર્વક જે જીવો આ ધ્યાનનો પ્રયોગ કરે છે અને નિત્યના યોગ્ય પુરુષાર્થ દ્વારા તેમાં પ્રગતિ સાધે છે, તેને “કરણુયોગ ” કહે છે. તેનું સ્વરૂપ હવે બતાવવામાં આવે છે. - કરણગ મૂળપાઠ-પુત gamત્યામજપૂર્વકં યજવાત કરવા | અર્થ:- પૂર્વોક્ત છ– પ્રકારે જાણું જોઈને (અનુરૂપ પ્રયત્ન દ્વારા) કરવામાં આવે તે તે “કરણ યોગ ” કહેવાય છે. વિવેચન -- જે મુક્તિગામી છ અધિગમથી એટલે કે ગુરુ-ઉપદેશ, શાસ્ત્રાભ્યાસ આદિ દ્વારા સમ્યમ્ દર્શન-જ્ઞાન–ચારિત્ર આદિ ગુણે કે ધ્યાન-યોગોનું યથાર્થ સ્વરૂપ સમજી તેને પામવા-પ્રગટાવવા સાચો પુરુષાર્થ કરે છે, તેને “કરણોગ” કહે છે. - હવે પછી ગ્રન્થકાર મહર્ષિ પતે જ જે છ— પ્રકારના કરણ બતાવવાના છે, તેમાં “ઉન્મની કરણ”ની વ્યાખ્યામાં ભવન” અને “કરણની વિશેષતાને નિર્દેશ કરતાં ફરમાવે છે કે : – શ્રી તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંતો, પૂર્વધર મહર્ષિ વગેરે ધ્યાનના સર્વ પ્રકારના પૂર્ણજ્ઞાતા હોવાથી તેઓ જયારે પ્રયત્નપૂર્વક આ ધ્યાનને પ્રયોગ કરે છે ત્યારે તેને “કરણ” કહેવાય છે. આ ધ્યાન-પ્રયાગો જયારે બાહ્ય પ્રયત્ન વિના સહજ રીતે થઈ જાય છે, ત્યારે તેને “ભવન’ કહેવાય છે. આ રીતે મુક્તિગામી પ્રત્યેક જીવને પોતાની યોગ્યતા પ્રમાણે સમ્યગુ દર્શન આદિ ગુણોની પ્રાપ્તિમાં કે ધ્યાનમાર્ગમાં કરણુયોગ કે ભવનગ – એ બેમાંથી કોઈ એક યોગનું આલંબન અવશ્ય હોય છેએમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. સભ્ય દર્શનની સ્પર્શનાથી આત્મવિકાસને પ્રારંભ થાય છે. તે બે માગે થાય છે? (૧) નૈસર્ગિક, (૨) અધિગમાત્મક. ગુના ઉપદેશ, શાસ્ત્રાધ્યયન વગેરેના આલંબને આત્મિક વિકાસ સાધનારા જીવોની સંખ્યા અધિક હોય છે; નિસર્ગથી આત્મસાધના કર તારા સર્વ કાળમાં ઓછા હોય છે. માટે જ અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતે ધર્મ દેશના આપી તીર્થસ્થાપના કરવા દ્વારા મોક્ષમાર્ગ, જીવાદિ તત્તવો અને દાનાદિ અનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે, જેને આદરપૂર્વક ગ્રહણ કરીને યોગ્ય છ બેધિ, સમાધિ અને પૂર્ણ આરોગ્યને પ્રાપ્ત કરતા હોય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૦૨ અહી બતાવેલા છનું પ્રકારના કરણાગના સ્વરૂપને મુગમ દ્વારા સમજી પિતાની યોગ્યતા મુજબ તેની સાધના કરવા જે મુમુક્ષુ આત્માઓ પ્રયત્નશીલ બનશે, તેઓ પોતાના જીવનમાં બોધિ અને સમાધિની દિવ્ય ભૂમિકા પ્રાપ્ત કરવા મહા-સૌભાગ્યશાળી નીવડશે. બાર કરણને સહસ્ત્રાર્થ આત્મા ઇન્દ્રિો અને મનથી અદષ્ટ છે, અગમ્ય છે, અગોચર છે. એ સર્વમાન્ય હકીકત હોવા છતાં, તેનું યથાર્થ સ્વરૂપ શું છે–તેનો અનુભવ ક્યારે, કઈ રીતે થઈ શકે છે–તેનું વાસ્તવિક જ્ઞાન, માર્ગદર્શન સર્વજ્ઞ કથિત જિનાગમ-શાસ્ત્રો દ્વારા મળે છે. આત્મા, કર્મ, પરફેક આદિ અદષ્ટ પદાર્થોને યથાર્થ નિર્ણય શાસ્ત્રરૂપી દીપકના આલંબન વિના આપમતિ કે માત્ર તર્કથી જ કરવાનો પ્રયત્ન જેઓ કરે છે, તેઓ અંધકારમાં જ અટવાય છે. જન્માંધને ઈષ્ટ સ્થાને પહોંચવા માટે જેટલી જરૂર દેખતાની સહાયની પડે છે, તેટલી જ–બકે તેનાથી પણ વધુ જરૂર, આ પદાર્થોના સ્વરૂપના યથાર્થ બેધ માટે આરાધકને શાસ્ત્રરૂપી દીપકની પડે છે. આત્મા અનુભવ ગમ્ય છે, આ અનુભવજ્ઞાન સુધી પહોંચવાને માર્ગ બતાવનાર શાસ્ત્ર છે. શાસ્ત્રાભ્યાસ દ્વારા અખિલ શબ્દ-બ્રહ્મને જાણીને, શાસ્ત્રદષ્ટા મહામુનિઓ સ્વસંવેદ્ય અને પરબ્રહ્મસ્વરૂપ આત્માને અનુભવજ્ઞાન વડે જાણે છે.* શુદ્ધ આત્મ-તત્ત્વના દર્શન માટે જેટલી અનિવાર્યતા અનુભવ જ્ઞાનની છે, તેટલી જ શ્રુતજ્ઞાન વગેરેની છે. આ હકીકત પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં જ-વિતા-માવનાપૂર્વક સ્થિરોગ થવસાયઃ | -ધ્યાનના આ લક્ષણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે શારા એટલે સર્વજ્ઞ પરમાત્માના વચનોનો સંગ્રહ, જે ભટકતાં મન અને ઇન્દ્રિયનું શાસન કરવા દ્વારા ત્રાણ કરે છે. શાસ્ત્ર-શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનથી ભાવિત સાધકને આત્મામાં જ અનુભવજ્ઞાનને પ્રકાશ પ્રગટે છે. ચિતા'માં શ્રુતજ્ઞાનનું ચિંતન કરવાનું વિધાન છે. ભાવનામાં જ્ઞાનાદિ પંચાચારનું અપ્રમત્તપણે પાલન કરવાનું ફરમાન છે, તેના દિર્ઘકાળના અભ્યાસથી ધ્યાનની ભૂમિકાને પ્રારંભ થાય છે. ચાલીસ યાન-ભેદ પછી બતાવેલાં યોગ, વીર્ય, સ્થામ વગેરેના આલંબનમાં પણ ૪૭. અધિવિરું પાત્ર સારા નિઃ | स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥ ८॥ – જ્ઞાન-અનુમવાદમ” Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ]. ध्यानविचार-सविवेचन પંચાચારના વિશુદ્ધ પાલનનું અને જીવાદિ તના સૂમ ચિંતનનું જ વિધાન છે, જે શાસ્ત્રજ્ઞાન અને તેમાં જણાવેલ સાધના–માર્ગને અનુસરવાનું જ સમર્થન કરે છે. યોગ, વીર્ય આદિના પ્રાબલ્યથી જ્યારે દયાન સ્થિર અને સ્થિરતર, વિશુદ્ધ અને વિશુદ્ધતર બને છે, ત્યારે નિર્વિકપ સમાધિરૂપ ઉન્મનીકરણ આદિને પ્રારંભ થાય છે; અને તે બાર કારણોમાં મન, ચિત્ત આદિ બાહ્ય સાધન-આલંબને છટતાં જાય છે, તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે ટૂંકમાં આ પ્રમાણે છે : (૧) ઉમાની કરણ –ઉત્પનીકરણમાં મનને એટલે (સામાન્ય) ચિંતનને અભાવ થાય છે. (૨) નિશ્ચિત્તી કરણ -આ કરણમાં ચિત્ત એટલે ત્રિકાળ વિષયક ચિંતનને અભાવ હૈય છે. (૩) નિચેતની કરણ -આ કરણમાં શરીરગત ચેતનાને અભાવ થાય છે. (૪) નિઃસંસી કરણ -આ કરણમાં આહારાદિની આસક્તિને અભાવ થાય છે. (૫) નિર્વિજ્ઞાની કરણ –બા કરણમાં વિજ્ઞાનની એટલે જાગૃત દશામાં પણ વસ્તુના વિજ્ઞાનનો અભાવ થાય છે. (૬) નિર્ધારણી કરણ -આ કરણમાં અવિસ્મૃતિરૂપ ધારણાને અભાવ થાય છે. (૭) વિસ્મૃતી કરણ -આ કરણમાં સ્મૃતિરૂપ ધારણાને અભાવ થાય છે. (૮) નિબુદ્ધી કરણ આ કરણમાં ચાર પ્રકારની બુદ્ધિને અર્થાત્ અવાયને અભાવ થાય છે. (૯) નિરીહી કરણ - કરણમાં ઈહા એટલે વિચારણાને અભાવ થાય છે. (૧૦) નિમંતી કરણ -આ કરણમાં મતિ એટલે દસ પ્રકારના અવગ્રહને અભાવ થાય છે. (૧૧) નિર્વિતકી કરણ –આ કરણમાં વિતકને અભાવ થાય છે. (જે હા પછી અને અવાય પૂર્વે થાય છે.) (૧૨) નિરપગી કરણ -આ કરણમાં ઉપયોગ એટલે વાસનાને અભાવ થાય છે. પાંચ ઈન્દ્રિયો અને મનથી થતા મતિજ્ઞાનની ઉત્પત્તિને કેમ-અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા છે. તેને અભાવ ઉત્કમથી અહીં (છ3 કરણથી) બતાવવામાં આવ્યો છે. જરા વધુ ઊંડાણથી વિચારતાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે – આ બાર કરેણમાં મતિજ્ઞાનનાં સાધન-પાંચ ઈન્દ્રિઓ અને મન-ચિત્તને તથા મતિજ્ઞાનના મુખ્ય ચાર પ્રકાર (અવગ્રહ, ઈહા અવાય અને ધારણા) ના અભાવને નિર્દેશ થયો છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૧૨ હકીકતમાં સાધનાને ક્રમ આ જ છે કે–સર્વ પ્રથમ શુભ ચિંતન અને યમ-નિયમ આદિ શુભ પ્રવૃત્તિ દ્વારા ચિત્તને શુદ્ધ અને સ્થિર કરવું. આ પ્રકારના ચિંતન તેમજ પ્રવૃત્તિ દ્વારા જ્યારે ચિત્તના વિકારો અને વાસનાઓ શમી જાય છે, ત્યારે ઈવનના અભાવમાં અગ્નિ જેમ આપમેળે શાન્ત થઈ જાય છે, તેમ શુભ મન-ચિત્ત વગેરેને પણ તેનું કાર્ય સમાપ્ત થતાં અભાવ થઈ જાય છે. | કુંભાર ચક્રને ગતિમાન કરવા દંડને પ્રયોગ કરે છે, જ્યારે ચક પૂર્ણ ગતિમાન થઈ જાય છે, ત્યારે તે દંડને છોડી દે છે; તે છતાં પૂર્વના વેગને લઈને ચક, અમુક સમય સુધી આપમેળે ગતિ કરતું રહે છે. તેવી જ રીતે ધ્યાન-પરમ ધ્યાન વગેરેમાં વેગ-પ્રબળતા–તીવ્રતા પેદા કરનાર પ્રણિધાન આદિ ગો છે, એ યોગના દઢ આલંબનથી ધ્યાન જ્યારે નિશ્ચળ બને છે, ત્યારે ચોગજન્ય પૂર્વ વેગના પ્રભાવે જ સાધક-યેગી પરમ નિર્વિકલ્પ સમાધિ અવસ્થાને પામી તેમાં જ થોડો સમય લયલીન બની જાય છે. પ્રસ્તુત બાર કરણે એ ઊત્તરોત્તર પ્રકર્ષ પામતી પરમ નિર્વિકલ્પ સમાધિની જ અવસ્થાઓ છે. નિર્વિકલ્પ અનુભવ દશા એ તુર્યદશા છે. તેમાં સુષુપ્તિ, સ્વપ્ન કે જાગૃત દશા અસંભવિત છે, લેશ માત્ર સંભવિત નથી. આત્માને સાક્ષાત્કાર અનુભવ વડે થઈ શકે છે. પ્રસ્તુત બાર કરણેમાંથી પ્રથમનાં પાંચ કરણમાં અનુક્રમે મન-ચિત્ત, શરીરગત ચેતના, સંજ્ઞા અને વિજ્ઞાનને અભાવ થાય છે. તેથી તેમાં સ્વપ્ન, સુષુપ્તિ કે જાગૃત દશાને સર્વથા અભાવ થવાથી ઉત્તરોત્તર વિશુદ્ધ–વિશુદ્ધતર દશા હોય છે. શેષ નિર્ધારણીકરણ આદિ સાત કરણેમાં જાતિજ્ઞાનના પ્રકાર (ધારણું, અવાય, ઈડા અને અવગ્રહ) ને પણ અભાવ થતાં એ આત્માનુભવને પ્રકાશ ક્રમશઃ વિશુદ્ધતર બનતું જાય છે. ચગદેષ્ટા સૂરિપુરંદર પ. પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે રચેલા ગ વિષયક ગ્રન્થમાં વર્ણવેલા સામર્થ્ય-ગ, વૃત્તિસંક્ષેપ-ચોગ અને નિરાલંબન યોગનો પણ અંતર્ભાવ આ કરણેમાં થાય છે. સામર્થ્ય–ગ વગેરેનું સ્વરૂપ જેનો ઉપાય શાસ્ત્રમાં બતાવેલ હોવા છતાં, તથા પ્રકારની શક્તિની પ્રબળતાના કારણે જેને વિષય શાસ્ત્રથી પણ પર હોય છે, તે સામર્થ્યોગ ઉન્મનીકરણ આદિ નિર્વિકલ્પ અવસ્થામાં સારી રીતે ઘટી શકે છે. તેમજ પર-પદાર્થના સંયોગથી આત્મામાં ઉત્પન્ન થતી વિભાવિક વૃત્તિઓને ફરી ઉત્પન્ન ન થાય એ રીતે નિરોધ કરવો -તે “વૃત્તિસંક્ષય–ગ ને પણ આ ઉન્મનીકરણ આદિમાં થતી મન-ચિત્ત આદિ વૃત્તિ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] એના અભાવ સાથે સમન્વય થઈ શકે છે. ૪૮ ध्यानविचार-लविवेचन આલમનના બે પ્રકાર છેઃ (૧) રૂપી આલંબન, અને (ર) અરૂપી આલેખન, (૧) સમવસરણસ્થ શ્રી અરિહંત પરમાત્માના સ્વરૂપનું ચિંતન કે શ્રી જિનપ્રતિમા વગેરે મૂત આલંબનનેાનુ ધ્યાન તે ‘રૂપી' અર્થાત્ ‘સાલ‘બન-ધ્યાન’ છે. (૨) અમૂર્ત-નિરાકાર સિદ્ધ પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણ્ણાની સમાત્તિરૂપ ધ્યાન એ સૂક્ષ્મ અને અતીન્દ્રિય હાવાથી અરૂપી' અર્થાત્ ‘અનાલ બન-ધ્યાન' છે. અથવા જે ધ્યાનના વિષય રૂપી-મૂત હોય, તે 'સાલખન’ અને જે ધ્યાનના વિષય અરૂપી-અમૂર્ત હાય, તે નિરાલખન ધ્યાન-ચેાત્ર' કહેવાય છે.જ આ નિરાલંબન ચેાગ મુખ્યતયા ક્ષેપકશ્રેણમાં આઠમા અપૂવ કરણ ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા સમર્થ્ય-યોગવાળા યાગીને હોય છે. પરંતુ તેની પહેલાં પરમ-તત્ત્વના લક્ષ્યવેધની પૂર્વ તૈયારી રૂપે જે પરમાત્મ ગુણ્ણાનુ' ધ્યાન હાય છે, તે પણ મુખ્ય નિરાલ’બન-ચેાગને પ્રાપ્ત કરાવનાર હાવાથી નિરાલંબન-યાગ છે, કારણ કે તે ધ્યાન પરમાત્મરૂપ ચેયાકારે પરિણામ પામેલું હોય છે. આ રીતે નિરાલ'બન-ચેાગના બાર કરણેા સાથે સમન્વય થઇ શકે છે અર્થાત્ ખારે કરામાં નિરાલંબન યાગ હોય છે, કેમ કે તેના બારે પ્રકારામાં થૂલ આલંબને ના સર્વથા અભાવ હાય છે. આમ આ બાર કરણેા નિવિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ અનુભવ-દશાના દ્યોતક છે, જે અનુભવ-દશામાં વહેતી પ્રશાન્ત-વાહિતાની સરિતામાં નિમગ્ન સાધક નિત્ય પરમ આન'ના અનુભવ કરે છે, જેના પ્રભાવે કેવળજ્ઞાન રૂપ સહસ્રરશ્મિ (સૂર્ય) ઉદય તરતમાં થાને હાય છે, તેથી આ અનુભવજ્ઞાનને ‘અરુણેાય” સાથે સરખાવવામાં આવ્યું છે. ઇન્દુ (૯૬) કરણનું સ્વરૂપ મૂળપાઠે:--રનિ તુ ૧૬ સ્થં જ્ઞેયાનિ चित्तं चेयण सन्ना विनाणं धारणा सई बुद्धी । set मई वियक्का उवओग - मणाइ छनउड़ || माइ इति मनः प्रभृतीनि मन एतेषामादौ कर्तव्यम् । ૪૮. શાસ્ત્રસંગિતોવાથસ્તતિાન્તોન્નાઃ । शक्त्युद्रेकाद विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५ ॥ ૪ર. अन्यसंयोगवृत्तीनां यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण स तु तत्संक्षयो मतः ॥ ३६६ ॥ आलंवणं पि एवं रुविमरुर्वा य इत्थ परमुत्ति । तग्गुण परिणइरुवो सुहुमोऽणालंबणो नाम ॥ १९ ॥ - 'योगदृष्टि समुच्चय' - યોનિસ્ટુ’ --‘યોયિંશિયા' Page #284 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨ અર્થ - કરણના છનું પ્રકારો છે. તે નીચે પ્રમાણે જાણવા : (૧) મન, (૨) ચિત્ત, (૩) ચેતના, (૪) સંજ્ઞા, (૫) વિજ્ઞાન, (૬) ધારણા, (૭) સ્મૃતિ, (૮) બુદ્ધિ, (૯) ઈહા, (૧૦) મતિ, (૧૧) વિતર્ક, (૧૨) ઉપગ. આ બાર વસ્તુ સંબંધી કરણના છ– પ્રકાર થાય છે. “મારૂ' એટલે મન વગેરે. આ બધામાં (બધાં કરણેમાં) મનને અગ્રસ્થાન આપવું. વિવેચનઃ-આત્મા અતીન્દ્રિય છે, મનસાતીત છે, વિચારના સર્વ પ્રદેશેથી પર છે. આવા આત્માનું જ્ઞાન મન અને ઈન્દ્રિયોથી કઈ રીતે થઈ શકે ? આમદર્શન–આત્માનુભવની તીવ્ર ઝંખના ત્યારે જ સરળ બની શકે જ્યારે સાધક પિતાના સમગ્ર જીવન વ્યાપારને સમ્યગૂ જ્ઞાન અને આચરણ દ્વારા આત્માનુકૂળ બનાવે, અર્થાત ચંચળ મન અને વિષયાસક્ત ઈન્દ્રિયો ઉપર ક્રમશઃ પૂર્ણ પ્રભુત્વ સ્થાપે. ધ્યાનયોગની વિશિષ્ટ સાધના દ્વારા જે સાધક ઇન્દ્રિય અને મને જય પ્રાપ્ત કરવામાં સફળ બને છે, તે સાધક ક્રમશઃ મને લયની સાધના દ્વારા મનની ચિંતન પ્રવૃત્તિને નિરોધ કરીને આત્માનુભવને અલોકિક આનંદ અનુભવી શકે છે. ' ઈન્દ્રિયજય એટલે વિષય-વૈરાગ્ય. મને જય એટલે કષાય-ત્યાગ. અહી જણાવેલ છ-નુ કરણમાં મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિનો નિરોધ બતાવવામાં આવે છે. આ નિરોધ જેટલા અંશે થાય છે, તેટલા અંશે સાધક આત્માનુભવના વિશેષ આનંદને પ્રાપ્ત કરે છે. આત્માનુભૂતિમાં અનન્ય સાધનરૂપ બની રહેતા હોવાથી આ છનું કરણનું “કરણ નામ યથાર્થ છે. છનું પ્રકારના કરણગમાં બતાવેલી પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠાની સાધના પ્રક્રિયા દ્વારા સાધકની ઇન્દ્રિ, બુદ્ધિ અને મન કમશઃ અશુભમાંથી નિવૃત્ત થઈ, શુભમાં પ્રવૃત્ત થઈ, સમત્વને પ્રાપ્ત થાય છે. વળી માનસિક નિશળતા એવી સિદ્ધ થાય છે કે જેથી સાધકને પિતાના ઉચ્છવાસ આદિને પણ નિરોધ થાય છે. આ ક્રમથી જે સાધક ઈન્દ્રિયજય અને મનોજયની ભૂમિકાને પ્રાપ્ત કરે છે તે જ સાધક મલય અવસ્થારૂપ “ઉન્મનીકરણ' આદિની દિવ્ય ભૂમિકાઓમાં પ્રવેશ પામવા અને પ્રગતિ સાધવા સમર્થ અને સફળ બની શકે છે – એવું ગર્ભિત સૂચન “કરણગ” પછી કરેલા કરણના વિધાનમાંથી મળે છે. - યોગ અને કરણુમાં વિશેષતા કરણોગ અને ભાવનગરમાં બાહા આલંબન હોય છે. શુભ-શુદ્ધ મન વગેરેની પ્રવૃત્તિ હોય છે. કરણમાં આલંબનને અભાવ હોય છે; મન વગેરેની પ્રવૃત્તિને નિરોધ થાય છે. યોગ કારણરૂપ છે, ઉન્મનીકરણ આદિ સાધ્યનું સાધન છે. કરણ કાર્ય-કારણરૂપ છે, કરણુયોગનું એ કાર્ય છે અને આત્માનુભૂતિરૂપ સાધ્યનું સા ધન-કારણ પણ છે. ૨૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAA A AAAA ૨૨૪ ] ध्यानविचार-सविवेचन ગમાં – છગ્ન પ્રકાર કરશુગના અને છનું પ્રકાર ભવનયોગના-એમ બને મળીને એક બાણું પ્રકાર હોય છે. કરણના છન્ન પ્રકાર – અડતાલીસ હન્મનીકરણ આદિના અને અડતાલીસ ઉન્મનીભવન આદિના મળીને થાય છે. આ “ધ્યાન-વિચારમાં મુખ્યતયા ત્રણ મુદ્દાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) વીસ ધ્યાનમાગના ભેદો, જે ધ્યાનયોગની સાધનારૂપ છે. (૨) છ– ગ-પ્રકાર (કરણગ-ભવનેગ) એ સવિકલ્પ સમાધિરૂપ છે, અર્થાત સમતાગની સાધનારૂપ છે. (૩) છ– કરણ પ્રકારે એ નિર્વિકલ્પ પરમ સમાધિ સ્વરૂપ છે. અહીં ‘કરણ” શબ્દ મહાસમાધિને દ્યોતક છે. વૃત્તિ-સંક્ષય યોગ, સામર્થ્ય વેગ અને નિરાલંબન ચગને અંતર્ભાવ આ “કર'ની ભૂમિકામાં થાય છે. મન, ચિત્ત આદિ બાર વસ્તુઓને નિરોધ અને તે દરેકના જઘન્ય આદિ ચાર પ્રકાર તથા ‘કરણ અને ભવન” રૂપ મુખ્ય બે વિભાગ વગેરેનું વર્ણન : (૧) મનીકરણ મૂળપાઠ --તત્રાધે મનોવા કામદધા (૨) બનાર, (૨) દોરનની જરnt, (રૂ) પરનીભનીવાર, (૪) સfમની જરnt, (૫) રામવનં, (૬) મોજનમવ, (૭) પરમોમનામવન, (૮) સfમનીમાને . અથ –તેમાં પ્રથમ મવિષયક કરણના આઠ પ્રકાર છે તે આ પ્રમાણે : (૧) ઉન્મનીકરણ, (૨) મહેન્મનીકરણ, (૩) પરમેન્મનીકરણ, (૪) સન્મનીકરણ, (૫) ઉન્મનીભવન, (૬) મહાન્મનીભવન, (૭) પરમ”નીભવન, (૮) સ નીભવન. મૂળપાઠ-નરોડાનં ચિંતન તમાડનાનમ્ | उत् प्राबल्येन गतमिव चिन्ताऽभावान्नष्टमिव मनो यस्यां सा उन्मना, उन्मना क्रियतेऽनेन उन्मनीकरणं मनोमृत्युरित्यर्थः, एतज्जघन्यम् । द्वितीयमेतदेव मध्यमं, तृतीयमुत्कृष्टं, चतुर्थं जघन्यादिभेदत्रयसंलीनतात्मकम् । भवनचतुष्टयमप्येवम् ॥ • પટાન્તર :- ક્ષેતુનરિમમ્ | Page #286 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [ ૨૨૧ અર્થ :-ચિ ંતન કરવું એ મનના ખારાક છે. તે ચિંતનના અભાવ એ મનનુ' અનશન (ઉપવાસ) છે. જેમાં પ્રખળતાથી મન ચાલ્યુ. ગયુ હોય અથવા ચિંતાના અભાવથી જાણે મન નાશ પામી ગયું હાય, એવી અવસ્થા-વિશેષને ‘ઉન્મની’ અવસ્થા કહે છે. એવી અવસ્થા જે ધ્યાન વડે પ્રગટ કરાય, તેને ઉન્મનીકરણ' કહેવાય છે; ખીજા શબ્દોમાં કહીએ તા જેના મનનુ મૃત્યુ, તે જઘન્ય કાર્ટિનુ' હાય, તે તેને ઉન્મનીકરણ' કહેવાય છે. આ જ ઉન્મનીકરણ જો મધ્યમ કેટિનું હાય, તે બીજું મહાત્મનીકરણ, ઉત્કૃષ્ટ કાટિનું હાય, તેા ત્રીજુ પરમેામનીકરણ અને આ ત્રણેના મિશ્રણવાળુ' હેાય, તા ચાથું સર્વોન્મની. કરણ કહેવાય છે. 'ભવન’ ના ચાર પ્રકાર પણું ઉન્મનીભવન, મહેાત્મ્યનીભવન, પરમેાન્મનીભવન અને સર્વોન્મનીભવન – ઉન્મનીકરણની જેમ જ ક્રમશઃ સમજવા. વિવેચન :-કરણાની બાર મુખ્ય વસ્તુઓમાં પ્રથમ સ્થાન મનનુ છે. મનને આહાર ચિંતત છે, ચિંતનને અભાવ એ મનનું અનશન અર્થાત્ ઉપવાસ છે. ચિંતન રહિત મનની અવસ્થાને ઉન્મના' અવસ્થા કહે છે. આ અવસ્થા પૂર્વેîક્ત ધ્યાનાના દીધ કાળના અભ્યાસથી સધાય છે. જે અવસ્થા-વિશેષી ઉન્મના' અવસ્થા પમાય છે, તેને ‘ઉન્મનીકરણ' અર્થાત્ મનનુ (દ્રવ્ય) મૃત્યુ કહેવાય છે. અમનસ્કયાગ અને માલય વગેરે તેનાં પર્યાયવાચી નામેા છે. યોગશાસ્ત્ર આદિ ગ્રન્થામાં મનની ચાર અવસ્થાએ બતાવી છે, તેનાં નામ આ પ્રમાણે છે ; (૧) વિક્ષિપ્ત, (૨) યાતાયાત, (૩) શ્લિષ્ટ અને (૪) સુલીન. તેમાં પ્રથમની બે અવસ્થાએ ધ્યાનના પ્રાથમિક અભ્યાસકાળમાં હોય છે. ધ્યાનનેા અભ્યાસ જેમ-જેમ વધતા જાય છે તેમ-તેમ સ્થિરતા વધતાં ક્રમશઃ મન શ્લિષ્ટ અને સુલીન અવસ્થાને પ્રાપ્ત થાય છે. શ્ર્લિષ્ટ અવસ્થામાં સાધકનું મન આન ંદયુક્ત હે!ય છે અને સુલીન અવસ્થામાં મન પૂરુ નિશ્ચળ થતાં સાધકને પરમાનંદને અપૂર્વ અનુભવ થાય છે. આ મતે અવસ્થામાં મન પોતાના ધ્યેયમાં સ્થિર અને સુસ્થિત હોય છે – લેશ માત્ર વિષયાંતરને પામતુ નથી. આવા ધ્યેયનિષ્ઠ અને પરમાનંદમગ્ન સાધક પુરુષ! જ મન ઉપર ક્રમશઃ પૂર્ણ પ્રભુત્વ સ્થાપીને ઉન્મનકરણ અવસ્થાને પામે છે અને ત્યાર પછી તેમને શુદ્ધ આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે. વિચારના પૂર્ણ વિરામને મનેાલય પણ કહેવાય છે. મનેગુપ્તિને ત્ર:જો પ્રકાર – ‘આત્મારામતા' ઉન્મનીકરણમાં ઘટી જાય છે. મનને લય થવાથી મુનિ આત્મરમણુતાને પામે છે. હિમાલયના ઊ ંચા શિખર ઉપર કાગડા નથી પહોંચી શકતા, તેમ અરૂપી આત્મામાં એકાકાર બનેલા મનમાં અનાત્મવિષયક ક્રાઇ વિચારરૂપી વાયસ નથી જઈ શકતે, મન-ચિત્ત વગેરેની પ્રવૃત્તિને જેટલા પ્રમાણમાં નિરાધ થાય છે, તે મુજબ તે-તે કરણના જધન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકાર પડે છે અને સાધકના જીવનમાં તત્ત્વાનુભવ પણુ તેટલા જ પ્રમાણમાં થાય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨ ] દશાવકાર-વિવેત્તર ચિંતન-પ્રવૃત્તિના નિરોધની પ્રાથમિક ભૂમિકા એ જઘન્ય ઉન્મનીકરણ છે. આ જ ઉન્મનીકરણ જ્યારે મધ્યમ કોટિનું હોય છે, ત્યારે મહેન્મનીકરણ કહેવાય છે અને ઉત્કૃષ્ટ કેટિનું હોય ત્યારે ‘પરમેનેનીકરણ કહેવાય છે. જે સાધકના જીવનમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ – આ ત્રણે ભેદવાળી ઉન્મનીકરણની અવસ્થા પ્રાપ્ત થઈ હેય, તેને ચે. પ્રકાર – કે જેમાં જઘન્યાદિ ત્રણે ભેદનું સંમિશ્રણ છે-તે સન્મનીકરણ કહેવાય છે. કહેવાને સાર એ છે કે – મનોલયની ભૂમિકામાં પ્રવેશ કરતા સાધકના જીવનમાં આ ઉન્મની. કરણ આદિ કરો પ્રાથમિક કક્ષામાં સામાન્ય ટિનાં હોય છે. પછી ઉત્તરોત્તર તેને અભ્યાસ વધતાં, તે મધ્યમ કોટિનાં બને છે અને ઉપશમ કે ક્ષપકશ્રેણિ વગેરે ઉખ્ય ભૂમિકામાં - આ કારણે ઉત્કૃષ્ટ કોટિનાં હેય છે. હવે પછી આગળ કહેવાના ચિત્ત આદિ અગિયાર કર ના જ ન્યાદિ ભેદ ઉત્પનીકરણની જેમ જ સમજવા. ઉન્મનીકરણ આદિ “કરણું” પ્રકારોમાં મન-ચિત્ત વગેરેને ક્રમશઃ જેમ-જેમ લય થતા જાય છે, તેમ–તેમ નિષ્કળ એવા આત્માને વિશેષ વિશુદ્ધ અનુભવ થતો જાય છે. કરણ અને ભવનની વ્યાખ્યા મૂળપાઠ-નવ વ ચત્ત શિવસે રામાપૂર્વજં તીર્થસારવિવર તર જાળr I यत् त्वनाभोगेनैव स्वयमुल्लसति मरुदेव्यादिवत् तद् भवनम् ॥१॥ - અર્થ :-શ્રી તીર્થકર ભગવંતોની જેમ કિરણ’નું સ્વરૂપ જાણીને ઉપગપૂર્વક કરાય, તે “કરણ” કહેવાય છે અને મરુદેવા માતાની જેમ ઉપયોગ (પ્રયત્ન) કર્યા વિના આપમેળે જ જે ઉલ્લસિત–પ્રગટ થાય, તે “ભવન’ કહેવાય છે. વિવેચન પ્રત્યેક મુક્તિગામી જીવને પૂર્વે બતાવેલા પ્રણિધાનાદિ યોગોની જેમ નિર્વિકલ્પ ધ્યાનરૂપ આ ઉન્મનીકરણ આદિની અવસ્થા પ્રાપ્ત થાય છે, કારણ કે આ મિનીકરણ આદિ કરણે પ્રણિધાનાદિ યોગોનું ફળ છે. મન-ચિત્ત વગેરેના નિધિની અવસ્થા સમજ અને પ્રયત્નપૂર્વક તેમજ સ જ રીતે એમ બંને પ્રકારે પ્રાપ્ત થઈ શકે છે. શ્રી તીર્થકર ભગવંતો આદિ પરમજ્ઞાની પુરુષોની જેમ જે સાધકો નિવિકલ્પ અવસ્થાનું જ્ઞાન (માગદશન) ગુર, શાસ્ત્ર વગેરે દ્વારા મેળવી, તેના યથાર્થ અભ્યાસ દ્વારા મન – ચિત્ત વગેરેને નિરોધ કરે છે, તે ઉન્મનીકરણ આદિ કહેવાય છે. મદેવા માતાની જેમ જે સાધકે સહજ રીતે નિર્વિકપ દશા વગેરેની ભૂમિકા પ્રાપ્ત કરે છે, તે “ઉ”નીભવન આદિ કહેવાય છે. - આ રીતે મન-ચિત્ત-ચેતના આદિ બાર વસ્તુઓના નિધની પ્રક્રિયા બંને રીતે થતી હોવાથી તેના “કરણ” અને “ભવન” એવા મુખ્ય બે વિભાગ પડે છે અને જઘન્યાદિ ભેદથી તે દરેકના ચાર-ચાર પ્રકાર થાય છે તે ક્રમશ; આગળ બતાવવામાં આવશે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन (૨) નિશ્ચિત્તીકરણ મૂળપાઠ –fzતીયં વિત્તવિવાં મgધ-નિશ્ચિત્ત રવિવારિકા निश्चित्तीभवनमित्यादि ४ । चित्तं-त्रिकालविषयं चिन्तनम् , तदभाव उच्छवासाद्यभावहेतुः ॥२॥ અર્થ - બીજું કારણ ચિત્ત-વિષયક છે. તેના આઠ પ્રકાર આ પ્રમાણે છે : (૧) નિશ્ચિત્તીકરણ, (૨) મહાનિશ્ચિત્તીકરણ, (૩) પરમ–નિશ્ચિત્તીકરણ, (૪) સર્વ-નિશ્ચિત્તીકરણ, (૫) નિશ્ચિત્તીભવન, (૬) મહા-નિશ્ચિત્તીભવન, (૭) પરમ-નિશ્ચિત્તીભવન, (૮) સર્વ—નિશ્ચિત્તી ભવન. ચિત્ત એટલે ત્રણ કાળ સંબંધી ચિંતન. તેને અભાવ થવાથી તે ઉચ્છવાસ આદિના અભાવનું કારણ બને છે. વિવેચનઃ-ચિત્તને નિધિ કરે એ બીજું નિશ્ચિત્ત કરણ છે. મન અને ચિત સામાન્ય રીતે એકાWક નામે હોવા છતાં બંનેનું પૃથક્કરણ એ-તે બંનેના કાર્યભેદને સૂચિત કરે છે. સામાન્ય ચિંતન-પ્રવૃત્તિ એ મનનું કાર્ય છે અને ત્રણ “કાળ” વિષયક ચિંતન-પ્રવૃત્તિ એ ચિત્તનું કાર્ય છે. ચિત્તને નિરોધ થવાથી સાધક ત્રણે કાળ સંબંધી ચિંતન-પ્રવૃત્તિથી મુક્ત બને છે. ચિત્ત એ મનનું સક્ષમ સ્વરૂપ છે, જેમ વરાળ એ પાણીનું સુ વરૂપ છે. તેને (ચિત્ત) અભાવ થવાથી શ્વાસોચ્છવાસ વગેરેને પણ સહજ રીતે અભાવ થાય છે.. મન અને પ્રાણને પરસ્પર સંબંધ છે. જયાં મનની પ્રવૃત્તિ હોય છે, ત્યાં પ્રાણની પણ ગતિ હોય છે; જ્યાં પ્રાણની ગતિ હોય છે, ત્યાં મનની પ્રવૃત્તિ હોય છે. મનની પ્રવૃત્તિને અભાવ થવાથી, પ્રાણુની ગતિ પણ આપમેળે શાન્ત થઈ જાય છે. પ્રાણાયામ વગેરેની પ્રક્રિયા દ્વારા જે પ્રાણવાયુને ધારણ કરવાનું અશક્યવત્ હોય છે, અર્થાત ઘણું અઘરું હોય છે, તે પ્રાણવાયુ પણ આ નિશ્ચિત્તીકરણ દ્વારા સહજ રીતે શાન-સ્થિર થઈ જાય છે. (૩) નિશ્ચતનીકરણ મૂળ પાઠક–વીવં તનાવપ નિચેતનાના ૮ સારd __ चेतनाद्यभावरूपं, रागाद्यभावहेतुः ॥३॥ અથ -ત્રીજું ચેતના વિષયક નિશ્ચતનીકરણ આઠ પ્રકારનું છે. તે સમગ્ર શરીરમાં રહેલી ચેતનાના અભાવરૂપ છે અને તે રાગ વગેરેના અભાવમાં હેતુ બને છે. વિવેચન - પૂર્વનાં બંને કરણના સર્વ પ્રકારોમાં વિશુદ્ધ આત્માનુભવ કરતો યોગી, ત્રીજા નિતનીકરણની અવસ્થામાં આવે છે ત્યારે, તે પોતાની ચેતના શક્તિને સ્વાત્મસ્વરૂપમાં એવી રીત કેન્દ્રિત કરી દે છે કે જેથી તેનું સમગ્ર શરીર જાણે - ચેતનાને અભાવ થઈ ગયો હોય એવું નિશ્રેષ્ઠ બની જાય છે. હાથ-પગ વગેરે અંગે શિથિલ બની જાય છે, ઈન્દ્રિયોના વિકારે અને સ્વ-વિષયને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] ध्यानविचार-सविवेचन ગ્રહણ કરવાની તેની શક્તિ લુપ્ત થઈ જાય છે, અર્થાત સમગ્ર દેહ કાષ્ઠવત બની જાય છે. આ અવસ્થામાં કોઈ પશુ, દેહને કાષ્ઠનું ફૂઠું સમજીને તેની સાથે પિતાનું શરીર ઘસે છે, તે પણ સાધકના યાનને ભંગ થતો નથી. શરીર અને ઇન્દ્રિયના ચેતના સાથેના અનુસંધાનથી ઈષ્ટ-અનિષ્ટ પ્રસંગે કે પદાર્થોને લઈને જે રાગ-દ્વેષ આદિ વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે, તે વૃત્તિઓ પણ આ અવસ્થાએ (ચેતના આત્મગત થવાથી) ઉત્પન્ન થઈ શકતી નથી. સાગરમાં નાંખેલે મીઠાને ગાંગડ જેમ સાગરમાં મળી જાય છે, તેમ ચેતના આત્મામાં મળી જાય છે, કારણ તે ચેતનની જ જતિ છે. નિતનીકરણની અવસ્થામાં યોગી પુરષો પિતાના આત્માને શરીર અને ઇન્દ્રિથી સર્વથા ભિન્ન અનુભવે છે. આવા ભેદજ્ઞાન-પરિણુત મહાત્માના શરીરની જીવતી ચામડી ઉતરડી લેવામાં આવે કે તેમના મરાક ઉપર ધગધગ !ા અંગારા ભરેલી ઠીબ મૂકવામાં આવે તો પણ તેઓ આત્મ ધ્યાન-ભ્રષ્ટ થતા નથી, પરમ સમતા–રસના અખંડ પ્રવાહમાં જ નિરંતર ઝીલતા રહે છે. આત્મા સિવાય અન્ય સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સાથે ચેતનાને સંબંધ સર્વથા છૂટી જતાં, ભેગી અદશ્ય એવા આત્માના સહજાનંદને અનુભવે છે. એના પ્રભાવે અનુકૂળ યા પ્રતિકૂળ બની રહેતી વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે રોષ કે તાવ પેદા થતો નથી. જેમ બેમમાં વિહરતા વાયુયાનને કોઈ પૃથ્વી ઉપર ઊભા રહીને પથ્થર મારે તો તેના સુધી પહોંચતું નથી, તેમ આ કક્ષાએ સ્થિર યોગીને રાગ-દ્વેષ મુદ્દલ સ્પર્શતા નથી. ગશાસ્ત્ર ના અનુભવ પ્રકાશમાં “અમનસ્ક દશા” નો ઉદય થતાં યોગીને પિતાનું શરીર જાણે આત્માથી જુદું થઈ ગયું હોય અથવા બળીને ભસ્મ થઈ ગયું હોય અથવા તે જાણે આકાશમાં અદ્ધર ઊડી ગયું હોય-વિલીન થઈ ગયું હોય-એ અનુભવ થાય છે,પ૦ એમ જણાવ્યું છે. અમનક દશ”નું આ વર્ણન નિચેતનીકરણ” ની ભૂમિકાને સ્પષ્ટ કરે છે. હું દેહ નહિ, પણ મુક્ત આત્મા છું” આ પ્રતીતિ દેહભાવ નાબૂદ થાય છે ત્યારે જ થાય છે. ધ્યાતાને દેહની નિચેષ્ટ-નિચેતન અવસ્થાને અનુભવ આ કરણમાં થતો હોવાથી તેને નિચેતનીકરણ” કહે છે તેના આઠ પ્રકાર નીચે મુજબ છે : (૧) નિચેતનીકરણ, (૨) મહા – નિચેતનીકરણ, (૩) પરમ – નિચેતનીકરણ, ५०. विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये योगी जानात्यऽसत्कल्पम् ।। ४२ ।। સરખા : -“ વોત્ર'; p. ૨૨. निएएनाखिलमिव शून्यमनसः स्वतः स्थितिस्तत्क्षणात् निलएलथ पाणि गदं करणग्रामो विकारोज्झितः । निर्मलप्रविनष्टमारुततया निर्जीवकाष्ठोपमो निर्वातस्थितदोपवत् सहजवान यस्याः स्थितेर्लक्ष्यते ॥ ७७ ॥ –“મમનરમ યો” Page #290 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૧ ध्यानविचार-सविवेचन (૪) સર્વ-નિચેતનીકરણ. (૫) નિચેતનભવન, (૬) મહા-નિચેતનભવન, (૭) પરમ-નિચેતનીભવન, (૮) સર્વ નિચેતનીભવન. જે છે, છે ને છે જ, તે શાશ્વત આત્મામાં સમગ્ર ચેતનાનું વિલીનકરણ અથવા સર્વ શે સમાઈ જવું તે આ કરણને સુચિતાર્થ છે. ઉન્મનીકરણ અને નિશ્ચિત્તીકરણ અવસ્થા પછી આ અવસ્થાને લાયક બનાય છે, (૪) નિઃસંજ્ઞીકરણ મૂળપાઠ:–અર્વ નિ:સંજ્ઞીકળમિલ્હાર ૮, आहारादिगृद्धय भावरूपम् । अनेन प्रमत्तादीनामाहारं गृह्यतामपि गृद्धयभावः ॥ ४ ॥ અર્થ : ચોથું નિઃસંજ્ઞીકરણ આદિ આઠ પ્રકારે છે અને તે આહારાદિની લોલુપતાના અભાવરૂપ છે. આ કરણની ભૂમિકામાં ધ્યાનમગ્ન અપ્રમત્ત મુનિઓને આહાર વગેરે ગ્રહણ કરવા છતાં તેમાં આસક્તિ હોતી નથી. વિવેચન-સંજ્ઞાને અર્થે અનુસ્મરણ છે. પૂર્વે અનુભવેલા પદાર્થોને જોતાં, “તે જ આ વસ્તુ છે જેને મેં પૂવે જોઈ–અનુભવી હતી – આવું જ્ઞાન તે અનુસુમરણ અર્થાત સંજ્ઞા કહેવાય છે. નિઃસંસીકરણ”માં સંજ્ઞાને અભાવ થવાથી, આહારની લોલુપતા-આસક્તિને પણ અભાવ થાય છે પ્રત્યેક સંસારી જીવને આહારદિની સંજ્ઞાઓ ઓછી-વધતા અંશે હોય જ છે. એ સંજ્ઞાને વશ જીવને સુંદર–સ્વાદિષ્ટ ભજન વગેરેની સામગ્રી જોતાંની સાથે રસલુપતા જાગે છે. અનુભૂત આહારદિના રસોનુ કે ભોગોનું અનુસ્મરણ થાય છે. આ પૌગલિક સુખોની સ્મૃતિ, રતિમાં પરિણમીને જીવને અગામી બનાવે છે–આત્મિક સુખથી વંચિત બનાવે છે. આત્માના રસને વિષય આત્મા જ છે, પર પદાર્થો નહિ. સાધક-જીવનમાં આહારાદિ સંજ્ઞાઓ ઉપર પણ પ્રભુત્વ સ્થાપ્યા વિના સાધનામાં શુદ્ધિ અને સ્થિરતા આવતી નથી. સંજ્ઞા-જય માટે તે નિરંતર અભ્યાસરત સાધક જ સાધનામાં સંગીન પ્રગતિ સાધી શકે છે, જે ધ્યાન-વિશેષથી સંજ્ઞાનું વિલીનીકરણ થાય છે, તે આ નિઃસંજ્ઞીકરણ છે. ઊંડી બે ખીણ વચ્ચે બાંધેલા સુતરના દોરા પર ચાલીને ખીણ પાર કરવી તે તેટલું કઠિન કાર્ય નથી, જેટલું કઠિન પરમ વિશુદ્ધ આત્મધ્યાનની સાધનાની સિદ્ધિ કરવાનું કાર્ય છે. તેમ છતાં માનવભવમાં જ આ સાધના શક્ય છે. એ શાસ્ત્રસત્યમાં અડગ નિષ્ઠાવાળા મહાનુભાવ ઐહિક લાલસાઓથી અંજાયા સિવાય, આ માર્ગે દૃઢ મનોબળ સાથે ચાલીને, ઈષ્ટની દિશામાં આગળ વધતા રહે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] ध्यानविचार-सविवेचन પ્રમત્ત, અપ્રમત્ત આદિ ગુણસ્થાનકની ભૂમિકામાં રહેલા મુનિઓને આહારાદિ ગ્રહણ કરવા છતાં તેમાં લેશ પણ આસક્તિ થતી નથી – તેનું કારણ સંજ્ઞા ઉપર પૂર્ણ વિજ્ય છે. આત્માનુભવના અમૃત રસનું પાન કરનાર સાધક-મુનિને ઇન્દ્રિયજન્ય સુખની લુપતા-આસક્તિને સંભવ જ ક્યાંથી હોય ?૫૧ નિઃસંજ્ઞ કરણ આદિ આઠ પ્રકાર આ પ્રમાણે છે :(૧) નિઃસંજ્ઞીકરણ, (૫) નિઃસંતીભવન, (૨) મહા-નિઃસંજ્ઞીકરણ, (૬) મહા-નિઃસંભવન, (૩) પરમ-નિઃસંજ્ઞીકરણ, (૭) પરમ-નિઃસંજ્ઞીભવન, (૪) સર્વ-નિ:સંજ્ઞીકરણ, (૮) સર્વ–નિઃસંજ્ઞીભવન. (૫) નિર્વિજ્ઞાનીકરણ મૂળપાઠ–નિર્વિજ્ઞાનમાર (૮) વિજ્ઞાનમાર, यथा सुषुप्तावस्थायां न किमप्यनुभूतिमपि वस्तु वेद्यते एवमत्र जाग्रतोऽपि वस्तुविज्ञानाभावः ॥५॥ અર્થ : વિજ્ઞાનીકરણ આદિ આઠ પ્રકારે છે. એ વિજ્ઞાનના અભાવરૂપ છે. જેમ જાગૃત અવસ્થામાં અનુભવેલી કઈ પણ વસ્તુનું નિદ્રાવસ્થામાં વેદન (જ્ઞાન) હોતું નથી, તેમ આ કરણની ભૂમિકામાં જાગૃત અવસ્થામાં પણ વસ્તુના વિજ્ઞાનને અભાવ હોય છે. વિવેચન –મન, ચિત્ત, ચેતના અને સંજ્ઞાને અભાવ થતાં સાધકનું તરવસંવેદન તીવ્ર–તીવ્રતર અને સૂક્ષ્મ-સ્મતર બનતું જાય છે. બાહ્ય પદાર્થ વિષયક જ્ઞાન-પ્રવૃત્તિને નિરોધ થવાથી, આ કરણમાં સાધકની અનુભૂતિ, અગાઉનાં ચાર કારમાં હોય છે, તેના કરતાં વધુ વિશુદ્ધ અને પ્રબળ હોય છે, જેને લઈને સાધક-યોગીને જાગૃત અવસ્થામાં પણ સૂતેલા પુરુષની જેમ અનુભૂત બાહ્ય વસ્તુનું કે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહાર સુદ્ધાંનું પણ જ્ઞાન હેતું નથી – એ તે આત્મસ્વભાવમાં મગ્ન રહે છે. દયાનાગિનના પ્રચંડ તાપમાં બળીને ખાખ થતાં કર્મોને અભાવ જેમ-જેમ વધતો જાય છે, તેમ-તેમ વધુને વધુ વિશુદ્ધ બનતા આત્માને પ્રભાવ એટલો તો વધતા જાય છે કે તેને પામેલા સાધક-ગીને એક તેનું જ જ્ઞાન, ભાવ અને સંવેદન સતત રહે છે. સૂતાં-બેસતાં-ઊઠતાં તે તદ કાર રહે છે. ५१. समदरिन्द्रियभुजगै रहिते विमनस्कनवसुधाकुण्डे । मग्नोऽनुभवति योगी, परामृतास्वादमसमानम् ॥ ४३ ॥ સખાવો : – વનરાત્ર'; . ૨૨. अमनस्के क्षणात् क्षीणं कामक्रोधादिबन्धनम् । नश्यति करणस्तंभं देहं गेहं ग्लथं भवेत् ॥ ८२ ॥ इन्द्रियग्राहनिर्मुक्ते निर्वाते-निर्मलामृते । अमनस्कहृदेस्नातः परमामृतमुपास्महे ।। ९१ ॥ –“અમનરોન’ Page #292 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨૨ એક સાધક મહાત્માએ કહ્યું છે કે-“પ્રવૃત્તિ – નિવૃત્તિરૂપ કે સંક૯૫–વિકલ્પરૂપ બાહ્ય વ્યવહારમાં જે સુષુપ્ત હોય છે, એટલે કે ઉપયોગ-રહિત હોય છે, તે જ સાધક આત્મ-સ્વભાવમાં મગ્ન હોય છે. જે બાહ્ય વ્યવહારમાં અટવાએલે હેય છે, તે આત્માનુભવના વિષયમાં સુષુપ્ત હોય છે.પર લય અવસ્થામાં યોગીને બાહ્ય વસ્તુનું જ્ઞાન-વિજ્ઞાન હેતું નથી. એના સમર્થનમાં પૂ. શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ પણ ફરમાવે છે કે – “જે યોગી જાગૃત અવસ્થામાં પણ સૂતેલા પુરુષની જેમ સ્વસ્થપણે આત્મભાવમાં રહી શકે છે, તે લય અવસ્થાને પ્રાપ્ત થયેલા અને શ્વાસોચ્છવાસની ક્રિયાથી વિરામ પામેલા યોગીઓ સિદ્ધ આ માઓથી જરા યે ઊતર !! નથી, અર્થાત મુક્તાત્માની જેમ તેઓ પરમાનંદને અનુભવે છે પ૩ દુનિયાના લેકે જાગૃત અને સુષુપ્ત આ બે અવસ્થા માં નિરંતર રહે છે, પરંતુ લય અવસ્થાને પ્રાપ્ત થયેલા યોગીઓ આ બંને અવસ્થાથી પર હોય છે. તેઓ હંમેશાં અને ત્મસ્વભાવમાં રહે છે. સંસારી જીવન જાગૃતિ અને સુષુપ્તિ બંને અવસ્થાથી તેઓ સર્વથા પર હોય છે. આ બંને અવસ્થાઓને અભાવ થવાથી લય- અવસ્થા પ્રગટે છે અને ત્યારે પરમાનંદમય આમતત્વની અનુભૂતિ થાય છે. અનેક ધર્મયુક્ત વસ્તુનું તે-તે વિશિષ્ટ ધ મરૂપે, અનેક પ્રકારે જ્ઞાન થવું તેને “વિજ્ઞાન” કહેવાય છે. આ કરણમાં તેને અભાવ થાય છે. નિર્વિજ્ઞાનીકરણ આદિ આઠ પ્રકાર નીચે મુજબ છે – (1) નિર્વિજ્ઞાનીકરણ, (૫) નિવિજ્ઞાન ભવન, (૨) મહા-નિર્વજ્ઞાનીકરણ, (૬) મહા-નિર્વિજ્ઞાનીભવન, (૩) પરમ-નિર્વિજ્ઞાનીકરણ, (૭) પરમ–નિર્વિજ્ઞાનીભવન, (૪) સ–નિવિજ્ઞાન કરણ. (૮) સર્વ-નિર્વિજ્ઞાનીભવન. (૬) નિર્ધારણીકરણ મૂળપાઠ-નિરામિાકિ ૮ (ગgધા) धारणाऽविच्युतिरूपा, तदभावः ॥ ६॥ ૩વર્ત - चित्तं तिकालविसयं चेयणपञ्चक्ख सन्नमणुसरणं । विन्नाणणेगमेयं कालमसंखेयरं धरणा ॥ –રાજસ્ટિામાઇ, જાથા–૨૬. ५२. व्यवहारे सुषुप्तो यः स जागांत्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् , सुषुप्तस्वात्मगोचरे ॥ ७८॥ –“સમાધિ શત ५३. यो जाग्रदावस्थायां स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्यासोच्छवासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ॥४७॥ -થોનારત્ર'; . ૨૨, રહ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] ध्यान विचार-सविवेचन અર્થ નિર્ધારણીકરણ વગેરે આઠ પ્રકાર છે “ધારણા એટલે (પદાર્થના જ્ઞાનની) અવિસ્મૃતિ, તેને અભાવ એ નિર્ધારણીકરણ છે. કહ્યું છે કે – “ચિત્ત એ ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણે કાળના અને સામાન્યથી જાણે છે, “ચેતના” પ્રત્યક્ષ-વર્તમાનકાલીન અને જાણે છે. સંજ્ઞા અનુમરણને કહે છે કે જે પદાર્થ પહેલાં જે હેય. ‘વિજ્ઞાન” અનેક પ્રકારનું છે. અનેક ધર્મવાળા પદાર્થમાં તે-તે વિશિષ્ટ ધર્મરૂપે જે પ્રકારનું જ્ઞાન થાય છે, તેને “વિજ્ઞાન” કહેવાય છે “ધારણા અસંખ્યાત અને સંખ્યાત કાળ સંબધી હેાય છે. આ કરણમાં ધારણાના પ્રથમ પ્રકાર “અવિશ્રુતિ' ને અભાવ થાય છે. વિવેચન :- જેન દર્શનમાં જ્ઞાનના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) મતિજ્ઞાન, (ર) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. તેમાં મન અને ઈન્દ્રિયોની સહાયથી થતા બોધને “મતિજ્ઞાન” કહે છે. આ મતિજ્ઞાનના મુખ્ય ચાર ભેદ છેઃ (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય અને (૪) ધારણા. કંઈક છે – એવું અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ છે. “આ અમુક વસ્તુ હેવી જોઈએ –એવું સંભવાત્મક જ્ઞાન તે ઈહા છે. “આ અમુક વસ્તુ જ છે ” –એવું નિર્ણયાત્મક જ્ઞાન તે અપાય છે. વસ્તુને નિર્ણય થયા પછી તેને ઉપયોગ ટકી રહે – તે ધારણા છે. આ “ધારણના ત્રણ પ્રકાર છે ઃ (૧) અવિશ્રુતિ, (૨) વાસના અને (૩) સ્મૃતિ. પદાર્થને નિર્ણય થયા પછી તેને ઉપયોગ ટકી રહે તેને “અવિસ્મૃતિ ધારણું' કહે છે. અવિસ્મૃતિ ધારણ દ્વારા અર્થાત ઉપગના સાતત્યથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ “વાસના–ધારણ” છે. આત્મામાં પડેલા સંસ્કાર તેવાં નિમિત્તો મળતાં ફરી જાગૃત થાય છે, એથી પૂર્વાનુભૂત પદાર્થ કે પ્રસંગનું સ્મરણ થાય છે, તે “મૃતિ-ધારણ છે. અમૃતિમાં કારણ વાસના (સંસ્કાર) છે. જેના સંસકાર આત્મામાં ન પડ્યા હોય, તેને કદી સ્મરણ થતું નથી અને વાસના સતત ઉગરૂપ અવિશ્રુતિ ધારણાથી ઉત્પન્ન થાય છે. ધારણાના ત્રણ ભેદમાંથી પ્રથમ ભેદ “અવિશ્રુતિ ધારણ” ને અભાવ આ કરણમાં થાય છે. પૂના “નિવિજ્ઞાનીકરણ” માં બાહ્ય વસ્તુના જ્ઞાનને અભાવ થયો હોવાથી તેના પછીના આ નિર્ધારણીકરણ માં અંતમું દૂત કાળ સુધી ટકી રહેનાર પદાર્થજ્ઞાનના ઉપયોગને અર્થાત અવિશ્રુતિ ધારણાને અભાવ થાય છે. તેને લઈને સાધકને આત્માનુભવની લીનતામાં વિશેષ વૃદ્ધિ થાય છે. ધારણાના શેષ બે ભેદો – સ્મૃતિ અને વાસનાને અભાવ આગળના કારણોમાં બતાવવામાં આવશે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨૩ નિર્ધારણકરણના આઠ પ્રકાર : () નિર્ધારણીકરણ, (૫) નિર્ધારણભવન, (૨) મહા-નિર્ધારણીકરણ, (૬) મહા-નિર્ધારણભવન, (૩) પરમ–નિર્ધારણકરણ, (૭) પરમ-નિર્ધારણીભવન, (૪) સર્વ-નિર્ધારણીકરણ. (૮) સર્વ-નિર્ધારણીભવન, (૭) વિસ્મૃતીકરણ મૂળપાઠ –વિષ્ણુશમિયા ૮ (ધા) શ્રુતિનાથા દ્વિતો મેરા यतः-अविच्युति-स्मृति-वासना-भेदात् त्रिधा धारणा वर्ण्यते ॥७॥ અર્થ: વિસ્મૃતીકરણ આદિ આઠ પ્રકારે છે. સ્મૃતિ એ ધારણાને બીજે ભેદ છે કારણ કે ધારણુ એ અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસનાના ભેદથી ત્રણ પ્રકારની છે, તેમાંથી બીજા પ્રકારરૂપ સ્મૃતિને અભાવ, આ કરણમાં વિવક્ષિત છે. વિવેચન –જેનાથી પૂર્વાનુભૂત પદાર્થ કે પ્રસંગનું સ્મરણ થાય છે તેને “સ્કૃતિ' કહે છે. જે-જે વસ્તુ કે વ્યક્તિનો સંપર્ક જે સંયોગાદિ દ્વારા ભૂતકાળમાં થયેલ હોય છે તે-તે વસ્તુ અને વ્યક્તિના જે સંસકારે આત્મામાં પડેલા હોય છે, તે સંસ્કાર તેવા-તેવા પ્રકારનાં નિમિત્તો મળતાં ફરી જાગૃત થાય છે આ પહેલાંના કરણમાં અવિમ્યુતિરૂપ ધારણાને અભાવ થવા છતાં હજુ પૂર્વાનુભૂત પદાર્થોના સંસ્કારોને લઈને તેની સ્મૃતિની સંભાવના ઊભી જ હતી. તેને આ સાતમા કરણમાં અભાવ થવાથી આત્માનુભવ દઢતર બને છે, આત્માનુભૂતિ વધુ સમૃદ્ધ બને છે. વિસ્મૃતીકરણ વગેરે આઠ પ્રકાર આ પ્રમાણે છે : (૧) વિકૃતીકરણ, (૫) વિસ્મૃતીભવન, (૨) મહા-વિસ્મૃતીકરણ, (૬) મહા-વિસ્મૃતીભવન, (૩) પરમ-વિસ્મૃતીકરણ, (૭) પરમ-વિસ્મૃતીભવન, (૪) સર્વ—વિસ્મૃતીકરણ. (૮) સર્વ-વિસ્મૃતીભવન. (૮) નિબુદ્ધીકરણ મૂળપાઠ–નિવૃદ્ધિીરમિયાઃ ૮ (ધા) | શુદ્ધિ ગૌસ્વાતિવાતિયા - वायरूपा, अवायस्तु निश्चय उच्यते ॥ ८ ॥ અર્થ -નિબુદ્ધીકરણ આદિ આઠ પ્રકારે છે. અહીં બુદ્ધિ શબ્દથી ઔપાતિકી, નચિકી, કાર્મિકી અને પરિણામિકી – આ ચાર પ્રકારની બુદ્ધિ લેવાની છે અને તે અવાયરૂપ છે. અવાય એટલે નિશ્ચય. તેને અભાવ નિબુદ્ધીકરણમાં હોય છે. વિવેચન-છઠ્ઠા અને સાતમાં કરણમાં ધારણાના પહેલા અને ત્રીજા ભેદને અર્થાત અવિસ્મૃતિ અને સ્મૃતિને નિરોધ બતાવવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં ધારણુની પૂર્વે થતા “અવાય કે જે નિશ્ચયાત્મક જ્ઞાનરૂપ છે, તેને નિરોધ જણાવ્યું છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] ध्यानविचार-सविवेचन શ્રતનિશ્ચિત મતિજ્ઞાનના સર્વ ભેદમાં ક્રમશઃ અવગ્રહ અને ઈહા પછી અવાય થાય છે. પરંતુ શ્રુત અનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદમાં જે ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિકી – આ ચાર પ્રકારની બુદ્ધિ છે, તે મતિજ્ઞાનના વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થતી હોવાથી, તે “અવયનિશ્ચયાત્મક રૂપ જ હેય છે. તેથી તેમાં અવગ્રહ આદિની અપેક્ષા રહેતી નથી. પ્રસ્તુતમાં જે અપાયરૂપ ઔપાતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિનું વિધાન છે, તે અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના જ ચારે ભેદ છે. તેને અભાવ આ કરણમાં બતાવ્યા છે. બુદ્ધિના અભાવથી અહીં મતિજ્ઞાનને ત્રીજે પ્રકાર જે “અવાય છે, તેને અભાવ જ અપેક્ષિત છે. બુતનિશ્ચિત મતિજ્ઞાન એટલે પૂર્વે જે શાન બીજાઓ દ્વારા યા શાસ્ત્રમાંથી પ્રાપ્ત કરેલું હોય, પણ વ્યવહાર કાળમાં તેનો ઉપયોગ ન હય, દા. ત. “ઘડો લાવો’ એમ કહેવામાં આવે ત્યારે “ઘડે લાવ એટલે ” એ વિચાર કર્યા વિના જ ઘડે લાવવામાં આવે તે બુતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે. પૂર્વે ક્યારે પણ જાણેલું જ ન હોવા છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાનના ક્ષપશમથી જે મતિ ઉત્પન્ન થાય, તેને અશ્રુતનિશ્ચિત મતિ કહેવાય છે. તેના ચાર પ્રકાર નીચે મુજબ છે. - (૧) ઔતિકી-ઈ વિશિષ્ટ પ્રસંગ કે પ્રશ્ન ઉપસ્થિત થતાં તેને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી બુદ્ધિ. આવા બુદ્ધિશાળીઓ માં અભયકુમાર, મહાકવિ કાલિદાસ, બીરબલ વગેરે મુખ્ય છે. (૨) વૈનાયિકી-ગુરુજન વગેરેની સેવાભક્તિથી પ્રગટ થતી બુદ્ધિ. જેમ કે-નિમિત્તજ્ઞ શિષ્ય. (૩) કામિની-નિરંતર અભ્યાસ-પુરુષાર્થ કરતા રહેવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે-ચાર અને ખેડૂતની બુદ્ધિ. (૪) પરિણામિકી–સમય જતાં અનેક પ્રકારના અનુભવોથી ઊઘડતી બુદ્ધિ. જેમકે-વાસ્વામીની બુદ્ધિ. નિબુદ્ધીકરણ આદિ આઠ પ્રકાર આ પ્રમાણે છે : (૧) નિબુદ્ધીકરણ, (૫) નિબુ દ્વભવન, (૨) મહાનિબુદ્ધીકરણ, (૬) મહાનિબુદ્ધી ભવન, (૩) પરમ-નિબુદ્ધીકરણ, (૭) પરમ-નિબુદ્દીભવન, (૪) સર્વ-નિબુદ્ધીકરણ. (૮) સર્વ-નિબુદ્ધીભવન. (૯) નિરિહીકરણ મૂળપાઠ--નિરજામિયા ૮ (મધ) . ईहा विचारणा, किमयं स्थाणुः पुरुषो वेति ॥ ९॥ અર્થ : -ઈહિ એટલે વિચારણ, અર્થાત “આ હૂંડું છે કે પુરુષ –એવી વિચારણા થવી તે ઈહા, (જે ધ્યાનભૂમિકામાં) તેને અભાવ થાય છે, તે ધ્યાનને નિરીહીકરણ” કહેવાય છે. વિવેચન -અવગ્રહમાં ઈન્દ્રિો અને વિષયને સંપર્ક થતાં કંઈક છે', એ અવ્યક્ત બોધ થાય છે. તેના પછી “એ શું છે ? એવી જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસાને સંતોષવા માટે થતી વિચારણું - તેને “ઈહા” કહેવાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૧ ध्यानविचार-सविवेचन આઠમા કરણમાં નિર્ણયાત્મક જ્ઞાનને અર્થાત “અવાય” ના અભાવનું કથન હતું, આ નવમા કરણમાં “અવાય”ની પહેલાં થતી વસ્તુના નિર્ણય માટેની વિચારણાને અર્થાત્ ઈહાને પણ અભાવ થાય છે. આત્માના અનુભવજ્ઞાનમાં જેમ-જેમ વિકાસ થતો જાય છે, તેમ–તેમ પરોક્ષ જ્ઞાનરૂપ મતિજ્ઞાન વગેરેને અભાવ થતો જાય છે. “નિરીહીકર ” ની ભૂમિકામાં સાધકને જીવાદિ પદાર્થોના નિર્ણય માટે કઈ પ્રકારની ઈહારૂપ વિચાર કરવી પડતી નથી. નિરીહીકરણ આદિ આઠ પ્રકાર : (1) નિરીહી કરણ, (૫) નિરીહભવન, | (૨) મહાનિરીહીકરણ, (૬) મહાનિરીદીભવન, (૩) પરમ-નિરીહીકરણ, (૭) પરમ–નિરીહભવન, (૪) સર્વ-નિરીહીકરણ. (૮) સર્વ—નિરીહીભવન. (૧૦) નિતીકરણ મૂળપાઠઃ-નિર્મતીરામિયારિ ૮ટધા / મતિરો ટ્રાધા | ૨૦ | અથ:-જે ધ્યાન-ભૂમિકામાં મતિનો અભાવ થાય, તેને “નિતીકરણ કહે છે. મતિ’ શબ્દથી અહીં દસ પ્રકારને અવગ્રહ સમજ. પાંચ ઇંદ્રિય, છઠ્ઠ ડું મન એટલાને અર્થાવગ્રહ તથા મન અને ચક્ષુ વિના શેષ ચાર ઈદ્રિયોથી થતે વ્યંજનાવગ્રહ – એમ દસ પ્રકાર થાય છે. વિવેચનઃ અહીં “મતિ’ શબ્દ દસ પ્રકારના અવગ્રહને વાચક છે. ઈન્દ્રિ અને મન સાથે પદાર્થને સંપર્ક થતાં જે અવ્યકત બોધ થાય છે, તેને અવગ્રહ અવગ્રહના મુખ્ય બે પ્રકાર છે : (૧) વ્યંજનાવગ્રડ અને (૨) અર્થાવગ્રહ. કોઈ પણ પદાર્થનું જ્ઞાન ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ થવાથી જ થાય છે, માટે ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર સંબંધને–સંયોગને વ્યંજન કહેવામાં આવે છે. ઉપકરણેન્દ્રિય અને વિષયને પરસ્પર સંબંધ થતાં જે અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય છે, તે “વ્યંજનાવગ્રહ છે. વ્યંજનાવગ્રહ થયા પછી “કંઈક છે એવું સામાન્ય જ્ઞાન થાય છે, તે “અર્થાવગ્રહ” છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની લેશ પણ અભિવ્યક્તિ નથી થતી, અર્થાવગ્રહમાં કંઈક છે' એવા સામાન્ય જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. ઈહા, અપાય અને ધારણાના જ્ઞાન-વ્યાપારમાં ઈન્દ્રિય અને વિષયને સંગ અપેક્ષિત નથી. હતા. તેમાં મુખ્યતયા માનસિક એકાગ્રતા અપેક્ષિત છે. જ્યારે અવ્યક્ત જ્ઞાનરૂપ “અવગ્રહ” માં ઈન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા રહે જ છે. * દરેક ઈન્દ્રિયમાં રહેલી તિપિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિને ઉપકરણેન્દ્રિય કહે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૨] ध्यानविचार-सविवेचन મતિજ્ઞાન પાંચ ઈદ્રિયો અને મનની સહાયથી ઉત્પન્ન થાય છે. ત્વચા, રસના, નાક, આંખ અને કાન-એ પાંચ દરિદ્ર છે. એ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, સ, ગંધ, રૂપ અને શબ્દનું મતિજ્ઞાન થાય છે. મતિજ્ઞાનમાં સી પ્રથમ વિષય-વસ્તુ સાથે ઈન્દ્રિયને સંબંધ થાય છે. તે પછી ઇન્દ્રિય સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ તરત મનને ખબર આપે છે. મન આત્માને ખબર આપે છે, આથી આત્મામાં તે વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાં ચક્ષ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ થત નથી, પણ સીધો જ અર્થાવગ્રહ થાય છે, કારણ કે – ચહ્યું અને મનના જ્ઞાન વ્યાપારમાં પદાર્થના સંગની આવશ્યકતા રહેતી નથી. ચહ્યું અને મન પદાર્થના સંબંધ-સંગ વિના જ પોતાના વિષયને બંધ કરી શકે છે. આંખથી દૂર રહેલી વસ્તુને આંખ જોઈ શકે છે. હજારો-લાખો માઈલ દૂર રહેલી વસ્તુનું, મન ચિંતન કરી શકે છે–પણ સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિય, પોતાના વિષયની સાથે સંબંધ થાય, તે જ તેને બોધ કરી શકે છે. આથી જ ચઅને મનને અપ્રાપ્યકારી તથા સ્પર્શનેન્દ્રિય આદિ ચારને પ્રાપ્યકારી કહેવામાં આવે છે. મતિ” શબ્દથી અહી દસ પ્રકારના અવગ્રહને અભાવ વિવક્ષિત છે. તે દસ પ્રકાર નીચે પ્રમાણે છે – (૧) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, (૬) મન... અર્થાવગ્રહ, (૨) રસનેન્દ્રિય અર્થાવગ્રહ, (૭) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૩) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, () રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૪) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, (૯) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૫) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ, (૧૦) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ. મન અને ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થો સાથેનો સંબંધ સર્વથા છૂટી જતાં, સાધક આત્મસ્વરૂપમાં અત્યંત નિશ્ચળતાને પામે છે. નિતીકરણ આદિ આઠ પ્રકાર નીચે મુજબ છે -- (૧) નિમંતકણ, (૫) નિતીભવન, (૨) મહા-નિમંતીકરણ, (૬) મહા-નિમતીભવન, (૩) પરમ-નિર્માતા કરણ, પરમ-નિતીભવન, (૪) સર્વ-નિર્મનીકરણ, (૮) સર્વ-નિમંતીભવન. (૧૧) નિવિતર્કીકરણ મૂળપાઠ-નિતારશનિવાર ૮ (અષ્ટપા) જોર જમાવી, अवायात् पूर्व ऊहो वितर्कः । “ગણતત સવિતાબeતમાતા” ફુચાર છે ? .. Page #298 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन અર્થ :– નિર્વિતક કરણ વગેરે આઠ પ્રકાર નીચે પ્રમાણે છે(૧) નિર્વિકકરણ, (૫) નિર્વિતર્કભવન, (૨) મહાનિર્વિકીકરણ, (૬) મહા-નિર્વિતક ભવન, (૩) પરમ-નિર્વિતકીકરણ, (૭) પરમ-નિર્વિતક ભવન, (૪) સર્વ-નિતિકકરણ. (૮) સર્વનિર્વિતક ભવન. વિતર્ક એટલે જે ઈહિ થયા પછી અને અપાય (નિશ્ચય) પૂર્વે (તક) થાય છે, તેને વિતર્ક કહે છે. દા.ત. આ અરણ્ય છે, સૂર્ય અસ્ત પામ્યો છે, અત્યારે અહીં માનવ હોવાનો સંભવ નથી. આ કારણથી પ્રાયઃ પક્ષીઓવાળો અને રતિના પ્રિયતમ કામદેવના શત્રુ શિવના નામવાળો આ પદાર્થ (સ્થાણુ-ઝાડનું પૂંઠું) ૦= હોવો જોઈએ. વિવેચન-આ કરણમાં વિતક અભાવ થાય છે. વિતકને અર્થ છે, સુંદર યુક્તિપૂર્વક વિચારણા કરવી છે. તેનું બીજું નામ “ઉ” છે. ઈહા ની પછી અને “અવાય” ની પહેલાં વિતક થાય છે, તેનું જ અહીં “વિતક શબ્દથી ગ્રહણ થયું છે. પ્રમાણ નય તવાલોક' ગ્રન્થમાં પરોક્ષ પ્રમાણુના પાંચ પ્રકારમાં “ તને એક સ્વતંત્ર પ્રમાણુ તરીકે નિર્દેશ કર્યો છે, તેનું કારણ એ છે કે તકશાનને પ્રમાણ ન માનવામાં આવે તો અનુમાન પ્રમાણુની ઉત્પત્તિ થઈ શકતી નથી. તર્કથી ધુમાડા અને અગ્નિને અવિનાભાવ સંબંધ નિશ્ચિત થઈ ગયા પછી જ ધુમાડાથી અનનું અનુમાન કરી શકાય છે – આ છે તેનું કાર્ય. - હવે “તક" છે તે વિચારીએ : જ્યાં-જ્યાં ધુમાડે હેય છે, ત્યાં-ત્યાં અગ્નિ હોય છે. આ રીતે એક (હેતુ) ના સભાવમાં બીજાને સદ્ભાવ છે તે અવિનાભાવ સંબંધને વ્યાપ્તિ' કહે છે. આ અવિનાભાવ સંબંધ ત્રણે કાળ માટે હોય છે. જે જ્ઞાનથી આ સંબંધને નિર્ણય થાય તેને ‘તક કહે છે. તર્કનું જ્ઞાન ઉપલંભ અને અનુપલંભથી ઉત્પન્ન થાય છે. ધુમાડાના ભાવમાં અગ્નિને સદુભાવ એક સાથે જો તે ઉ૫લંભ છે અને અગ્નિના અભાવમાં ધુમાડાને અભાવ જાણવો તે અનુપલંભ છે. अरण्यमेतत् सविताऽस्तमागतो, न चाधुना संभवतीह मानवः। प्रायस्तदेतेन खगादिभाजा, भाव्यं रतिप्रियतमारिनाम्ना ॥ पत्र ॥ ७८ ॥ - विशेषावश्यक भाष्य : श्रीकोट्याचार्य टीका. [ સંસ્કૃતમાં ડૂઠાને (સ્થાણુ) કહે છે અને મહાદેવનું બીજું નામ પણ સ્થાણુ” છે. મહાદેવ રતિના પતિ કામદેવને મારી નાખ્યું હોવાથી મહાદેવ કામદેવના શત્રુ છે અટલે ઉક્ત શ્લેકમાં રતિતિમારિનાના' આ પદમાં રતિના પતિના શત્રુ સમાન નામ (સ્થાણુ) વાળા તરીકે ઝાડના ઠાનો ઉલ્લેખ કર્યો છે. ] Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] ध्यानविचार - सविवेचन આમ વારવાર ઉપલ"ભ અને અનુપલ`ભ થવાથી તે-તે પદાના સંબધનુ' અર્થાત્ વ્યાપ્તિનુ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે તર્ક છે. મતિજ્ઞાનના ભેદરૂપ ઈહા અને અપાયની વચ્ચે એક પ્રકાર છે. ઇહામાં થતા સભાવનાત્મક જ્ઞાનને વિચારણા થાય છે, તે તક છે, “અરણ્યમેતત્...” આ શ્લોકમાં જે વાત અલČકારિક ભાષામાં રજૂ કરી છે તે આ છે : કાઈ માસ જંગલમાં ગયા અને ત્યાં જ સાંજ પડી ગઈ. તે સમયે દૂરથી ઝાડનું ઠંડું દેખાતાં તેના મનમાં સ્વાભાવિક રીતે જ શંકા ઉત્પન્ન થઈ કે – આં' હશે કે પુરુષ ?' પછી તે તર્કવિતર્ક કરવા લાગે છે. એક તે! આ જંગલ છે, સૂર્ય પણ અત્યારે આથમી ગયા છે, માટે આ સ્થાને અને આ સમયે મનુષ્યની સંભાવના નથી : એટલે આ પક્ષીએવાળું ઝાડવું ઠૂંઠું હેવુ જોઇએ. આ રજૂઆતમાં પુરુષ હોવાની અસભવિતતાને મજબૂત બનાવવા માટે જે યુક્તિએ વિચારવામાં આવી ત તક છે. જે સાધક-યાગી નિવિકલ્પ સમાધિમાં આત્માના પરમાનંદને અનુમવે છે, તે તર્ક-વિતક થી પણ પર થઈ ગયેલ હોય છે, તેનુ' સમન આ ‘નિશ્ર્વિતકી કરણ' દ્વારા થાય છે. આ કરણમાં તર્ક-વિતર્કના સંપૂર્ણ અભાવ થવાથી દેહથી ભિન્ન આત્માના અસ્તિત્વને પૂણ્ નિશ્ચય જ નહિ, પગુ સાક્ષાત્કાર અર્થાત્ અનુભવ, પૂર્વીના કરણેાથી વધુ નિશ્ચળ હ્રાય છે. (૧૨) નિરૂપયાગીકરણ તકનું સ્થાન હેાત્રાથી તે પણ્ મતિજ્ઞાનના જ નિર્ણયાત્મક રૂપ આપવા જે યુક્તિ-પ્રયુક્તિની મૂળપાઠઃ-૩વયોનો વાસનાપસ્તમોનિયોગ શરળમ્ ॥ (૨ ॥ महा - परमादि विशेषणानि तथैव जघन्यसंयोगजभेदानि भावनीयानि । करण-भवन भेदोऽपि तथैव ९६ || एवं करणानि ९६ ॥ તે નિરુપયેગી કરણ છે. અર્થ: :- વાસનારૂપ જે ‘ઉપયાગ’ તેને અભાવ, આ કરણના તેમજ પૂર્વ કહેલા સર્વ કરણેાના તેમજ તેના જઘન્ય વગેરે સયેગથી થતા ભેદો પણ સમજી નના ભેદ પણ પૂર્વવત્ જાણી લેવા. (૧) નિરુપયેાગીકરણુ, (ર) મહા–નિરુપયેાગીકરણ, (૩) પરમ-નિરુપયેાગીકરણ, (૪) સવ–નિરુપયેાગીકરણ, નિરુપચેગી કરણ આદિ આઠ ભેદ નીચે પ્રમાણે છેઃ મહા - - પરમ ’ આદિ વિશેષણાથી લેવા, તથા કરણ અને ભવ (૫) નિરુપયેાગીભવન, (૬) મહા નિરુપયેાગીભવન, (૭) પરમ-નિરુપયેાગીભવન, (૮) સ–નિરુપયેાગીભવન, આ રીતે કરણના ૧૨×૮=૯૬ (છન્નુ) પ્રકાર છે. વિવેચનઃ- આ પહેલાનાં સવ કરણામાં મતિજ્ઞાન અને તેની ઉત્પત્તિનાં સાધનેને ઉત્ક્રમથી અભાવ બતાવવામાં આવ્યા છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨૧ આ છેલા કરણ માં ધારણા” ને શેષ ત્રીજો ભેદ, વાસના” તેને અભાવ જણાવ્યું છે. અહીં “ઉપયોગ” શબ્દથી વાસના” નું ગ્રહણ થયું છે. તેનું કારણ એ છે કે – કોઈ પણ વિષયને સતત ઉપયોગ અનમુદત સુધી ટકી રહે છે, પણ વારંવાર એકને એક વિષયમાં આત્માને ઉપયોગ રહેવાથી, તે વિષયના સંસ્કાર આત્મામાં પડી જાય છે. આ સંસ્કારને જ “વાસના કહે છે. આ વાસના કેટલાક છોને સંળાતા વર્ષ સુધી અને કેટલાક જીવોને અસંખ્યાતા વર્ષ સુધી પણ હોઈ શકે છે. ધારણા' ના ત્રણ ભેદમાંથી અવિરકૃતિ અને સ્મૃતિ કાળ અનર્મદૂતને કહ્યો છે, જ્યારે વાસનાને કાળ સંખાતા અને અસંખ્યાત વર્ષ સુધીને બતાવ્યો છે, મતિ જ્ઞાનના સર્વ ભેદો માં વાસનાની સહુથી વધુ સ્થિતિ-કાળર્યાદા સહુથી વધુ હોવાથી જ તેને અાવ છેલા કરણમાં બતાવવામાં આવ્યું હેય એમ સમજાય છે, અનાદિ કાળથી અવિદ્યા અને મિથ્યાત્વ (વિપરીત બુદ્ધિ) ને આધીન છવામાં પોતાના દેહને જ પોતાનું જ સ્વરૂપ માનીને, અર્થાત “આ દેખાતું શરીર એ જ હું છું” એ રીતે જડ દેહમાં ચિતન્ય સ્વરૂપ આત્માની વિપરીત બુદ્ધિ કરીને દેડના સુખે સુખી અને દેહના દુઃખે દુઃખી બનતે આવ્યો છે. શરીરના જન્મ-જીવન અને મરણમાં પોતાના જ-મ-જીવન અને મરણને માન-અનુભવતો આવ્યો છે. જન્મ-જન્માંતરથી ચાલી આવતી દેહમાં આત્મબ્રાન્તિને આ સંસ્કાર એટલે બધે દઢમૂળ બની ગય કે દેહથી ભિન્ન એવા આત્મતત્વના યથાર્થ સ્વરૂપને વિચાર સુદ્ધાં એને કદી આવતો નથી. જે ભવ્યાત્માને ભવરિથતિને પરિપાક થવાથી સદ્ગુરુ સમાગમ થાય છે, તેમના મુખે એ આદરપૂર્વક ધર્મનું શ્રવણું કરે છે તેમજ તેના ઉપર નિયમિત મનન કરે છે, ત્યારે તેને દેહથી ભિન આમાનું યથ થે સમરૂપ જ યુવા મળે છે અને અમ-સ્વરૂપની પ્રતીતિ કરવાની કંઈક રુચિ તેનામાં પ્રગટે છે – એ રુચિ અનુસાર એ આત્મપ્રતીતિકારક ધર્માનુષ્ઠાનનું સેવન કરે છે. દેહ સાથેની એકતાને અવિવેક – જે જન્મોજન્મથી પરિપુષ્ટ બન્યું હોય છે, તેને ભેદ-નાશ કરોડ જન્મની ધ સાધના પછી પણ દુઃશકાય છે. એનું કારણ એ છે કે - અંદર પડે તો અવિવેકના ઘેરા સંસ્કારો એને શુદ્ધભાવે ધમ આરાધવા દેતા નથી. દીર્ઘ કાળની એક કુટેવ જે રીતે માણસ ઉપર પિતાનું પ્રભુત્વ સ્થાપી દે છે, તે જ રીતે આ અવિવેક માણસને દેહભાવમાં જ જકડી રાખે છે. તેમ છતાં જે ભવ્યાત્મામાં આત્માનુભૂતિને તીવ્ર તલસાટ જન્મે છે અને એને સફળ બનાવવા એ પરમાત્મ-ભક્તિ, સદગુરુ સેવા, શાસ્ત્રાભ્યાસ, જીવ-મૈત્રી, પરોપકાર આદિ ગુણમાં તથા યમ, નિયમ આદિના પાલનમાં સાચે પુજા કરે છે, ત્યારે દેવ-ગુરુની કૃપાથી એને ધ્યાન–યોગમાં પ્રવેશ થાય છે. વળી ક્રમશઃ ધ્યાનાભ્યાસમાં આગળ વધતાં અપૂર્વકરણરૂપ મહા સમાધિની ભૂમિકામાં આવે છે, ત્યારે એ સાધકને દેહ-બિન પરમાનંદમય આત્માની અનુભૂતિની બે-ચાર સુભગ પળે લાધે છે, અર્થાત આત્મિક-આનંદને આંશિક અનુભવ થાય છે. આત્મામાં રહેલા અનાદિના અવિવેકના પેલા સંરકર સામે વિવેકના આ તાજા અને પ્રાથમિક સંસ્કાર ટક્કર શી રીતે ઝીલી શકે ? એટલે અવિવેકનો વાયુ વછૂટતાં વિવેકરૂપી દીપકને પ્રકાશ એલર વાઈ જાય છે અને જીવાત્મા પુનઃ ભ્રાન્ત-દશામાં પછડાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] ध्यानषिधार-सविवेचन આ રીતે વિવેક-અવિવેક વચ્ચેનું ઘર્ષણુ ઘણુ સમય સુધી ચાલુ જ રહે છે. જે સાધક કુસંસ્કારથી સતત સાવધાન રહે છે, અર્થાત તેના પાશમાં ફસાતો નથી તે વિવેકના દિવ્ય પ્રકાશ દ્વારા બહિરાત્મભાવને ત્યાગ કરી અંતરાતમભાવમાં સ્થિર બની, પરમાત્મ-સ્વરૂપની ભાવનાથી પિતાના આત્માને ભાવિત કરવામાં સફળ થાય છે. સત-ચિત-આનંદમય જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પરમાત્માનું છે, સત્તાએ એવું જ સ્વરૂપ મારા આત્માનું છે. પરમાત્મા અને મારા આત્મા વચ્ચે તવતઃ કઈ ભેદ નથી. જે ભેદ જણાય છે તે પણ સોપાધિક છે અને બંનેનું નિપાધિક સ્વરૂપ એક સરખું છે-મૌલિક છે. આ રીતે સ્વાત્મામાં પરમાત્મભાવનું અભેદ પ્રણિધાન જેમ-જેમ દઢ, દઢતર થતું જાય છે. તેમ-તેમ યાતા-આત્માના પ્રદેશે–પ્રદેશે “સેડહં, સોડવું”ને અંતર્નાદ ગૂંજી ઊઠે છે. તાત્પર્ય કે – દેહદૃષ્ટિ વડે આત્માને જો તે ભારે અવિવેક છે આત્માનું યથાર્થ દર્શન પરમામાની આંખે જોવાથી જ થાય છે. આ આંખ ઉક્ત પ્રણિધાનની પરિપૂર્ણ પરિતિના પ્રબળ પ્રભાવે ઊઘડે છે અને ત્યારે “ભેર ભયોને મર્મ અનુભવગેયર થાય છે. જે ભવ્યાત્મામાં અપુનબંધક અવસ્થાથી બીજરૂપે ધ્યાન-ગને આરંભ થયો હોય છે, તે સમ્યગૂ-દર્શન, અવિરત, વિરત, પ્રમત્ત, અપ્રમત્ત આદિ ગુણસ્થાનકમાં ઉત્તરોત્તર વિકાસશીલ અવસ્થાને પામતા જાય છે. ઉન્મનીકરણ આદિ અગિયાર કરાણોની ભૂમિકા સુધીના વિકસિત ધ્યાન-યોગમાં સાધકને ક્રમશઃ વિશુદ્ધ-વિશુદ્ધતર આત્માનુભૂતિને પ્રકાશ પ્રાપ્ત થતી જાય છે. અગિયારમાં ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણિ ઉપર આરૂઢ થયેલા ચૌદ પૂર્વધર આદિ મહામુનિઓ ચારિત્રની નિર્મળ આરાધના સાથે સુવિશુદ્ધ યાનની ભાવધારામાં આગળ વધતાં જે જરા પણ સાવધાની ગુમાવે છે, તે શેષ રહેલા મહિના સૂક્ષ્મ સંસ્કારે તેમની સાધન માં વિક્ષેપ ઊમે કરી દે છે અને ભ્રાન્તિની જાળમાં ફસાવી તેમને ગુણશ્રેણિથી ભ્રષ્ટ કરી દે છે. જો કે એક વાર પણ જે ભવ્યાત્માને આત્માને આંશિક અનુભવ થઈ ગયો હોય છે સમ્યગુ દર્શનની સ્પર્શનો થઈ હોય છે) તે મોહવશાત બ્રાન્ડ બની જાય, તે પગ તેના આત્માની પૂર્ણ-સુદ અવસ્થાનું પ્રગટીકરણ અધપુદ્ગલ પરાવર્ત-કાળમાં અવશ્ય થાય જ છે. ઉપશમ અને ક્ષાયો પથમિક ભાવની અવસ્થા ઔદયિક ભાવનું જોર વધતાં ચાલી જાય છે, પરંતુ જ્યારે સુક્ષ્મ સંસ્કારરૂપ દર્શનમોહને સર્વથા નાશ થાય છે, ત્યાર પછી પતનની સંભાવના રહેતી નથી. ક્ષાયિક ભાવનું સમ્યગૂ દર્શન થયા પછી અર્થાત આત્માનુભૂતિમાં બાધક દર્શનમેહ ક્ષય થયા પછી સાધક બહુ નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ-શુદ્ધ આત્મસ્વરૂપને સ્વામી બને છે. નિરુપયોગીકરણની ભૂમિકામાં વાસનારૂપ ઉપયોગને અર્થાત આત્મામાં પડેલા મહાદિકના સંસ્કારને અભાવ થઈ જાય છે. તેથી, ફરીને દેહમાં આત્મબ્રાનિ થવાની સંભાવના રહેતી નથી. આત્મા આત્માને આત્મજ્ઞાન વડે આત્મામાં જ અનુભવે એવી ઉગ્ય સ્થિતિનું નિર્માણ આ કરણમાં થાય છે. પૂર્વનાં કરમાં સત્તાગત મહાદિક સંસ્કારોના ઉધનની જે શકયતા ઊભી હતી તે અહીં નિર્મળ થાય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन ધ્યાનના ભેદ-પ્રભેદોની વિશાળતા મૂળપાઠઃ-રળેનુંળિયા યાન( ૨૪ )મેતાઃ ૨૨૦૪ । જીવત જ્ઞ--- ते करणयोगैः षण्णवतिसंख्यैर्गुणिताः २, २१, १८४ ॥ સવનોૌરવ્યેવ મેવા:, સમયં ૪,૪૨,૨૬૮ ॥ " चत्तारि सयसहस्सा बायालीसं भवे सहस्साई । तिन्नि सया अडसट्टा नेया छउमत्थझायाणं ॥ " અઃ—ઉપરોક્ત કરણના ૧૨×૮=૯૬ (છન્નુ) ભેદો સાથે ધ્યાનના ચાવીસ ભેદાને પશુ ગુણતાં ૯૬૪૨૪=૩૦૪ થાય છે. તેને (છન્નુ) કરણુયાગ વડે ગુણુતાં ૨,૨૧,૧૮૪ ભેદો થાય છે. એ જ રીતે ૨૩૦૪ને ૯૬ (છન્નુ) ભવનયેાગ વડે ગુણુતાં પણ ૨,૨૧,૧૮૪ ભેદા થાય છે. આ બંને મળીને કુલ ૪,૪૨,૩૬૮ ધ્યાનભેદો થાય છે, કહ્યું પણ છે: . “ચાર લાખ, બેતાળીસ હજાર, ત્રણસેા અને અડસઠે એ છદ્મસ્થ ધ્યાનના પ્રકારા જાણવા.’ વિવેચનઃ-આત્માની મુખ્ય એ શક્તિ છેઃ (૧) યાગ(ક્રિયા)શક્તિ અને (૨) ઉપયાગ(જ્ઞાન)– . શક્તિ. ॰ પ્રણિધાન આદિ છન્નુ યોગ પ્રકારોમાં પ્રધાનતયા યોગ(ક્રિયા)શક્તિની અને ઉન્મનીકરણુ આદિ છન્નુ કરણામાં પ્રધાન્તયા ઉપયોગ(જ્ઞાન)શક્તિની ઉત્તરાત્તર વિશેષ પ્રખળતા હાય છે. [ રર ધ્યા :-સાધનામાં વપરાતી આ બંને પ્રકારની શક્તિઓની મંદતા અને તીવ્રતા અનુસાર ધ્યાનમાં પણ માંદતા તીવ્રતા હોય છે. યોગ અને ઉપયેગ શક્તિના આ તારતમ્યને લઈને જ ચોવીસ ધ્યાના કુલ ૪, ૪૨, ૩૬૮ ભેદ થાય છે તે આ રીતે – ધ્યાનના ચોવીસ પ્રકારાના ૯૬ પ્રકારના પ્રણિધાનયોગ આદિ સાથે અને ૯૬ પ્રકારના ઉન્નતી કર્ણ આદિ સથે સબંધ હોવાથી ૨૪ યાન ભેદને ૯૬ પ્રકારના કરણ સાથે ગુણુતાં ૨૪X ૬=૨૩૦૪ ભેદ થાય છે. આ ૨૩૦૪ ને ૯૬ કરણુયાગ સાથે ગુણુતાં ૨૩૦૪X =૨,૨૧,૧૮૪ ભેદ થાય છે. આ જ પ્રમાણે ૨૪ (ધ્યાન) × ૯૬ (કરણ) =૨૩૦૪ ભેને ૯૬ પ્રકારના ભવનયેાગ સાથે ગુણવાથી પણ ૨૩૦૪ × ૯૬ (ભવનયેાગ) = ૨,૨૧,૧૮૪ થાય છે અને તે બન્ને મળીને કુલ ધ્યાન ભેદે–૪,૪૨,૩૬૮ થાય છે. આ વિશાળ ભેદ સંખ્યા ભિન્ન-ભિન્ન પ્રકારના સાધાની અપેક્ષાએ સારી રીતે ધટી શકે છે. સમુદિત ૨૪ ધ્યાન ભેદેાની અપેક્ષાએ ધ્યાનના કુલ ૪,૪૨, ૩૬૮ ભેદ વિચાર્યું. હવે તેમાંથી એકએક ધ્યાન-ભેદની અપેક્ષાએ થતાં ૧૮,૪૩૨ ભેદના વિચાર કરીએ જેથી સમુદિત ૨૪ ધ્યાન ભેદને સમજવામાં સરળતા થશે. યોગોવયોગોનીવેછુ । તત્ત્વાર્થસૂત્ર !! ૪૪-૫ ॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] ध्यानविचार-सविवेचन ૧૧ ક. 59 ૨૪ ધ્યાન ભેદોમાં પ્રથમ ભેદ ધ્યાન-(અજ્ઞા-વિચયાદિપ ધર્મધ્યાન) ને ૯૬ પ્રકારના વનપૂર્વક થતા કરણગ સાથે ગુણનાં ૧૪૯ ૬=૯૬ ભેદ થાય છે, તેને ૯૬ પ્રકારના મિનીકરણ આદિ સાથે ગુણતાં ૯૬૮૯૬૯૨૧૬ ભેદ થાય છે. એ જ રીતે સહજ ભાવે થતા ભવનોગની અપેક્ષાએ પણ ૯૨૧૬ ભેદ થાય છે. ૧૪૬ (ભવનોગ) = ૯૬૮૯૬ (કરણ) = ૯૨૬ થાય છે. તે બન્ને મળીને એક થાનના કુલ ભે, ૧૮,૪૩૨ થાય છે, તેમાં કરણયોગની અપેક્ષાએ થતા ૯૬ દાન ભેદ આ પ્રમાણે છે :(૧) જધન્ય અશુભયોગથી નિવૃત્ત સાધકનું (આજ્ઞાચિયાદરૂ૫) ધર્મધ્યાન એ પ્રણિધાનાગ યુક્ત ધ્યાન છે મધ્યમ , પ્રણિધાન–મહાયોગ ,, (૩) ઉત્કૃષ્ટ , પ્રણિધાન-પરમયોગ , , (૪) જઘન્ય શુભ રોગમાં પ્રવૃત્ત સાધકનું ધર્મ પાન એ સમાધાનગી યુક્ત ધ્યાન છે. (૫) મધયમ , , ” સમાધાન-મહાયોગ , સમાધાન–પરમયોગ , (૭) જઘન્ય મધ્યસ્થ ભાવથી યુક્ત સાધકનું , સમાવિયોગ (૮) મધ્યમ અ સઅધિ–મહાયોગ (૯) ઉત્કૃષ્ટ , , સમાધિ–પરમગ (૧૦) જઘન્ય ઉચ્છવાસનિરોધથી યુક્ત સાધકનું , કાષ્ઠ યોગ (૧૧) મધ્યમ , , , » કાષ્ઠા-મહાયોગ (૧૨) ઉત્કૃષ્ટ , , , , કાઝા--પરમયોગ યોગના મુખ્ય ૮ પ્રકાર છે. તેમાં પ્રથમ પ્રકારના બાર ભેદ ઉપર મુજબ છે. એ જ રીતે શેષ સાત પ્રકાર-વી, સ્થા મ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્યની અપેક્ષાએ પણ દરેકની બાર-બાર પ્રકાર ઉપર મુજબ સમજવા. આ રીતે પ્રથમ સ્થાન (ધર્મધ્યાન), યોગાદિ આઠના બાર-બાર પ્રકારો સાથે ગુણવાથી ૮૮૧૨ =૯૬ પ્રકારનું થાય છે. તે પ્રયત્નપૂર્વક થતાં કરયોગની અપેક્ષાએ સમજવું. આ હક દવાન પ્ર રામાં ઉત્તરોત્તર યોગ શક્તિની પ્રબળતા હોય છે. એટલે કે “વોગ' કરતાં વીર્યની શકિત વધુ પ્રબળ હોય છે અને વીર્યથી સ્થામ વધુ પ્રબળ હોય છે – આ ઉતરોત્તર વૃદ્ધિ પામતી પ્રબળતામાં મુખ્ય કારણ તેનાં વિશિષ્ટ આલંબને છે. ૯૬ કરણની અપેક્ષાએ ૯,૨૧૬ થાન ભેદ કરણગની અપેક્ષાએ પ્રથમ ધ્યાન' ના જે ૯૬ ભેદ વિચાર્યા, તે પ્રત્યેકના ૯૬ પ્રકાર ઉનમની કરણ આદિની અપેક્ષાએ થતાં હોવાથી તેના કુલ ૯,૨૧૬ ભેદ થાય તે આ પ્રમાણે છે. (૧)પૂર્વોકત ૯૬ વાનભેદ જ્યારે જધન્ય પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને પામે છે, ત્યારે તે ઉન્મની કરણયુકત કહેવાય છે. મદયમ મહામનીકરણ (૩) , ૯૬ , ઉત્કૃષ્ટ ,, ,, ,, પરમોન્સની કરણ , (૪) , ૯૬ , મિશ્ર એન્મનીકરણ જધન્ય ઉમનીભવન મધ્યમ મહામનીભવન પરમજનીભવન ,, ૯૬ , મિશ્ર 9 ત્ર સમનીભવન કુલ ૭૬૮ * ટાટ આગળના પૃષ્ઠ પર છે. ઉત્કૃષ્ટ Page #304 -------------------------------------------------------------------------- ________________ [૨૩૨ ७६८ ક૬૮ ध्यानविचार-सविवेचन આ રીતે પ્રથમ ઉમીકરણના આઠ પ્રકારો સાથે પૂર્વોકન ૯૬ ધ્યાન ભેદને ગુણવાથી કુલ 9૬ ૮ થાય તે જ રીતે નિશ્ચિતીકરણ આદિ પ્રત્યેક કરણની અપેક્ષાએ પણ ૭૬૮-૭૬૮ એવા ભેદ થાય છે. પૂર્વોકત ૯૬ જવાન પ્રકારેને બીજા નિશ્ચિત્તકરણના ૮ ભેદ વડે ગુણતાં ૭૬ ૮ ભેદ થાય છે. ત્રીજા નિચેતનીકરણના ચોથા નિઃસંજ્ઞીકરણના ७१८ પાંચમાં નિર્વિજ્ઞાનીકરણન છઠ્ઠા નિધરણીક ના ૭૬૮ સાતમા વિસ્મૃતીકરણનાં ૭૬૮ આઠમા નિબુદ્ધીકરણના ७१८ નવમા નિરીહીકરણના ૭૬ ૮ દસમાં નિતીકરણના ૭૬૮ અગીયારમાં નિર્વિતકરણના , ક૬ ૮ , બારમા નિરુપયોગીકરણના ૯૨૧૬ ભેદ થાય છે. ભવનોગની અપેક્ષાએ ૯૨૧૬ ભેદ પ્રયત્નપૂર્વક થતા કરણુયોગની અપેક્ષાએ જેવી રીતે પ્રથમ સ્થાન” દિન ૯ ૨૧૬ કુલ ભેદ થાય છે, તેવી જ રીતે પ્રયત્ન વિના સહજભાવે થતા ભવનયોગની અપેક્ષાએ પણ પ્રથમ “ધ્યાન ભેદના ૯૨૧૬ ભેદ થાય છે. ધર્મધ્યાન ભવનયોગ ઉત્પનીકરણ ૧ X ૯૬ = ૯૬ X ૯૬ = ૯૨૧૬ આ રીતે કરણગ અને ભવનગની અપેક્ષાએ થતાં ૯૦૧૬-૯૨૧૬ ભેદ મળીને કુલ ૧૮,૪૩૨ ભેદ પ્રથમ “ધ્યાન ના થાય છે. તે રીતે શેષ પરમધ્યાન, શૂન્ય, પરમશન્ય આદિ ત્રેવીસ ધ્યાન ભેદોના પ્રત્યેકના પણ ૧૮,૪૩૨ ભેદ થાય છે. તે આ પ્રમાણે– પરમધ્યાન આદિ ૨૩ ધ્યાનોની અપેક્ષાએ દયાનભેદા : (૨) પરમધ્યાનના કરાગની અપેક્ષા એ ૯૨૬ અને ભવનયેગની અપેક્ષાએ ૯૨૧૬=૧૮૪૩૨ ભેદ જાણવા. (૩) શૂન્યના , , ૯૨ કે છે કે ૯૨૧૬=૧૮૪૩૨ ,, (૪) પરમશૂન્યના ૯૨૧૬ ૯૨૧ ૬=૧૮૪૩૨ (પ) કલાના , , ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ જ પ્રયત્નપૂર્વક થતાં કરંગના ૯૬ મ ન પ્રકારોમાં નિર્વિકલ્પ અવસ્થા અને રીતે પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે – ઉમનીકરણના આઠ ભેદમાં પ્રથમના ચાર ભેદ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત થતી ધ્યાનની નિર્વિકલ્પ અવસ્થાના સૂચક છે અને ઉન્મનીભવન આદિ ચાર ભેદ એ પ્રયત્ન વિના સહજભાવે પ્રગટતી પાનની નિર્વિકલ્પ અવસ્થાના દ્યોતક છે. તેમજ તેમની કરણ અને સન્મનીભવન આ બન્ને ભેદ જઘન્ય, મધ્ય છે અને ઉત્કૃષ્ટ – આ ત્રણે પ્રકારના મિશ્રણવાળું હોય છે. બાકીનાં બધાં કરણમાં પણ આ રીતે સમજવું. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] ध्यानविचार-सविवेचन (૬) પરમકલાના છે, ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૭) જ્યોતિના ૯૨ ૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૮) પરમતિના , ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૯) બિન્દુના , ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૧૦) પરમબિન્દુના , ૯૨૧૬ ૯૨૧૬=૫૮૪૩૨ (૧૧) નાદના ૯૨૧૬ ૨૧૬=૧૮૪૩૨ (૨) ૫રમનાદના ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૧૩) તારાના ૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૧૪) પરમતારાના (૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૧૫) લયના ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨. (૧૬) ૫રમલયના ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૧૦) લવના દરે૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૧૮) પરમલવના ૯૨૧૬=૧૮૪૩૨ (૧૯) માત્રાના ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૨૦) ૫રમમાત્રાના ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૨૧) પદના ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૨૨) પરમપદના ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨ (૨૩) સિદ્ધિના 55 ૯૨૧૬ ૯૨૧૬=૧૮૪૩૨. (૨૪) પરમસિદ્ધિના , ૯૨૧૬=૧૮૪૩૨ આ રીતે ૨૪૪૫૮૪૩૨=૪,૪૨,૩૬૮ કુલ ધ્યાનના ભદો થાય છે જેમાં છદ્મસ્થ જીવે ની અપેક્ષાએ સંભવતા સમસ્ત ધ્યાનપ્રકારેને સમાવેશ થઈ જાય છે. યેગનાં આલંબને મૂળપાઠ –ો વિચિં૦ ફુ યો યો કાત્તાવનાનિ ૨૧૦ | तत्र मनोयोगः, 'जणवयसम्मय' इत्यादि भाषाः ४२, જાતિય રહ્યા ૬, ૩માં ૧૮. तत आसां मनश्चिन्तनावसरे मनोयोगत्वम् ५८, भाषणावसरे भाषायोगत्वम् ५८ ॥ औदारिककाययोगो द्वात्रिंशभेदो जीवभेदात्અથ–“યોગ વિરિયં” ઈત્યાદિ ગાથા દ્વારા જે વેગ કહેવામાં આવે છે, તેના આલંબને ૨૯૦ છે. તેમાં મનોવેગ આ પ્રમાણે સમજો * નવ-સમ-૪ નામે હવે શરૂ કરે એ ! ઘવાર-માર્ગોને રખે ગોત્રમ્પસર બ | ૨૭૩ .. * આ ગાથાને અર્થ માટે જુઓ પરિશિષ્ટ નબર ૮. ૯૨૧૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ २३५ कोहे माणे माया लोभे पेज्जे तहेव दोसे अ । हासभए अक्खाइय उवधाए निस्सिा दसमा ॥ २७४ ॥ उप्पन्न विगयमीसग जीवमजीवे अ जीवअज्जीवे ।। तहऽणतमीसगा खलु परित्त अद्धा अ अद्धद्धा ० ॥२७५॥ आमंतणि आणवणी जायणि तह पुच्छणी अ पनवणी । पञ्चक्खाणी भासा मासा इच्छाणु लोभा अ॥२७६॥ अणभिग्गहिआ भासा भासा अ अभिग्गहम्मि बोद्धव्या । संसयकरणी भासा वाडय अव्वायडा चेव ।। २७७ ॥ -श्री शासि नियुक्ति पृ. ४१६. । आयामो अनुसार मापान मेतातीस ३ तेमा 'कालतिय' नया ગાથાનુસાર સેળ પ્રકારો થાય છે.૫૫ આ બંને મળીને અઠ્ઠાવન પ્રકારો થાય છે. આ બધા પ્રકારોને મનથી ચિંતન કરતી વખતે અઠ્ઠાવન પ્રકારને મોગ બને છે અને બોલતી વખતે અઠ્ઠાવન પ્રકારને ભાષાયોગ બને છે. - ર૭૫મી ગાથા સિવાયની આ સર્વ ગાથાઓ “શ્રી પન્નવણા ત્ર'ના ૧૧મા ભાષા પદમાં, ૧૫. મા સૂત્રમાં પણ છે. = “શ્રી બહત કલ્પસૂત્રની શ્રી મલયગિરિસૂરિ વિરચિત ટકામાં આ ગાથા જોવા મળે છે. તે પાઠ માટે જુઓ પરિશિષ્ટ નં. ૮. ५४. "श्री-बृहत्-कल्प सूत्र"नी श्री समिरिसूरित मां पयनना सोण मे मा प्रभार छ : तानि च षोडश वचनान्यमूनि - लिंगतियं वयणतियं, कालतिय तह परुक्ख पच्चक्खं । उवणय-ऽवणयचउक्के, अज्झस्थिययं तु सोलसमं ॥ अस्या( अ )क्षरगमनिका-'लिंगत्रयम्'-इयं स्त्री, अयं पुमान् , इदं कुलम् ! 'वचन त्रिकम् '-एकवचनं, द्विवचनं, बहुवचनमिति ।' . 'कालत्रिकम् '-अकरोत् , करोति, करिष्यति च । 'परोक्ष वचनं'-यथा स इति । 'प्रत्यक्षवचनं' एष इति । 'उपनयः' -स्तुतिः । 'अपनयः । निन्दा तयोश्चतुष्कमुपनया-उपनयचतुष्कम् ,-यथा रूपवती स्त्रीत्युपनयवचनम् । कुरूपा स्त्रीत्यपनयवचनम् ; रूपवती स्त्री किन्तु दुःशीलेत्युपनयाऽपनयवचनम् , कुरूपा स्त्री किन्तु सुशीलेत्यपनयोपनयवचनम्। तथा अन्यच्चेतसि निधाय विप्रतारकवुद्धया अन्यद विभणिषुरपि सहसा यच्चेतसि तदेव यद् वक्ति तत् षोडशमध्यात्मवचनम् ॥ १६४॥ पीठिका पृ. ५१ । Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] ध्यानविचार-सविवेचन મૂળપાઠઃ-“gવી--ગળ-શાહ-ળasoi frતિવા વડા ! वणपत्तेया विगला दुविहा सव्वे वि बत्तीसं ॥" तत्र पृथिव्यप् तेजो-वाय्वनन्त कायिकाः सूक्ष्म-बादरपर्याप्ताऽपर्याप्तभेदाश्चतुर्धा। संइयसंक्षिपर्याप्ताऽपर्याप्तभेदात् पंचेन्द्रियाश्चतुर्धा । प्रत्येकवनस्पति-विकलेन्द्रियाः पर्याप्ताsपर्याप्तमेदाः । वैक्रियं पञ्चविंशतिधा । सप्तानां नारकभेदानां पर्याप्ताऽपर्याप्तमेदेन चतुर्दश । वायुकायिकानां पञ्चेन्द्रियतिरश्चां मनुष्याणां च एकैकम् । देवानां चतुविधानां पर्याप्तापर्याप्त मेदेनाष्टौ-एवं २५ । आहारक चैकविधम् । एवं कायत्रयस्यापि भेदाः ५८ । एतदन्तर्गतत्वात् तेजसस्यापि ५८ । एवं कार्मणस्यापि ५८ । एवमालम्वनानि ॥२९०॥ ___ अत्र मनःप्रभृतीनि योगप्रसादारोहणालम्बनानि यथा वा रङ्गदानाय वस्त्रे पाशः क्रियते । અર્થ:-પૃથ્વી, અપુ, તેલ, વાયુ, સાધારણ વનસ્પતિ અને પંચેન્દ્રિય એ સર્વ ચાર-ચાર પ્રકારે છે. પ્રત્યેક વનસ્પતિ અને વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય) બબ્બે પ્રકારે છે. સર્વ મળીને ૩૨ ભેદ થાય છે. [૬૪૪=૪૪; (૧+૩) ૨૮,૨૪૮= ૩૨ ભેદ થાય છે.] અથવા પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને અનંતકાય-એ પાંચ સૂમ તથા બદર અને પર્યાપ્તા તથા અપર્યાપ્તા એમ ચાર ભેદથી વીસ પ્રકારે છે. પંચેન્દ્રિયના સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ચાર ભેદો છે. પ્રત્યેક વસ્પતિકાય તથા વિકલેન્દ્રિય–અર્થાત્ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય તે ચારેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ હોવાથી તેના આઠ પ્રકારે છે. (૨૦+૪+૪=૩૨) વૈકિયોગ પચીસ પ્રકારે છે. નારકી–જીના સાત ભેદ છે તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ હોવાથી બધા મળીને ચૌદ ભેદ થાય છે. અર્થ- ત્રણ લિંગ-પુલિંગ, સ્ત્રીલિંગ. નપુંસકલિંગ જેમકે પુરુષ, સ્ત્રી અને કુલ. ત્રણ વચન– એક વચન, દ્વિવચન, બહુવચન જેમકે એક પુરુષ, બે પુરુષ, ઘણા પુરુષ. ત્રણ કાળ- વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, જેમકે કરે છે, કર્યું, કરશે, પક્ષ વચન- જેમકે “તે', પ્રત્યક્ષ વચન- જેમકે “આ.” ઉપનય વચન ( પ્રશંસા વચન) જેમકે “આ રૂપવતી સ્ત્રી છે. ' અપનય વચન (નિંદા વચન ) જેમકે “આ સ્ત્રી કુરૂપ છે. ' ઉપનય–અપનય વચન, જેમકે “આ સ્ત્રી રૂપવતી છે, પરંતુ દુરશીલા છે. ” અપનય-ઉપનય વચન- જેમકે “આ સ્ત્રી કદરૂપી છે, પરંતુ સુશીલા છે.” અધ્યાત્મવચન-મન માં જુદું ધારીને બીજાને ઠગવાની બુદ્ધિથી ખી શું કહેવાની ઈચ્છા હોય છે. સહસા જે મનમાં ધારેલું હોય, એ જ બોલાઈ જાય. આ સોળ ભેદને ઉલલેખ “શ્રી પન્નવણું સત્ર ” ના ભાષાપદમાં ૧૭૩મા સૂત્રમાં પણ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ध्यान विचार - सविवेचन વાયુકાયના એક ભેદ છે. પચેન્દ્રિય-તિય ઇંચ અને મનુષ્યના એકેક ભેદ છે. ચાર પ્રકારના ભવનપતિ, વ્યતર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવેાના દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ ભેદ હેાવાથી એકદરે આઠ ભેદ થાય છે – એમ બધા મળીને પચીસ પ્રકારા થાય છે(૧૪+૧+૨+૮=૨૫). આહારક એક પ્રકારના છે. આ રીતે ત્રણે કાય – ઔદારિક, વૈક્રિય, આહારકના મળીને ૫૮ ભેદો થાય છે. તેજસૂ શરીર તેમાં અંતગત હાવાથી તેના પણ ૫૮ ભેદો છે. એ જ રીતે કાણુ શરીરના પણ ૫૮ ભેદો છે. કુલ મળીને ૫૮ (મનાયેાગ) +૫૮ (વાગ્ યાગ ) +૫૮ ( ઔ. કાયયેાગ )+૫૮( વૈ. કાયયેાગ) +૫૮( આ, કાયયેાગ )= ૨૯૦ આલ'ખના છે. [ ૨૭ અહી' મેાક્ષસાધકને ચેગપ્રાસાદ ઉપર ચઢવા માટે મન, વાણી અને કાયા વગેરે આલબનરૂપ-ટેકારૂપ છે, જેમ વજ્ર ઉપર ૨'ગ ચઢાવવા માટે તેને પ્રથમ પાશ આપ વામાં આવે છે. વિવેચનઃ-ગાગ, વીય આદિ મુખ્ય આઠ પ્રકારના જે યાગેનુ વધુ ત અગાઉ કરેલુ છે, તેના ભિન્ન-ભિન્ન આલ અનેાનું સ્વરૂપ અહીં બતાવવામાં આવે છે. આલંબન એટલે શું ? તેનુ સ્પષ્ટીકરણ તેના માટે આપેલાં ઉદાહરણથી વિચારીએઃ “જેમ વસ્ત્રને રંગ ચડાવવા માટે પ્રથમ પશ આપવામાં આવે છે એટલે કે ભાત વગેરે ચીકણા પદાર્થાના પાણીમાં ઝમાળીને વસ્ત્રને મજબૂત રીતે બાંધવામાં આવે છે (જેથી. તેના ઉપર રંગ બરાબર બેસે, ટટ્ટે, તેમજ તેની ચમક ખીલે), તેવી રીતે ચોત્ર-પ્રાસદ ઉપર અસ્ખલિતપણે આરહણુ કરી શકાય, ત્યાં સ્થિર રહી શકાય, તે માટે (શુભ અને સ્થિર મન આદિ) આલ ખનેા જરૂરી છે. પ્રથમ – યાગ'નાં આલંબન ત્રણ છે; મન, વચન અને કયા. તેના પેટાભેદ ૨૯૦ છે. તેમાં મનોયોગના ૫૮ પ્રકાર છે. વાગ્ (ભાષા) યાગતા ૫૮ પ્રકાર છે. તે જનપદસત્ય' આદિ ૪૨ પ્રકાર અને ‘કાલ–ત્રિક’ આદિ ૧૬ પ્રકાર મળીને ૫૮ પ્રકાર થાય છે. આ બધા પ્રકારાના મનથી ચિંતન કરતી વખતે ૫૮ પ્રકારના મનયેગ બને છે અને ઉચ્ચાઃ છુ કરતી વખતે ૫૮ પ્રકારા વાગ્-યાગ બને છે. ભાષા એટલતા પહેલાં તવા પ્રકારને વિચાર આવે છે, પછી શબ્દોને ઉચ્ચાર થાય છે. એટલે જ ‘જનપદ સત્ય' આદિ ૫૮ પ્રકારે ચિતનની દ્રષ્ટિએ મનેયાગના પ્રકાર કહેવાય છે અને ભાષાની દૃષ્ટિએ વા-યોગના પ્રકાર કહેવાય છે. કાયયેાગના ૧૭૪ પ્રકાર છે. જીવેાતા ૩૨ ભેદની અપેક્ષાએ ઔદારિક શરીરના ૨૫ પ્રકાર થાય છે, આહારક શરીરના એક પ્રકાર છે. આ રીતે ત્રણે શરીરના મળીતે ( ૩ઃ+રપ+૧ ) ૫૮ પ્રકાર થાય છે. તેજસ શરીર અને કાણુ શરીર – આ બંને સૂક્ષમ છે અને તે ઉપરક્ત ત્રણે શરીરની સાથે જ રહેલા હેાવાથી તે બંને શરીરના પશુ ૫૮-૫૮ ભેદ થાય છે. પાંચે શરીરના કુલ ૧૭૪ પ્રાર્ થાય છે અને ત્રણે યાગના કુલ મળીને પ૮૫૮+૧૭૪= ૨૯૦ પ્રકાર થાય છે. ૩૦ Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ ] ध्यानविचार-सविवेचन પvvY3 – આ જેમ વસ્ત્રને રંગવા માટે પ્રથમ પાશરૂપ આલંબન આવશ્યક છે, તે જ રીતે અહીં ગરૂપ મહેલ ઉપર ચઢવા માટે મન વગેરે આલંબને આવશ્યક છે. વેગ શબ્દના અનેક અર્થો છે અહીં “ગ” શબ્દ “આત્મવીર્યના અર્થમાં છે, અર્થાત યોગ એટલે વર્યા રાય કર્મના ક્ષયે. પશમ આદિથી પુદગલના આલંબન વડે પ્રવર્તમાન વીર્ય વિશેષ છે.જે આત્મ-સામર્થ્યરૂપ છે અને તેનું કાર્ય આત્મપ્રદેશોને કર્મક્ષય માટે કાર્યશીલ બનાવવા તે છે. સંસારી પ્રત્યેક જીવને વર્યા રાય કર્મના પશમાદિથી પ્રગટેલી આત્મશક્તિને ઉપયોગ કરવા પુદગલના આલંબનની આવશ્યકતા રહે છે. જેમ નદી, તળાવ કે સરોવરના પાણીને ઉપયોગી નીકનહેર આદિ દ્વારા ભિન્ન-ભિન્ન રીતે થાય છે, તેવી રીતે પ્રત્યેક સંસારી જીવમાં રહેલી યાગશક્તિને ઉપગ મન, વચન અને કાયાના ભિન્ન-ભિન્ન આલંબનથી થાય છે. - આત્મામાં રહેલી વીર્યશક્તિ એક જ હોવા છતાં તેને ઉપયોગ કરવાનાં સાધને ત્રણ હોવાથી તેના પણ ત્રણ પ્રકાર પડે છે : (૧) કાયાના આલંબનથી થતો વીર્યશક્તિનો ઉપયોગ – એ કાયાગ કહેવાય છે. (૨) વચનના આલંબનથી થતો વીર્ય શક્તિને ઉપગ – એ વયનાગ કહેવાય છે (૩) મનના માધ્યમથી થતે વીર્ય શક્તિને ઉપયોગ – એ મને યોગ કહેવાય છે. સંસી ને મન, વચન અને કાયા –ત્રણે ગો હેવાથી, ત્રણે યોગની નિમળતા અને નિશ્ચળતાને પ્રમાણમાં તેમને યોગની શુદ્ધિ અને સ્થિરતા થાય છે. મન વગેરેની શુદ્ધિ માટે સાત પ્રકારની પ્રશસ્ત ચિંતા અને ચાર પ્રકારની શુભ ભાવનાનું વિધાન ધ્યાનની વ્યાખ્યામાં આ ગ્રન્થકાર મહર્ષિએ કર્યું છે. આ રીતે પવિત્ર-શુદ્ધ અને સ્થિર બનેલા મગ, વચનયોગ અને કાયયોગને અહીં પ્રણિધાનાદિ “ગ” નાં આલંબન તરીકે જણાવ્યાં છે, તે યથાર્ય છે (૧) વીયરોગનાં આલંબને મૂળપાઠઃ- ચીનાઈનાનિ-જ્ઞાનાવાર ૮, વર્ણનારા ૮, चारित्राचार ८, तप आचार १२, वीर्याचार ३६- एवम् ७२ ॥ અર્થ -વીર્યગનાં આલંબન – જ્ઞાનાચારના ૮, દશનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨, અને વીર્યચારના ૩૬ પ્રકાર એમ કુલ ૭૨ પ્રકારનાં વિચગનાં આલંબને છે. વિવેચન-: વીર્ય' આમિક સામર્થ્ય-વિશેષ છે. આત્મપ્રદેશ દ્વારા કર્મ દલિકોને ધ્યાનાગ્નિમાં નાખવા-હેમી દેવા માટે પ્રેરિત કરવા તે વાયેગનું કાર્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીના વિષયમાં આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર જ્ઞાનાદિ પાંચ પ્રકારને છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણ, સમ્યમ્ વિધિપૂર્વક પાલન કરવાથી વિયોગની પુષ્ટિ અને શુદ્ધિ થાય છે. આત્મિક સામર્થ રૂપ વીર્યયોગનાં ઉત્થાન અને વિકાસમાં આ આચારપાલન પરમ આલંબન રૂપ બને છે. જ્ઞાનાચાર આદિ આચારોને નામનિદેશ અને તેની ટૂંકી સમજ અહીં આપવામાં આવે છે. વિસ્તૃત માહિતી જ્ઞાની પુરુષો દ્વારા અથવા અન્ય ગ્રન્થોથી જાણી લેવી. Page #310 -------------------------------------------------------------------------- ________________ ઘરવિરાર-રવિવાર २३९ જ્ઞાનાચારના આઠ પ્રકાર काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे ।। વંડળ-શરથ-તંતુમયે, સવિદો ના માયારો ? / કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિન્યવન, વ્યંજન, અર્થ અને તદુભય – આ આઠ પ્રકાર જ્ઞાનાચાર છે. (૧) કાલ – શાસ્ત્રોમાં બતાવેલા સ્વાધ્યાયના નિશ્ચિત સમયે શ્રુત-જ્ઞાનનું પઠન-પાઠન, પુનરાવર્તન વગેરે કરવું. (૨) વિનય – જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણ – પુસ્તક, પાનાં વગેરેને ઉચિત આદર કરવો, જ્ઞાનદાતા ગુરુનો વિનય કરવો – ઊભા થઈને સામે જવું, આસન આપવું, પ્રણામ-વંદન કરવાં, તેમની આજ્ઞાનું પાલન કરવું વગેરે. (૩) બહુમાન – જ્ઞાની ગુરુ આદિ પ્રત્યે આંતરિક પ્રીતિ, પૂર્ણ સદભાવ, આદરભાવ રાખવાં. (૪) ઉપધાન – જ્ઞાનની ઉપાસના માટે, સૂત્રોના પઠન-પાઠનના અધિકારી–પાત્ર બનવા માટે શાસ્ત્રકથિત તપોમય અનુષ્ઠાન કરવું. (૫) અનિcવન – ગુરુ અને સિદ્ધાંત વગેરેનો અપલા૫ ન કરવો. જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય, તેનું નામ ન છુપાવવું. તે જ રીતે સિદ્ધાન્તને અ૫લાપ ન કરો, શાસ્ત્ર-વિરુદ્ધ પ્રતિપાદન ન કરવું. (૬) વ્યંજન – સૂત્રોની અક્ષર-રચનાને વફાદાર રહેવું; સૂત્રમાં કાના, માત્રા અને અનુસ્વાર વગેરેને વધારો-ઘટાડો ન થાય; એક અક્ષર પણ આગળ-પાછળ ન થાય, તેવી પૂરી સાવધાનીપૂર્વક, સ્પષ્ટ અને શુદ્ધ સૂત્રોચ્ચાર કરો (૭) અર્થ – શબ્દના બેધ્ય વિષયને “અર્થ' કહે છે; સૂત્રોના તાત્પર્યને, મૂળ ભાવને જાળવીને શબ્દને વાસ્તવિક અર્થ કરે – તે અર્થ શુદ્ધિ છે. (૮) તદભય – શબ્દ અને અર્થ બન્નેની શુદ્ધિ જાળવી રાખવાપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરી, શાસ્ત્રોક્ત સત્યને જીવનમાં ભાવિત બનાવવું, અથાત્ આત્મસાત્ કરવું. જ્ઞાનના આ આઠ આચારો એ જ્ઞાને પાસનાનાં આઠ અંગ છે, તેનું પાલન કરવાથી જ્ઞાન-ગુણની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. દશનાચારના આઠ પ્રકાર निस्संकिअ निखिअ, निग्वितिगिच्छा अमूढदिवी अ । યૂહ-ચિરી , વછ૪-૫માવળે કટ્ટ | ૨ | નિઃસંકતા, નિષ્કાંક્ષતા, નિવિચિકિત્સા, અમૂઢ-દષ્ટિતા, ઉપભ્રંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના - આ આઠ પ્રકાર દર્શનાચારના છે, Page #311 -------------------------------------------------------------------------- ________________ ર૪૦ ] ध्यानविचार-सविवेचन (૧) નિઃ સંકતા – “તમેવ સર્શ નિરર લં નિહિં ? “શ્રી જિનેશ્વર દેએ કહ્યું છે, તે જ સત્ય છે, શંકા વગરનું છે – એવી શાસ્ત્રવચનમાં દઢ શ્રદ્ધા રાખવી, જરા પણ શંકા ન કરવી તે પ્રથમ દર્શનાચાર છે. (૨) નિષ્કાંક્ષતા- કાંક્ષા એટલે ઈચછા-અભિલાષા. શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અખૂટ શ્રદ્ધા કેળવવી. કેઈ અન્ય મતની, મિથ્યા દર્શનની અભિલાષા કરવી નહીં, તેમ જ ધર્મના બદલામાં કઈ પ્રકારના ભૌતિક ફળની ઈરછા કરવી નહીં. આ બંને પ્રકારની કાંક્ષા-ઇચ્છા ધ્યેયમાંથી વિચલિત બનાવે છે, માટે તેને ત્યાગ કરવો. (૩) નિવિચિકિત્સા – હિતકારી વસ્તુમાં પણ તે હિતકર હશે કે કેમ ?' એવો મતિ વિભ્રમ થવે તે વિચિકિત્સા છે. જેમ જિનશાસન સર્વ હિતકર છે, ધર્મનું આરાધન સર્વ વાંછિત ફળ આપનાર છે, છતાં તેમાં પ્રવૃત્તિ કરવાથી “મને ફળ મળશે કે કેમ?—આ રીતે ધર્મના ફળમાં સંદેહ ઉત્પન્ન થવે તે વિચિકિત્સા છે, તેનાથી રહિત થવું તે નિવિ ચિકિત્સા છે. નિર્વિવિચિકિત્સાને એક અર્થ છે – મુનિ મહાત્માઓનાં મલિન વસ્ત્ર, ગાત્ર આદિ જોઈ, તેની નિંદા, જુગુપ્સા-ઘણું ન કરવી અને બીજો અર્થ છે – ધર્મના ફળમાં સંદેહ ઉત્પન્ન કરી, ચલચિત્તવાળા ન થવું. (૪) અમૂઢ દષ્ટિતા – જેનામાં સાચા બટાને પારખવાની દષ્ટિ ન હોય તે મૂઢદષ્ટિ કહેવાય છે. કેઈને બાહ્ય ઠઠારો, આડંબર, વાણી-વિલાસ કે ચમકારો જોઈ, તેના પ્રતિ મહિત ન થવું, પણ શ્રી જિનેશ્વર કથિત સત્ય માર્ગ ઉપર રિથર ચિત્ત રહેવું જિનશાસનની લોકોત્તરતામાં દઢ વિશ્વાસ રાખવે તે અમૂઢ દૃષ્ટિતા છે. (૫) ઉપખંહણું – જિન શાસન, ચતુર્વિધ સંઘ, અને તેનાં સાધને–અનુષ્ઠાને વગેરેની સર્વાગ સુંદર વ્યવસ્થા, અદ્દભુતતાની પ્રશંસા કરવી, તથા ગુણ પુરુષના ગુણેની યેગ્ય પ્રશંસા કરવી–સમાનધમના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી. (૬) સ્થિરીકરણ– ઘર્મમાર્ગથી વિચલિત થનારને ધર્મમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કર. (૭) વાત્સલ્ય – સમાનધમી પર હૃદયથી પ્રેમ રાખવો, તેના પ્રતિ હિતનો ભાવ રાખવો, તથા જિન શાસનનાં પ્રત્યેક અંગ – સાધુ, સાદેવી, શ્રાવક, શ્રાવિકા, મંદિર, મૂર્તિ, આગમ, તીર્થો વગેરે પ્રતિ પ્રેમભાવ ધારણ કરવો. (૮) પ્રભાવના – ધર્મને પ્રભાવ લેકના હૃદય પર પડે અને તેઓ ધર્માચરણ કરવાની ભાવનાવાળા થાય તેવાં કાર્યો કરવાં. તેમજ જિન શાસન પ્રત્યે લોકોને પ્રેમઆદર વધે તે રીતે શાસન ઉન્નતિનાં ઉત્તમ કાર્યો કરવાં. દર્શનાચારના આ આઠ આચારોનું પાલન કરવાથી દર્શન-ગુણની પુષ્ટિ અને સ્થિરતા થાય છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [२४१ ચારિત્રાચારના આઠ પ્રકાર વળિદ્દાળ-ગોળ-કુત્તો, વંહિં મિહિં તદું જુદું / एस चरित्तायारो, अढविहो होइ नायव्यो ।। ३ ॥ ચિત્તની સમાધિપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે (અર્થાત્ પાંચ સમિતિ ત્રણ ગુતિ રૂપ આઠ પ્રવચન માતાનું પાલન કરવું તે) આઠ પ્રકારને ચારિત્રાચાર જાણ. સમિતિને અર્થ છે સમ્યગ પ્રવૃત્તિ, તે પાંચ પ્રકારની છે. ગુપ્તિનો અર્થ છે, પ્રશસ્ત નિગ્રહ કે નિવૃત્તિ, તેના ત્રણ પ્રકાર નીચે મુજબ છે – (૧) -સમિતિ – અચિત્ત પૃથ્વી ઉપર સાડા ત્રણ હાથ લાંબી દષ્ટિ રાખી, કઈ જીવને આઘાત, પીડા, ત્રાસ ન થાય તેવી કાળજી રાખીને ગમનાગમન કરવું. (૨) ભાષા-સમિતિ – હિતમિત મધુર અને નિરવદ્ય વચન બોલવું. કઠોર માર્મિક ભાષા ન બેલવી. ઊઘાડા મુખે ન બોલવું. (૩) એષણ – સમિતિ–વસ્ત્ર, પાત્ર, આહાર આદિ શાસ્ત્રવિધિ મુજબ બેતાળીસ દેષ ટાળીને ગ્રહણ કરવાં વગેરે. (૪) આદાન-નિક્ષેપ સમિતિ – વસ્ત્ર, પાત્ર, ઉપકરણ વગેરે જયણ સાવધાની પૂર્વક લેવા-મૂકવાં. (૫પારિઠા પનિકા-સમિતિ – મલ, મૂત્ર, લેબ્સ, વગેરે નિર્જીવ ભૂમિ ઉપર જયણા–ઉપયોગ પૂર્વક પરઠવવાં-ત્યાગ કરવાં. (૬) મને-ગુપ્તિ – મનને પ્રશસ્ત નિગ્રહ. મનને દુષ્ટ સંક૯પમાં અથવા અશુભ વિચારોમાં પ્રવર્તાવા ન દેવું, સમભાવમાં સ્થિર કરવું. (૭) વચન-ગુપ્તિ – વાણુને સંયમ. મૌન પાળવું, ખાસ જરૂર વિના ન બેલવું. (૮) કાય-ગુધિત – કાયાને પ્રશસ્ત નિગ્રહ. કાયાના હલન-ચલન ઉપર અંકુશ રાખો. સામાન્ય રીતે સમિતિ શુભ પ્રવૃત્તિ પ્રધાન છે અને ગુપ્તિ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ સરરૂપ છે. આ આઠ આચારોના યથાર્થ પાલનથી આત્માને ચારિત્ર–ગુણ વિકસે છે. તપાચારના બાર પ્રકાર अणसणमूणोअरिया वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ ॥३५।। पायच्छित्तं विणओ, वेयावच्च तहेव सज्झाओ । झाणं उत्सग्गोऽवि अ, अभितरओ तवो होइ ॥३६।। Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૪૨] ध्यानविचार-सविवेचन તપના છ બાહ્ય અને છ આત્યંતર એમ બાર પ્રકાર છે, તે આ પ્રમાણે :બાહ્યત૫ના છ પ્રકાર : (૧) અનસન – આહારનો ત્યાગ કરવો. નવકારશીથી લઈને એકાસણુ, આયંબીલ, ઉપવાસ યાવત્ માસક્ષમણ આદિ તપ અનસનરૂપ છે, (૨) ઉણાદરી – પોતાના ચાલુ ખેરાથી ઓછું ખાવાને વિવિધ પ્રકારથી નિયમ રાખ. (૩) વૃત્તિ-સંક્ષેપ - વૃત્તિ એટલે દ્રવ્ય અથવા આહાર-પાણીની વસ્તુઓ–તેને સંક્ષેપ એટલે ઘટાડે કરવો, ખાન-પાનની ચીજોની સંખ્યા ઘટાડીને મર્યાદિત કરવી. (૪) રસત્યાગ – શરીરની ધાતુઓને પુષ્ટ કરે, તેને “રસ' કહે છે. જેમ કે-દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન. તેને અમુક મર્યાદામાં અથવા સંપૂર્ણ ત્યાગ કર. (૫) કાય- કલેશ – કપટ સહન કરવું. મન અને ઈન્દ્રિયોના વિકારોનું સમજપૂર્વક દમન કરવું એ કાયિક કષ્ટનું પ્રયોજન છે. (૬) સંલીનતા – ઈદ્રિય અને કષાય પર જય મેળવવાના હેતુથી શરીરના અંગો સંકેચવાં-મન, વાણી અને કાયાની અસત્ પ્રવૃત્તિ કરવી – સંકેચવી. આ છ પ્રકારને બાહ્ય(સ્થળ) તપ એ આત્યંત૨ તપનો હેતુ છે. બાહ્ય તપના સેવનથી શરીર ઉપરનું મમત્વ અને આહારની લાલસા ઘટે છે. પરિણામે ઈન્દ્રિય ઉપર વિજય અને શારીરિક રોગોને અભાવ થાય છે. સંયમની ક્રિયા અને યોગ સાધનામાં સ્કૃત્તિ–ઉલ્લાસ વધવાથી નિકાચિત પ્રાયઃ દુષ્ટ કર્મોની પણ નિર્જરા ઈત્યાદિ અનેક લાભ થાય છે. આત્યંતર તપના છ પ્રકાર: (૧) પ્રાયશ્ચિત્ત – અપરાધ દોષની શુદ્ધિ કરે, પાપનો છેદ કરે તે “આલેચના આદિ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત તપ છે. (૨) વિનય – જ્ઞાની ગુણી ઉપકારી આદિન, મિક્ષનાં સાધનો, યથાવિધિ આદર, બહુમાન, ભક્તિ, આરાધના કરવાં. (૩) વૈયાવૃત્ય - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન વગેરેની સેવાશુશ્રુષા કરવી. (૪) સ્વાધ્યાય-આત્મહિતકર એવાં શાસ્ત્રો, ગ્રન્થનું અધ્યયન, અધ્યાપન કરવું તથા વાચના, પૃચ્છના. પરાવર્તાના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં તત્પર રહેવું. (૫) ધ્યાન – ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. વિવિધ વિષયોમાં ભટક્તા ચિત્તની કઈ એક વિષયમાં સ્થિરતા-એકાગ્રતા તે દયાન છે. ચાર પ્રકારનાં દયાનમાંથી પ્રથમનાં Page #314 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन બે અશુભ ધ્યાન – આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, ધર્મ અને શુકલ ધ્યાનમાં ત૫ર થવું. (૬) કાર્યોત્સર્ગ – પાપશુદ્ધિ, વિનય, આદિ શુભ સંકલ્પપૂર્વક કાયાની મમતાને ત્યાગ કરી, કાયાને સ્થાનથી (સ્થિર ઊભા રહીને), વાણને મૌનથી, મનને નિશ્ચિત કરેલા ધ્યાનથી સ્થિર કરવું. આ આત્યંતર છ પ્રકારનું તપ, મન અને આત્માની વિશેષ શુદ્ધિ કરનાર છે. વીર્યાચારના છત્રીસ પ્રકાર જીવનું સામર્થ્ય, આત્મશક્તિ કે આત્મબળને “વીર્ય કહે છે. આ ઉક્ત જ્ઞાનાદિ ચારે આચારોના છત્રીસ પ્રકારનું મન, વચન અને કાયાની શક્તિને છુપાવ્યા વિના-થથાશક્તિ આચરણ કરવું એ જ વીર્યાચારના છત્રીસ પ્રકાર છે. આ પાંચે આચારના પાલનમાં રત્નત્રયી,* સામાયિક, દાન, શીલ, તપ અને ભાવ રૂપ ધર્મની આરાધના રહેલી હોવાથી, તેના દ્વારા સમગ્ર જિન શાસનની આરાધના થાય છે. થાન સાધનામાં આવશ્યક મન, વાણી અને કાયાની સ્થિરતાનું બળ આચારપાલનથી જ કેળવાય છે, આત્મવીર્યની પુષ્ટિ અને ગાની સ્થિરતામાં આચાર પાલન અગત્યનો ભાગ ભજવે છે. આ અપેક્ષાએ આચાર-પાલન એ ધ્યાનનું મૂળ છે. આ વાત સ્પષ્ટ રીતે સમજાય છે. (૩) સ્થામયોગનાં આલંબને મૂળપાઠ –રામમાત્રનાનિ–વંધ–સંજનબ્રટણ ૨ રાવણના વીરા !. उवसामणा-निहत्ती-निकायणा च त्ति करणाई ॥२॥" - Hપય” નાથા–૨. અર્થ :- સ્થાન યોગનાં આઠ આલંબને આ પ્રમાણે છે – (૧) બંધનકરણ, (૨) સંક્રમણુકરણ, (૩) ઉદ્દવર્તનાકરણ, (૪) અપર્વતનાકરણ, (૫) ઉદીરણકરણ, (૬) ઉપશમનાકરણ, (૭) નિધત્તિકરણ, અને (૮) નિકાચના કરણ. વિવેચન- “સ્થામ” એક વિશિષ્ટ આત્મ-સામર્થરૂપ છે. જે સામર્થ્ય-વિશેષથી જીવ પોતાના આત્મપ્રદેશ પર ચેટલા કર્મના દલિકોને ખપાવવા માટે ખેંચી લાવે અર્થાત ને કર્મલિકે અલ્પકાળમાં સરલતાથી ખપી જાય તેવી ભૂમિકાવાળા કરે તે “સ્થામગ” છે. ઉપર્યુક્ત બંધનકરણ આદિ આઠ કરણે સ્થામયોગનાં આલંબન છે. એટલે કે આ બ ધનકરણ આદિ કરશે જ્યારે વિશુદ્ધ કોટિનાં બને છે ત્યારે તેના આલંબને સ્થામગનું ઉત્થાન થાય છે. સ્થામગ આમિક સામર્થ સ્વરૂપ છે અને કરણ પણ આત્માને એક વિશિષ્ટ વીર્યપરિણામ વિશેષ છે. સાધક આત્મામાં જ્યારે એવા પ્રકારને અપૂર્વ પ્રયત્ન-અપૂર્વ વયે પરિણામ પ્રગટ થાય છે # વી િતિ ૨૪ નીવરત સ્ત્રાવ ” -विशषोवश्यकभाष्यः गा. २१७२ * સમ્યગ જ્ઞાન, સમ્ય દર્શન અને સમ્યક ચારિત્ર્ય આ ત્રણ ગુણને “રત્નત્રથી” કહે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૪] જનવિવા-વિવર ત્યારે તેના આલંબને સ્થાયોગરૂપ એક વિશિષ્ટ પ્રકારના આત્મિક સામને પ્રાદુર્ભાવ થાય છે અને તેના દ્વારા પ્રણિધાન, સમાધાન, સમાધિ, અને કાષ્ઠા રૂપ મેગે [ ધ્યાને] વધુ પ્રબળ અને વિશુદ્ધ કેટિનાં બને છે. આઠ કરણનું સ્વરૂપ બંધન આદિ કરણેનું વિસ્તૃતસ્વરૂપ કર્મ પ્રકૃતિ', “પંચસંગ્રહ આદિ ગ્રંથમાં વર્ણવેલું છે. જિજ્ઞાસુઓએ ગુરુગમ દ્વારા ત્યાંથી જાણી લેવું. અહીં તે આઠ કરને સંક્ષેપથી વિચાર કરીશું. તે આ પ્રમાણે છે : (૧) બંધનકરણ – જીવ મિથ્યાત્વ, અવિરતિ આદિ હેતુઓ વડે કર્મ યોગ્ય પુગલોને આત્મ-પ્રદેશે સાથે જે વીર્યપ્રયત્નવિશેષ વડે બાંધે છે, તેને બંધનકરણ” કહે છે. સંક્રમણુકરણ – એક કર્મ સ્વરૂપે રહેલાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના અન્ય સાતીય કર્મરૂપે ફેરફાર–રૂપાન્તર જે પરિણતિ કે પ્રયત્ન-વિશેષથી થાય છે, તેને સંક્રમણુકરણ કહે છે. જેમ અશાતા વેદનીય-કર્મના પરમાણુઓનું શાતા વેદનીય-કર્મરૂપે પરિણમન થવું. ઉદૃવતનાકરણ - જે પરિણતિ કે પ્રયત્ન-વિશેષથી કર્મની સ્થિતિ અથવા તેના રસમાં અભિવૃદ્ધિ થાય છે, તેને ઉદ્દવર્તનાકરણ કહે છે. (૪) અપવતનાકરણ – જે પરિણામ કે પ્રયત્ન-વિશેષથી કમની સ્થિતિ અથવા તેના રસમાં હાનિ થાય છે, તેને અપવર્તનાકરણ કહે છે. (૫) ઉદીરણુકરણું – ઉદય અપ્રાપ્ત કર્મ-દલિકને જે પરિણામ કે પ્રયન વિશેષથી ઉદયાવલિકામાં લાવી ઉદય સન્મુખ કરાય છે, તેને “ઉરીરાકરણ કહે છે. (૬) ઉપશમનાકરણ – જે પરિણામ કે પ્રયત્ન વિશેષથી કર્મોને ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચનાકરણને અયોગ્ય બનાવાય તે “ઉપશમનાકરણ છે. (૭) નિધત્તિકરણ – જે પરિણામ કે પ્રયત્ન વિશેષ વડે કર્મોને ઉદ્દવર્તન તથા અપવર્તના સિવાય અન્ય કોઈ કારણ ન લાગે તેવાં કરાય છે, તેને “નિધત્તિકરણ” કહે છે. (૮) નિકાચનાકરણ - જે પરિણામ કે પ્રયતન વિશેષ વડે કર્મોને કઈ પણ કરણ ન લાગે તેવા કરાય છે, તેને “નિકાચનાકરણ” કહે છે. આ બંધન આદિ આઠે કરણે કયારે અને કઈ રીતે અપૂર્વ કોટિનાં બને છે, તે સમજવા માટે જ્યારે જીવ સર્વ પ્રથમ સમ્યકત્વ પામે છે, ત્યારે તે કેવાં કેવાં લક્ષણેગુણેથી યુક્ત હોય છે અને તે સમયે કર્મોની સ્થિતિ આદિ પણ કેટલી અલ્પ પ્રમાણવાળી હોય છે, તે જાણવું જરૂરી હોવાથી અહીં સંક્ષેપમાં તેને વિચાર કરીશું. Page #316 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ध्यानविचार-सविवेचन પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્તિ મિક્ષનો માર્ગ જીવને અનાદિ કાળથી દુર્લભ છે. મિથ્યાત્વ આદિ દોષોને લઈને જીવ પિતાના સહજ-શુદ્ધ સ્વરૂપને જ જાણી શકતું નથી, તેની શ્રદ્ધા પણ કરી શકતો નથી. જૈન શાસનમાં સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્રના સમુદાયને મોક્ષમાર્ગ કહ્યો છે. કારણ અને કાર્યને પરસ્પર સંબંધ છે. એક કાર્ય થવામાં અનેક કારણે મળે છે, ત્યારે તે કાર્ય થાય છે સમ્યદર્શન આદિ મોક્ષનાં ઉપાય-કારણ છે. આ સમ્યગ્ગદર્શન પણ “કાલ-લબ્ધિ” વિના થતું નથી. કઈ પણ કર્મસહિત ભવ્ય આમા વધારેમાં વધારે કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તકાલ શેષ રહે ત્યારે પ્રથમ સમ્યફવ પામવા યોગ્ય બને છે. પણ અધિક કાલ શેષ હોય તે બનતો નથી–આ એક કાલ-લબ્ધિ છે. બીજી કાલ-લબ્ધિઓને સંબંધ કર્મની સ્થિતિ સાથે છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો બાકી રહ્યાં હોય કે કેડાડી સાગરોપમથી અધિક સ્થિતિવાળા કામે શેષ રહ્યાં હોય તે પ્રથમ સમ્યકૃત્વને લાભ થતું નથી. ભવની અપેક્ષાએ પણ કાલ–લબ્ધિ હોય છે. જે ભવ્ય છે, સંજ્ઞી છે, પર્યાપ્ત છે. પ્રતિ સમય અનંતગુણ વિશુદ્ધિ ધારક છે – તેને પ્રથમ સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે. કાલ-લબ્ધિની જેમ બીજી પણ પાંચ લબ્ધિઓ “કમ પ્રકૃતિ માં બતાવી છે. સમ્યક્ત્વ પ્રાપ્તિની પૂર્વે યથા-પ્રવૃત્તિ આદિ ત્રણ કરણ કરવાનાં હોય છે. તે ત્રણ કરણની યોગ્યતા પાંચ લબ્ધિ દ્વારા પ્રગટે છે. તે પાંચ લબ્ધિઓ આ પ્રમાણે છે પાંચ લબ્ધિઓ:-(૧) ક્ષયે પશમ, (૨) વિશુદ્ધિ, (૩) દેશના-શ્રવણ, (૪) પ્રાગ્ય અને (૫) ઉપશમ. (૧) ક્ષપશમ-લબ્ધિ – સત્તામાં રહેલા કર્મોના અનુભાગ=રસસ્પદ્ધ કેની પ્રતિ સમય અનંતગુણહીન ઉદીરણા કરવી અર્થાત્ જે કાલમાં અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મસમૂહની પ્રતિ સમય અનંતગુણહીન ઘટતી એવી ઉદીરણા થાય તેને ક્ષયોપશમ-લબ્ધિ જે લબ્ધિના પ્રભાવે તત્વનો વિચાર કરી શકાય તે જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષપશમ થાય છે. (૨) વિશુદ્ધિ- લબ્ધિ–ઉક્ત ક્ષપશમ-લબ્ધિથી અશુભ કમેનો રસ ઘટવાથી સંકલેશની હાનિ અને તેની પ્રતિપક્ષી વિશુદ્ધિની વૃદ્ધિ થાય છે. તે પ્રથમ લબ્ધિથી જન્ય શાતા આદિ શુભકર્મોના બંધમાં નિમિત્તભૂત અને અશાતા આદિ કર્મોના બંધનો વિરોધી જે જીવને શુભ પરિણામ – તેની પ્રાપ્તિને જ વિશુદ્ધિ-લબ્ધિ કહેવાય છે. જે ભાવમાં સંસાર પ્રત્યે નિર્વેદ-વૈરાગ્ય થાય છે અને જીવાત્મા, આત્મહિત Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ध्यानविचार-सविवेचन અને જીવાદિતત્વને વિચાર હોય તે ભાવ જ વિશુદ્ધિ-લબ્ધિ છે. કષા મંદ થવાથી વિશુદ્ધિ-લબ્ધિ થાય છે. (૩) દેશના-શ્રવણું લબ્ધિ–ઉક્ત ભાવ દ્વારા જીવને મિક્ષમાર્ગમાં પરિણત આચાર્ય આદિ સદગુરુનો વેગ તથા સર્વજ્ઞ કથિત, ગુરુ-ઉપદિષ્ટ છ દ્રવ્ય અને જીવાદિ નવ પદાર્થ રૂપ ત પદેશને ગ્રહણ–ધારણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય – તે દેશના શ્રવણ-લબ્ધિ છે. આ લબ્ધિ જિનવચનની ગાઢ રુચિ સ્વરૂપ હોય છે. તે જેમ સદગુરુના ઉપદેશથી થાય છે, તેમ ઉપદેશ આદિ નિમિત્ત વિના પૂર્વભવના તથા સંસ્કારના બળે ભવપ્રત્યય રૂ૫ પણ હોય છે. તથા નરકાદિ ગતિમાં તે પૂર્વસંસ્કારથી જ હોય છે. આ તોપદેશનું ગ્રહણ જીવને ભવાટવીમાં તથા તેની તત્ત્વજિજ્ઞાસાને શાન્તિ પ્રદાન કરનાર છે, તેનાથી તેને સ્વાત્મ સ્વરૂપમાં એકાગ્રતા ઉત્પન્ન કરવાને ભાવ જાગે છે. (૪) પ્રાગ્ય-લબ્ધિ-જીવ પોતાના સ્વરૂપનું પરોક્ષજ્ઞાન મેળવીને તેના પ્રગટીકરણ માટે ભાવ કરે છે, સંકલ્પ સાથે તે દિશામાં પુરુષાર્થ સન્મુખ બને છે, ત્યારે જીવની કર્મ સત્તાની સ્થિતિ ક્ષય પામીને અન્તઃ કડા-કોડી સાગર પ્રમાણ જ શેષ રહી જાય છે. હવે જે નવીન બંધ પડશે તે પણ આવા વિશુદ્ધ ભાવોને લઈને એટલા જ પ્રમાણુવાળો પડશે. કેટલીક પાપ-પ્રકૃતિઓને બંધ અટકી જાય છે અને અશુભ કર્મ પ્રકૃતિને રસ (અનુભાવ) પણ ઘટી જાય છે. માત્ર બે સ્થાનિક રસમાં અવસ્થિત થઈ જાય છે. આવી અવસ્થા પ્રગટ થવી તે પ્રાગ્ય-લબ્ધિ છે. - આ ચાર લબ્ધિઓ ભવ્ય અને અભિવ્ય બનેને પ્રાપ્ત થઈ શકે છે. તેમાં ભવ્ય જીવને શ્રદ્ધાદિ ગુણની પરિણતિ રૂપ વિશિષ્ટ પરિણમન થઈ શકે છે, જેમ મગના દાણામાં સીઝવાની યોગ્યતા હોય છે, તેથી તે કમશઃ સીઝીને પરિપકવ બને છે–તેમ ભવ્ય જીવ શ્રદ્ધાદિ ગુણને પરિપકવ બનાવી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય જીવનું સત્તાએ સિદ્ધ સટશ સ્વરૂપ હોવા છતાં કોરડું, મગના દાણાની જેમ તેને તેવા પ્રકારની શ્રદ્ધાદિ ગુણેની પરિણતિ થતી નહીં હોવાથી કર્મક્ષય કરીને તે મુક્ત બની શકતો નથી. આ ચાર લબ્ધિઓ પ્રાપ્ત થયા પછી પણ જીવને સમ્યકત્વ પ્રાપ્ત થઈ જ જાય એવો નિયમ નથી. આ ચાર લબ્ધિઓમાં ક્રમશઃ તત્વવિચાર વિકસતો જાય છે, છતાં તત્ત્વવિચારકને સમ્યક્ત્વ પ્રગટ થઈ જાય તે નિયમ નથી, કેમકે વિપરીત વિચાર ઉત્પન્ન થવાના કારણે કે ભિના વિચારોમાં અટવાઈ જવાના કારણે, તત્વની પ્રતીતિ અને તત્વનો નિર્ણય ન પણ થાય એ સંભવિત છે. તે આ સ્થિતિમાં સમ્યફવરૂપ તત્ત્વની અન્તઃરુચિ કઈ રીતે પ્રગટે યા ટકી શકે? Page #318 -------------------------------------------------------------------------- ________________ [ ર૪૭ ध्यानविचार-सविवेचन (૫) ઉપશમ-લબ્ધિ – પ્રાયોગ્ય લબ્ધિવાળાનો પ્રયત્ન તત્વવિચાર કરવા સુધી સીમિત હોય છે. પણ આ પાંચમી ઉપશમ-લબ્ધિ પ્રગટ થયા પછી જીવને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મને સર્વથા ઉપશમાવવાની શક્તિ એ જ ઉપશામકરણ લબ્ધિ છે. આ લબ્ધિમાં જીવનાં પરિણામની વિશુદ્ધિ સમયે-સમયે અનંતગુણ વૃદ્ધિ પામતી હોય છે, તેને કાલ અન્તર્મુહર્તાને છે. આ પાંચે લબ્ધિઓ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા ભવ્ય જીવોને હોય છે. પાંચ લબ્ધિવાળા જીવોની વિશેષતાઓ છે. આ લબ્ધિવાળા પરાવર્તમાન શુભ પ્રકૃતિના બંધ હોય છે. # ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધ પરિણામોથી યુક્ત હોય છે. શુભ પ્રકૃતિના રસને અનંતગુણ-અનંતગુણ વૃદ્ધિ પમાડે છે અને બે સ્થાનિકમાંથી વધારીને ચાર સ્થાનિક કરે છે. કફ અશુભ પ્રકૃતિના રસને ચાર સ્થાનિકમાંથી ઘટાડીને બે સ્થાનિક કરે છે. જ આયુષ્યકર્મના બંધક ન હોય અર્થાત્ આયુષ્યવર્જિત સાત કર્મોની અતઃ કડા કેડી સ્થિતિ સત્તાવાળા હોય છે. 8 મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિસંગ જ્ઞાન – આ ત્રણ અજ્ઞાનરૂપ સાકાર ઉપયોગમાં વર્તાતા હોય છે. છેક ત્રણ યોગમાંથી કોઈ એક યોગમાં વતતો હોય છે. ત્રણ શુભ લેગ્યામાંથી કેઈ એક લેશ્યામાં વતતો હોય છે. છે. પ્રતિ અત્તમુહૂતે અશુભ કર્મને પણ ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યામાં ભાગે ન્યૂન બાંધતો હોય છે. આવી ગ્યતાવાળા જીવો સમ્યફવની પ્રાપ્તિ પહેલાં (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ - આ ત્રણ કરશું કરે છે. આ ત્રણે કરણ એ આત્માની ઉત્તરે ત્તર અધિક વિશુદ્ધિ કોટિની અવસ્થાઓ છે, ધ્યાનની ભૂમિકાઓ છે. તેને કાલ અલગ-અલગ તેમજ સમુદિત રૂપે પણ અન્તર્મુહૂર્ત પ્રમાણુ કહ્યો છે. ઉક્ત ત્રણ કરણની અવસ્થાઓમાંથી પસાર થયા પછી જીવ અન્તમુહૂર્તની સ્થિતિવાળા “અન્તરકરણ” (ઉપશાન્ત અધા)માં પ્રવેશ કરે છે. અહીં “મિથ્યાત્વ મોહનીય, નો સર્વથા ઉપશમન થવાથી પ્રથમ સમયે જ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે આત્માને એ અપૂર્વકેટિનો આનંદ અનુભવવા મળે છે–જે પૂર્વે કદી પણ અનુભવ્યો ન હતો. વિશુદ્ધિનું તારતમ્ય પ્રથમ યથાપ્રવૃત્તિકરણને પહેલા સમયે પરિણામોની જે વિશુદ્ધિ હોય છે, તેના કરતાં બીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ વિશેષ હોય છે. એ જ રીતે અપૂર્વકરણ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] ध्यानविचार-सविवेचन અને અનિવૃત્તિકરણમાં પણ પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી–પછીના સમયે ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ અધિક આત્મવિશુદ્ધિ હોય છે. વિશુદ્ધિની વૃદ્ધિને આ કમ ત્રણે કરણના ચરમ સમય સુધી હોય છે. યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ આ બે કરણમાં એક સાથે પ્રવેશ કરનારા છામાં પણ પરસ્પર વિશુદ્ધિનું તારતમ્ય હોય છે. કેઈ જીવ જ ઘન્ય વિશુદ્ધિવાળા હોય છે, કોઈ મધ્યમ અને કોઈ ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળો હોય છે. વિશુદ્ધિના આ તારતમ્યને સામાન્ય રીતે છ વિભાગમાં વહેંચી શકાય છે, જેને ષટ્રસ્થાન-પતિત–વિશુદ્ધિ કહે છે તે આ રીતે -- કઈ એક જીવનું વિશુદ્ધિ સ્થાન બીજા જીવન વિશુદ્ધિ સ્થાન કરતાં (૧) અનંતભાગ અધિક, (૨) અસંખ્યાતભાગ અધિક અને (૩) સંખ્યાતભાગ અધિક હોઈ શકે છે. તેમજ (૪) સંખ્યાતગુણ અધિક, (૫) અસંખ્યાતગુણ અધિક અને (૬) અનંતગુણ અધિક પણ હોઈ શકે છે. ત્રીજા અનિવૃત્તિકરણમાં વિશુદ્ધિનું આવું તારતમ્ય હોતું નથી. આ ત્રીજા કરણમાં પ્રવેશ પામેલા, સમાન સમયે રહેલા સર્વ જીવોના અધ્યવસાય અને વિશુદ્ધિસ્થાન પરસ્પર સમાન જ હોય છે. અનંત ભાગ અધિક આદિ કોઈ ભેદ તેમનામાં લેતા નથી. ' ઉપશમ અને ક્ષેપક શ્રેણિમાં થતાં અપૂર્વકરણ વગેરેનું વિશેષ સ્વરૂપ પણ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ ગ્રન્થોથી જાણી લેવું. આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ઉત્તરોત્તર સ્થિર અને વિશુદ્ધ અથવસાય-પરિણામ સ્વરૂપ હોવાથી ધ્યાનામક છે – એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેમાં બતાવેલા વિશુદ્ધિના તારતમ્યને વિચાર કરવાથી ધ્યાનના બહુસંખ્ય ભેદ-પ્રભેદને વિસ્તાર પણ સારી રીતે ઘટી જાય છે અને ‘ગ અસંખ્ય જિન કહ્યા” - આ પંક્તિનું તાત્પર્ય પણ હૃદયંગમ બને છે. આ રીતે આઠ કરણેનાં આલંબને સ્થામયોગને પ્રાદુર્ભાવ થવાથી તેના દ્વારા આત્મા પિતાના પ્રદેશમાં વ્યાપીને રહેલા કર્મલિકેને ખેંચી લાવે છે અર્થાત્ અલ્પ કાળમાં સરલતાથી ખપી જાય તેવી ભૂમિકાવાળા કરે છે. (૪) ઉત્સાહ, (૫) પરાક્રમ અને (૬) ચેષ્ટાયોગનાં આલંબને ? મૂળપાઠ-૩સ્સારા કોશવસ્તુત્તિત્તા ! पराक्रमस्य अधोलोकचिन्ता । चेष्टायाः तिर्यग्रलोकचिन्तनम् ।। અર્થ –ઊર્વીલેકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે – ઉત્સાહનું આલંબન છે. અલકમાં રહેલી વસ્તુઓની ચિંતા તે – પરાક્રમનું આલંબન છે. તિલકમાં રહેલી વસ્તુઓની ચિન્તા તે – ચેષ્ટાનું આલંબન છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन ( ૨૨ વિવેચન - આમ અનંત વીર્ય-શક્તિનો મહાસાગર છે, એને જેવાં આલંબને મળે છે તેને અનુરૂપ વીર્ય-શકિત ઉલસિત થઈને પિતાનું કાર્ય કરે છે. ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટા એ આમાની વય–શક્તિના સામર્થ્ય વિશેષના જ વિશિષ્ટ પ્રકાર છે. ઊર્વિલોક, અલોક અને તિર્યમ્ લે કના પદાર્થોના ચિંતનના આલંબને ક્રમશઃ ઉત્સાહ આદિ ત્રણે ભેગો ઉલ્લસિત થાય છે આ ત્રણ ગોમાં ઉત્સાહ-યોગનું કાર્ય આત્મપ્રદેશમાં રહેલા કર્મોને ઉપર લઈ જવાનું છે, પરાક્રમ-યોગનું કાર્ય ઉપર આવેલા કમ-દલિને પાછા નીચે લઈ જવાનું છે અને ચેષ્ટાયેગા પિતાના સ્થાનમાં રહેલા કર્મ-પ્રદેશને સૂકવી નાખવાનું કાર્ય કરે છે. ઊર્વ, અધે અને તિય લોકના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન બુડત સંગ્રહણી, લેકપ્રકાશ” આદિ પ્રન્થમાં છે, ત્યાંથી ગુરગમ દ્વારા જાણી લેવું. અહીં તેને સંક્ષિપ્ત વિચાર કરીશું. – લેકપુરુષ – સમગ્ર લેક ચૌદ રજજુ પ્રમાણ છે...અને તે પુરુષાકાર ધારણ કરતા હોવાથી તેને લેકપુરુષ” કહેવામાં આવે છે, અર્થાત્ સમતલ ભૂમિ ઉપર બે પગ પહોળા કરી, બંને હાથ કેડ પર રાખી ટટ્ટાર ઊભેલા પુરુષ જેવો લેકનો આકાર છે. તાત્પર્ય કે માનવાકૃતિ એ લોકપુરુષની આકૃતિની જ લઘુ આવૃત્તિ છે, પણ તેમાં રહેલા આત્માના અસંખ્ય પ્રદેશનું પૂર્ણ પ્રાગટય અને શુદ્ધીકરણ, ચિંતનને લેકસ્વરૂપના યથાર્થ ચિંતનમાં ઢાળવાથી થાય છે – આ રીતે “પિ ડે સે બ્રહ્માંડે' ઉક્તિ સંગત કરે છે. સમગ્ર લેકને પિતામાં સમાવીને રહેલા લોકપુરુષનું ચિંતન અને ધ્યાન “સર્વત્ર સુથી ભવતુ ઢો:' પદના સતત જાપ તેમજ ચિંતન-મનનથી ક્રમશઃ પ્રગટે છે. એટલે કે ધર્મસ્તિકાય, અધમરિતકાય, આકાશાસ્તિકાય, પુરાલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ – આ છ દ્રવ્યોથી આ લેક પરિપૂર્ણ–વ્યાપ્ત છે. અનંત કરુણવંત ભગવંતોએ જી પર ઉપકાર કરવાના શુદ્ધ આશયથી આવે આ લોકના ત્રણ વિભાગ પાડીને તેના ૨વરૂપનું યથાર્થ વર્ણન કર્યું છે. આ ત્રણ વિભાગ તે ઊર્વલક, અલેક અને તિøલોક. -: અધોલોક :– ચૌદ રજજુ પ્રમાણ આ લેકને નીચેને સાત રજુપ્રમાણ જે અર્ધો ભાગ છે, તે અધોલોક છે-અને તે લોકપુરુષના પહોળા કરેલા બે પગના આકારવાળો છે. આ આધેલોકમાં ક્રમશઃ નીચેનીચે વિસ્તાર પામતી છત્રાકારવાળી રત્નપ્રભા આદિ નામની સાત નરકભૂમિઓ છે. રત્નપ્રભા પૃથિવીનો પિંડ એક લાખ એંસી હજાર યોજન પ્રમાણ જાડો છે, તેની ઉપર અને નીચે એક–એક હજાર યોજન છોડીને શેષ એક લાખ અતેર હજાર Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૦ 1 ध्यान विचार - सविवेचन ચૈાજનમાં તેર પ્રતર હેાય છે, તેમાં ૩૦ લાખ નરકાવાસે-નારકીના જીવાને ઉત્પન્ન થવાનાં સ્થાને છે. આ તેર પ્રતર-થરના ખાર આંતરામાં ભવનપતિ-દેવાનાં ભવના-માંડવા જેવા આવાસે છે. ઉપરના શેષ રહેલા એક હજાર યેાજનના દળમાંથી સે યાજન ઉપર-નીચેના છેાડીને શેષ આસા યેાજનમાં આઠ વ્યંતરદેવાની જાતિ રહે છે અને ઉપર છેડેલા સેા ચેાજનમાં દસ-દસ યાજન છેાડી, મધ્યના એસી ચેાજનમાં આઠ ન્યતર જાતિના ધ્રુવે રહે છે. ---; મધ્યલાક :-- ચૌદ રાજલેાકની મધ્યમાં અસંખ્ય દ્વા અને અસભ્ય સમુદ્રોથી વીંટળાયેલા એક રજીપ્રમાણ મધ્યલેાક છે. તેની વચ્ચેાવચ જમ્મૂદ્વિપના મેરુ પર્વત છે. તે મેરુના મૂળમાં સમભૂતલા પૃથિવીમાં આઠ રુચક પ્રદેશ છે. ૦ તે સમભૂતલા પૃથ્વીથી નવસેા યેાજન ઉપર અને નવસેા યેાજન નીચે – એમ એક હજાર આઠસે ચેાજનપ્રમાણ અને એક રાજના વિસ્તારવાળા તિર્થ્યલેાક છે, તેના ઉપરના નવસા યેાજનમાં પ્રકાશ કરનારા સૂર્ય-ચન્દ્રાદિ જ્યાતિષ્ઠ દેવાનાં વિમાના નીચે જણાખ્યા મુજબ રહેલાં છે. સમભૂતલા પૃથ્વીથી સાતસેા નેવું યેાજન ઉપર તારાઓનાં વિમાને છે. આ વિમાનાથી દસ ચાજન ઊંચે સૂનાં વિમાને છે. આ વિમાનાથી એંશી યાજન ઊં ́ચે ચન્દ્રનાં વિમાનેા છે, આ વિમાનાથી ચાર યાજન ઊંચે નક્ષત્રનાં વિમાને છે. નક્ષત્રથી ચ.ર ચેાજન ઊંચે બુધ, ત્યાંથી ત્રણ યાજન ઊંચે શુક્ર, ત્યાંથી ત્રણ યાજને ગુરુ, ત્યાંથી ત્રણ ચેાજને મંગળ અને ત્યાંથી ત્રણ ચેાજન ઊંચે શનિ-ગ્રહનાં વિમાન છે. અઢી દ્વિપની ઉપર રહેલા સૂર્યાદિ જયેતિષ્ઠ દેવાનાં સર્વ વિમાના મેરુ પર્યંતની ચારે બાજુ ફરતાં રહે છે, માટે તેને ‘ચર’ કહેવાય છે. અને અઢી દ્વિપની બહારનાં વિમાને સ્થિર રહેલાં હેાવાથી ‘અચર' કહેવાય છે. સમભૂતલા પૃથ્વીની નીચેના નવસા યાજનમાં વ્યંતર-વાણુન્યતર દેવા રહે છે. તિર્થંગ્ દિશાની અપેક્ષાએ એ એક રજીપ્રમાણમાં જમ્બૂદ્વિપ આદિ અસંખ્ય દ્વિપે। અને લવણુસમુદ્ર આદિ અસંખ્ય સમુદ્રો છે. આ દ્વિપ અને સમુદ્રો ઉત્તરોત્તર એક બીજાથી ખમણા વિસ્તારવાળા છે, અને પૂર્વ-પૂર્વના દ્વિપ-સમુદ્રોને ઘેરીને વલયાકારે રહેલા છે. આ સ દ્વિપ અને સમુદ્રોની વચ્ચે એક લાખ ચીજન વિસ્તારવાળા થાળી જેવા ગાળ જમ્મૂદ્રિપ છે. તેની મધ્યમાં એક હજાર યાજન ઊડે અને નવ્વાણુ હજાર ચેાજન આ ભૂમિ ઉપરથી શ્રી જિનાગમેામાં બતાવેલાં બધાં માા થાય છે. . Page #322 -------------------------------------------------------------------------- ________________ ध्यानपिचार-सविधेचन [ ૨૧૨. ઊંચે – કુલ એક લાખ જનને મેરુ પર્વત છે, અને તેની દક્ષિણ-ઉત્તર દિશામાં ભરતાદિ સાત ક્ષેત્રે અને હિમવાન આદિ છ વર્ષધર પર્વતે વગેરે છે. તેની ચારે બાજુ બે લાખ જનના વિસ્તારવાળે લવણ સમુદ્ર છે, ત્યાર પછી ધાતકીખંડ – ચાર લાખ જનપ્રમાણને છે. ત્યાનાં ક્ષેત્રો તથા પર્વતે પૂર્વના (જબૂદ્વિપના) માપથી બમણા છે તેની ચારે બાજુ આઠ લાખ એજનના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. ત્યાર બાદ આઠ લાખ એજનના વિસ્તારવાળો પુરાધ–દ્વિપ છે. ત્યાંનાં ક્ષેત્રે તથા પર્વતેનાં મા૫ ધાતકી ખંડની જેમ જાણવાં. પુષ્કરા–દ્વિપને ચારે બાજુ ફરતે માનુષોત્તર પર્વત છે મનુષ્યોની વસતિ ત્યાં સુધી જ હેવાથી તે “અદી દ્વિપ અથવા મનુષ્યલોકના નામથી પણ ઓળખાય છે. ત્યાર પછી જે અસંખ્ય ટ્રિપ અને સમુદ્ર છે, તે એક-એકથી બમણ વિસ્તાવાળા છે અને તેમાં તિર્યંચો રહે છે, તથા ત્યાં દેવેની નગરીઓમાં દેવો પણ વસે છે. આ અસંખ્ય દ્વિપસમુદ્રોમાં સૌથી છેલે સ્વયંભૂરમણ દ્વિપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. મનુષ્ય લોકનો કુલ વિસ્તાર પિસ્તાલીશ લાખ જનને છે – તેમાં પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અન્તદ્વિપ – તેમાં મનુષ્યો રહે છે. મનુષ્ય, મનુષ્યક્ષેત્રમાંથી જ સિદ્ધ થઈ શકે છે, તેથી સિદ્ધશિલા પણ પિસ્તાલીશ લાખ યોજનપ્રમાણ વિસ્તારવાળી – આ મનુષ્ય લોકની બરાબર ઉપર આવેલી છે. ઊર્વલોક –સમભૂલા પૃથ્વીથી નવસે જન ઊંચે આવેલાં ગ્રહોનાં વિમાન પછી ઊર્વકની હદ શરૂ થાય છે. ત્યાંથી અસંખ્ય જન પ્રમાણમાં કંઈક ન્યૂન એક રજજુ પછી દક્ષિણ દિશામાં “સૌધર્મ નામને પ્રથમ દેવલેક આવે છે અને ઉત્તર દિશામાં “ઈશાન” નામને બીજો દેવલેક આવે છે. - આ બંને દેવકના મળીને કુલ તેર પ્રત ૦ છે. ત્યાર પછી ઉપર જતાં દક્ષિણ દિશામાં ત્રીજે “સનકુમાર અને ઉત્તર દિશામાં એથે માહેન્દ્ર દેવલોક આવે છે. ત્યાર પછી ઉપર જતાં પાંચમે બ્રહ્મલેક દેવલોક છે, તેના છ પ્રતર છે. પછી ઉપર જતાં છઠ્ઠો “લાંતક' દેવક છે, તેના પાંચ પ્રતર છે. ઉપર જતાં “મહાશુક્ર” દેવલેક છે. તેના ચાર પ્રતર છે. એની ઉપર જતાં આઠમે “સહસાર દેવક છે, તેના ચાર પ્રતર છે. દક્ષિણ તરફ નવમો “આનત અને ઉત્તર દિશામાં દશમે “પ્રાણત દેવ. લેક છે. આ બંને દેવકના મળી કુલ ચાર પ્રતર છે. ત્યાર પછી દક્ષિણ દિશામાં આગળ જતાં અગિયારમે “આપણે” અને ઉત્તર દિશામાં બારમા અચુત દેવલોક છે, આ બન્નેના પણ ચાર પ્રતર છે. ૧ પ્રતર એટલે ઉપરાઉપરી વલયાકારે ગેઠવાયેલા માળ, Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ]. ध्यानविचार-सविवेचन ત્યાર પછી ઉપરાઉપરી રહેલા “નવ રૈવેયકનાં વિમાનો છે. તે નવેના નવ પ્રતર જ છે. ત્યાર પછી ઉપર જતાં સરખી સપાટીએ રહેલાં પાંચ “અનુત્તર’નાં વિમાને છે. આ પાંચનો પ્રતર એક જ છે. - આ પાંચ વિમાનમાંથી વિજ્ય, વૈજયંત, જયંત અને અપરાજિત – આ ચાર વિમાન ચારે દિશામાં છે અને પાંચમું “સર્વાર્થસિદ્ધ વિમાન મધ્યમાં છે. આ બધાં વિમાનમાં વસનારા દે “વૈમાનિક' કહેવાય છે. તેમના ભેદ-પ્રભેદ વગેરેની વિશેષ માહિતી ગુરુગમ દ્વારા જાણી લેવી. અધ, મધ્ય અને ઊર્વ – આ ત્રણે લોક મળી ચૌદ રાજ પ્રમાણને “લકપુરુષ છે. આ ચૌદ રાજની ગણતરી અને વ્યવસ્થા આ રીતે છે. મેરુપર્વતના મધ્યભાગમાં ગેસ્તનાકારના ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ સૂચક પ્રદેશો છે. ત્યાંથી કઈક ન્યૂન સાત રાજપ્રમાણુ ઊંચે ઊર્વલોક છે અને કંઈક અધિક સાત રાજપ્રમાણ નીચે અધોલેક છે. આ બંને મળી ચૌદ રાજપ્રમાણ ઊંચાઈ વાળ કાકાશ છે. -- અધોલેકની વ્યવસ્થા -- (૧) રત્નપ્રભા પૃથ્વીના ઉપરના પ્રતરથી શર્કરપ્રભાના ઉપરના પ્રતર સુધી એક રજજુ. તેમાં રત્નપ્રભા પૃથ્વીથી, ઘનેદધિ, ઘનવાત, તનવાત અને આકાશ અનુક્રમે નીચેનીચે રહેલા છેઆ રીતે પ્રત્યેક નરક પૃથ્વીમાં સમજવું. (૨) શરામભાના ઉપરના પ્રતરથી લઈ, વાલુકાપ્રભાના ઉપરના પ્રતર સુધી એક બીજે રજજુ. . (૩) વાલુકાપ્રભાના ઉપરના પ્રતરથી લઈ પંકપ્રભાના ઉપરના પ્રતર સુધી એક ત્રીજે રજજુ. (૪) પંકપ્રભાના ઉપરના પ્રતાથી લઈ ધૂમપ્રભાના ઉપરના પ્રતર સુધી એક એ રજજુ. (૫) ધૂમપ્રભાના ઉપરના પ્રતરથી લઈ તમ:પ્રભાના ઉપરના પ્રતર સુધી એક પાંચમે રજજુ. () તમ પ્રભાના ઉપરના પ્રતાથી લઈ તમઃ તમઃ પ્રભા પૃથ્વી સુધી એક છઠ્ઠો રજજુ. (૭) તમ તમ પ્રભા પૃથ્વીથી લઈ લોકના છેડા સુધી એક સાતમે રજજુ. આ પ્રમાણે સાત નરક પૃથ્વીઓ વડે અલેક કંઈક અધિક સાત રજજુપ્રમાણની ઊંચાઈમાં છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૧ -- ઉદર્વકની વ્યવસ્થા :-- (૧) રત્નપ્રભાના ઉપરના પ્રતાથી લઈ સૌધર્મ-પ્રથમ દેવકના તેરમા પ્રતરના વિમાનની ધજાના અંત સુધી એક રજુ. (૨) સૌધર્મથી લઈ ચોથા મહેન્દ્ર દેવકના બારમા પ્રતરના વિમાનના અંત સુધી બીજો એક રજજુ. (૩) “લાંતકીના પાંચમા પ્રતરના અંત સુધી ત્રીજે એક રજજુ. (૪) “સહસ્ત્રાર’ના ચોથા પ્રતર સુધી જે રજ જુ (૫) “અશ્રુતના છેલા પ્રતર સુધી પાંચમો રજજુ. (૬) પ્રિયકના નવમા પ્રતર સુધી છઠ્ઠો રજુ. (૭) કાન્ત સુધી સાતમ રાજ પૂર્ણ થવાથી અધે-ઊર્વ બંને મળી સંપૂર્ણ લેક ચૌદરાજ પ્રમાણ ઊંચે જાણવો અને તેની પહોળાઈ અલકમાં સાતમી નરક પૃવીતલે કઈક ન્યૂન સાત રજજુની છે, પછી કમશઃ ઘટતાં-ઘટતાં મધ્ય-નાભિના સ્થાને એક રજજુની પહોળાઈ રહે છે. ત્યાર પછી ઊર્વકમાં વધતાં-વધતાં હાથની બે કેણીના સ્થાનની પહેળાઈ પાંચ રજજુની થાય છે. તે પછી ઘટીને મસ્તકના સ્થાને એક રજજુપ્રમાણ પહોળાઈ રહે છે. મેરના મધ્ય ભાગે ત્રસ નાડી છે. તે એક રજજુપ્રમાણુ પહોળી અને ચૌદ રજજુપ્રમાણુ લાંબી-ઊંચી છે. ત્રસ જીવની ઉત્પત્તિ તેમાં જ થાય છે. -- ચૌદ રાજલેકની પના :-- જિનાગમમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે – “કેવળી ભગવાન જ્યારે કેવળી સમુદ્રઘાતની પ્રક્રિયા કરે છે, ત્યારે આઠ સમયની આ પ્રક્રિયામાં ચોથા સમયે તેઓ પિતાના આત્માના એક-એક પ્રદેશને આકાશના પ્રત્યેક પ્રદેશમાં ગોઠવીને સર્વ લેકવ્યાપી બને છે.” કોઈક શ્રુતજ્ઞાની મહાતપસ્વી મુનિરાજ ઈલિકાગતિ વડે અનુત્તર વિમાનમાં ઉપન્ન થતા હોય ત્યારે અહીંથી સાત રાજ સુધી ઊર્વકની સ્પર્શના કરે છે. આ રીતે સમ્યગૃષ્ટિ, દેશવિરતિ વગેરે ઉત્તમ આત્માઓ પણ ઉત્કૃષ્ટથી પાંચ રાજની સ્પર્શના કરે છે. • આ બધા પરમ પવિત્ર આત્માઓના પવિત્રતમ આત્મ-પ્રદેશના પાવનકારી સ્પર્શથી આ આ ય લેક પાવન થયેલ છે તેમજ આજે ય પાવન થઈ રહ્યો છે. આ પવિત્રતાને સમ્યગપણે વિચાર કરતાં અનંત ઉપકારી ભગવંતના અનંત ઉપકાર સાથે આંતરિક જોડાણ થાય છે. તેના પ્રભાવે સાધકને આધ્યાત્મિક સાધનામાં અખૂટ બળ મળે છે અને તેમાં આગળ વધતાં નિર્મળ ધ્યાનયોગ વડે એ વિશ્વવ્યાપી પવિત્રતાનો કંઈક અંશે અનુભવ પણ કરી શકે છે. ૦ આ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ : સર્વ કથિત પરમ સામાયિક ધર્મ' (કર્તા–વિ. કલાપૂર્ણસૂરિ) સ્પર્શના દ્વાર વિભાગ ૫, ૭૮, Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ]. ध्यानविचार-सविवेचन શુદ્ધ આત્માની અચિત્ય શક્તિના સ્વાભાવિક આ પ્રભાવ ઉપર જેમ-જેમ ચિંતનમનન–ધ્યાન કેન્દ્રીભૂત થાય છે, તેમ-તેમ અભેદાનુભૂતિની કક્ષા પરિપકવ થાય છે, વિશ્વાત્મભાવની ભૂમિકા સુદઢ થાય છે, વિશ્વેશ્વર વીતરાગ પરમાત્માનું ધ્યાન લાગુ પડવા માંડે છે. -: લોકસ્વરૂપના ચિંતનનું મહત્વ :ચૌદ રાજલોકનું તેમજ તેમાં રહેલા જીવાદિ દ્રવ્યોનું ચિંતન સંવેગ * અને વૈરાગ્ય આદિ ગુણોને પ્રગટાવે છે. મુમુક્ષુ સાધકે જેના વડે પોતાની સમગ્રતાને નિત્ય ભાવિત કરવાની છે, તે બાર ભાવનાઓમાં “લેકસ્વરૂપ” ભાવનાને પણ સ્થાન છે. સંસ્થાન વિશય ધ્યાનમાં પણ લેક સ્વરૂપનું ચિંતન કરવાનું વિધાન છે. ભાવના સંવરરૂપ છે, જે આવતાં કર્મોને નિરોધ કરે છે અને ધ્યાન નિર્જરા રૂપ છે, જે જૂનાં કમેને ક્ષય કરે છે. - આ રીતે લકસ્વરૂપની વિચારણા દ્વારા તેમાં છુપાયેલાં તત્ત્વગર્ભિત ઊંડે રહસ્ય સ્પષ્ટ-સ્પષ્ટતર થતાં તે આધ્યાત્મિક સાધનાનું એક અંગ બની રહે છે. : --- લોકસ્વરૂપના ચિંતનના મુદાઓ -- ક્ષિતિ–પૃથ્વી, વલય-ઘદધિ આદિ, દ્વિપ-જબુદ્ધિપ આદિ ભરતાદિ ક્ષેત્રો, લવણ સમુદ્ર આદિ સાગર, નરક-૨નપ્રભાદિ, વિમાન-જોતિષ આદિ દેવોનાં વિમાનો, ભવન-અસુરકુમાર આદિ ભવનપતિ દેનાં સાત કરોડ બેતેર લાખ ભવનો તેમજ આ પૃથ્વી વગેરે વસ્તુઓ. લેકસ્વરૂપના ચિંતન માટે જરૂરી મુદ્દા ટાંકયા પછી ચિંતન કેમ કરવું તે જોઈએ ? - (૧) ઊર્વેલકમાં રહેલા દેવ અને તેમને રહેવાનાં વિમાનાદિનું સ્વરૂપ, તેમની સંખ્યા વગેરેનું ચિંતન કરવાથી “ઉત્સાહ યોગ વૃદ્ધિગત થાય છે. આ ઉત્સાહ, દબાયેલી આત્મશક્તિને પ્રગટ કરે છે. . (૨) અધોલકમાં રહેલા ભવનપતિ નિકાયના દેવોને રહેવાના ભવનાદિ તથા નરકાવાસ વગેરેના ચિંતન વડે પરાક્રમ ગ વૃદ્ધિ પામે છે. ઉત્સાહરૂપ વીર્ય શક્તિના વિશેષથી ઉપર લઈ જવાયેલાં કમેને પાછાં નીચે લઈ આવનાર એક વિશિષ્ટ આત્મશકિતને પરાક્રમ” કહે છે. - (૩) તિર્યગ્ન લેકમાં રહેલા દ્વિપ, સમુદ્ર વગેરેના ચિંતન વડે ચેષ્ટા” યોગ વૃદ્ધિ પામે છે. સ્વ-સ્વ સ્થાને રહેલાં કર્મોને તપેલા લોખંડના ભાજનમાં રહેલા પાણીની જેમ સૂકવી નાંખનાર એક વિશિષ્ટ આત્મશક્તિને “ચેષ્ટા કહે છે. ... ॐ जगत्कायस्वभावैः च संवेगवैराग्यार्थम् । --तत्त्वार्थसूत्र Page #326 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन [k Ä ત્રણે લેાકમાં રહેલા સપદાર્થાંમાં જીવ મુખ્ય છે, અને તેના ઉત્કૃષ્ટ મગલનું' ચિ'તન કરતા રહેવાથી અપૂર્વ ઉત્સાહ વધે છે. જેનાથી ત્રણે લેાકના સર્વ પદાર્થોનું યથાર્થ ચિંતન કરવાની મહાન કળા સાધી શકાય છે, અને તેના દ્વારા ધ્યાનમાં પણ વિશેષ-વિશેષ સ્થિરતા પ્રાપ્ત થાય છે. સ્થિર-નિષ્ચળ યાનથી ક ક્ષયની પ્રક્રિયા વેગવંત બને છે અને તેનાથી આત્મા વિશુદ્ધતર અને વિશુદ્ધતમ બનતા જાય છે. જિનાગમામાં બતાવેલા દ્રવ્યાનુયાગ, ચરણકરણાનુયાગ, કથાનુયોગ અને ગણિત્તાનુચાગ – આ ચારે અનુયાગાનું અધ્યયન, મનન, ચિંતન સંવર–નિર્જરારૂપ આત્મસાધનામાં પેાતપેાતાને સ્થાને આવશ્યક અને ઉપકારક છે. એક પણ અનુયાગની ઉપેક્ષા એ સાધકની સાધ્ય પ્રત્યેની ઉપેક્ષા છે. આત્મિક સાધનાના માર્ગે સ`ગીન વિકાસ કરવાની ઉત્કટ ભાવનાવાળા સાધકો માટે આ અનુયાગાનુ યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન અતિ આવશ્યક છે. (૭) શક્તિ-યાગનાં આલબના મૂળપાઠઃ-રાતઃ તત્ત્વ-પરમતત્ત્વચિન્તા | અર્થ :- જીવાદિ તત્ત્વ અને ધ્યાન–પરમયાન આદિ – પરમ તત્ત્વની ચિંતા એ શક્તિ-ચેાગનાં આલબના છે. વિવેચનઃ- એક વિશિષ્ટ પ્રકારના આત્માના સામર્થ્ય તે શક્તિ કહે છે. જીત્ર અને કર્મોને પરસ્પરથી અલગ કરવા માટે શક્તિની અભિમુખતા સાધવી, તે શક્તિ-યાગ છે. જીવ, અજીત આદિ નવ તવાના સ્વરૂપનું ચિંતન એ તત્ત્વ-ચિંતા છે. ધ્યાન, પરમધ્યાન આદિ ચોવીસ પ્રકારનાં ધ્યાતા અને ભેદ-પ્રભેદાના સ્વરૂપનુ ચિંતન – એ પરમતત્ત્વચિંતા છે. આ 'મૈં પ્રકારની ચિ'તાએ શક્તિ-યાત્રને પ્રગટ કરનાર તેમજ પુષ્ટ કરનાર ાવાથી તેના આલમનરૂપ છે. સત 'તુ-સ་દશી" તી...કર પરમાત્મા પ્રવચન દ્વારા નવ તત્ત્વાના વિશદ સ્વરૂપને પ્રકાશિત કરે છે—સમાવે છે, ગણુધર ભગવાંતા તત્ત્વાના સ્વરૂપને સૂત્રરૂપે ગૂંથે છે, ગણધર ભગવતા દ્વારા પ્રણી-જિનગમે એ નવ તત્ત્વોને જ અથ વિસ્તાર છે, અને અન્ય સુવિહિત આચાર્ય ભગવંતા આદિ દ્વારા રચાયેલા પ્રકરણ-પ્રથા વગેરેમાં પણ નત્ર-તત્ત્વાનું જ વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યુ છે, જગતના સમસ્ત ચર્-અચર દાર્શ અને ધર્મો, યોગ કે અઘ્યાત્મની સર્વ સાધનાએ આ ન-તવામાં જ સમાયેલી છે. નવ-તત્ત્વોથી અલગ કાઇ વસ્તુ નથી. ધ્યાન–પરમાન આદિ ધ્યાા પણ નિર્જરા તત્ત્વના અગભૂત હોવા છતાં, પરમ તત્ત્વરૂપે તે સ્વતંત્ર નિર્દેશ એ આત્મ-સાધનાના માર્ગે તેની સર્વાધિક પ્રધાનતા, ક્ષમતા અને અનિવાયતા સૂચિત કરે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ રપ ] વિજ્ઞાન-વિજ્ઞાન હવે નવ–નનાં નામ અને તેના સ્વરૂપને ટૂંકમાં વિચાર કરીએ. નવ-નવ નીચે મુજબ છે – (1) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. -: જીવ દ્રવ્યની સ્વતંત્રતા અને વિશિષ્ટતા - જીવ સ્વતંત્ર દ્રવ્ય છે. ધમસ્તિકાય આદિ અન્ય પાંચ દ્રવ્યોથી તેનું વરૂપ અને લક્ષણ સર્વથા ભિન્ન છે. દ્રવ્ય એ ગુણ અને પર્યાયથી યુક્ત હોય છે. એથી જીવ દ્રવ્ય પણ ગુણ અને પર્યાય યુક્ત છે, તેમજ નિત્ય છે. જીવને દ્રવ્યરૂપે કદી નાશ થતો નથી. જે સદા જીવે છે, જીવતે હતું અને જીવશે. તે અવિનાશી જવ, પોતાના “ઉપર” સ્વભાવને કદી છોડતો નથી, ભલે પછી તે નરકમાં હોય કે નિગદમાં હોય. જે ધર્મો દ્રવ્યની સાથે રહેનારા-સભાવી હોય, તેને “ગુણ” કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણે છે, જે સદા જીવની સાથે જ રહે છે; કોઈ પણ કાળે જીવમાં આ ગુણોને અભાવ થતો નથી. જે ધર્મો ક્રમભાવી , એટલે કે ઉત્પન્ન થનારા અને નાશ પામનારા હોય, તેને “પર્યાય' કહે છે. પર્યાનો ઉત્પાદ અને વ્યય થાય છે, છતાં દ્રવ્ય અને ગુણ ધ્રુવકાયમ રહે છે. તાત્પર્ય કે-- દ્રવ્યની અપેક્ષાએ જીવદ્રવ્ય એક છે. ક્ષેત્રની અપેક્ષાએ જીવ અસંખ્ય આત્મપ્રદેશમાં રહે છે. કાળની અપેક્ષાએ જીવ અનાદિ-અનંત છે. ભાવની અપેક્ષાએ જીવ અનંત પર્યાયવાળો છે, અર્થાત્ જીવના અનંતા જ્ઞાનપર્યા, દર્શન પર્યાય, ચારિત્ર પર્યાય અને અગુરુલઘુ પર્ય હોય છે. • “જે ગાય” આ સૂત્ર-પદ ચેતના લક્ષણની અપેક્ષાએ આ માં “એક છે' એમ જણાવે છે. જુદી-જુદી અપેક્ષાઓથી જીવોના અનેક ભેદ અનેક રીતે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, તેમાં “ચેતનાની અપેક્ષાએ જીવને એક ભેદ કહ્યો છે, આત્માનું જે સત્-ચિત-આનંદમય શુદ્ધ સ્વરૂપ છે, તે સર્વ નું એક સરખું ૦ રજિ રઘં, સંતાતીત garઢ ! છે અrrશનિuf, માથે નાખrgasmતા. ૨૪ / -રસૂત્ર પીટિશ, ( Page #328 -------------------------------------------------------------------------- ________________ [ રવાડે ध्यानविचार-सविवेचन છે. સ્વરૂપથી સર્વ જી સદશ છે. જે સ્વભાવ સિદ્ધ–પરમાત્માનો છે, તે જ સ્વભાવ સર્વ-જીવોનો છે. એથી જ જે યોગી પુરુષો સચ્ચિદાનંદમય સ્વ-સ્વભાવમાં મગ્ન હોય છે, તેઓ સર્વ જીવોને પણ સચ્ચિદાનંદ સ્વરૂપે જુએ છે. દ્રવ્યરૂપે આત્મા, પરમાત્મા સ્વરૂપ જ છે, સર્વ જીવોના આઠ ચક પ્રદેશ સદા કર્મરહિત–નિરાવરણ હોવાથી સિદ્ધ સદેશ શુદ્ધ છે, અર્થાત્ જીવ માત્રમાં પરમાત્મશક્તિ રહેલી છે, તેને ઉપાદાન શક્તિ કહે છે. જીવના ચૌદ સ્થાન-ભેદ, ચૌદ ગુણસ્થાન, ચૌદ માગંણ * – આ સર્વ જીવનાં પરિણામ છે, જીવની અવસ્થાઓ છે-તે બદલાયા કરે છે, પણ જીવ કદી બદલાતે નથી. તેને શુદ્ધ શાકભાવ સદા એક સ્વભાવવાળો છે. • શુદ્ધ નયની દષ્ટિએ ઉપરોક્ત સર્વ અવસ્થાઓ કમજન્ય હોવાથી ઉપાધિરૂપ છે. જીવ સ્વયં સકળ ઉપાધિ એથી રહિત, નિષ્કલ અને શુદ્ધ સ્ફટિક સંદેશ નિર્મળ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા – આ ત્રણે આત્માની જ અવસ્થાઓ છે. અંતરાત્મભાવ વડે બહિરામભાવનો ત્યાગ કરીને પ્રચ્છન્ન પરમાત્મભાવને પ્રગટ કરી શકાય છે, પામી શકાય છે. આત્મામાં પરમાત્મા બનવા ગ્યતા રહેલી છે. તેથી જ આત્મા જ્યારે પરમાત્મા સાથે એકત્વ ભાવનાથી ભાવિત બની સમાપત્તિ સિદ્ધ કરે છે, ત્યારે પરમાત્મતુલ્ય પિતાની આત્મશક્તિને જાણે છે. (જે આત્મા આ પરમાત્મભાવનાને “વિષય નથી બનતો, તેને આ તાત્વિકી સમાપત્તિ થતી નથી.) પરમાત્મ-ધ્યાનના પ્રભાવે અવિદ્યા–મિથ્યા મેહનો નાશ થવાથી, પ્રત્યેક અવસ્થામાં પ્રચ્છન્નરૂપે રહેલી પરમાત્મશક્તિનું જ્ઞાન થાય છે. * ચૌદ માગંણા-જીવોની બાહ્ય અને આંતરિક જીવન સંબંધી અનંત ભિન્નતાઓનું એક બુદ્ધિગમ્ય વર્ગીકરણ, તેને માગણી કહે છે. તે મુખ્ય ૧૪ માર્ગણિઓ નીચે મુજબ છે : (૧) ગતિ, (૨) ઈન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (૫) વેદ, (૬) કષાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) લેશ્યા, (૧૧) ભ૦૧, (૧૨) સમ્યફ, (૧૩) સંસી, (૧૪) આહારક. ગતિ આદિ ચાર અવસ્થાઓને લઈને જીવમાં ગુણસ્થાન આદિની માગણી એટલે કે વિચારણા કરવામાં આવે છે, તે અવસ્થાઓને માર્ગણ કહે છે. ૦ નવરથાનાનિ સળિ, ગુરથાનાનિ ના परिणामा विवर्तन्ते, जोवस्तु न कदाचन ॥ २९ ॥ उपाधिः कर्मणैव स्या-दाचाराऽऽदौ श्रुतं ह्यदः । विभवानित्यभावेऽपि, ततो नित्यस्वभाववान् ॥३०॥ –. . ૬૦, Page #329 -------------------------------------------------------------------------- ________________ રિપ૮ ] ध्यानविचार-सविवेचन જગતના સર્વ જીવો સ્વરૂપની શક્તિની અપેક્ષાએ સમાન છે, તેથી તે સર્વ જીવે પ્રત્યે મૈત્રી ભાવ-નેહભાવ–સ્વતુલ્ય ભાવ દાખવો તેમજ તદનુરૂપ પ્રવૃત્તિ કરવી તે મુમુક્ષુ સાધકનું કર્તવ્ય છે – એમ જ્ઞાની પુરુષ ફરમાવે છે. - જે પ્રેમ લાગણી આપણને આપણી જાત માટે છે, આપણા નિકટવતી છ માટે છે, તે પ્રેમ અને લાગણી તે જીવજાતિ સુધી વિસ્તારવી એ જ “સામાયિક પ્રવેશદ્વાર છે. ત્રણ જગતના તમામ જીવો જ્યારે આત્મવત્ અને આત્મભૂત પ્રતીત થાય છે, ત્યારે સર્વ પ્રકારના અશુભ આસ્રવ-કર્મબંધનાં દ્વાર બંધ થાય છે, અને સંવરનિર્જરા વરૂપ ચારિત્રનું શુદ્ધ પાલન થવા સાથે આત્મરતિ અનુભવાય છે. શુદ્ધ નયની દષ્ટિએ ચેતના લક્ષણથી જીવને એક ભેદ છે, તેમ વ્યવહાર નયની દષ્ટિએ જીવના ૨, ૩, ૪, ૫, ૬, ૧૪ યાવત્ પ૬૩ ભેદ પણ થાય છે, અને તે ભેદવાળા જીમાં પણ ઔદયિક, ક્ષાયોપશમિક આદિ ભાવોની વિચિત્રતાને લઈને અનેક પ્રકારની વિચિત્રતાઓ જોવા મળે છે. જીવોની કર્મજન્ય તે-તે વિષમ અવસ્થા-વિશેષને લઈને પણ તેમના પ્રત્યે મૈત્રીભાવ ખંડિત ન થાય, દ્વેષ કે તિરસ્કાર ન થાય, માટે દુઃખી જીવો પ્રત્યે કરુણ, ગુણી જીવો પ્રત્યે પ્રમાદ અને વિપરીત વૃત્તિવાળા જીના દોષ પ્રત્યે ઉપેક્ષા-મધ્યસ્થ ભાવ રાખવાથી “મિત્તી એ સવ ભૂસુ ના પણ્યિમને અખંડ રાખી શકાય છે. ઉપકારી ભગવંતે ફરમાવે છે કે – ધર્મની પરિણતિ પહેલાં જીવને જે મૈત્રી પોતાની જાત સાથે હોય છે, જે પ્રમાદ પિતાના ગુણ માટે હોય છે, જે કરુણ પિતાનાં દુઃખ પ્રત્યે હોય છે, જે ઉપેક્ષાભાવ પિતાના દોષ પ્રત્યે હોય છે – ધર્મ પરિણતિ પછી તે જ મૈત્રીભાવ સમસ્ત જીવજાતિ સાથે હોય છે, તેવો જ પ્રમોદ સર્વ ગુણીજનના ગુણ પ્રત્યે હોય છે, તેવી જ કરુણા સર્વ દુઃખી જીવો પ્રત્યે હોય છે, તે જ ઉદાસીનભાવ સર્વના દોષો પ્રત્યે હોય છે. - આ રીતે ઉપયોગ અને ઉપગ્રહ દ્વારા તથા દ્રવ્ય-ગુણપર્યાયથી જીવતવના સૂરમ સ્વરૂપનું ચિંતન કરવું એ જીવતવની ચિંતા છે. આ ચિંતા એટલી સાત્વિક અને તાવિક છે કે તેના સતત અભ્યાસથી ચિત્ત, સૂક્ષમ-સૂક્ષમતર તેમજ શુદ્ધ-શુદ્ધતર બનીને ધ્યાનપાત્ર બને જ છે. --: જીવનાં બે લક્ષણ :-- જે સદા જીવે છે, તેને જીવ કહેવાય છે. જીવ–આત્મા–ચેતન વગેરે એકાઈક નામે છે. જીવનું અંતરંગ લક્ષણ “ઉપગ” છે, ઉપગના બે પ્રકાર છે : (૧) સાકાર ઉપગ, (૨) નિરાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ વસ્તુના વિશિષ્ટ સ્વરૂપને બતાવે છે, તેને “જ્ઞાન” કહે છે કે તે ભેદ–ગ્રાહક છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन નિરાકાર ઉપયોગ વસ્તુના સામાન્ય સ્વરૂપને બતાવે છે, તેને “દર્શન ” પણ કહે છે – તે અભેદગ્રાહક છે. આ બંને પ્રકારના ઉપયોગ પ્રત્યેક સંસારી જીવમાં ઓછા-વધતા પ્રમાણમાં અવશ્ય હોય છે અને સિદ્ધાત્માઓને તે સંપૂર્ણ રીતે શુદ્ધ અને પ્રગટ હોય છે. આમ ઉપયોગ (ચેતના) એ જીવનું સ્વરૂપદર્શક લક્ષણ છે, તેથી તે ત્રણે કાળમાં સર્વ જીવમાં વ્યાપકરૂપે અવશ્ય હોય છે. ઉપગ વિનાને જીવ કયારેય હોતું નથી, તેમજ જીવ સિવાય બીજા કેઈ દ્રવ્ય(પદાર્થ)માં તે ઉપગ (સંવેદનાત્મક શક્તિ ) હેતે નથી. જીવનું બહિરંગ લક્ષણ “ઉપગ્રહ છે. એનાથી પ્રત્યેક જીવને અન્ય સર્વ જીવે સાથે પરસ્પર કર્યો સંબંધ છે, તેને બંધ થાય છે. ઉપગ્રહ એટલે જીવને પરસ્પર – એક બીજાના હિતાહિતમાં નિમિત્તભૂત બનવાન. સ્વભાવ. ૦ ચિતન્ય શક્તિના તારતમ્યને લઈને જેમ “ઉપયોગ માં તારતમ્ય હોય છે, તેમ ઉપગ્રહમાં પણ તારતમ્ય હોય છે, એટલે આ બંને લક્ષણે દરેક જીવમાં હોય જ છે ઉપગ્રહ” નો પ્રયોગ ઉપકાર, સહાય અર્થમાં પણ થાય છે. જેમકે – જે સાધુ ગચ્છના સાધુઓને ભેજન, શ્રુત આદિના દાન વડે ઉપકાર કરે છે, તે સાધુ ગચ્છને ઉપગ્રહકારક છે, પરંતુ “તવાર્થ સૂત્ર” માં જે પરસ્પર ઉપગ્રહ કરવાનો જીવ માત્રને સ્વભાવ જણાવ્યો છે. તેને અર્થ તત્ત્વાર્થ ભાષ્ય અને વૃત્તિમાં આ પ્રમાણે કરેલો છે? 'परस्परस्य हिताहितोपदेशाभ्यामुपग्रहो जीवानामिति । ' * હિતના પ્રતિપાદન અને અહિતના નિષેધ દ્વારા જીવન પરસ્પર “ઉપગ્રહ” (ઉપકાર) થાય છે. જેવી રીતે જીવ પરસ્પર-એકબીજાને ઉપકારક બને છે, તેવી રીતે અન્ય પુદ્ગલાદિ પદાર્થો પરસ્પર ઉપકારક બનતા નથી. પુદ્ગલાદિ અન્ય દ્રવ્યને ઉપકાર એકપક્ષીય છે. અન્ય દ્રવ્યને તે ઉપકારક બનનાર પુદ્ગલાદિ દ્રવ્યને તે ઉપકારના બદલામાં. કોઈ લાભ-હાનિ થતાં નથી. જીવ સિવાયના અન્ય દ્રવ્યોમાં ભાવના આદાન-પ્રદાનની સ્વાભાવિક ક્ષમતા (શક્તિ) હેતી નથી. ફક્ત જીવ જ જીવના ઉપકારક સ્વભાવને પ્રતિનિધિ છે. મિત્ર-છવ સન્માર્ગ બતાવીને તેમજ અન્ય આપત્તિઓના વિવિધ પ્રસંગે મદદ દ્વારા ઉપગ્રહકારક નીવડે છે. ० परस्परोपग्रहो जीवानाम् २१-५. --તત્વાર્થ સૂત્ર. * તસ્વાર્થ ભાષ્ય પૃ. ૨૧. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] શત્ર–જીવ સંકટ ઊભાં કરીને કર્મક્ષયમાં સહાયક નીવડવા દ્વારા ઉપગ્રહ કારક નીવડે છે. ઉદાસીન-જીવ અંતરાય ન કરવા દ્વારા ઉપગ્રહકારક નીવડે છે આ રીતે “પરોપઘણો ઝીવાના” સૂત્ર સર્વાશે યથાર્થ પુરવાર થાય છે. જીવના આ આગવા સ્વભાવનો સ્પષ્ટ નિંદેશ કરવા માટે સૂત્રમાં ફરીથી “ઉપગ્રેડ શબ્દનું ગ્રહણ થયું છે, અને સહુથી વધુ ઉપકાર ધર્મોપદેશ દ્વારા થાય છે – તે બતાવવા ભાષ્યમાં “ઉપદેશ’ શબ્દને સાક્ષાત્ પ્રયોગ કરવામાં આવ્યું છે. પ્રશ્નઃ અહિતનો ઉપદેશ અથવા અહિતકર હિંસાદિ અનુષ્ઠાન દ્વારા ઉપકાર શી રીતે થાય ? ઉત્તરઃ અહીં “ઉપગ્રહ” ( ઉપકાર ) શબ્દ નિમિત્તવાચી છે, તેથી ઉપદેશ આદિ જેવાં હોય છે – તે મુજબનું પરસ્પર હિત અને અહિત થાય છે. સર્વ જીવો પરસ્પર ઉપકાર કરે છે. તેને તાત્પર્યર્થ એ છે કે સર્વ જીવોને એકબીજાના અનુગ્રડ (હિત) અને ઉપઘાત (અહિ)માં નિમિત્તભૂત બનવાને સ્વભાવ છે -: જીનો સંબંધ :વ્યક્તિની અપેક્ષાએ જીવે અનંત છે, છતાં જીવત્વ જાતિની અપેક્ષાએ જીવ માત્ર એક છે. “જે શાળા” –“આત્મા એક છે.' આ સૂત્ર-પંક્તિ સર્વ જીવમાં જીવત્વ એક સરખું હોવાથી એ સ્વરૂપ–સાદશ્યની અપેક્ષાએ સર્વ જી એક છે – એમ જણાવે છે “ઘરોઘો રીવાના” આ સૂત્રમાં પ્રયુક્ત “પરસ્પર ” શબ્દ અત્યંત માર્મિક છે. અને તેનો અર્થ એ છે કે – પ્રત્યેક જીવન, બીજા સર્વ જીવો સાથે જીવવ-જાતિને એક શાશ્વત સંબંધ રહેલો છે. તેથી એક જીવ, બીજા જીવ સાથે હિત કે અહિતને જે વિચાર કે વર્તાવ કરે છે, તેવા પ્રકારનું હિત કે અહિત તે જીવનું થાય છે અહીં એ ખાસ નેધવાનું કે જીવને મૂળ સ્વભાવ ઉપકારક જ છે, અનુપકારક વલણ યા વર્તાવનું કારણ કર્મવશતા છે, અર્થાત્ જેવો સ્વભાવ સિદ્ધ ભગવંતને છે, તેવી જ સ્વભાવ (મૂળ) જીવને છે. અનુપકારક વલણ આદિ વિભાવ–દશા–જન્ય છે. આ સ્પષ્ટતા એટલા માટે કરી છે કે પ્રત્યેક સાધકને પોતાના આત્માના મૂળ સ્વભાવનું ભાન રહે. -: નિમિત્તની આવશ્યકતા :ઉપાદાન કારણની જેમ નિમિત્ત કારણની પણ કાર્યની ઉત્પત્તિમાં જરૂર પડે છે. કોઈ પણ કાર્ય, નિમિત્ત વિના એકલા ઉપાદાનથી સિદ્ધ થતું નથી. ઉપાદાનમાં કાર્યશીલતા નિમિત્તના ગે આવે છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ રે તત્વાર્થસૂત્રમાં બતાવેલાં છ દ્રવ્યનાં કાર્ય–લક્ષણનું સૂકમપણે ચિંતન કરવાથી નિમિત્ત કારણની આવશ્યક્તા અને ઉપકારકતા કેટલી છે, તે સ્પષ્ટ સમજી શકાય છે. જીવ (અને પુદ્ગલ) જ્યારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે છે અને સ્થિતિ(સ્થિરતા)માં અધર્માસ્તિકાય સહાય કરે છે. જીવ (અને પુગલ)ની ગતિ-સ્થિતિમાં સહાય કરવી એ જ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. હકીકતમાં ગતિ–સ્થિતિનું ઉપાદાન કારણ જીવ પોતે જ હોવા છતાં તે કેવળ સ્વ-શક્તિથી ગતિ-સ્થિતિ કરી શકતું નથી. ગતિ–સ્થિતિ કરવામાં તેને સ્વ-શક્તિ ઉપરાંત અન્ય કેઈ નિમિત્ત કારણની અપેક્ષા રહે જ છે. સ્વ-શક્તિ એ અંતરંગ કારણ છે. કેવળ અંતરંગ કારણથી કાર્ય ન થાય. અંતરંગ અને બહિરંગ (બાહ્ય) એ બંને કારણે મળે તે જ કાર્ય થાય. જેમ પંખીમાં ઊડવાની શક્તિ છે, પણ પાંખે કે હવા ન હોય, તો તે ન ઊડી શકે, તેમ જીવમાં (અને પુદગલમાં) ગતિ-સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં જે બાહ્ય કારણરૂપ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય ન હોય તે ગતિ–સ્થિતિ કરી શકતા નથી. તાત્પર્ય કે નિમિત્ત કારણ વિના ઉપાદાન કારણ સ્વયં સક્રિય બની શકતું નથી. એથી જ જીવદ્રવ્યની ગતિ-સ્થિતિમાં ધમસ્તિકાય અને અધમસ્તિકાય નિમિત્ત કારણરૂપે ઉપકારક બને છે. તેમજ જીવનાં શરીર–વાણ-મન-શ્વાસોચ્છવાસ-સુખ-દુઃખ-જીવન અને મરણ એ સર્વ પુદ્ગલ દ્રવ્યનાં ઉપકાર (કાર્ય) છે. આ રીતે જીવ દ્રવ્યને બીજા દ્રવ્યો સાથે કાર્ય–કારણે ભાવરૂપ જે નૈમિત્તિક સંબંધ છે, તે ઉપરોક્ત ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનાં કાર્ય લક્ષણ દ્વારા સૂચિત કરીને સૂત્રકાર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ-રાવપ્રદ વીવાનામ્” – એ સૂત્ર દ્વારા જીના પરસ્પર ઉપકારનું કથન કર્યું છે. જીવો ? સ્વામી–સેવક, ગુરુ-શિષ્ય, શત્રુ-મિત્ર – આદિ ભાવો દ્વારા પરસ્પર એકબીજાના કાર્યમાં નિમિત્ત બનીને પરસ્પર ઉપકાર કરે છે. ગુરુ, હિતેપદેશ અને સદનુષ્ઠાનના આચરણ દ્વારા શિષ્ય ઉપર ઉપકાર કરે છે. શિષ્ય, ગુરુને અનુકૂળ વર્તન કરવા દ્વારા ગુરુ ઉપર ઉપકાર કરે છે. સ્વામી ધન આદિ આપવા દ્વારા સેવક ઉપર ઉપકાર કરે છે અને સેવક અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા શેઠને ઉપકારક બને છે. બે મિત્રો પરસ્પર મિત્રભાવ રાખી એકબીજાના કાર્યમાં સહયોગી બનવા દ્વારા ઉપકાર કરે છે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૨] ध्यानविचार-सविवेचन તેથી સંસારમાં જેટલું મૂલ્ય ગુરુનું છે, તેટલું જ શિષ્યનું છે; જેટલું સ્વામીનું છે, તેટલું જ સેવકનું છે. યાચક માટે જેમ દાતા ઉપકારી છે, તેમ દાતા માટે યાચક ઉપકારી છે. આ દૃષ્ટિએ જોતાં છે, જીવ માત્રના ઉપકારી છે. જેમ ધર્માસ્તિકાય આદિ પાંચે અજીવ દ્રવ્ય, જીવ આદિ દ્રવ્યોના કાર્યમાં નિમિત્તરૂપે સહાયક બને છે, તેમ જીવ દ્રવ્ય આ પાંચે અજીવ દ્રવ્યોના કાર્યમાં ઉપકારક બનતો નથી, પરંતુ તે પિતાના સજાતીય સર્વ જીવોના હિતાહિતમાં-અનુગ્રહ. ઉપઘાતમાં તો અવશ્ય નિમિત્ત બને છે. જીવ, અજીવ દ્રવ્યને ઉપગ્રહકારક નથી બનતે તેનું કારણ, અજીવ દ્રવ્યમાં રહેલે ભાવને અભાવ છે હકીકતમાં જીવ પોતે જ પોતાના હિત કે અહિતમાં, અનુગ્રહ કે ઉપઘાતમાં ઉપાદાન કારણ છે; છતાં તે હિત કે અહિત થવામાં નિમિત્ત કારણની અપેક્ષા રહે જ છે. એથી એ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે જીવોનું હિતાહિત થવામાં નિમિત્ત કારણરૂપે અન્ય સર્વ જી કોઈને કોઈ પ્રકારે ભાગ ભજવે છે. (૧) મિથ્યાદિ ભાવની વ્યાપકતા : શ્રી તીર્થંકર પરમાત્મા, ચરમ ભવ પૂર્વેના પિતાના ત્રીજા ભવમાં “સવિ જીવ કરું શાસનરસી” ની પરમોત્કૃષ્ટ ભાવના દ્વારા સર્વ જીવોના લોકેત્તર હિતની સતત ભાવના કરે છે. જેના પ્રભાવે તેઓશ્રી તીર્થંકર નામ-કર્મની નિકાચના કરીને ચરમ ભવમાં તીર્થકરરૂપે જન્મ ધારણ કરે છે અને સ્વામબળે ઘાતકમેને સમૂળ ઉચ્છેદ કરી, કેવળજ્ઞાન ઉપાઈ, ધર્મદેશના દ્વારા સકળ જીવાશિનું હિત-કલ્યાણ થાય – એ તત્વપ્રકાશ કરે છે અને “ઢોકળા ' ના બિરુદને સાર્થક કરે છે. એ જ રીતે ગણધર ભગવંતે અને બીજા મુનિ-મહાત્માઓ વગેરે પણ મૈત્રી, પ્રમાદ, કરુણ અને માધ્યશ્ય ભાવના દ્વારા સર્વ જીવોને યથાયોગ્ય રીતે પોતાની ભાવનાનો વિષય બનાવે છે; મહાવ્રતના પાલન દ્વારા અહિંસાદિના ઉપદેશ દ્વારા તેમનું રક્ષણ કરે છે. આ રીતે સર્વ જીના યથાર્થ સ્વરૂપ અને સંબંધને જાણું, તેને અનુરૂપ ઉચિત વર્તન કરે છે તે તેના ફળરૂપે તેઓ અનુક્રમે સદગતિ અને સિદ્ધિગતિને અવશ્ય પામે છે - આ રીતે કેઈ પણ જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે, ત્યારે તેને જગતના સર્વ છ પિતાના આત્મા જેવા લાગે છે. તેથી સ્વાત્માના હિતની જેમ સર્વ જીના હિતનું ચિંતન એ કરે છે, અને સર્વમાં પિતાના આત્માનું અને પિતાના આત્મામાં સર્વ જીવોનું દર્શન થવું, એ જ સમ્યગ દર્શન છે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તન એ જ (સર્વ વિરતિ, સમ્યફ ચારિત્ર છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૩ આવા સમ્યફ ચારિત્રને પ્રાપ્ત કરવાની જેને સદા ઉત્કંઠા રહે છે, તે સમ્યગ દષ્ટા છે. હકીકતમાં પ્રત્યેક ધર્માનુષ્ઠાન મૈથ્યાદિ ભાવથી યુક્ત હોય છે, તે જ એ મોક્ષસાધક બને છે. પુદ્દગલ પ્રત્યેના રાગના અભાવરૂપ વૈરાગ્યની સાથોસાથ જીવ માત્ર પ્રત્યેના સદ્દભાવરૂપ મળ્યાદિ ભાવો વડે જ મેક્ષસાધના સુશક્ય બને છે. આ રીતે પ્રત્યેક મિક્ષસાધક આત્માની શુભ ભાવના વિષય બનીને સર્વ જીવો મેક્ષ પ્રાપ્તિમાં નિમિત્તરૂપે ઉપકારક બને છે. નવ– તમાં પહેલા જીવતવના આવા ઉપકારક સ્વરૂપને અભ્યાસ વધુ મહત્ત્વનો છે–અધિક ઉપકારક છે. તીર્થંકર પરમાત્માની ભાવદયાના વિષયભૂત જીવને અપાત ભાવ, અનંતગુણે થઈને, જીવના હિતમાં માતા સમાન ભાગ ભજવે છે, માટે ભાવદયાને સર્વ જીવેની માતા કહી છે. સર્વ જીવોને સાધકે સર્વથા પોતાના ઉપકારી સમજવા જોઈએ. (૨) અજીવ તત્ત્વની ચિંતા : અજીવ તવ ચેતના શક્તિ રહિત છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે : (૧) ધર્માસ્તિય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્દગલાસ્તિકાય અને (૫) કાળ. આ પાંચ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય એ રૂપી દ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શયુક્ત હેય તે “રૂપી' કહેવાય છે. અને જે પુદ્ગલે સ્થૂલ પરિણામવાળાં હોય તે ચક્ષુ આદિ ઈદ્રિયોથી ગ્રાહ્ય બને છે. સૂક્ષમ પરિણામી હેય, તે ઈન્દ્રિયગ્રાહ્ય બની શકતાં નથી. આપણી નજરે જે કાંઈ દેખાય છે, તે સર્વ પૌદ્દગલિક દ્રવ્યો છે. શેષ ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો અરૂપી છે. અરૂપી દ્રવ્યો વર્ણાદિથી રહિત હોય છે, તેથી ઈન્દ્રિયગ્રાહ્ય બની શકતાં નથી. આ પાંચે દ્રવ્યોના ગુણધર્મો તથા ભેદ, લક્ષણ વગેરેની વિચારણા કરવી તે અજીવ તત્વની ચિંતા છે. (૩–૪) પુણ્ય-પાપ તત્વની ચિંતા : શુભ કર્મ અને તેનું ફળ એ પુણ્ય છે, તેના બેતાલીસ ભેદ છે. પુ પાર્જને નવ પ્રકારનાં દાનથી થાય છે – અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, આસનદાન, વગેરે સાધનમાં સાધ્યનો ઉપચાર કરીને અન્નદાન વગેરે “અન્નપુણ્ય” કહેવાય છે. નવમું નમસ્કાર પુણ્ય એ ઉત્કૃષ્ટ પુણ્યબંધનું કારણ છે. અશુભ કર્મ અને તેનું ફળ એ પાપ છે. તેના ખ્યાશી ભેદ છે. હિંસાદિ અઢાર પા૫ સ્થાનકે એ પાપોપાજનનાં સ્થાનો-કારણે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन (૫) આશ્રવ તત્ત્વની ચિંતા ? કર્મને આવવાનાં દ્વાર એ આશ્રવ તત્વ છે. તેના મુખ્ય પાંચ ભેદ છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનક, સત્તર અસંયમ અને પચીસ કિયાએ આદિ-આ પાંચ મુખ્ય ભેદને જ વિસ્તાર છે. તેનું ચિંતન –એ આશ્રવ તત્ત્વની ચિંતા છે. (૬) સંવર તત્વની ચિંતા ? આવતાં કમેને અટકાવવા એ સંવર તત્ત્વ છે પાંચ સમિતિ, ત્રણ ગુમિ, બાવીસ પરિષહજય, દસ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર વડે આત્મ-પ્રદેશોની અંદર દાખલ થતાં કર્મો અટકી જાય છે ; કર્મ નિરોધના સ્વરૂપ વગેરેની વિચારણા એ સંવર તત્વની ચિંતા છે. (૭) નિર્જરા તવની ચિંતા : પૂર્વોપાર્જિત કમેને અંશે–અંશે ક્ષય થવો એ નિર્જરા તત્ત્વ છે. છ બાહ્ય અને છ અત્યંતર – એમ કુલ બાર પ્રકારનાં તપ વડે કર્મોની નિર્જરા થાય છે. બાર પ્રકારનાં તપનું સ્વરૂપ તથા તેના મહિમા વગેરેની વિચારણુ એ નિર્જરા તત્ત્વની ચિંતા છે. (૮) બંધ તત્ત્વની વિચારણું : દૂધ અને પાણીની જેમ જીવ અને કમને પરસ્પર સંબંધ કે – એ બંધ છે. કર્મના મૂળ આઠ અને ઉત્તર એક અઠ્ઠાવન ભેદો તથા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ વગેરેનું સૂક્ષમ સ્વરૂપ ચિતવવું એ બંધ તત્ત્વની ચિંતા છે. (૯) મેક્ષ તત્વની ચિંતા ? સર્વ કર્મોને સમૂળ ઉચ્છેદ થવાથી આત્માના સર્વ ગુણોનો આવિર્ભાવ થ એ મેક્ષતત્વ છે. “સત્પદ પ્રરૂપણું આદિ દ્વારા મેક્ષના સ્વરૂપને વિચાર કરે એ મેક્ષ - તત્ત્વની ચિંતા છે. પૂર્વે બતાવેલી આઠ પ્રકારની ચિંતાઓમાં પ્રથમ તત્ત-ચિંતા અને પરમતત્વ-ચિંતા બતાવવાનું કારણ એ જ છે કે – શેષ સર્વ ચિંતાઓને સમાવેશ તેમાં થયેલે છે, છતાં શુદ્ધિ અને અશુદ્ધિની અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનકથી લઈ સિદ્ધ અવસ્થા સુધીના જીવોની વિશુદ્ધિના તારતમ્ય વગેરેનું ચિંતન કરવા માટે શેષ સર્વ ચિંતાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમજ સમ્યગૂ દર્શનાદિ તે-તે ગુણસ્થાનકની વિશેષ વિશુદ્ધિનું તારતમ્ય વિચારવાનું વિધાન કરાયું છે. : આ બંને ચિંતાઓ દ્વારા સમગ્ર દ્રવ્યાનુયોગનું ચિંતન કરવાનું સૂચન ગર્ભિત રીતે ગ્રન્થકાર મહર્ષિએ કર્યું હોય, એમ જણાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨પ પરમતત્ત્વ-ચિંતા : ધ્યાન, પરમધ્યાન આદિ ચાવીસ પ્રકાર અને તેના પેટા ભેદ (૪, ૪૨૩૭૮) નું જે વિસ્તૃત વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે અને જેનું સંક્ષિપ્ત સ્વરૂપ ગ્રન્થપરિચયમાં દર્શાવવામાં આવ્યું છે, તેનો વિચાર કરવો – એ પરમતત્વની ચિંતા છે. ચિંતાનુ ફળ : આ બંને પ્રકારની ચિંતાઓ, શક્તિગના આલંબન રૂ૫ છે, અથવા આ બંને પ્રકારની ચિંતાઓના બળે, આમાની વીર્યશક્તિ વધુ પ્રબળ અને પુષ્ટ બને છે – તેથી ધ્યાનમાં અધ્યવસાયની વિશેષ સ્થિરતા થાય છે. ક્ષીર–નીર ન્યાયે આત્માના પ્રદેશમાં રહેલાં કર્મોનો નાશ કરવા માટે ઉદ્યક્ત થવું એ શક્તિગનું કાર્ય છે. જેમ તલમાંથી તેલ કાઢવા માટે તલને ઘાણીમાં નાંખીને પીલવામાં આવે છે, તેમ જીવ પોતાના આત્મ-પ્રદેશમાંથી કર્મોને અલગ કરવા પ્રયત્નશીલ બને છે. આ શક્તિગ એક વિશિષ્ટ કોટિનું ધ્યાન છે. તેના પ્રભાવે તલની જેમ કામે પલાવા લાગે છે અને તેલની જેમ આત્માથી છૂટાં પડવા લાગે છે. (૮) સામર્થ્ય યુગના આલંબન : મૂળપાઠ-સામર્થ્ય સિદ્ધારતનસિવિતાssqન ! અર્થ –સિદ્ધાયતન-શાશ્વત જિનચૈત્ય અને શાશ્વત પ્રતિમાનું અને સિદ્ધ ભગવંતના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું ચિંતન – એ સામર્થ્યાગ-સર્વોત્કૃષ્ટ વિર્ય શક્તિને પ્રગટ કરવામાં પરમ સહાયક હોવાથી તેના આલંબન રૂપ છે. વિવેચનઃ- આત્માના એક વિશિષ્ટતમ બળનું નામ “સમર્થ ” છે. પિતાના પ્રદેશમાં પ્રવેશેલા પરદેશીઓને શક્તિ-પ્રયોગ દ્વારા બહાર ધક્કેલી દેતા સમ્રાટની જેમ આત્મારૂપી સમ્રાટ પિતાના પ્રદેશમાં દાખલ થઈ ગયેલા કરૂપી પરદેશીઓને જે શકિત-પ્રયોગ દ્વારા બહાર ધકેલી મૂકે છે. તેને સામર્થ્ય વેગ કહે છે. આવી વિશિષ્ટતમ શક્તિને પ્રગટ કરવા માટે સાધકે સિદ્ધાયતન એટલે કે જિનચેય તથા સિદ્ધ પરમાત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવારૂપ આલંબન ગ્રહણ કરવાનું હોય છે. આલંબન જેટલું શુદ્ધ, પુષ્ટ તેટલું ઉત્કૃષ્ટ શક્તિ પ્રાગટય, એ નિયમ અહીં લાગુ પડે છે. પૂર્વે પમ માત્રા ધ્યાનના સત્તરમાં વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત જિન-પ્રસાદ અને જિન-પ્રતિમાઓના ચિંતનની વાત જણાવી હતી. અહીં તેના વિશિષ્ટ ફળની વાત જણાવવામાં આવી છે. ત્રણ લેકના શાશ્વત ચૈત્યેની સંખ્યા ૮૫,૭,૯૦ ૨૮૨ અને શાશ્વત જિન-પ્રતિમાઓની સંખ્યા ૧૫, ૪૨, ૫૮, ૩૬૦ ૮૦ છે, તથા વ્યંતર અને જયોતિષીના નિવાસ સ્થાનમાં અને વિમાન માં પણ Page #337 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन અસંખ્ય શાશ્વત ચૈત્ય અને જિનબિંબ છે- આ બધાં ચૈત્ય કયાં કયાં છે અને “એક એક ચૈત્યમાં કેટકેટલી પ્રતિનિાઓ છે, તેની માહિતી ગ્રન્થાંતરથી–ગુગમથી જાણી લેવી. સિદ્ધ પરમાત્માઓને સ્વરૂપના ચિંતનની જેમ સિહાયતન–શાશ્વત જિન-પ્રતિમાઓ અને તેના રૌનું ચિંતન કરવાના વિધાન પાછળ વિશિષ્ટ રહસ્ય છુપાયેલું છે. સિદ્ધ પરમાત્માની પ્રતિમા, સિદ્ધ-સ્વરૂપને સાક્ષાત્કાર કરાવે છે. સિદ્ધ સ્વરૂપનું ચિંતન : અગાઉ સિદ્ધિ અને પરમસિદ્ધિ ધ્યાનમાં સિદ્ધ પરમાત્માના સ્વરૂપ વિષે થોડોક વિચાર પ્રસ્તુત થયેલ છે. અહી' સિદ્ધ સ્વરૂપના ચિંતનનું વિશિષ્ટ મહત્તવ અને ફળ બતાવવા માટે જ વિશિષ્ટ નિર્દેશ કર્યો છે. મેક્ષનું સ્વરૂપ : સર્વ કર્મને સંપૂર્ણ ક્ષય થવો એનું નામ મોક્ષ છે. • જ્ઞાનાવરણયાદિ આઠ મૂળ કર્મ છે. તેના પેટા ભેદ એક અઠ્ઠાવન છે, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તારૂપે તે પ્રત્યેક સંસારી જીને વળગેલાં હોય છે. પરંતુ ચોદ ગુણ સ્થાનકની અપેક્ષાએ તેને ક્રમશઃ ક્ષય થતું જાય છે; ચૌદમા ગુણ સ્થાનકના અંતિમ સમયે શેષ સર્વ કર્મોને સંપૂર્ણ ક્ષય થવાથી આત્મા મુક્ત થાય છે, તે તેને મોક્ષ કહેવાય છે. મુક્ત અવસ્થામાં આત્મા સંપૂર્ણ શુદ્ધ-સહજ સ્થિતિને પ્રાપ્ત કરે છે અને એ સ્થિતિ શાશ્વત હોય છે. સિદ્ધ પરમાત્મા : મિક્ષપદ કહે, મુક્તાત્મા કહે કે સિદ્ધત્વ કહો – એ બધા શબ્દ આત્માની સહજ શુદ્ધ ચિદાનંદપૂર્ણ અવસ્થાના સૂચક છે. આ અવસ્થાનું પૂર્ણ નિરૂપણ શબ્દાતીત છે, કેવળ અનુભવ ગમ્ય છે. અહીં તે શાસ્ત્રની આંખે જોઈને તેનું યતિક’ચિત્ સ્વરૂપ વર્ણવ્યું છે. ભવ્યત્વ અને પશમિક આદિ ભાવોને સર્વથા અભાવ થવાથી, આત્મા કેવળ સમ્યફ, કેવળજ્ઞાન અને સિદ્ધત્વને પામે છે. આત્મા એક દ્રવ્ય છે. દ્રવ્ય, ગુણ-પર્યાય યુક્ત હોય છે, ગુણ અને પર્યાય એ પિતાના આશ્રય-આધાર વિના એકલા રહી શકતા નથી. કુતર્મજ્ઞો મોક્ષ : || રૂ-૧૦ || —તવાર્થ સૂત્ર. . . औपशमिक आदिभव्यत्वाभावाच्चान्यत्र केवल सम्यक्त्व ज्ञान दर्शनसिद्धत्वेभ्यः । ૪-૧૦ | -તત્વાર્થ સૂત્ર Page #338 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૬૭ સંસારી અવસ્થામાં કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ ગુણે પ્રચ્છનરૂપે પણ આત્મામાં જ રહેલા હતા-કર્મો વડે ઢંકાયેલા હતા. તે આવરણે સર્વથા ખસી જતાં આત્માના તે ગુણે ક્ષાયિકભાવે પ્રગટ થાય છે તેમજ સ્થિરતારૂપે ચારિત્ર આદિ શેષ ગુણ પણ “સિદ્ધત્વ'માં સમાયેલા જ છે. આત્માનું સ-ચિત-આનંદમય સ્વરૂપ આ અવસ્થામાં સદાકાળ માટે પ્રગટ રહે છે. કમને સર્વથા અભાવ થઈ જવાથી સિદ્ધ પરમાત્મા પિતાની સહજ સ્થિતિમાંથી કદાપિ ચુત થતા નથી. સિદ્ધોનું અવસ્થાન ક્ષેત્ર સર્વ કર્મોના બંધનમાંથી સર્વથા મુક્ત બનેલા સિદ્ધ આત્માઓ, આકાશ પ્રદેશની સમ-શ્રેણિએ અન્ય પ્રદેશને સ્પર્યા વિના એકસમય માત્ર કાળમાં સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે. આ સિદ્ધશિલા શુદ્ધ સ્ફટિક જેવી નિર્મળ છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં “ઈષત પ્રાગભારા પૃથ્વી' ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની લંબાઈ અને પહોળાઈ પિસ્તાળીસ લાખ જનની છે. લોકના અગ્રભાગે છેલ્લા એક જન ઉપર તે આવેલી છે. લેકના અંતભાગને સ્પર્શીને સર્વ સિદ્ધાત્માએ આ સિદ્ધશિલા ઉપર પ્રતિષ્ઠિત થાય છે. અવગાહના : સિદ્ધાત્માઓની અવગાહના એટલે કે તેમના આત્મ-પ્રદેશની રચનાની ઊંચાઈ કેટલી હોય છે? તો કહે–તેમના ચરમ શરીરનું જે પ્રમાણ હોય છે, તેનાથી ૨/૩ (બે તૃતીયાંશ) ભાગની સિદ્ધોની અવગાહના હોય છે. માનવ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના-ઊંચાઈ ૫૦૦ ધનુષની હોય છે, તેની અપેક્ષાએ સિદ્ધાત્મા ૩૩૩ ૧/૩ ધનુષ જેટલા ભાગમાં રહે છે. જઘન્યથી ચરમશરીરી માનવ શરીરની ઊંચાઈ બે હાથની હોય છે. તેની અપેક્ષાએ સિદ્ધોની અવગાહના એક હાથ અને આઠ અંગુલની હેય છે. જિહાં એક સિદ્ધાત્મા, તિહાં છે અનંતા.” જે આકાશ-પ્રદેશોમાં એક સિદ્ધાત્માનું અવસ્થાન છે, તે જ આકાશ પ્રદેશોમાં અનંતા સિદ્ધાત્માઓ તેમજ તેમના દેશ અને પ્રદેશને સ્પશીને રહેલા સિદ્ધાત્માઓ અસંખ્ય ગુણ હોય છે. જેમ મનુષ્યોના રહેઠાણનું ક્ષેત્ર અઢી દ્વિપ છે, તેમ મોક્ષ પ્રાપ્તિનું ક્ષેત્ર પણ અઢી દ્વિપ જ છે. અઢી દ્વિપ સિવાય બીજા એક પણ ક્ષેત્રમાંથી કઈ પણ જીવ મોક્ષમાં જાતે નથી–આ એક સનાતન નિયમ છે અને તેને લઈને જ અઢી દ્વિપ અને સિદ્ધશિલા બંનેની પહોળાઈ પિસ્તાળીશ લાખ યોજન પ્રમાણની એક સરખી જ છે.. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] નિરિવાર-રિન મનુષ્ય ક્ષેત્રનું કોઈ પણ સ્થાન એવું નથી, જ્યાંથી અનંત આત્માઓએ મુક્તિ ન મેળવી હાય ! વર્તમાન કે ભવિષ્ય કાળમાં પણ આમાઓનું મુક્તિગમન આ જ ક્ષેત્ર અને તેના પ્રત્યેક સ્થાનોમાંથી જ થવાનું છે. પ્રત્યેક મુક્તાત્માનું સિદ્ધિગમન હંમેશાં સમણિએ જ થાય છે. જે ક્ષેત્રમાં તેઓ દેહત્યાગ કરે છે, તે ક્ષેત્રમાં સમણિએ રહેલા આકાશ-પ્રદેશોને આશ્રયીને જ તે સિદ્ધશિલા તરફ ગમન થાય છે અને એક સમય માત્રમાં જ તે કાકાશની ટોચે પહોંચી જઈને પિતાની અવગાહના મુજબ જ્યાં અનંત સિદ્રો રહેલા છે, તેમની સાથે સમાઈ જઈને પિતાના સ્વતંત્ર વ્યક્તિત્વરૂપે સાદિ અનંતકાળ સુધી ત્યાં જ અવસ્થિત રહે છે. ઓરડામાં એક દીવાનો પ્રકાશ પથરાયેલું હોય, ત્યાં બીજા ગમે તેટલા દીવા પ્રગટાવવામાં આવે, તે એ બધા દીવાઓને પ્રકાશ એ ઓરડામાં જ અરસપરસ મળી જઈને સમાઈ જાય છે. એ રીતે જ્યાં એક સિદ્ધામાં બિરાજમાન છે, ત્યાં બીજા અનંતા સિદ્ધાત્માઓ પણ અરૂપી અને ચિન્મય જાતિ સ્વરૂપી હોવાથી જાતિમાં જ્યોતિની જેમ એકબીજામાં સમાઈ જઈને નિરાબાધપણે સદા અવસ્થિત રહે છે. સિદ્ધશિલા લેક બહાર નથી, પણ લકના માથે છે, એ હકીકત ખૂબ જ ધાર્મિક છે. સિદ્ધ પરમાત્મા યાને સુસ્થિત મહારાજા વડે લેક સદા સનાથ હેવાનું ગર્ભિત સૂચન તેમાં છે જેમના વિશુદ્ધ આત્મામાં કઈ કમ ન રહ્યું હોવાના કારણે સિદ્ધાત્માઓ નિષ્ક્રિય નહિ, પણ અક્રિય હોય છે. તેમને આ સ્વાભાવિક મહાન ગુણ, તેમની અનંત શક્તિના સિગિક વિનિયોગમાં પરિણમે છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ એ ક્રમ વિશ્વવિખ્યાત છે. અરિહંત પરમાત્મા એ જીવની માતા છે, તે સિદ્ધ પરમાત્મા એ જીવના પિતા છે. એક આત્મા સર્વ કર્મ ખપાવીને મુક્ત થાય છે, ત્યારે નિગદની અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને એક જીવ વ્યવહાર રાશિમાં આવે છે. તે અસાધારણ પ્રતાપ સિદ્ધ પરમાત્માનો છે. ઊંડી ખીણમાં ખૂંપેલા માણસને તેમાંથી બહાર કાઢનાર માણસ દેવ સમાન લાગે છે, તેમજ તે જીવે છે ત્યાં સુધી તેને આ ઉપકારને ભૂલતું નથી. તે આપણે બધા જે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યરૂપે આજે જીવીએ છીએ, તેના મૂળમાં (અનંતા) શ્રી સિદ્ધ ભગવંતને અસીમ ઉપકાર રહેલો છે, તે એક ક્ષણ વાર ભૂલી જઈએ. તે કૃતદની ઠરીએ. શાસ્ત્રાએ મુક્તિને લક્ષ્ય બનાવવાનું જે ફરમાન કર્યું છે તે એકદેશીય નથી, પણ સર્વદેશીય છે, કારણ કે એક જીવની મુક્તિની સાથે બીજા અનંતા જીવોના ઉદ્ધારની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨૨ એટલે પ્રત્યેક મુમુક્ષુ આત્માની એ ફરજ છે કે તે અન્ય સર્વ જીવોને પોતાના ઉપકારી સમજી તેમના ઉત્કૃષ્ટ મંગલના હેતુને પણ ધર્મસાધનાના અંગભૂત બનાવે. મુક્તિના મર્મને આત્મસાત્ કરવામાં જ તેનું યથાર્થ બહુમાન છે. સિદ્ધોના ગુણની અનંતતા સિદ્ધાત્માઓનું સુખ કેટલું અને કેવું છે તેનું વર્ણન કેવળી ભગવંતા પણ સ્વમુખે કરી શકતા નથી. શુદ્ધાત્માનું સુખ, અતીન્દ્રિય, અવાગ્ય, અનુપમ, અક્ષય, અનંત અને અવ્યાબાધ સ્વરૂપવાળું છે. અસંખ્ય પ્રદેશાત્મક આત્માના એક એક પ્રદેશે અનંતા ગુણો રહેલા છે. ' સિદ્ધ ભગવંતે અવ્યાબાધ સુખ, અનંત જ્ઞાન-દર્શન, અનંત ગુણ, અનંત દાન, અનંત ગુણને લાભ, અનંત પર્યાયને ભેગ, અનંત ગુણેનો ઉપભોગ, અનંત ગુણેમાં રમણ, અનંત વીર્યના સહકારથી નિરંતર સમયે સમયે કરીને, ભિન્ન-ભિન્ન ગુણેમાં આનંદને આસ્વાદ અનુભવતા હોય છે. તેઓ નિરંજન, અરૂપી, નિરાકાર, અગુરુ લઘુ અને અક્ષય સ્થિતિવાળા હોય છે. જગતના ઈષ્ટ-શુભ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા ભિન્ન-ભિન્ન પદાર્થોના શ્રવણ, દર્શન, આસ્વાદ, સુગંધ અને સ્પર્શન વડે પિતાપિતાની અચિ મુજબ અહર્નિશ ભિન્ન-ભિન આનંદને આસ્વાદ કરતા હોય છે. એ જ રીતે સિદ્ધ પરમાભાઓ પણ પગલિક પદાર્થોના વિષયેના આધાર વિના જ સ્વાધીને અને સહજ એવા પિતાના અનંત ગુણ-પર્યાયના ભક્તા હોય છે. તે અનંત ગુણોના આનંદને આસ્વાદ પણ અનંત હોવાથી સિદ્ધ પરમાત્મા પરમાનંદી છે. તેમના ગુણોની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું જ્ઞાનશ્રદ્ધાન થવું પણ દુર્લભ છે, તે તેની પ્રાપ્તિ દુર્લભતર અને દુર્લભતમ હેય તેમાં શી નવાઈ ? સિદ્ધિના સુખની પરાકાષ્ઠા સાંસારિક સુખમાં અનુત્તરવાસી સર્વાર્થસિદ્ધના દેવેનું સુખ સૌથી ચઢિયાતું હોય છે. તેના કરતાં વિરતિવંત સાધુનું સુખ અનંતગણું છે. તેમાં પણ ક્ષપકશ્રેણિને પ્રાપ્ત થયેલા ધ્યાનનું સુખ અનંતગણું છે, તેનાથી ક્ષીણહી મુનિનું સુખ અનંતગણું છે અને તેના કરતાં પણ સિદ્ધ પરમાત્માનું સુખ અનંતગુણું છે. આવું નિરુપમ, નિરાબાધ, અનંત સુખ, દરેક સંસારી જીવને સત્તામાં રહેલું જ છે. કર્મોથી આચ્છાદિત થયેલું આ સુખ, જીવ આત્મિક વિકાસની ભૂમિકાઓમાં ૩૪ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૭o ] ध्यानविचार-सविवेचन જેમ-જેમ આગળ વધતું જાય છે, તેમ-તેમ ક્રમશઃ પ્રગટતું જાય છે. સર્વ કર્મોથી સર્વથા મુકત થતાં અને તે સુખ પૂર્ણતયા પ્રગટરૂપે અનુભવાય છે. સિદ્ધિના સુખની અનંતતા સિદ્ધ પરમાત્માના એકએક પ્રદેશે અનંત અવ્યાબાધ સુખ પ્રગટ થયેલું હોય છે. તેમના એક પ્રદેશમાં રહેલા સુખના એક-એક પર્યાયને એક-એક આકાશમાં ગોઠવવામાં આવે, તો પણ તે સમગ્ર કાકાશમાં સમાઈ શકે નહીં. “એક પ્રદેશમાં સુખ અનંતુ, તે પણ કાકાશે ન માને.” આ પદ-પંક્તિ પણ આપણને સિદ્ધ પરમાત્માના સુખની અનંતતા કેવી હોય છે, તે બતાવે છે. જે સિદ્ધ પરમાત્માના એક પ્રદેશમાં આટલું અનંત સુખ રહેલું છે, તે સિદ્ધ પરમાત્માના અસંખ્ય આતમ-પ્રદેશોમાં રહેલા સુખને શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય? સિદ્ધ પરમાત્માના સુખને આછો અંદાજ આપતાં જ્ઞાની પુરુષ ફરમાવે છે કે “સમગ્ર દેવ અને મનુષ્યના ત્રણે કાળનું સુખ એકત્ર કરવામાં આવે, તેમજ તેને અનંત વગે કરવામાં આવે, તે પણ સિદ્ધ પરમાત્માના એક-સમય માત્રનું સુખ પણ તેના કરતાં અનંતગુણું અધિક હોય છે.” સિદ્ધ પરમાત્માનું સુખ સહજ, સ્વતંત્ર, એકાન્તિક, આત્યંતિક, અકૃત્રિમ, નિરૂ પચરિત, નિદ્ધ, અહેતુક અને અપ્રયાસી હેય છે. જે સુખ મેળવવા માટે બીજા અને દુઃખ પહોંચતું હોય, મેળવ્યા પછી ભાગવવા માટે ઈન્દ્રિયાદિની આધીનતા સ્વીકારવી પડતી હોય, તેમ છતાં જે આષાઢી વીજળી જેવું ક્ષણિક નીવડે અને દીર્ઘ કાળના દુઃખનું બીજ બને, તેને “સુખ” કહેવાય જ શી રીતે ! આપણે સિદ્ધ પરમાત્માના સુખના ચિંતન-મનન અને ધ્યાનમાં વધુને વધુ એકાગ્રતા કેળવવી જોઈએ. જ્ઞાનદર્શનની અનંતતા આ વિરાટ વિશ્વમાં દ્રવ્ય-પદાર્થો અનંત છે, તેનાથી પ્રદેશ અનંત છે, સર્વ પ્રદેશથી પણ સર્વ ગુણે અનંત છે અને સર્વ દ્રવ્યમાં રહેલા સર્વ ગુણોથી પણ પર્યાયે અનંતા છે. આ બધી સંખ્યાને સરવાળે કરતાં જે સંખ્યા આવે, તેને તે જ સંખ્યા વડે ગુણવાથી જે અનંત રાશિ આવે તેના કરતાં પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન અનંતગુણું છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [[ ર૭૨ લેક અને અલકમાં રહેલાં સમગ્ર દ્રવ્યો અને તેના સર્વ પ્રદેશ અને પર્યાનાં ત્રિકાલવતી પરિણામેને એકી સાથે જાણવાં અને જોવાની કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં સહજ ક્ષમતા છે; એટલું જ નહિ પણ જગતમાં છે તેના કરતાં પણ અનંતગુણાં અધિક દ્રવ્યો અને પર્યા હોય, તે તે સર્વને પણ જાણવા–જોવાનું સહજ સામર્થ્ય કેવળજ્ઞાન–કેવળદર્શન ધરાવે છે. કેવળજ્ઞાન વસ્તુના વિશેષ ધર્મને જાણે છે અને કેવળદર્શન વસ્તુના સામાન્ય ધર્મને ગ્રહણ કરે છે. ચારિત્રગુણની અનંતતા સ્વભાવ રમણતા અને પરભાવનિવૃત્તિરૂપ ચારિત્ર એ “સંવરભાવ સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માની ચેતના – જ્ઞાન, દર્શન અને વીર્યાદિ ગુણની પરિણમન શક્તિ એ સર્વ પરભાવથી વિરામ પામી, માત્ર સ્વભાવમાં જ પૂર્ણતયા સ્થિર થઈ છે. તેથી તેમને સંપૂર્ણ સંવરભાવ સ્વરૂપ ચારિત્ર હોય છે. આ ચારિત્ર ગુણની અનંતતા, એ અનંત સ્વગુણ પર્યાયની રમતા અને અનંત પર પર્યાયની નિવૃત્તિની અપેક્ષાએ સમજવી. “સંયમ શ્રેણિનું સ્વરૂપ સમજવાથી ચારિત્ર ગુણની અનંતતા કઈ રીતે છે, તે સરળતાથી સમજી શકાય છે. જિજ્ઞાસુઓએ “વ્યવહારભાષ્ય” વગેરે ગ્રન્થથી તેનું સ્વરૂપ ગુરુગમ દ્વારા સમજવા પ્રયત્ન કરે. વીર્યગુણની અનંતતા સવ ગુણને સ્વ-વ કાર્યમાં પ્રવર્તાવવામાં વિર્યગુણનો સહકાર અવશ્ય હોય છે. જ્ઞાનને જાણવામાં, દર્શનને જોવામાં, ચારિત્રને રમણતામાં વીર્યગુણ સહાયક બને જ છે. તેથી તેની અનંતતા જ્ઞાનાદિ ગુણની જેમ સમજી લેવી. આત્માના પ્રત્યેક પ્રદેશે અનંત વીર્યગુણ રહેલું છે. સિદ્ધ ભગવંતેને તે પ્રગટરૂપે હોય છે. સંસારી જીવોને સત્તામાં-અપ્રગટપણે હોય છે. વીર્યગુણની જેમ આત્માના દાન, લાભ, ભેગ અને ઉપભેગ આદિ ગુણેની પણ અનંતતા સમજી લેવી. આત્મા, અનંતગુણેને પરસ્પર દાન કરે છે, અનંત લાભ પ્રાપ્ત કરે છે, અનંત પર્યાયને ભેગવે છે અને અનંત ગુણને ઉપભોગ કરે છે. જેમ વીર્ય ગુણ જ્ઞાનાદિ સર્વ ગુણને જાણવા વગેરે પ્રવૃત્તિમાં પ્રેરક બને છે, તેમ જ્ઞાનાદિ અનંત ગુણે પરસ્પર દાન કરે છે. એ દાનગુણની અનંતતા સમજવી. પરસ્પર એકબીજાની સહાય મેળવે છે –એ લાભગુણની અનંતતા જાણવી. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] ध्यानविचार-सविवेचन એક વાર ભોગવાય તે ભેગ કહેવાય છે. આત્મા પ્રતિસમય નવા-નવા પર્યાયને ભોગવે છે. એ ભોગગુણની અનંતતા છે અને ગુણે વારંવાર ઉપભેગમાં આવે છે, એ ઉપભોગ ગુણની અનંતતા છે. આ રીતે સિદ્ધ પરમાત્માના અનંત ગુણેની અનંતતા કેવળી ભગવંતે સાક્ષાત જાણે છે, છતાં વચન દ્વારા પૂર્ણતયા તેને કહી શકતા નથી. સિદ્ધ પરમાત્મા સર્વ સંગથી રહિત અને નિરાવરણ હોવાથી નિર્મળ છે, પૂર્ણ છે. અનંત, નિર્મળ અને સંપૂર્ણ પ્રભુતામય સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરવાથી સામર્થ્ય ગરૂપ પ્રબળ વીર્ય પ્રગટ થાય છે. જેના પ્રભાવે “સિદ્ધિ અને પરમ સિદ્ધિ ધ્યાન કરવાની સહજ શક્તિ ખીલે છે અને ક્રમશઃ આત્મા સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત કરીને પોતાના આત્માનું પણ સત્તા સિદ્ધ સ્વરૂપે ધ્યાન કરે છે. તે ધ્યાનના બળે કિલષ્ટ કર્મોને ક્ષય થાય છે અર્થાત્ જેમ ઘાણીમાં તલ પીલીને ખેળ અને તેલ જુદાં પાડવામાં આવે છે, તેમ આત્મ-પ્રદેશ સાથે ચૂંટીને રહેલાં કર્મોને સામર્થ્ય યોગ વડે જુદાં પાડી તેનો સર્વથા વિયોગ કરવામાં આવે છે. આ રીતે સિદ્વાયતન અને સિદ્ધસ્વરૂપનું ચિંતન એ સામર્થ્યોગને પ્રગટાવનાર હોવાથી તેના આલંબનભૂત છે. ગ્રન્થ-સમાપ્તિમાં મંગળને માટે પણ સિદ્ધાયતનનું અને સિદ્ધ ભગવંતેનું ચિંતન અને ધ્યાન કરવાનું ગ્રન્થકારશ્રીએ સૂચન કર્યું છે. - પરમપદની સાધનામાં નિપુણતા કેળવીને, પરમસિદ્ધિ ધ્યાનમાં સફળ નીવડી, સર્વ મંગળકારી પદને પામવાનું છે. . . Page #344 -------------------------------------------------------------------------- ________________ • પરિશિષ્ટ વિભાગ · Page #345 -------------------------------------------------------------------------- ________________ Page #346 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૧ આચાર્ય શ્રી પુષ્પભૂતિ મહારાજ [ “ભાવથી કલાની જે વ્યાખ્યા કહેવામાં આવી છે, તે આ દૃષ્ટાન્ત સમર્થન કરે છે. અત્યંત અભ્યાસને કારણે દેશ, કાલ તેમજ કારણની અપેક્ષાએ સ્વયમેવ ચડે અને બીજા વડે ઉતારાય તે સમાધિને “ભાવ-કલા' કહેવામાં આવે છે. આચાર્ય પુષ્પભૂતિની આવી સમાવિ તેમના શિષ્ય પુષ્યમિત્ર મુનિએ ઉતારી હતી. આ પ્રસંગ છી આવશ્યક નિર્યુક્તિ” ની હરિભદ્રીય ટીકામાં પૃ. ૭રરમાં ધ્યાન સંવરગના પ્રસ્તાવમાં છે. તેને સાર નીચે મુજબ છે. ] શિલાવર્ધન નગરમાં “મુંડીકામક નામે રાજા હતે. આ નગરમાં એક વાર પુષ્પભૂતિ નામના આચાર્ય મહારાજ પધાર્યા તેમના ધર્મોપદેશથી રાજા જિન-ધર્માનુયાયી બને. સમર્થ આ આચાર્ય મહારાજને બહુશ્રુત અને વિજ્યવંત અનેક શિષ્ય હતા. પણ પુષ્યમિત્ર નામને શિષ્ય સમર્થ કૃતધર હોવા છતાં આચારમાં શિથિલ હતો એટલે તેઓ પિતાના ઉપકારી ગુરુથી અલગ રહેતે હતો. એક વખત પુષ્પભૂતિ આચાર્ય મહારાજને “મહાપ્રાણ” ધ્યાન જેવું સૂકમ-ચાન કરવાને ભાવ ઉત્પન્ન થયા. આ ધ્યાનમાં જ્યારે પ્રવેશ કરવામાં આવે, ત્યારે એવી રીતે ગનિરોધ કરવામાં આવે છે કે કાંઈ વેદન જ થાય નહિ એટલે આ ધ્યાનમાં કઈ વ્યક્તિ તરફથી કે પરિસ્થિતિવશાત્ અંતરાય ન નડે તેની પૂરેપૂરી કાળજી રાખવી પડે છે. આવી કાળજી રાખવાનું કાર્ય કેઈ સામાન્ય સાધુ નહિ પણ બહુશ્રુત તેમજ દયાનમર્મ સાધુ જ કરી શકે છે એટલે આચાર્ય મહારાજે પુષ્યમિત્ર મુનિને બોલાવ્યા અને ઉક્ત હકીકત સમજવી, ખાસ કાળજી રાખવાની જવાબદારી તેમને સે પી. વંદન કરવા આવતા શિષ્યોને ઓરડા બહાર રહીને જ વંદન કરવાની ગુરુની આજ્ઞા હતી એટલે બધા શિષ્ય બંધ દ્વારની તિરાડમાંથી ગુરુવંદન કરવા લાગ્યા. એક વાર જરા ધારીને જોયું તો ગુરુદેવ એકદમ નિચેષ્ટ જેવા દેખાયા. આ હકીકત તેમણે પુષ્યમિત્રને જણાવી ત્યારે પુષ્યમિત્રે કહ્યું : આ ધ્યાન જ એવું છે કે તેમાં શ્વાસ લેવા-મૂકવાની ગતિ પણ અતિ સૂક્ષમ બની જાય છે. તેથી જેનારને એમ લાગે કે ધ્યાનસ્થ સાધક નિચેષ્ટ છે. માટે તમે ચિંતા ન કરશો. શિષ્યગણને પુષ્યમિત્રની આ રજૂઆતથી સંતોષ ન થયો. અને ઊલટાની એવી કુશંકા થઈ કે આ વેશધારી સાધુ આપણને ભૂલાવામાં નાંખી રહ્યો છે, આથી તેમણે પુમિત્રને કહ્યું : અમને ઓરડામાં જવા દો. પુષ્યમિત્રે તેમને ન જવા દીધા. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨ ] ध्यानविचार-सविवेचन આ ઘટનાથી શંકિત અને ગુસ્સે ભરાયેલા શિષ્યોએ રાજા પાસે સર્વ હકીક્ત રજૂ કરી. રાજા પોતે ત્યાં જેવા ગયા. જોયા પછી તેમને પણ લાગ્યું કે “ખરેખર ! આચાર્ય મહારાજ કાલધર્મ પામ્યા છે', પુષ્યમિત્ર છેટે છે. ” આચાર્ય મહારાજ નકકી કાલધર્મ પામ્યા છે એમ માની રાજાએ તેમના પાર્થિવ દેહને પધરાવવા માટે પાલખી તૈયાર કરાવી. આ સર્વ પરિસ્થિતિ વિચારતાં પુષ્યમિત્રને લાગ્યું કે આચાર્ય મહારાજના ધ્યાનમાં ભંગ નહીં પાડું તે ભારે અનર્થ થઈ જશે. આ અજ્ઞાન છે ન તે ધ્યાનનું સ્વરૂપ સમજે છે, ને મારી વાત સાચી માને છે. છેવટે આચાર્ય મહારાજના સૂચન અનુસાર તેમણે આચાર્ય મહારાજના અંગૂઠાને સ્પર્શ કર્યો એટલે તરત જ ધ્યાનમાંથી જાગૃત થઈ તેઓશ્રીએ પૂછ્યું: “મને ધ્યાનભંગ કેમ કર્યો ?' પ્રત્યુત્તરમાં વિનયપૂર્વક પુષ્યમિત્રે કહ્યું : “ગુરુદેવ! આપના આ શિષ્યની મિથ્યાસમજનું આ પરિણામ છે.” ભાવિભાવ' કહીને આચાર્ય મહારાજ અન્તર્મુખ થયા. અત્યંત સૂક્ષમ આ ધ્યાનમાં, પાસે રહેલી વ્યક્તિને પણ ન સંભળાય, ન દેખાય એવી અત્યંત સૂક્ષમ ગતિ-પ્રક્રિયા શ્વાસ લેવાની અને મૂકવાની બની જાય છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ आद्यगणधरप्रभृतिसाधुसंख्या (વલય ૧૮) ૧. ઋષભ ઋષભસેનાદિ ૨. અજિત સિ'હસેનાદિ ૩. સભવ ચારૂરૂઆફ્રિ ૪. અભિનંદન વજ્રનાભાદિ ૫ સુમતિ ચમરગણી આફ્રિ ૬. પદ્મપ્રભ સુદ્યોતાદિ ૭. સુપાર્શ્વ વિદર્ભ્રાદિ ૮ ચન્દ્રપ્રભ દત્તાદિ ૯. સુવિધિ વરાહકાિ ૧૦. શીતલ ન દાદિ ૧૧. શ્રેયાંસ કૌસ્તુભાઢિ ૧૨. વાસુપૂજ્ય સુભૂમાદિ ૧૩. વિમલ મંદરાદ્રિ ૧૪. અનંત યશ દિ ૧૫. ધર્મ અરિષ્ટાદિ ૧૬. શાંતિ ચકાયુધાદિ ध्यानविचार - सविवेचन પરિશિષ્ટ નં. ૨ ૩૫ ૮૪૦૦૦ બ્રાહ્મી ૧૦૦૦૦૦ ફાલ્ગુની ૨૦૦૦૦૦ શ્યામા ૩૦૦૦૦૦ અજિતા ૩૨૦૦૦૦ કાશ્યપી ૩૩૦૦૦૦ તિ ૩૦૦૦૦૦ સામા ૨૫૦૦૦૦ ૨૦૦૦૦૦ ૧૦૦૦૦૦ ૮૪૦૦૦ સુમના વારુણી સુયશા ધારિણી ધરણી ધરા ७२००० ૬૮૦૦૦ ૬૬૦૦૦ પદ્મા ૬૪૦૦૦ શિવા ૬૨૦૦૦ શ્રુતિ ६०००० ૧૭. કુન્થુ શમ્માદિ ૧૮. અર કુ ભાિ ૧૯. મલિ ભિષજાદિ ૨૦. મુનિસુવ્રત મલ્ટિ આદિ ૨૧. નમિ શુભાદિ ૨૨. નેમિ વઢત્તાઢિ ૨૩. પાશ્ર્વ આય દત્તાઢિ ૨૪. વમાન ઇન્દ્રભૂતિઆદિ * મતાન્તરે –અનુક્રમે ૩૮૦૦૦૦; ૩૮૦૦૦૦૬ ૧૨૦૦૦૦ आद्य महत्तराप्रभृतिसाध्वी संख्या (વલય ૧૯) આદિ દામિની ૫૦૦૦૦ રક્ષિકા ૪૦૦૦૦ મન્સુમતી ૩૦૦૦૦ પુષ્પવતી ૨૦૦૦૦ અનિલા ૧૮૦૦૦ યક્ષદત્તા ૧૬૦૦૦ પુષ્પચૂલા ૧૪૦૦૦ ચન્દનમાલા "" 39 ,, 23 "" "" "" 31 "" .. 99 ,, , 9" . 22 , 39 ,, "" "" [ ૨૭૭ "" ૩૦૦૦૦૦ ૩૩૦૮૦૦ ૩૩૬૦૦૦ ૬૩૦૦૦૦ ૫૩૦૦૦૦ ૪૨૦૦૦૦ ૪૩૦૦૦૦ ૩૮૦૦૦૦ ૧૨૦૦૦૦* ૧૦૦૦૦૬ ૧૦૩૦૦૦* ૧૦૦૦૦૦ ૧૦૦૮૦૦ ૬૨૦૦૦ ૬૨૪૦૦ ૬૧૬૦૦ ६०६०० ૬૦૦૦૦ ૫૫૦૦૦ ૫૦૦૦૦ ૪૧૦૦૦ ૪૦૦૦૦ ૩૮૦૦૦ ૩૬૦૦૦ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] ध्यानविचार-सविवेचन સુભદ્રાદિ ૦ ૦ ૦ ૦ ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ શ્રાવક સંખ્યા (વલય ૨૦ ) ૧. ઋષભ શ્રેયાંસાદિ ૩૦૫૦ ૦૦. ૨. અજિત ૦ ૨૯૮૦૦૦ ૩. સંભવ ૦ ૨૯૩૦૦૦ ૪. અભિનંદન ૦ ૨૮૮૦૦૦ ૫. સુમતિ ૨૮૧૦૦૦ ૬. પદ્મપ્રભ २७६००० ૭. સુપાશ્વ ૨૫૭૦૦૦ ૮. ચન્દ્રપ્રભ ૨૫૦૦૦૦ - સુવિધિ ૨૨૯૦૦ ૦ ૧૦. શીતલ ૨૮૯૦૦૦ ૧૧ શ્રેયાંસ ૨૭૯૦૦૦ ૧૨. વાસુપૂજય ૨૧૫૦૦૦ ૧૩. વિમલ २०८००० ૧૪. અનંત २०६००० ૧૫. ધર્મ ૨૦૪૦૦૦ ૧૬. શાંતિ ૨૯૦૦૦૦ ૧૭. કુન્દુ ૧૭૯૦૦૦ ૧૮. અર ૧૮૪૦૦૦ ૧૯- મલિ ૧૮૩૦૦૦ ૨૦. મુનિસુવ્રત ૧૭૨૦૦૦ ૨૧. નમિ ૧૭૦ ૦૦૦ ૨૨. નેમિ નન્દાદિ ૨૩. પાર્શ્વ સુદ્યોતાદિ ૧૬૪૦૦૦ ૨૪. વર્તમાન આનંદાદિ ૧૫૯૦૦૦ ૦ અપ્રસિદ્ધ ૦ ૦ ૦ શ્રાવિકા સંખ્યા (વલય ૨૧) ૫૫૪૦૦૦ ૫૪૫૦૦૦ ६३६००० ૫૨૭૦ ૦૦ ૫૧૬૦૦૦ ૫૦૫૦ ૦૦ ४८३००० ૪૯૧૦૦૦ ૪૭૧૦૦૦ ૪૫૮૦૦૦ ४४८००० ४३१००० ४२४००० ૪૧૪૦૦૦, ૪૧૩૦૦૦ ૩૯૩૦૦૦ ૩૮૧૦૦૦ ૩૭૨૦૦૦ ૩૭૦૦૦૦ ૩૫૦૦૦૦ ३४८००० મહાસુત્રતાદિ 33६००० સુનન્દાદિ ૩૩૯૦૦૦ સુલસાદિ ૩૧૮૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ જ પરિશિષ્ટ ન. ૩ (૯૬ ભવનયોગ તથા ૯ કરણગ) . ૨૨ માં તથા ૨૩ મા વલયમાં જે ૯૬ ભવનયોગ તથા ૯૬ કરણગને નિર્દેશ કરેલ છે તે નીચે મુજબ છે--હ [ વલય ૨૨ તથા ૨૩ ] ૧. પ્રણિધાન યોગ ૩૩. સમાધિ પરમસ્થામ ૬૫. સમાધાન મહાચેષ્ટા ૨. પ્રણિધાન મહાગ ૩૪. કાષ્ઠા સ્થાન ૬૬. સમાધાન પરમચેષ્ટા ૩. પ્રણિધાન પરમયોગ ૩૫. કાઠા મહાસ્થામ ૬૭, સમાધિ ચેષ્ટા ૩૬. કાઠી પરમસ્થામ ૪. સમાધાન યોગ ૬૮. સમાધિ મહાચેષ્ટા ૫. સમાધાન મહાગ ૩૭. પ્રણિધાન ઉત્સાહ ૬૯. સમાધિ પરમચેષ્ટા ૬. સમાધાન પરમયોગ ૩૮. પ્રણિધાન મહોત્સાહ ૭૦, કાષ્ઠા ચેષ્ટા ૭. સમાધિ ગ ૩૯. પ્રણિધાન પરત્સાહ ૭૧. કાષ્ઠા મહાચેષ્ટા ૮. સમાધિ મહાગ ૪૦. સમાધાન ઉત્સાહ ૭૨. કાઠી પરમચેષ્ટા ૯. સમાધિ પરમયોગ ૪૧. સમાધાન મહોત્સાહ, ૭૩. પ્રણિધાન શક્તિ ૧૦. કાઠા રોગ ૪૨. સમાધાન પ૨મત્સાહ ૭૪. પ્રણિધાન મહાશક્તિ ૧૧. કાષ્ઠા મહાગ ૪૩. સમાધિ ઉત્સાહ ૭૫. પ્રણિધાન પરમશક્તિ ૧૨. કાષ્ઠા પરમયોગ ૪૪. સમાધિ મહોત્સાહ ૭૬. સમાધાન શક્તિ ૧૩. પ્રણિધાન વીર્ય ૪૫. સમાધિ પરત્સાહ ૭૭. સમાધાન મહાશક્તિ ૧૪. પ્રણિધાન મહાવીર્ય ૪૬. કાઠા ઉત્સાહ ૭૮. સમાધાન પરમશક્તિ ૧૫. પ્રણિધાન પરમવીર્ય ૪૭. કાષ્ઠા મહોત્સાહ ૭૯. સમાધિ શક્તિ ૪૮. કાષ્ઠા પર મસાહ ૧૬. સમાધાન વીર્ય ૮૦. સમાધિ મહાશક્તિ ૪૯. પ્રણિધાન પરાક્રમ ૧૭. સમાધાન મહાવીર્ય ૮૧. સમાધિ પરમશક્તિ મહાપરાક્રમ ૧૮. સમાધાન પરમવીર્ય ૮૨. કાઠા શક્તિ ૧૯. સમાધિ વીર્ય ૫૧. પ્રણિધાન પરમપરાક્રમ ૮૩. કાષ્ઠા મહાશક્તિ ૫૨. સમાધાન પરાક્રમ ૨૦. સમાધિ મહાવીર્ય ૮૪. કાષ્ઠા પરમશક્તિ ૫૩. સમાધાન મહાપરાક્રમ ૨૧. સમાધિ પરમવીર્ય ૮૫. પ્રણિધાન સામર્થ્ય ૨૨. કાષ્ઠા વીર્ય ૫૪. સમાધાન પરમપરાક્રમ ૮૬. પ્રણિધાન મહાસામર્થ્ય ૨૩. કાઠા મહાવીર્ય ૫૫. સમાધિ પરાક્રમ ૮૭. પ્રણિધાન પરમસામર્થ ૨૪. કાઠા પરમવીર્ય ૫૬. સમાધિ મહાપરાક્રમ ૮૮. સમાધાન સામર્થ્ય ૨૫. પ્રણિધાને સ્થાન ૫૭. સમાધિ પરમપરાક્રમ ૮૯. સમાધાન મહાસામર્થ્ય ૨૬. પ્રણિધાન મહાસ્થામ ૫૮. કાષ્ઠા પરાક્રમ ૯૦. સમાધાન પ૨મસામર્થ્ય ૨૭. પ્રણિધાન પરમસ્થામ ૫૯ કાષ્ઠા મહાપરાક્રમ ૯૧. સમાધિ સામર્થ્ય ૨૮. સમાધાન સ્થામ ૬૦. કાઠી પરમપરાક્રમ. ૯૨. સમાધિ મહાસામર્થ્ય ૨૯. સમાધાન મહાસ્થામ ૬૧. પ્રણિધાન ચેષ્ટા ટ્સ. સમાધિ પરમસામર્થ્ય ૩૦, સમાધાન પ૨મસ્થામ ૬૨. પ્રણિધાન મહાચેષ્ટા ૯૪. કાઠા સામર્થ્ય ૩૧. સમાધિ સ્થામાં ૬૩. પ્રણિધાન પરમચેષ્ટા ૯૫. કાઠા મહાસામર્થ્ય ૩૨. સમાધિ મહાસ્થામ ૬૪. સમાધાન ચેષ્ટા ૯૬. કાઠા પરમસામર્થ્ય હ. આ યોગે મરૂદેવા માતાની જેમ સહજ સ્વભાવે થાય તે ભાવનગરમાં ગણાય છે અને આ યોગો ઉપગપૂર્વક કરવામાં આવે તો કરણગમાં ગણાય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧. ઉન્મની કરણ ૨. મહેન્મની કરણ ૩. પરમેન્મની કરણ ૪. સર્વેમની કરણ ૫ ઉન્મની ભવન ૬. મહેમની ભવન ૭. પરમની ભવન ૮. સમની ભવન ૨૫. નિઃસંસી કરણ ૨૬. મહાનિઃસંજ્ઞી કરણ ૨૭. પરમનિઃસંજ્ઞી કરણ ૨૮. સર્વનિ સંજ્ઞી કરણ ૨૯. નિઃસંજ્ઞી ભવન ૩૦. મહાનિસંજ્ઞી ભવન ૩૧. પરમનિઃસંજ્ઞી ભવન ૩૨. સર્વનિઃસંજ્ઞી ભવન ૪૯. વિસ્મૃતી કરણ ૫૦. મહાવિસ્મૃતી કરણ ૫૧. પરમવિસ્મૃતી કરણ પર. સર્વવિસ્મૃતી કરણ ૫૩. વિસ્મૃતી ભવન ૫૪. મહાવિરકૃતી ભવન પપ. પરમવિસ્મૃતી ભવન ૫૬. સવિસ્મૃતી ભવન ૩. નિતી કરણ ૭૪. મહાનિમંતી કરણ ૭૫. પરમનિમંતી કરણ ૭૬. સર્વનિર્માતા કરણ ૭૭. નિમંતી ભવન ૭૮. મહાનિમંતી ભવન ૭૯. પરમનિમંતી ભવન ૮૦. સર્વનિર્મતી ભવન ૯૬ કરણ (વલય ૨૪) ૯. નિશ્ચિતી કરણ ૧૭. નિચેતની કરણે ૧૦. મહાનિશ્ચિતી કરણ ૧૮. મહાનિચેતની કરણ ૧૧. પરમનિશ્ચિતી કરણ ૧૯ પરમનિચેતની કરણ ૧૨. સર્વ નિશ્ચિતી કરણ ૨૦. સર્વનિચેતની કરણ ૧૩. નિશ્ચિતી ભવન ૨૧. નિચેતની ભવન ૧૪. મહાનિશ્ચિતી ભવન ૨૨. મહાનિચેતની ભવન ૧૫. પરમનિશ્ચિતી ભવન. ૨૩. પરમનિચેતની ભવન ૧૬. સર્વનિશ્ચિતી ભવન ૨૪. સર્વનિચેનની ભવન ૩૩. નિર્વિજ્ઞાની કરણ ૪૧. નિર્ધારણ કરણ ૩૪. મહાનિર્વિજ્ઞાની કરણ ૪૨. મહાનિર્ધારણ કરણ ૩૫. પરમનિવિજ્ઞાની કરણ ૪૩. પરમનિર્ધારણી કરણ ૩૬. સર્વનિર્વિજ્ઞાની કરણ ૪૪ સર્વનિર્ધારણ કરણ ૩૭ નિવિજ્ઞાની ભવન ૪૫. નિર્ધારણી ભવન ૩૮. મહાનિર્વિજ્ઞાની ભવન ૪૬. મહાનિર્ધારણ ભવન ૩૯. પરમનિવિજ્ઞાની ભવન ૪૭. પરમનિર્ધારણ ભવન ૪૦. સર્વનિવિજ્ઞાની ભવન ૪૮. સર્વનિર્ધારણ ભવન ૫૭. નિબુદ્ધી કરણ ૬૫ નિરીહી કરણ ૫૮. મહાનિબુદ્ધી કરણ ૬૬. મહાનિરીહી કરણ ૫૯ પરમનિબુદ્ધી કરણ ૬૭. પરમનિરીહી કરણ ૬૦. સર્વાનિબુદ્ધિ કરણ ૬૮. સર્વનિ રીહી કરણ ૬૧. નિબુદ્ધી ભવન ૬૯. નિરીહી ભવન ૬૨. મહાનિબુદ્ધી ભવન ૭૦. મહાનિરીહી ભવન ૬૩ પરમનિબુદ્ધી ભવન ૭૧. પરમનિરીહી ભવન ૬૪. સર્વનિર્બ દ્વી ભવન ૭૨. સર્વનિરીહી ભવન ૮૧ નિર્વિતકી કરણ ૮૯. નિરુ પચેગી કરણ ૮૨. મહાનિર્વિતક કરણ ૯૦. મહાનિરુપયેગી કરણ ૮૩. પરમનિર્વિતક કરણ ૯૧. પરમનિરુપયેગી કરણ ૮૪. સર્વ નિર્વિતકી કરણ ઢ૨. સર્વનિરુપયેગી કરણ ૮૫. નિર્વિતકી ભવન ૯૩. નિરુપયોગી ભવન ૮૬. મહાનિર્વિતક ભવન ૯૪. મહાનિરુપયે ગી ભવન ૮૭. પરમનિર્વિતક ભવન ૯૫. પરમનિરુપયોગી ભવન ૮૮. સર્વનિવિતક ભવન ૯૬. સનિરુપયોગી ભવન Page #352 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन પરિશિષ્ટ નં. ૪ ૩૬૩ પાખડીઓનું સ્વરૂપ એકાન્ત ક્રિયાવાદ – સ્વરૂપ અને ભેદ એકાન્ત ક્રિયાવાદી તે છે, જે એકાન્તરૂપથી જીવાદિ પદાર્થાંનુ અસ્તિત્વ સ્વીકારે છે, તથા જ્ઞાન વિના કેવળ ઢીક્ષા આદિ ક્રિયા દ્વારા જ મેાક્ષની પ્રાપ્તિ થાય એમ માને છે. જીવ જેવી જેવી શુભ કે અશુભ કરણી ક્રિયા કરે તે અનુસાર તેને સ્વનકાદ્વિરૂપ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. સાંસારમાં સુખદુઃખાદિ જે કઇ પણ થાય છે તે સ સ્વકૃત છે-પેાતાના કરેલાં છે પણ અન્યકૃત કાલ, ઈશ્વર આદિ દ્વારા કરેલાં નથી.૧ ( ૨૮૨ ક્રિયાવાદના ૧૮૦ ભેદ સર્વ પ્રથમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ́વર, નિર્જરા, અન્ય અને મેાક્ષ-આ નવ પદાનિ ક્રમશઃ સ્થાપિત કરવા, પછી તેની નીચે ‘સ્વતઃ ’ અને પરત:’ આ એ ભેદના ઉલ્લેખ કરવા. એ જ રીતે તેની નીચે નિત્ય' અને અનિત્ય' આ એ ભેદની સ્થાપના કરવી. ત્યાર પછી ક્રમશઃ કાલ, સ્વભાવ, નિયતિ, ઇશ્વર અને આત્મા' આ પાંચ ભેદોની સ્થાપના કરવી, જેમ (૧) જીવ સ્વતઃ વિદ્યમાન છે. (૨) જીવ ‘પરતઃ’-ખીજાથી ઉત્પન્ન થાય છે. (૩) જીવ નિત્ય છે. (૪) જીવ નિત્ય છે આ ચાર ભેદને અનુક્રમે ઉપરીક્ત કાલ આદિ પાંચની સાથે જોડવાથી વીસ ભેદ ( ૪ × ૫=૨૦) થાય છે. : આ રીતે અજીવ આદિ શેષ ૮ના પ્રત્યેકના વીસ વીસ ભેદ સમજી લેવા. આમ નવે પદાર્થાંના મળી ૨૦ x =૧૮૦ ભેદ ક્રિયાવાદીના થાય છે.ર એકાન્ત ક્રિયાવાદના દોષ જીવાદિ પદાર્થોનુ એકાન્ત અસ્તિત્વ સ્વીકાર કરવાથી તેમાં કથ'ચિત્ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ જે અસ્તિત્વ ધર્મ છે તેના અપલાપ થાય છે. જે હકીકતમાં છે, અને વસ્તુમાં એકાંત અસ્તિત્વ માનવાથી સ` પદાર્થો પદાર્થામય થઈ જાય છે. આ રીતે જગતના સકળ વ્યવહાર જ ઊડી જશે. માટે પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી થ‘ચિત્ સત્ અને પરરૂપથી કથ'ચિત્ અસત્ છે એમ માનવુ જોઇએ. એકાન્ત ક્રિયાથી મેક્ષની પ્રાપ્તિ નથી તેમજ જ્ઞાન સમ્યગ્ર-જ્ઞાન બનતું નથી. જ્ઞાનરહિત એકલી ક્રિયાથી કાઈ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. જ્ઞાનપૂર્વકની કિયા જ લદાયી બને છે માટે જ્ઞાન નિરપેક્ષ ક્રિયા કે ક્રિયા નિરપેક્ષ જ્ઞાન દ્વારા મેાક્ષ થતે . સૂત્ર સાર, શી. વૃત્તિ- વત્રાં ૨૨૮. ૨. સૂત્ર તા, નિર્યુક્તિ -ગાથા ૨૨૨, શી. વૃત્તિ વત્રાં૪ ૨૬૮. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] ध्यानविचार-सविवेचन જ નથી. શ્રી તીર્થંકર પરમાત્માએ “જ્ઞાત્રિાખ્યાં મોક્ષ” એટલે કે જ્ઞાન અને ક્રિયા બનેથી મેક્ષ બતાવ્યું છે. એકાન્ત અક્રિયાવાદ – સ્વરૂપ અને ભેદ જીવાદિ પદાર્થોના એકાન્ત નિષેધ જે વાદમાં કર્યો છે તથા તેની ક્રિયા, આત્મા, કર્મબન્ધ, કર્મફળ આદિનો પણ જેમાં સર્વથા અપલાપ કરવામાં આવ્યા છે તેને “અક્રિયાવાદી કહે છે. અકિયાવાદીના ૮૪ ભેદ આ પ્રમાણે છે : જીવ આદિ સાત પદાર્થોને કમશઃ ન્યાસ કરી તેની નીચે “સ્વતઃ” અને “પરતઃ” -આ બે ભેદ મૂકવા. પછી ૭૪૨=૧૪ પદોની નીચે કાલ, યદચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા–આ છ પદ રાખવાં. જેમકે (૧) જીવ સ્વતઃ યદ્દચ્છાથી નથી. (૨) જીવ પરતઃ યદરછાથી નથી. (૩) જીવ સ્વતઃ કાલથી નથી. (૪) જીવ પરતઃ કાલથી નથી. આ રીતે નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા સાથે પણ પ્રત્યેકના બે-બે ભેદ થાય છે. આમ જીવાદિ સાત પદા. ર્થોના સાત સ્વતઃ, પરતઃ ના બે અને કાલ આદિના છ ભેદ મેળવવાથી કુલ ૭૪૨=૧૪, ૧૪૪ ૬=૮૪ ભેદ થાય છે.' એકાન્ત અક્રિયાવાદના દોષ લોકાયતિક, બૌદ્ધ અને સાંખ્ય-આ ત્રણ દર્શન મુખ્યતયા એકાન્ત અક્રિયાવાદી છે. લોકાયતિક-મત આમાનો સર્વથા નિષેધ કરે છે. એમના મતે આત્મા જ નથી, તે પછી તેની ક્રિયા અને ક્રિયાજન્ય કર્મબન્ધ આદિ કયાંથી ઘટે ? બદ્ધ-મત સર્વ પદાર્થોને ક્ષણિક માને છે. ક્ષણિક પદાર્થોમાં ક્રિયા થવાની કઈ સંભાવના નથી માટે એ પણ અક્રિયાવાદી છે, તેથી એમના ક્ષણિકવાદ અનુસાર ભૂત અને ભવિષ્યની સાથે વર્તનાન ક્ષણને કેઈ સંબંધ હેતે નથી. સંબંધ ન હોવાથી ક્રિયા થતી નથી અને ક્રિયા ન થવાથી ક્રિયાજન્ય કર્મબન્ધ પણ થતું નથી. - સાંખ્ય-મતમાં આત્માને સર્વવ્યાપી માનેલો હોવાથી અક્રિય કહે છે. તેથી તે પણ હકીકતમાં આક્રયાવાદી છે. એકાત અજ્ઞાનવાદ – સ્વરૂપ અને ભેદ જે, જ્ઞાનને માનતા નથી અર્થાત્ અજ્ઞાનને જ કલ્યાણકારી સમજે છે તે, અજ્ઞાનવાદી છે. અજ્ઞાનીઓના ૬૭ ભેદ આ પ્રમાણે છે – જીવાદિ નવ તત્તનો ક્રમશઃ ઉલેખ કરીને તેની નીચે ૭ ભંગની સ્થાપના કરવી. ૧. સૂત્રકૃતાકૂ ર. ચું. વત્રાં ૨૦૮, નિયુકિત જાથા--૧૨૧. Page #354 -------------------------------------------------------------------------- ________________ (૧) સત (ર) અસત્ (૩) (૭) સ–અસદ્ અવક્તવ્ય. જીવ સત્ છે એ કેણુ જાણે છે ? એ જાણવાનું પ્રત્યેાજન પણ શુ છે ? એ જ રીતે ક્રમશઃ અસદ્ આદિ શેષ છ ભંગ સમજી લેવા. જીવાદિ નવ તત્ત્વામાં પ્રત્યેકની સાથે સાત ભગ થવાથી કુલ ૭૩ ભંગ થયા. તેમાં ચાર ભંગ હવે બતાવવમાં આવે છે તે ભેળવવાથી ૬૩૪=૬૭ ભેદ થયા. ध्यानविचार - सविवेचन [ ૨૮૩ સદસત્ (૪) અવક્તવ્ય (૫) સદવક્તવ્ય (૬) અસદ્ વક્તવ્ય ચાર ભંગ:- (૧) સત્ ( વિદ્યમાન ) પદાર્થની ઉત્પત્તિ થાય છે તે કેણુ જાણે છે ? એ જાણવાથી પણ લાભ શેા છે ? એ જ રીતે (ર) અસત્ ( અવિદ્યમાન ) (૩) સદસત્ (કથ'ચિદ્ વિદ્યમાન કંચિદ્ર અવિદ્યમાન) અને (૪)મવક્તવ્ય ભાવની સાથે ઉપર મુજબ વાકય જોડવાથી ચાર વિકલ્પ થાય છે. એકાન્ત અજ્ઞાનવાદના દોષ અજ્ઞાનથી કદાપિ કાઈ જીવનું કુશલમ'ગલ થતુ. જન્મમરણુની પરંપરા વગેરે અનેક પ્રકારનાં દુઃખા આવી પડે છે. અજ્ઞાનવાદી પેાતાના સિદ્ધાંતનું પ્રતિપાદન જ્ઞાનથી કરે છે, પરંતુ જ્ઞાનને વખાડે છે. હકીકતમાં વાઢિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનથી જ સમજી શકાય છે. માટે જ્ઞાન --સમ્યગ્ જ્ઞાન એ મંગલ-કલ્યાણકારી છે, અજ્ઞાન નહીં; અજ્ઞાનને કલ્યાણકારી માનનાર સ્વયં મહાભ્રાન્ત અને અસબસ્ક્રૂ ભાષી છે. એકાન્ત વિનયવાદ : સ્વરૂપ અને ભેદ જે વિનયને જ મેાક્ષના માગ માને છે તે વિનયવાદી છે. તેઓ કહે છે કે વિનયથી જ સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. નથી. સ`સારમાં પરિભ્રમણ, અજ્ઞાનતાને કારણે જ જીતે વિનયવાદના ૩૨ ભેદ (૧) દેવતા (૨) રામ (૩) યુતિ (૪) જ્ઞાતિ (૫) વૃદ્ધે (૬) અધમ (૭) માતા અને (૮) પિતા– આ આઠના મન, વચન, કાયા અને દાનથી વિનય કરવા. આ રીતે ૮×૪ =૩૨ ભેક વિનયવાદના થાય છે. ૦ એકાન્ત વિનયવાદના દોષ મિથ્યાગ્રહથી પ્રેરિત થઈને વિનયવાદી કહે છે કે અમારા સર્વ પ્રયેાજનની સિદ્ધિ વિનયથી થાય છે.' જો કે વિનય ચારિત્ર્યનું એક અંગ છે, મેાક્ષનું મૂળ છે, પરંતુ * સૂત્રતા, શી. રૃ. વત્રાં-૨૨૨ થી ૨૪૨. નિયુતિ ગાથા-૨૬૧. ૦ સૂત્ર કૃતાન, ચી. રૃ.-પાં ૨૦૮, નિયુકિત-ગાથા ૨૧. 57 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] ध्यानविचार-सविवेचन સમ્યગ્ર જ્ઞાન અને દર્શન વિના વિવેકવિહીન વિનય ન તે ચારિત્ર્યનું અંગ છે, ન મોક્ષનું મૂળ છે. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિયરૂપ વિનયની યથાયોગ્ય આરાધના કરવામાં આવે તે તે મોક્ષમાર્ગના મૂળરૂપ વિનયથી વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. ટૂંકમાં જે જીવાદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારે છે તે તે ક્રિયાવાદીના ૧૮૦, જે જવાદિ પદાર્થોના અસ્તિત્વને અ પલાપ કરે છે તે અક્રિયાવાદીના ૮૪, જે જ્ઞાનને જ નિષેધ કરે છે, તે અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયથી જ મોક્ષ વગેરેની પ્રાપ્તિ માનનાર વિનયવાદીના ૩૨ ભેદ છે. આમ કુલ ૩૬૩ ભેદની સંખ્યા બતાવી છે. આ ચારે વાદ એકાન્તવાદી અને સ્વાગ્રહી હોવાથી મિથ્યા છે, “પાખંડ છે, તેથી તેનું પ્રતિપાદન કરનારાઓને પણ “પાખંડી” કહેવાય છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन પરિશિષ્ટ ન, પ પાસસ્થા' આદિ સાધુઓનું સ્વરૂપ "पासत्थो ओसन्नो कुशील संसत्तओ अहाछंदो | gr-gr-fતિ-ટુ-શેવિા, અયંનિકના લિનમમિ ।।૧૨। બે પ્રકારના પાશ્વ સ્થ' ( પાસસ્થા ), બે પ્રકારના અવસન્ત' ( બોસન્ન ), ત્રણ પ્રકારના ‘કુશીલ’, એ પ્રકારના સ`સક્ત' અને છ પ્રકારના ‘યથા' જિનમતમાં– જૈનશાસનમાં અવંદનીય કહ્યા છે. ” — गुरुवंदन भाष्य, पू. देवेन्द्रसूरिकृत. (૧) વાસસ્થા (પાશ્રય ) :- જે જ્ઞાનાદિને પાસે રાખે પણ સેવે નહિ. (અ) જે સધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રને એટલે કે ત્રણેના રાખે પણ તેની સમ્યગ્ આરાધના ન કરે, માત્ર વૈષધારી હોય તે કહેવાય છે. [ ૨૮૫ (બ) જે સાધુ દૈાષિત આહાર-પાણી લે અને સાધુપણાના ખાટા ગવ રાખે તે ‘ દેશ પાસસ્થા ' કહેવાય છે. (ર) અવસન્તઃ– જે સાધુ યેાગ્ય ‘સમાચારી' રહેણી-કરણીમાં શિથિલ હાય, (અ) જે સાધુ પડયા-પાથર્યા સૂઈ રહેતા હોય, પ્રમાદવશ ખની દેહના પાષણ માટે સ્થાપના ભાજી ગૃહસ્થને ત્યાં પેાતાના માટે રાખેલા ઇષ્ટ આહારાદિ વાપરતા હાય અને સંયમની ક્રિયામાં તદ્દન ઢીલા હૈાય તે સવ આસન' કહેવાય. ઉપકરણાને પાસે सर्व पात्था ? ' (બ) જે સાધુ પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, ધ્યાન, તપ અને પ્રમાર્જના આદિ આવશ્યક સાધુક્રિયાએ ન કરે, કરે તેા ઓછીવત્તી કરે-ગુરુ વગેરેની પ્રેરણાથી પરાણે કરે-પેાતાના મન વિના કરે તે દેશ અવસન્ત' કહેવાય. — કુત્સિત આચારવાળા ડાય તે (૩) કુશીલ (અ) જે સાધુ આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે ‘જ્ઞાન કુશીલ' કહેવાય. (બ) જે સાધુ આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે ‘ન કુશીલ’ કહેવાય (ક) જે સાધુ પેાતાની નામના અને કામના માટે યત્ર, મત્ર આદિના પ્રયાગ કરે, બાહ્ય ચમકારા દેખાડે, સ્વપ્નળયે તિષ-જડીબુટ્ટી આદિ ખતાવે, પેાતાના શરીરની સ્નાનાદિથી વિભૂષા-શાભા કરે ઇત્યાદિ પ્રકારે ચારિત્રની વિરાધના કરે તે ચારિત્ર કુશીલ' કહેવાય. (૪) સ’સક્ત ;- ગુણ અને દોષ અને વડે સયુક્ત હૈાય તે. ૩૬ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] ध्यानविचार-सविवेचन (અ) જે સાધુ હિંસા આદિ અનેક કર્મબંધના કારણેનું સેવન કરે, અન્યના ગુણેને સહન ન કરી શકે અને સુખશીલયાપણું આચરે તે “સંકિલષ્ટ સંસક્ત” કહેવાય. (બ) જે સાધુ સારામેટાના વિવેક વિના ગુણવાન સાધુઓ સાથે તેમના જેવો અને ગુણહીન–વેષધારી સાધુઓ સાથે તેમના જેવા થઈને રહે અર્થાત્ સારાની સાથે સારા અને બેટાની સાથે બેટે વર્તાવ કરે તે “અસંકિલષ્ટ અસંસક્ત” કહેવાય. (૫) યથાછદ – સર્વજ્ઞ કથિત આગમથી નિરપેક્ષ પિતાના છંદ-આશય મુજબ ચાલનારા. યથાદ સાધુઓ અનેક પ્રકારના હોય છે. જેઓ ઉસૂત્ર પ્રરૂપણું કરે, પિતાની મતિ-કલ્પના અનુસાર સૂત્રના અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્યમાં પ્રવતે, અન્ય સાધુ કે શિષ્ય વગેરેના અ૯પ અપરાધમાં પણ વારંવાર તીવ્ર કે આક્રશ કરે, પરનિંદા કરે, કઈ પર આળ ચઢાવે, લેકમાં પૂજાવા માટે મિથ્યા આડંબર કરે, સુખશીલતા સેવે ઈત્યાદિ અનેક પ્રકારના સાધુઓ જેઓ પિતાની મતિ-કલપના પ્રમાણે સવછંદ રીતે વર્તતા હોય તે “યથાઈ' કહેવાય છે. ગુણ અને ગુણના પક્ષપાતથી રહિત, માત્ર નામ-વેષધારી સાધુઓને વંદન કરવાથી, તેમને સંપર્ક કરવાથી આત્મગુણોની શુદ્ધિ અને પુષ્ટિ થવાને બદલે હાનિ થાય છે. માટે તેમને અવંદનીય કહ્યા છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन પરિશિષ્ટ ન, હું ચૌદ ગુણસ્થાન આત્માના ગુણાના ક્રમિક વિકાસને ‘ગુણસ્થાન' કહે છે. મેહનું પ્રગાઢ આવરણ જીવની નિકૃષ્ટતમ અવસ્થા છે. પૂર્ણ ચારિત્ર ગુણને વિકાસ, નિર્માતા અને સ્થિરતાની પરાકાષ્ઠા જીવની ઉચ્ચતમ અવસ્થા છે. નિકૃષ્ટતમ અવસ્થાને છેડી ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કરવી એજ આત્માનું પરમ સાધ્ય છે. આ પરમ સાધ્યની સિદ્ધિ થતા પહેલાં આત્માને ક્રમશઃ એક પછી શ્રીજી એમ અનેક અવસ્થાઓની શ્રેણીમાંથી પસાર થવુ. પડે છે. આ અવસ્થાઓની શ્રેણીને વિકાસક્રમ' અથવા ઉત્ક્રાન્તિમાગ” કહે છે. જૈન શાસ્ત્રીય પરિભાષામાં તેને ગુણસ્થાનક્રમ કહે છે. | ૨૮૭ આંતરિક વિકાસ તરફ્ પ્રસ્થાન કરતા આત્મા વસ્તુતઃ સ...ખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાના અનુભવ કરે છે. પરતુ જૈનશાસ્ત્રમાં સંક્ષેપથી એનુ' વગી કરણ કરીને તેના ૧૪ વિભાગ કર્યાં છે. જે ૧૪ ગુણસ્થાનના નામથી પ્રસિદ્ધ છે. આ ૧૪ ગુણસ્થાનામાં ક્રમશઃ વિકાસની યાત્રા અધિક હાય છે. આ ૧૪ અવસ્થાએ પછી આત્માની સમગ્ર શક્તિએસંપૂર્ણ ગુણા પરિપૂર્ણ રૂપે વ્યક્ત થાય છે અર્થાત્ આત્માનું સહજ શુદ્ધ સચ્ચિદાનંદમય પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય છે. ગુણવિકાસની આ અવસ્થાઓનાં નામ પણ તે તે અવસ્થાને અનુરૂપ રાખવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છેઃ—— (૧) મિથ્યાષ્ટિ ગુણુસ્થાન. (ર) સાસ્વાદન ગુણુસ્થાન. (૩) મિશ્ર ગુણસ્થાન (૪) સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાન, (૫) દેશવિરત ગુણસ્થાન. (૬) પ્રમત્ત સંયંત ગુણુસ્થાન. (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન (૮) અપૂર્વકરણ ગુણસ્થાન. (૯) અનિવૃત્તિ ગુણસ્થાન. (૧૦) સૂક્ષ્મ સ’પરાય ગુણુસ્થાન. (૧૧) ઉપશાન્તમાહ ગુણુસ્થાન. (૧૨) ક્ષીણમાહ ગુણુસ્થાન. (૧૩) સપ્ટેાગી ગુણુસ્થાન. (૧૪) અયાગી ગુણસ્થાન. ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ (૧) મિથ્યાદષ્ટિ ગુણસ્થાન :મિથ્યાત્વ–માહનીય કર્મના ઉદ્દયથી જે જીવની દૃષ્ટિ (રુચિ, શ્રદ્ધા, માન્યતા) મિથ્યાઊલટી–વિપરીત થઈ જાય છે તે જીવ' મિથ્યાદષ્ટિ કહેવાય છે. જેમ ધતુરાનાં બીજ ખાવાવાળાને સફેદ વસ્તુ પણ પીળી દેખાય છે તેમ મિથ્યાત્વી જીવ, જેનામાં દેવનું લક્ષણ નથી એવા દેવને પરમાત્મા માને છે; જેનામાં ગુરુનુ` લક્ષણ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] ध्यानविचार-सविवेचन નથી તેમાં ગુરુ તરીકેની બુદ્ધિ કરે છે; જે ઘર્મનાં લક્ષણોથી રહિત છે તેને ધર્મ સમજે છે; અને જેમાં આત્માનું લક્ષણ નથી તે જડ–શરીરમાં આત્મબુદ્ધિ કરે છે. મિથ્યાષ્ટિ જવની આ અવસ્થાવિશેષ જ મિદષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. મેહરૂપ અવ્યક્ત મિથ્યાત્વ તે જીવમાં અનાદિથી રહેલું છે પણ તે ગુણસ્થાન સ્વરૂપ નથી. જીવને વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિ પ્રગટે છે ત્યારે તેને પ્રથમ ગુણસ્થાનક કહેવાય છે. કારણ કે મિથ્યાત્વને પ્રબલ ઉદય હોવા છતાં તેની દૃષ્ટિ કેઈક અંશમાં યથાર્થ પણ હોય છે અર્થાત્ મિથ્યાત્વી પણ મનુષ્ય, પશુ, પક્ષી આદિને મનુષ્ય, પશુ, પક્ષી આદિ રૂપે જાણે અને માને છે. આ અપેક્ષાએ અથવા જે જીવેમાં મિથ્યાત્વની અ૯પતા થવાથી દયા, દાન, પરોપકાર, વૈરાગ્ય આદિ પ્રાથમિક કોટિના ગુણે છે, તેવા જીની અપેક્ષાએ મિથ્યાષ્ટિને ગુણસ્થાન કહેવામાં આવે છે. - મદિરાના નશામાં બેભાન બનેલા મનુષ્યને જેમ હિત-અહિતનું જ્ઞાન થતું નથી તેમ મિથ્યાત્વથી માહિત જીવ આત્મહિતકર માર્ગમાં સાચા-ખોટાનો, હિત-અહિતનો, જડ– ચેતનને, ધર્મ-અધર્મનો વિવેક (પૃથક્કરણ) કરી શકતો નથી. (૨) સાસ્વાદન સમ્યગ્ર દૃષ્ટિ ગુણસ્થાન : જે જીવ પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સમ્યક્ત્વથી ચલિત થઈ મિથ્યાવને અભિમુખ થાય છે ત્યારે તે જીવને આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. તેને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કટથી છ આવલિકાને છે તે જીવન સ્વરૂપ (અવસ્થા) વિશેષને “સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણસ્થાન” કહેવાય છે. આ ગુણસ્થાન સમયે જે કે જીવન ઝુકાવ મિથ્યાત્વની તરફ હોય છે, તે પણ ખીર ખાધા પછી ઊલટી કરનાર મનુષ્યને ખીરને વિચિત્ર સ્વાદ અનુભવાય છે તેમ સમ્યફવથી પડી મિથ્યાત્વને અભિમુખ થયેલા તે જીવને પણ અમુક સમય સુધી સમ્યક્ત્વના ગુણને કંઈક સ્વાદ અનુભવમાં આવે છે માટે તે ગુણસ્થાનને “સાસ્વાદન સમ્યગૃષ્ટિ ગુણસ્થાન” કહે છે. જીવ જ્યારે સર્વ પ્રથમ પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધો ચોથા ગુણસ્થાને આવે છે અને ચોથા ગુરુસ્થાનથી પડે ત્યારે જ તે બીજા ગુણસ્થાને આવે છે, બીજુ ગુણસ્થાન પતન પામનારને જ હોય છે, ચઢતાં જીવને બીજું ગુણસ્થાન હોતું નથી. (૩) સમ્યગૂ-મિથ્યાટિ (મિશ્ર) ગુણસ્થાન- મિથ્યાત્વ મોહનીયતા શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ: આ ત્રણ પુંજોમાંથી જ્યારે અશુદ્ધ પુંજને ઉદય થાય છે ત્યારે જીવની દૃષ્ટિ પણ કંઈક સમ્યફ (શુદ્ધ) અને કંઈક Page #360 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार- सविवेचन [ ૨૮૨ મિથ્યા (અશુદ્ધ) અર્થાત્ મિશ્ર થઇ જાય છે. માટે તે જીત્ર સમ્યગ્−મિથ્યાષ્ટિ અર્થાત્ મિશ્રર્દષ્ટિ કહેવાય છે અને તેના સ્વરૂપ વિશેષને ‘મિશ્ર ગુણસ્થાન’ કહે છે. આ ગુણસ્થાનમાં જીવને સર્વજ્ઞ કથિત જીવાઢિ તત્ત્વા ઉપર રુચિ કે અરુચિ ાતી નથી, પણ એવા પ્રકારની મધ્યસ્થતા હોય છે, જેવી નાલિકેર દ્વીપના નિવાસી મનુષ્યને આદન-ભાત આદિ (ધાન્ય) આહારના વિષયમાં હોય છે. જે દ્વીપમાં મુખ્ય પેદાશ નારિયેળની હાય છે ત્યાંના રહેવાસીને ભાત, મગ, ઘઉં’ વગેરે પ્રશ્નને જોયાં કે સાંભળ્યાં જ નથી તે ભાત અદ્રિ સબંધી રુચિ કે અરુચિ હેતી નથી, પરન્તુ સમભાવ હેાય છે. એ પ્રમાણે મિશ્ર-ગુણ સ્થાનકવતી છત્રમાં સર્વજ્ઞ પ્રણીત તત્ત્વાની પ્રીતિ કે અપ્રીતિ શુદ્ધ (સમ્યક્ ) કે અશુદ્ધ (મિથ્યા) માન્યતા-એ બેમાંથી એકે પણ હેાતી નથી, પણ બન્ને તરફ સમભાવ હોય છે. આ ત્રીજા ગુણસ્થાનના કાલ અંતર્મુહૂત પ્રમાણ છે. તે ચડતાં અને પડતાં, બન્ને પ્રકારના જીવાને હાય છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાને આવે અને ચેથા ગુણસ્થાનથી પણ ત્રીજા ગુરુસ્થાને આવે. પણ એક વાર ચેાથુ ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ ત્રીજું અને બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. (૪) અવિરત-સમ્યગ્ દષ્ટિ ગુણસ્થાન: જે જીવા દનમે હના ઉપશમ, ક્ષયાપશમ કે ઘાત કરીને તેને નબળા કરીને સભ્ય-શુદ્ધ દૃષ્ટિ=રુચિ, માન્યતા ધરાવે છે પણ ચારિત્રમેહના ઉદયથી અવિરત-અશુદ્ધ પ્રવૃત્તિવાળા છે. અર્થાત્ હિંસાદિ પાપવ્યાપારના ત્યાગ કરી શકયા નથી તે જીવે અવિરત સમ્યદ્રષ્ટિ છે : તેવા જીવાનુ સ્વરૂપ-વિશેષ અવિરત-સમ્યગ્દૃષ્ટિ ગુણુસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનને પામેલા જીવા વધુમાં વધુ દેશેાન-અ પુદ્ગલ પરાવત જેટલા કાળમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનવી જીવાને શરીરથી ભિન્ન આત્મા છે, તેની સચાટ પ્રતીતિ–શ્રદ્ધા હોય છે, અન્ય દુઃખી જીવા પ્રત્યે કરુણાભાવ હોય છે. સસાર નિવેદ હોય છે. મેાક્ષની તીવ્ર અભિલાષા હાય છે. તેના ફળરૂપે તેમના ચિત્તમાં ‘શમ-સમભાવ' ક્રમશઃ ઉલ્લસિત થતા જાય છે. સમ્યગ્રદૃષ્ટિ જીવા ત-નિયમ-ચારિત્રને જાણવા, સમજવા અને ઇચ્છવા છતાં તેના સ્વીકાર તથા પાલન કરી શકતા નથી કારણ કે તેમને અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદય હાય છે. (૫) દેશવિરતિ ગુણસ્થાન : સ્થૂલ વિરતિ (વ્રત-નિયમ) ગુણુને રેશકનાર અપ્રત્યાખ્યાનાવરણ-કષાયરૂપ ચારિત્ર માહ નિČળ બનવાથી સ્થૂળ હિંસાદિ પાપાથી નિવૃત્તિ કરી શકાય છે. જે જીવાની Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૦] ध्यानविचार-सविवेचन વૃત્તિ અને પ્રવૃત્તિમાં હિંસાદિ પાપક્રિયાઓની આંશિક નિવૃત્તિ (અભાવ) હોય છે તે દેશવિરત અથવા શ્રાવક કહેવાય છે અને તેમના તે સ્વરૂપ વિશેષને દેશવિરત ગુણસ્થાન કહે છે. અહીં પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય હોય છે. (૬) પ્રમત્તસંવત ગુણસ્થાન : આ છઠ્ઠા ગુરથાનમાં (અને તેના પછીમાં પણ) પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને અભાવ થવાથી જે જીવ હિંસાદિ પાપક્રિયાઓને સર્વથા ત્યાગ કરે છે, તે “સંત” અથવા સર્વવિરતિ-મુનિ કહેવાય છે. સંયત મુનિ પણ જ્યાં સુધી પ્રમાદનું સેવન કરે છે ત્યાં સુધી “પ્રમત્ત-સંયત” કહેવાય છે અને તેમના આ સ્વરૂપ-વિશેષને પ્રમત્ત-સંયત ગુણસ્થાન કહેવાય છે. (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન : જ્યારે મુનિને નિદ્રા, વિષય, કષાય, વિકથા આદિ પ્રમાદનો અભાવ હોય ત્યારે તે અપ્રમત્ત-સંયત કહેવાય છે આ ગુણસ્થાનક ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત પ્રમાણુ હોય છે. (૮) નિવૃત્તિ, અપૂર્વકરણ ગુણસ્થાન : છઠ્ઠાથી સાતમે, સાતમાથી છઠે એમ ચડ-ઉતાર કરતે ઝોલાં ખાતો જવ જે સાવધાની ગુમાવે તે પતન પામે છે. સાવધાની પૂરેપૂરી ટકાવી, ઉત્તરોત્તર અપ્રમાદને વિકસાવત રહે તો આઠમાં ગુણસ્થાને આવે છે. અપૂર્વ–પૂવે ન કર્યા હોય તેવા, અધ્યવસાયે ઉત્પન્ન થાય છે. અપૂર્વ–પૂર્વે ન કર્યું છે તેવું કરણ કરવું તે અપૂર્વકરણ. આ ગુણસ્થાને રહેલો આત્મ વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવે (૧) સ્થિતિઘાત (૨) રસાઘાત (૩) ગુણશ્રેણિ (૪) ગુણ-સંક્રમણ અને (૫) અપૂર્વ સ્થિતિબંધ-આ પાંચ અપૂર્વ–પૂર્વે ન ક્ય હોય તેવાં કરણ કરે છે. આ ગુણસ્થાનમાં સમકાળે પ્રવેશેલા છના અધ્યવસાયમાં વિવક્ષિત કઈ પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં નિવૃત્તિ તફાવત હોવાથી આ ગુણસ્થાનને નિવૃત્તિકરણ પણ કહેવાય છે. જેમ રાજ્ય પ્રાપ્ત કરવાની યોગ્યતાને લઈને પણ રાજકુમારને રાજા, યુવરાજ કહેવામાં આવે છે તેમ આ આઠમાં ગુણસ્થાનમાં જીવ મેહની એક પણ પ્રકૃત્તિને ક્ષય કે ઉપશમ કરતું નથી છતાં આ ગુણસ્થાને આવનાર જીવ ઉપરના ગુણસ્થાન ઉપર આરોહણ કરીને મેહનો ક્ષય કે ઉપશમ કરે છે. આ ગ્યતાની અપેક્ષાએ તે જીવને ક્ષપક કે ઉપશમક કહેવામાં આવે છે. ચારિત્ર મહિના ક્ષય કે ઉપશમનો પ્રારંભ નવમાં ગુણસ્થાનમાં જ થાય છે માટે મુખ્યતયા તે ગુણસ્થાને જ ક્ષેપક અને ઉપશમક એવા બે ભેદ પડે છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन (૯) અનિવૃત્તિ બાદર સરંપરાય ગુણસ્થાન : આ નવમા ગુણસ્થાનને પ્રાપ્ત કરવાવાળા જીવા બે પ્રકારના છે : એક ઉપશમક અને ખીજા ક્ષપક. (અ) જે જીવા ચારિત્રમેહનીય કમ ના ઉપશમ કરતાં કરતાં માહને દબાવતાં દબાવતાં આગળ વધે છે તે ઉપશમક કહેવાય છે; તે જીવા અગિયારમા ગુણસ્થાન સુધી ચઢે છે, પછી અવશ્ય પડે છે. (ખ) જે જીવા ચારિત્ર માહીંયકના ય કરતાં કરતાં આગળ વધે છે તે ‘ક્ષપક’ કહેવાય છે. તે જીવેા દશમા ગુણસ્થાનથી સીધા ખારમા ગુણસ્થાને જાય છે. આ નવમા ગુણસ્થાને રહેલા જીવા (સૂક્ષ્મ લેાભ સિવાય) માડુના ક્ષય કે ઉપશમ કરે છે તથા નવમા ગુણસ્થાનમાં સમકાળે સાથે આવેલા જીવાના અધ્યવસાયેાની વિશુદ્ધિમાં નિવૃત્તિ=તરતમતા ભિન્નતા હેાતી નથી અર્થાત્ સના અધ્યવસાયા સમાન હેાય છે. આ ગુણસ્થાનમાં ખાદર સ્થૂલ સંપરાય=કષાયના ઉદય હાય છે માટે આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિ-ખાદર-સ'પરાય સાક ઠરે છે. (૧૦) સૂક્ષ્મ સપરાય ગુણુસ્થાન : આ ગુણસ્થાનમાં સપરાય એટલે કષાયને અર્થાત્ લેાભ-કષાયના સૂક્ષ્મ ખડાના જ ઉદય હોય છે. માટે તેનુ' નામ સૂક્ષ્મ સ‘પરાય ગુણસ્થાન' છે. આ ગુણસ્થાનવતી જીવા પણ ઉપશમક અને ક્ષપક એમ બન્ને પ્રકારના હાય છે : જે ઉપશમક હાય છે તે લાભ-કષાયનું ઉપશમન કરે છે અને જે ક્ષપક હાય તે લાભ-કષાયના ક્ષય કરે છે. [ ૨૦૨ (૧૧) ઉપશાંત માહ ગુણસ્થાન : દશમા ગુણસ્થાનના અંતે મેહના સ ́પૂર્ણ ઉપશમ કરીને (મેાહને દબાવીને) આત્મા અગિયારમા ગુણુસ્થાને આવે છે. જેથી તેના ના વિપાકેાય થાય છે અને ન પ્રદેશેાય. માટે જ આ ગુણસ્થાનનું નામ ‘ઉપશાંત-માહ' છે, આ ગુણસ્થાનમાં વર્તમાન જીવ આગળનાં ગુણુસ્થાના પ્રાપ્ત કરી શકતા નથી કેમકે જે જીવ ક્ષપકશ્રેણી માંડે છે તે જ આગળના ગુણસ્થાના ઉપર આરાહણ કરી શકે છે, પરંતુ અગિયારમા ગુણસ્થાનવી જીવ નિયમા ઉપશમશ્રેણી કરવાવાળા હાય છે. તેથી તેનું ત્યાંથી અવશ્ય પતન થાય છે (જેમ દબાયેલે શત્રુ ખળ પ્રગટ થતાં પુનઃ આક્રમણુ કરે છે, તેમ દબાયેલે મેહ થાડી જ વારમાં પેાતાનું બળ બતાવે છે. આથી આત્માનુ પતન થાય છે). આ ગુણસ્થાનના કાળ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અ'તમ્ તૃત છે. તે કાળ પૂરા થયા વિના પણ ભવ (માયુ) ક્ષયથી પડે તેા તે પ્રત્યે અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. અને ત્યાં અગિયારમાથી સીધા ચેાથા ગુણસ્થાનને પામે છે. જો કાળ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] ध्यानविचार-सविवेचन ક્ષયથી (ગુણસ્થાનને કાળ પૂર્ણ થવાથી) પડે તો કમશઃ પડીને સાતમાં ગુણસ્થાને આવે છે. એટલે કે અગિયારમાંથી દશમે, દશમાંથી નવમે પછી કમશઃ આઠમે અને સાતમે આવે પછી છઠું સાતમે ચડ-ઊતર કરે કે તેનાથી પણ નીચે ઊતરીને છેક પહેલા ગુણસ્થાને આવે. વધુ નીચે ન આવે તે પણ છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને તે અવશ્ય આવે છે. (૧૨) ક્ષીણમેહ ગુણસ્થાન : જેણે મેહનીય કર્મને સર્વથા ક્ષય કર્યો છે પરંતુ શેષ ઘાતિકમ હજી વિદ્યમાન છે. દશમાં ગુણસ્થાને મોહનો ઘાત કરનાર આત્મા સીધે આ બારમા ગુણસ્થાને આવે છે તેને મેહની જરા પણ હેરાનગતિ હોતી નથી. તેથી જ આ ગુણસ્થાનને ક્ષીણુ–મેહ' કહે છે. આ ગુણસ્થાનમાં વર્તમાન જીવ ક્ષ પકશ્રેણવાળ હોય છે અને તે આ ગુણસ્થાનના અંતે શેષ ત્રણ ઘાતિકર્મોનો ક્ષય કરે છે. (૧૩) સગી કેવલી ગુણસ્થાન : જેમણે-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય–આ ઘાતિકને સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને આ ગુણસ્થાનમાં પણ જેમને ઉપદેશ, વિહાર આદિથી મન વચન અને કાયા–આ ત્રણ યુગની પ્રવૃત્તિ હોવાથી તે સગી કેલી કહેવાય છે. તેમના આ સ્વરૂપ–વિશેષને “સગી કેવલી” ગુણસ્થાન કહેવાય છે. (૧૪) અયોગી કેવલી ગુણસ્થાન :જે કેવલી ભગવાન યોગરહિત બને છે તે અયોગી કેવલી કહેવાય છે. પાંચ હસ્વાક્ષર કાળપ્રમાણ આયુષ્ય શેષ રહે ત્યારે આત્મા તેરમાં ગુણસ્થાનમાં અને યોગનિરોધની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા યેગ રહિત બને છે, જે ગરહિત અવસ્થા એ ચૌદમું ગુણસ્થાન છે. - ચૌદમા ગુણસ્થાને આત્મા મેરુ પર્વતની જેમ નિપ્રકંપ બનીને બાકી રહેલાં ચાર અઘાતી કર્મોને ક્ષય થવાથી, દેહનો ત્યાગ કરી સિદ્ધક્ષેત્રમાં ચાલ્યો જાય છે, ત્યાંથી તે પાછો ફરતો નથી. સાદિ અનંતકાળ ત્યાં જ પૂર્ણ સ્વરૂપે રહે છે. આત્માની આ પૂર્ણ, શુદ્ધ, સહજ અવસ્થા છે. આત્માના સત્-ચિત્—આનંદમય શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ થવું એજ મોક્ષ છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार - सविवेचन પરિશિષ્ટ નં. ૭ (૧) પ્રણિધાનના પ્રભાવ [ ભવનયેાગતા નિરૂપશુમાં પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા સંબધી ક્રમશઃ પ્રસન્નયન્દ્ર રાષિ, ભરત ચક્રવતી, દમદંત મુનિ તથા પુષ્પમૂતિ આચાર્યનાં દૃષ્ટાન્તાના ઉલ્લેખ કર્યો હતેા. તે પૈકી ત્રણ દૃષ્ટાન્તા અડ્ડી' આપ!માં આવ્યાં છે. કબ્જા સબધી આચાય શ્રી પુષ્પભૂતિનું દૃષ્ટાન્ત બીજા પરિશિષ્ટમાં આપેલું છે. ] પ્રણિધાનના સંદર્ભોમાં રાજષિ પ્રસન્નચંદ્રનું દૃષ્ટાન્ત જૈન કથાનુયાગમાં આગવું સ્થાન ધરાવે છે. તેમના પિતાનું નામ સેામચન્દ્ર અને માતાનું નામ ધારિણી હતુ. નિર્ગુણ સંસારમાં તેમનું મન ન યુ' એટલે પોતાના ખાળકુવરને ગાદી આપી તેમણે ચારિત્ર અંગીકાર કર્યું'. ચારિત્ર જીવનમાં આવીને રાજર્ષિ તપ અને ધ્યાન કરવા લાગ્યા. એક વખત તેએ રાજગૃહીના ઉદ્યાનમાં કાચાસ-ધ્યાને નિશ્ચલપણે ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા કેટલાક સુભાનું ધ્યાન તેમના તરફ ગયું. રાજિષ સાંભળે એ રીતે તેઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે-આ રાષિ અહી ધ્યાન કરે છે અને તેનું રાજ્ય જવા બેઠું છે. ચંપાનગરીના રાજા દધિવાહને પાટનગરને ઘેરી લીધુ' છે. ટૂંક સમયમાં તે બાળકુંવરને ખ મ કરીને રાજય લઈ લેવાના ઇરાદા ધરાવે છે. બિચારા ખાળકુવરને પડખે છે પણ કાણુ ? સુભટોની આ વાતચીત સાંભળીને રાજિષને રાજ્ય અને કુમાર અને પ્રત્યે માહ જાગ્યા. મેહુને વશ થઇને બન્નેની રક્ષા કરવા તેમણે માનસિક યુદ્ધ શરૂ કર્યું. દધિવાહનને હણીને રાજય તથા કુમારને બચાવવાના અશુભ મનેાવ્યાપારમાં-દુષ્ટ ચિંતનમાં ખૂબ જ આગળ વધી ગયા. જાણે કે તે ખરેખર રાજા છે એવા પ્રણિધાનમાં પરાવાઇને શત્રુ ઉપર છેલ્લે જીવલેગ્ હલ્લા કરવાના આશયથી શિસ્રાણ ઉગામવા પેાતાના માથે હાથ મૂકયા. પેાતાના ઉપયાગને આવા અશુભ પ્રણિધાનમાં કેન્દ્રિત કરીને રાજિષ એ સાતમા નરકને ચેાગ્ય કલિકા એકઠા કર્યાં. પશુ જેવા શત્રાળુ ઊગામવા માથે હાથ મૂકયા તેવા ચમકયા કારણ કે માથે તે લેાચ કરેલા હતા. જેટલી તીવ્રનાપૂર્વક તેએ અશુભ પ્રણિધાનમાં તન્મય થઈ ગયા હતા તેટલી જ તીવ્રતાપૂર્વક શુભ પ્રણિધાન ધ્યાન તરફ વળ્યા. પાછા પણ એવા ફર્યાં સમગ્ર આત્મ-પ્રદેશમાંથી અશુભ-ભાવ-મળને નીચાવી નાખ્યા. સયમની સાધનાનું. સાધ્ય કેન્દ્ર-બિન્દુ અન્તુ' અને ગણત્રીની સિદ્ધ-અવસ્થા છે. એ એક જ સત્ય તેમના ધ્યાનનું મિનિટો પહેલાં એકત્રિત કરેલાં સાતમા નરકનાં કર્મોને સમૂળ ઉચ્છેદીને સાત રાજલેાક ઊંચે સિદ્ધશિલા ઉપર લઈ જનારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું.... ३७ [ ૨૨૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] થાયar-ત્તવિવર . અશુભ-ચિંતન, અશુભ-પ્રણિધાનથી મનને પાછું વાળી શુભ ધ્યાન દ્વારા આત્માની પૂર્ણ શુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર રાજર્ષિ પ્રસનચન્દ્રને કેટ-કેટી વંદન છે ! (૨) “સમાધાનના સંદર્ભમાં ભરત ચક્રવતીનું દટાન્ત (અનિત્યમાં રાગ શે ?) પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનના સંસારીપણાના પાટવી-પુત્ર ભરત મહારાજા આ કાળના, આ ક્ષેત્રના પ્રથમ ચક્રવતી છે. આ ભરત ચક્રવતી એક વાર અરીસા ભુવનમાં પિતાના અલંકૃત શરીરની શોભા નિહાળી રહ્યા હતા. તેવામાં તેમની એક આંગળીમાંથી, એક વીંટી સરકીને નીચે પડી ગઈ એટલે તે આંગળી શોભા વિનાની થઈ ગઈ. તે જોઈ તેમના મનમાં દ્વિધા થઈ કે શરીરની શોભાનું કારણ અલંકારે છે કે અલંકારની શોભાનું કારણ શરીર છે. આ દ્વિધાનું નિવારણ કરીને યથાર્થ સમાધાન પ્રાપ્ત કરવા માટે તેમણે પોતાના શરીર પરના બધા અલંકારો ઉતારી દીધા. પછી અરીસા સામે જોયું તે આખું શરીર શેભારહિત દેખાયું. આ દશ્યથી ભરત મહારાજાને આત્મા જાગી ગયો. તેમની આંતર્દષ્ટિ ઊઘડી ગઈ. આ અનિત્ય સંસારમાં આથી દેખાતી બધી વસ્તુઓ નાશવંત છે એ સત્ય તેમને હૃદયને સ્પર્શી ગયું. અને એવા અનિત્ય પદાર્થો પ્રત્યેને તેમને બધે જ રાગ, સૂર્યના પગલે નાશ પામતા અંધકારની જેમ નાશ પામે. એક નાનકડા નિમિત્તને પામી ભરત મહારાજા પિતાને મનને શુભમાં પ્રવર્તાવી ક્રમશઃ વીતરાગી અને કેવળજ્ઞાની બન્યા. (૩) સમાધિ સંદર્ભમાં દમદત મુનિનું દૃષ્ટાન્ત (મહિમાવતે માધ્યસ્થ ભાવ.) હસ્તિશીષ નગરમાં દમદત નામે રાજા રાજય કરતા હતા. બીજી બાજુ હસ્તિનાપુરમાં પાંચ પાંડવે રાજ્ય કરતા હતા. દમદંત રાજા અને પાંડવોને આપસમાં વેર હતું બને એકબીજાનું અહિત કરવાની તક જોઈ રહ્યા હતા. એક વાર દમદંત રાજા – પ્રતિ વાસુદેવ જરાસંઘને મળવા ગયા અને ત્યાં થોડા દિવસ રોકાયા. રાજાની ગેરહાજરીને લાભ લઈને પાંડવોએ દમદંત રાજાના દેશને લૂટયો અને બાળ્યો. થોડા દિવસ પછી દમદંત રાજા પાછા આવ્યા ત્યારે તેમણે પોતાના દેશની દુર્દશા કરનાર પાંડેની રાજધાની પર આક્રમણ કરીને તેને ઘેરી લીધી. નગરના બધા દરવાજા બંધ કરીને પાંડવોએ ઠંડો પ્રતિકાર કર્યો, પણ સીધું યુદ્ધ ન કર્યું એટલે દમંદત રાજા કંટાળીને પાછા ફર્યા. દમદત રાજાનું હૃદય વૈરાગ્યથી વાસિત હોવાથી આ પ્રસંગને લઈને તેનો વૈરાગ્ય વધુ જવલંત બન્યો અને રાજય સંપત્તિ આદિ દુન્યવી તમામ સુખને ત્યાગી તેમણે સંયમધર્મ ગ્રહણ કર્યો. Page #366 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ર૦ અપ્રમત્તપણે વિચરતાં દમદંત મુનિ હસ્તિનાપુર પધાર્યા અને નગરની બહાર પ્રતિમા–ધ્યાને સ્થિર રહ્યા. યાત્રા માટે પ્રયાણ કરતા યુધિષ્ઠિર આદિ પાંડે ત્યાં થઈને નીકળ્યા. પ્રતિમા– ધ્યાને રહેલા મુનિને જોઈને તે સર્વ તેમને વંદન કરવા ગયા. બહુ નજીકથી જોતાં– આ તે પૂર્વકાળના રાજા દમદંત છે એવી ઓળખાણ થઈ, એટલે વેરઝેરની ક્ષમાયાચના કરી, વંદન કરી કૃતકૃત્યતા અનુભવી. ત્યાર પછી દુર્યોધન તે જ રસ્તેથી પસાર થયે. તેણે પણ મુનિને જોયા. “અરે! આ તે દમદંત રાજા છે એમ જાણતાં જ તેમના પ્રત્યેને તેને રોષ ઊભરાયે અને તેમના દેહ ઉપર બીજેરાને ઘા કર્યો. દુર્યોધનનાં આ વર્તનનું અનુકરણ કરીને તેના સેવકે એ ધ્યાનસ્થ મુનિરાજ ઉપર પથ્થર ફેંકયા. મુનિરાજને દેહ તેના વડે ઢંકાઈ ગયે. કેટલાક સમય પછી ત્યાંથી પસાર થતા પાંડેએ ધ્યાનસ્થ મુનિના સ્થાને મોટા પથ્થરોનો ઢગ જે. તપાસ કરતાં બધી બાતમી મળી. એટલે તરત જ નજીક જઈ પૂરી કાળજીપૂર્વક તેમણે બધા પથ્થરો દૂર કર્યા. અવિચલિતપણે પ્રતિમા ધ્યાનમાં મન મુનિને જોઈને પાંડવોએ ભાવપૂર્વક વંદન કર્યું, અપરાધની ક્ષમા યાચી, મુનિના સમતાભાવની અનુમોદના કરતા સ્વસ્થાને ગયા. દુર્યોધન દ્વારા કરાયેલા ઉપદ્રવ અને યુધિષ્ઠિર આદિ દ્વારા કરાયેલી ભક્તિ-બને તરફ મુનિ મધ્યસ્થ ભાવમાં રહ્યા. - આ છે રાગ અને દ્વેષ-ઊભયની પરિણતિથી મુક્ત મધ્યસ્થ મહાત્માનું જાજવલ્યમાન દૃષ્ટાન્ત ! Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ध्यान विचार - सविवेचन પરિશિષ્ટ ન, ૮ ભાષાના ૪૨ પ્રકાશ [ભાષાના ૪ પ્રકાર છે : સત્ય, મૃષા, સત્યાકૃષા અને અસત્યામૃષા, સત્યભાષાના ૧૦, મૃષાભાષાના ૧૦, સત્યાક્ષાના ૧૦ તથા અસત્યાના (વ્યવહારભાષાના ) ૧૨ એમ કુલ ૪૨ પ્રકારે શ્રી દશવૈકાલિક નિયુક્તિ વગેરેમાં જણાવ્યા છે. તે સંબધી પૃ. ૨૪૬માં ‘જવા’ વગેરે ગાથા આપેલી છે. તે * અર્થ સહિત નીચે મુજબ છે] સત્યભાષાના ૧૦ પ્રકારા जणवय - सम्मय -ठवणा नामे रूवे पडुच्च सच्चे अ । વવદાર-માત્ર-નોને સમે બોમ્બસને ૬ ॥૨૭॥ ૧. જનપદ સત્ય :--કાંકણ વગેરે દેશમાં પાણીને માટે ‘પય’, ‘પિચ્ચ’, ‘ઉદક’ ‘નીરમ્’ વગેરે જુદા જુદા શબ્દો વપરાય છે. આ શબ્દોથી તે તે જનપદોમાં દેશમાં ઇષ્ટઅથ ની પ્રતિપત્તિ થતી હાવાથી લેાકવ્યવહાર ચાલે છે. તેથી તે શબ્દો જનપદ સત્ય’ અર્થાત્ તે તે દેશને આશ્રયીને ‘સત્ય’ કહેવાય છે. ૨. સમ્મતસત્ય :-કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ એ બધાં એકસરખી રીતે કાદવમાં ઉત્પન્ન થાય છે, તેા પણ ગેાવાળા સુદ્ધાં (અર્થાત્ આખાલ ગોપાલ) કમલને જ પંકજ કહે છે. આ રીતે લોકોમાં કમલ અર્થમાં જ ‘પ્’કજ’ શબ્દ સમ્મત છે તેથી તે ‘સમ્મતસત્ય' કહેવાય છે. ૩. સ્થાપનાસત્યઃ— તેવા પ્રકારની કરચના તથા સિક્કા વગેરે જોઈને જે ભાષા ઉચ્ચારવામાં આવે તે સ્થાપનાસત્ય’ છે. જેમકે એકડાની આગળ એ શૂન્ય ઊમેરીએ તા સો અને ત્રણ શૂન્ય ઊમેરીએ તેા હજાર કહેવાય છે, તેમજ નાણાં ઉપર તે તે છાપ પ્રમાણે રૂપિયા, પાંચ રૂપિયા વગેરે કહેવાય છે. ૪. નામસત્ય :– કોઇ મનુષ્ય કુલ વિસ્તારતા ન હોવા છતાં ‘કુલવન' નામે ઓળખાય, ધનને વધારતા ન હેાય છતાં ‘ધનવન’ કહેવાય, યક્ષ ન હેાવા છતાં યક્ષ’ કહેવાય ઃ આવા બધા અરહિત નામેાના પ્રયોગા તે ‘નામસત્ય’ કહેવાય છે. ૫. રૂપસત્ય :– વેશ પ્રમાણે ગુણુ ન હેાવા છતાં તેવા પ્રકારનું રૂપ ધારણ કરવુ' તે ‘રૂપસત્ય' છે. તે સંબંધી વચન પણ ‘રૂપસત્ય' કહેવાય છે. જેમકે કોઈ કપટી સાધુના વેશમાં હોય ત્યારે તેને સાધુ કહેવામાં આવે તે ‘રૂપસત્ય' છે. ૬. પ્રતીત્યસત્ય :–બીજી વસ્તુને આશ્રયીને એક વસ્તુમાં જુદી જુદી રીતે વ્યવહાર કરવા તે પ્રતીત્યસત્ય' છે. જેમ ઢચલી (છેલ્લી) આંગળીની અપેક્ષાએ અનામિકા આંગળી મેાટી ગણાય છે, પણ મધ્યમાં (વચલી) આંગળી કરતાં તે (અન મિકા) નાની પણ ગણાય છે. એમ એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ જુદો જુદો વ્યવહાર તે ‘પ્રતીત્યસત્ય’ છે. * આવશ્યકસૂત્રની હરિભદ્રસૂરિરચિત વૃત્તિ તથા પુનવણા (પ્રજ્ઞાવન) સૂત્રની મલપરરચિત વૃત્તિને આધારે અહીં અ લખ્યા છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ --- ध्यानविचार-सविवेचन ( ૨૭ ૭. વ્યવહારસ - કેટલાક શબ્દપ્રયોગ શબ્દાર્થની દષ્ટિએ બરાબર ન લાગે છતાં અમુક વિવક્ષાથી બેલાતા હોવાથી તે પ્રયોગો સત્ય છે. જેમકે “પર્વત બળે છે.”, “ઘડો કરે છે, “કન્યાને પેટ નથી, ઘેટીને વાળ નથી : આ બધા પ્રયોગોમાં વસ્તુતઃ તેમ હેતું નથી છતાં “પર્વત ઉપરનું ઘાસ બળે છે, “ઘડાનું પણ કરે છે.” કન્યા ગર્ભધારણને માટે એગ્ય ઊદરવાળી નથી, “ઘેટીને કાપી શકાય તેટલા વાળ નથી,” એવા આશયથી લોકવ્યવહારમાં તે તે પ્રયોગ થાય છે તેથી તે “યવહાર સત્ય છે. ૮. ભાવસત્ય –એક વસ્તુમાં અનેક ભાવો (વર્ણ વગેરે) રહેલા હોય છતાં તેમાંના એકાદ ઉત્કૃષ્ટરૂપે રહેલા ભાવને પ્રાધાન્ય આપીને વચન પ્રયોગ કરવો. જેમકે બગલામાં પાંચ વર્ણ છે છતાં બગલો કહેત છે એમ કહેવું તે “ભાવ સત્ય છે. ૯ યોગ સત્ય :- ગ અર્થાત્ સંબંધથી કોઈ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી તે “સત્ય છે. જેમ છત્ર રાખનારો માણસ છત્ર ન હોય ત્યારે પણ છત્રના સંબંધથી “છત્રી' કહેવાય છે અને “ડ” રાખનારો માણસ દંડના અભાવમાં પણ દંડના સંબંધથી “ડી' કહેવાય છે તે “ સત્ય” છે. ૧૦. પમ્પસત્ય -જેમ તળાવ સમુદ્ર જેવું ન હોવા છતાં ‘તળાવ સમુદ્ર જેવું છે એમ તળાવને સમુદ્રની ઉપમા આપવામાં આવે છે તે “પમ્પસત્ય છે. મૃષાભાષા (અસત્ય) ના ૧૦ પ્રકારો :कोहे माणे माया लोभे पेज्जे तहेव दोसे अ। हासभए अक्खाइय उवद्याए निस्सआ दसमा ॥ २७४ ॥ ૧. ક્રોધ- નિત અસત્ય –કોધના આવેશમાં જે વાણી નીકળે તે “કોધ–નિવૃત અસત્ય છે. જેમકે કોઇથી ધમધમેલો પિતા પુત્રને કહે છે કે “તું મારો પુત્ર નથી” વગેરે ક્રોધ-નિવૃત અસત્ય છે. અથવા ક્રોધના આવેશમાં સાચું-ખોટું જે કંઈ બલવામાં આવે તે બધું કીધ–નિસૂત અસત્ય છે, કારણ કે તે બધું બોલતી વખતે ક્રોધી મનુષ્યનો આશય દુષ્ટ હોય છે. ૨. માન-નિચુત અસત્ય :- પિતાની મહત્તા બતાવવા માટે જેમ કેઈ મનુષ્ય અલ્પ ધનવાળો હોવા છતાં હું મહાધનવાળે છે, તે માન-નિવૃત-અસત્ય છે. ૩. માયા -નિઝુત અસત્યઃ –બીજાને ઠગવાના આશયથી જે સાચું બેટું બેલાય તે બધું “માયા-નિવૃત અસત્ય છે. ૪. લોભ-નિચુત અસત્યઃ – લોભથી જે મિથ્યા બેલવામાં આવે તે “લોભ નિસત અસત્ય” છે. વેપારી ખાટા માપ હેવા છતાં તેને સાચાં કહે છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] ध्यानविचार-सविवेचन ૫. પ્રેમ-નિરુત અસત્ય – અતિ રામને લઈને “હું તમારો દાસ છું વગેરે જે બેલવામાં આવે છે તે “પ્રેમ–નિસૂત અસત્ય” છે. ૬. દ્વેષ-નિવૃત અસત્ય - દ્વેષથી ઈર્ષાળુ માણસો ગુણવાળને પણ આ “નિર્ગુણ” છે વગેરે કહે તે “ઢષ-નિવૃત અસત્ય” છે. ૭. હાસ્ય-નિરુત-અસત્ય :- જેમ મશ્કરા માણસો કોઈની કંઈ ચીજ લઈને સંતાડી રાખે અને તેમને પૂછવામાં આવે તો કહે કે, “એ ચીજ મેં જોઈ નથી.” આવી ભાષા “ હાસ્ય-નિવૃત અસત્ય” કહેવાય છે. ૮, ભય-નિવૃત અસત્ય – ચરો વગેરેના ભયથી “મારી પાસે કંઈ નથી ? વગેરે જે અસત્ય બોલવામાં આવે છે તે “ભય-નિવૃત અસત્ય” છે. ૯ આખ્યાયિક-નિત અસત્ય :-કથાઓમાં જે અસંભવિત વાતે કહેવામાં આવે તે “આખ્યાયિકા નિસૃત-અસત્ય” કહેવાય છે. ૧૦. ઉપઘાત- નિત અસત્ય :- ચોર ન હોય છતાં તું ચોર છે આવું જે આળ ચઢાવવામાં આવે તે “ઉપઘાત નિવૃત અસત્ય” કહેવાય છે........ સત્યામૃપાભાપાના ૧૦ પ્રકારે उप्पन्नविगयमीसग जीवमजीवे अ जीवअज्जीवे । तहऽणंतमीसगा खलु परित्त अद्धा अ अद्धद्धा ॥ २७५॥ ૧. ઉપનમિશ્રિત સત્યામૃષા :- ઉપન જોને આશ્રયીને જે મિશ્ર ભાષા બોલવામાં આવે છે તે “ઉત્પન્નમિશ્રિત સત્યાગૃષા ભાષા” કહેવાય છે. જેમકે કેઈ નગરમાં ઓછાં કે વધારે બાળકો જમ્યાં હોય છતાં આજે દસ બાળકે જમ્યાં છે એમ જે કહેવામાં આવે તે “ઉત્પનમિશ્રિત સયામૃષા ભાષા છે કારણ કે તેમાં થોડું સાચું છે અને થોડું ખોટું છે. તેથી એ મિશ્ર ભાષા છે. ૨. વિગત મિશ્રિત સત્યામૃષા :- તે જ પ્રમાણે મરણને આશ્રયીને જે મિશ્ર ભાષા બોલવામાં આવે તે વિગત મિશ્રિત સત્યામૃષા' ભાષા છે. જેમ કેઈ નગરમાં ચેડાં કે વધારે માણસ મરી ગયાં હોય છતાં આજે દસ માણસે મરી ગયાં એમ કહેવાય છે તે વિગતમિતિ સત્યામૃષા ભાષા છે. ૩. ઉ૫-ન-વિગતમિશ્રિત સત્યામૃષા –તે જ પ્રમાણે ઉત્પત્તિ અને મરણને આશ્રયીને જે મિશ્ર ભાષા બોલવામાં આવે છે તે “ઉત્પન-વિગત મિશ્રિત સત્યામૃષા' કહેવાય છે. જેમ કેઈ નગરમાં એક કે વધારે માણસે જમ્યાં હોય કે મરી ગયાં * જેમાં થોડું સાચું અને થોડું ખોટું હોય તેવી મિશ્ર ભાષાને “સત્યામૃષા' કહેવામાં આવે છે. કારણ કે તેમાં કાંઈક ચાચું હોવાથી તે “સત્ય” પણ છે અને કાઈક ખોટું હોવાથી “મૃષા” પણ છે. આ પ્રમાણે સાય તથા અસત્યનું મિશ્રણ હોવાથી તે “સત્યા-મૃષા” કહેવાય છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ध्यानविचार-सविवेचन [ ૨૨૨ હોય છતાં કહેવામાં આવે કે આજે દસ બાળકો જમ્યાં છે અને દસ બાળકો મરી ગયાં છે ? આવી ભાષા “ઉત્પન્ન-વિગત મિશ્રિતસત્યામૃષા' ભાષા છે. ૪. જીવમિશ્રિત સત્યામૃષા :- જેમ કે ઈ ઢગલામાં ઘણાં જંતુઓ જીવતાં હોય અને ચેડાં મરેલાં પણ હોય છતાં આ જીવતાં જંતુઓનો ઢગલો છે એમ બોલવું તે જીવમિશ્રિત સત્યામૃષા ભાષા કહેવાય છે. ૫. અજીવમિશ્રિત સત્યામૃષા :-કેઈ ઢગલામાં ઘણું જતુઓ મરેલાં હોય અને થોડાં જીવતાં હોય છતાં “અજીવને ઢગલો છે એમ કહેવું તે “અજીવમિશ્રિત સત્યામૃષા” ભાષા કહેવાય છે. દ. જીવાજીવમિશ્રિત સત્યામૃષા :- ઉપરની જેમ જીવતાં અને મરેલાં જંતુઓના ઢગલામાં (વસ્તુતઃ ન્યૂનાધિક હોવા છતાં) નિશ્ચયપૂર્વક કહેવું કે “આટલાં મરેલાં છે ને આટલાં જીવતાં છે ? આવી ભાષા તે “જીવાજીવ મિશ્રિતસત્યામૃષા” છે. ૭. અનંતમિશ્રિત સત્યામૃષા -મૂળ વગેરે અનંતકાયને તેના જ પ્રત્યેક વનસ્પતિકાયરૂપ પાંદડાની સાથે અથવા બીજી કોઈ પ્રત્યેક વનસ્પતિની સાથે જોઈ ને આ બધું અનંતકાય છે” એમ કેઈ કહે તે “અનંતમિશ્રિત સત્યામૃષા” છે. ૮. પ્રત્યેક મિશ્રિત સત્યામૃષા :- ઉપર મુજબ પ્રત્યેક વનસ્પતિના ઢગલામાં અનંતકાય રહેલા હોય છતાં આ બધું “પ્રત્યેક વનસ્પતિકાય” છે એમ કહેવું તે “પ્રત્યેક મિશ્રિત સત્યામૃષા” છે. ૯. અક્રામિશ્રિત સત્યામૃષા :-અદ્ધા એટલે કાળ, અહીં પ્રસંગાનુસારે અદ્ધા શબ્દથી રાત્રિ-દિવસ લેવાનાં છે. જેમ કઈ માણસ દિવસ બાકી હોવા છતાં બીજા માણસને ઉતાવળ કરાવવા કહે કે “રાત્રિ પડી ગઈ' અથવા રાત્રિ બાકી હોય છતાં જગાડવા દિવસ ઊગી ગયા” તે “અદ્ધામિશ્રિત સત્યામૃષા' કહેવાય છે. ૧૦. અદ્ધાદ્ધા મિશ્રિત સત્યા-મૃષા :-દિવસ કે રાત્રિનો એક ભાગ તે અદ્ધાદ્ધા પ્રથમ પ્રહર ચાલુ હોય છતાં કોઇ માણસ બીજા માણસને કાર્યમાં ઉતાવળ કરવા માટે કહે કે “મધ્યાહ્ન થઈ ગયા વગેરે વચનો “અદ્ધાદ્વામિશ્રિત સત્યામૃષા ભાષા છે. * અસત્યામૃષાના ૧૨ પ્રકારો आमंतणि आणवणी जायाणि तह पुच्छणी अ पन्नवणी । पचक्खाणी भासा, भासा इच्छाणुलोमा अ ।। २७६ ॥ अणिभिग्गहिआ भासा, भासा अ अभिग्गहम्मि बोधव्या । संसयकरणी भासा वायड अव्वायडा चेव ।। २७७ ॥ ૧. આમંત્રણ :-કેઈને બેલાવવા માટે જે સંબંધન વચને પ્રવેગ કરવામાં આવે જેમકે- હે દેવદત્ત!', “હે પ્રભુ!” વગેરે તે આમંત્રણી ભાષા છે. આવાં આમંત્રણ Page #371 -------------------------------------------------------------------------- ________________ રૂ૦૦ ] ध्यानविचार-सविवेचन વચને પ્રથમ કાડેલી ત્રણ પ્રકારની (સત્ય, મૃષા અને સત્યામૃષા) ભાષાનાં લક્ષણોમાં સમાવેશ પામતાં નથી, કેવળ વ્યવહારને હેતુ છે તેથી આવા પ્રયોગો “અસત્યામૃષા' કહેવાય છે. ર. આજ્ઞાપની :- જેમકે “આમ કરો, “”, “લઈ જાવ” વગેરે આજ્ઞ વચન “આજ્ઞાપની ભાષા છે. ૩, યાચની –જેમકે “ભિક્ષા આપે” વગેરે “યાચની ભાષા છે. ૪. પૃચ્છની :-જેમકે કઈ બાબતમાં અજાણ્યો માણસ બીજાને પૂછે કે “આ શું છે ? આમ કેમ?' વગેરે વચને “પૃછની ભાષા છે. ૫. પ્રજ્ઞાપની -હિંસાનો ત્યાગ કરવાથી પ્રાણુઓ દીર્ધાયુષી તથા નીરોગી થાય છે. આવી જે ભાષા તે “પ્રજ્ઞાપની ભાષા છે. ૬. પ્રત્યાખ્યાની –કોઈ માણસ આપણી પાસે માગવા આવે ત્યારે તેને કહેવું કે “મારી આપવાની ઈચ્છા નથી” તે “પ્રત્યાખ્યાની ભાષા છે. ૭. ઈચ્છાનુલમાં કઈ માણસ કોઈને કહે કે “આપણે સાધુ પાસે જઈએ” ત્યારે બીજે માણસ કહે કે “બહુ સારી વાત છે, આવી અનમેદનાત્મક ભાષા તેને ઈરછાનુલમા' ભાષા કહે છે. ૮. અનભિગ્રહીતા -ઘણાં કાર્યો કરવાનાં હોય ત્યારે કોઈ માણસ કોઈને પૂછે કે “હમણાં હું શું કરું ?' ત્યારે બીજે માણસ જવાબ આપે કે “તને ઠીક લાગે તે કરી. આવી અચોક્કસ ભાષા તે “અનભિગૃહીતા ભાષા છે. ૯ અભિગૃહીતા -હમણું આ કરજે” અને “હમણાં આ ન કરીશ', આ પ્રમાણે જે ચોકકસ કહેવામાં આવે તે “અભિગૃહીતા ભાષા છે. ૧૦સંશય કરણી :-જેના અનેક અર્થો નીકળતા હોવાથી બીજાને સંશય થાય એવી જે ભાષા તે “સંશયકરણ ભાષા કહેવાય છે. જેમકે “સિંધવ લાવે” એમ કહેવામાં આવે ત્યારે બીજાને સંશય ઉત્પન્ન થાય કે “શું લાવવું ?'–મીઠું લાવવું, વસ્ત્ર લાવવું, પુરુષ લાવ, કે ? ઘેડાને લાવે ? કારણ કે સેંધવ” શબ્દના લવણ, વસ્ત્ર, અને ઘેડ એમ અર્થ થાય છે. તેથી આવી ભાષા “સંશયકરણી” કહેવાય છે. ૧૧. વ્યાકતા :–“આ દેવદત્તનો ભાઈ છે વગેરે સ્પષ્ટ અર્થવાળી ભાષા તે વ્યાકૃત ભાષા છે. ૧૨. અવ્યાકતા -અત્યંત ગંભીર અર્થવાળી ભાષા તે “અવ્યાકૃત ભાષા કહેવાય છે. તેવી રીતે અસ્પષ્ટ અર્થવાળી નાનાં બાળકો વગેરેની ભાષા પણ “અવ્યાકૃતા” ભાષા કહેવાય છે. આ રીતે ભાષાના કુલ ૪૨ પ્રકારો છે. છે ઉપર જણાવેલ ત્રણ પ્રકારની ભાષાના લક્ષણથી રહિત હેવાથી જે સત્ય પણ નથી તેમ મૃષા પણ નથી પણ વ્યવહારમાં જ ઉપયોગી છે તેવી ભાષાને અસત્યામૃષા કહેવામાં આવે છે, Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રષ્ટ ન. No XXX TV થતો ૧૩ છે. ૧૩ શુદ્ધિપત્રક પંક્તિ અશુદ્ધ [ પ્રેરણાદાતા પૂજ્ય પન્યાસજી ભ. અને ગ્રંથપરિચય) કયાંય જિજ્ઞાસા જાણવા ક્યાંય જાણવા મરજીના મરજીવા ઐદંપર્યાય દંપર્યાર્થ પ્રરણું પ્રિરણું સિદ્ધ પ્રાભૂત” સિદ્ધ પ્રાતિ એ હું સમજું અને એ હું સમજું છું અને ખરી આમાં ખરી રીતે આમાં પ્રભાવે જ સાધકને પ્રભાવે સાંધકને બાહ્ય ધતો અન્તરાત્મરૂપી અન્તરાત્મરૂપે બાળકની જેમ બાળકની જેમ. અધ્યસાયરૂપ અધ્યવસાયરૂપ લક્ષ્યાસાઘકે લક્ષ્ય સાધકે ભાવાત્મક શક્તિ જ્ઞાનાત્મક શક્તિ વિરૂદ્ધતાથી વિરાધનાથી અપ્રાપ્ત અપ્રમત્ત નિરાકાર જ્ઞાન નિરાહાર, જ્ઞાન પ્રા ! પ્રાણ ઉ મનીકરણ ઉન્મનીકરણ પરમમાત્રા શ્રી તીર્થકર શ્રી તીર્થકર ચોવીસ વલયેથી પરમમાત્રા –વીસ વલયોથી સ્વરૂપ અનંત સ્વરૂપ, અનંત પણ અને અને પ્રણિધાન મધ્યમ વેગ પ્રણિધાન (મધ્યમ) યહાગ યોગ પરમયોગ સ્કૂલ સૂક્ષમ રહસ્ય રહસ્યમય આત આંતર. ૧૪ ૧૫ ૧૭ N 8. - 8 A દ જ ઢ = 2 ૩ - - - O 8 P 8 - 8 8 8 8 ૩૮ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પૃષ્ઠ નં. પંક્તિ * ૨૭ ૨૭ २७ ૨૫ هم له € لم : لا o છે છે ૩૧. ૩૩ ૩૪ S K. 0 અર્થક તરલતા તરલતાને આજ આ જ પિતાના ધ્યેયમાં પિતાના દયેયમાં, પ્રકારના પ્રકારને પરિણતિથી પર પરિણતિથી પરિહાનિને પરિણતિને અતૃપ્ત અપ્રમત્ત શ્રેણિ શ્રેણિ લક્ષ્યવેધની લક્ષ્યવેધ ગેના ગના પ્રવૃત્તિકરણ પૂર્વવતી પ્રવૃત્તિકરણ એ અપૂર્વકરણનું અપૂર્વકનું અવિંદયકારણ પૂર્વવતી અવંધ્યકારણ રચના–શલી રચના–શૈલી ગ્રંથકાર તે ગ્રંથકાર झाणाइ આદાનમંડ આદાનભંડ ૨વસ્થા સ્વસ્થ સાથે જન દર્શનના જૈન દર્શનના ધ્યાન યોગ ધ્યાન-ગ થઈ જાય છે. થઈ જાય. ચિંતાઓએ ચિંતાઓ એ ચિંતનરૂપ હોવાથી ચિંતનરૂપ છે. પાલનરૂપ હોવાથી અત્યવંદન ધાનધિક ધાનત્રિક અધિકારમાં અને અધિકારમાં અષ્ટાપદ તીર્થનું અને નિરૂપાયેલા નિરૂપાયેલી સામાયિક, પ્રતિક્રમણ સામાયિક ચતુર્વિશતિસ્તવ झाण 0 G 0 K ૨૩ છે I ૧૫ સાથે • છે ૨ ૨૦. ૪ ૧૭ પાલનરૂપ છે. ચૈત્યવંદન, - ૧૫ , ૨૦ ૨૮/૨૯ Page #374 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ નં. પંક્તિ ૪૨. વશ ૧૨ ૧૪ ૧૫ અખૂટ અશુદ્ધ અત્યવંદન ચતુર્વિશતિસ્તવ, ગુરૂવંદન, કાયોત્સર્ગ ગુરૂવંદન, પ્રતિકમણ, કાયેત્સર્ગ સંગભૂત અંગભૂત આ-સેવન આસેવન નિયુક્તિ ધ્યાન નિયુક્તિ, ધ્યાન પ્રેરણા, કૃપા પ્રેરણું, કૃપા અને (પૂર્વ વિભાગ) અભ્યાસી અભ્યાસથી अरिहाणाइ अरिहाण વશ થઈ રાદ્રધ્યાન રૌદ્રધ્યાન संस्थानविचयभिंद भिंद આખૂટ સમ્યક્ત્વાદિ સત્ત્વાદિ આજ્ઞાવિચય - આજ્ઞાવિચયનું દયાન વચન तत्रानयेत तत्रानपेत મદવે viળા, પૃ. ૨૦ પંકિત ૧૦ની નોંધ.' અનાદિ-નિદાન અનાદિ-નિધન તેઓએ સાગ્રી સામગ્રી જિનેશ્વવરદેવના જિનેશ્વરદેવના પર્યાનું પર્યાનું પદ્રવ્યને દ્રવ્યોનો સુગમત સુગમતા આકર આકાર પુ૫ચંગેરીના આકારવાળો તિછલોક ઝેલ્લરીના છે પછી ઉમેરો. આકારવાળે છે ઊર્ધ્વ અને ઊર્ધ્વ, અધા અને નિયમો નિયમા o Y / ૨૪ ૨૪ ૨૫ ૨૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પૃષ્ઠ નં. પતિ ૧૭ ૨૯ - . له لي ઇ છે لي لي ઇ કણુની ધર્મધ્યાનથી સંવર–આવતાં महवे પિંડસ્થાદિ ત્રણ ६. अत श्लोक १९ પરમાત્મ-મિલનની ઉકતસર્વ પ્રકારના لي لي અશુદ્ધ કણની ધર્મધ્યાનાથી સંવર આવતાં महवः પિંડસ્થાદિ ચાર ૯ ગત જ ૨૨. પરમાત્મા–મિલનની ચુકત સર્વ પ્રકારની प्रासाद पदिव महडव्वत्ते दव्वसुन्न છતાં તેના દ્રવ્ય શૂન્ય ધ્યાન મહારાજનો વગીરી સમ્રાજય મજાવત્ ચિદાનંદમય 9 0 0 प्रासादे पदिक 0 ~ ~ ૪૪ ४४ ૪૫ महाव्वत्ते दव्वसुन्न છતાં દ્રવ્ય શૂન્ય ધ્યાન મહારાજે થગીરી સામ્રાજય મજાવતું બનાવીને ચિદાનંદમય અને મહાભૂતોના અપાનારદ્ધને હૃદયકમલકેશમાં ૪૫ ४६ ૪૬ અને મહાભૂતાના બ્રહ્મરન્બને હૃદયકાશમાં દૈવી બ્રહ્મદ્ધમાં અનક स्युर्यशोऽपि કાર્યોત્સર્ગમાં असंखगुणा પ્રાણનો લય પછી ઉમેરો م ه ة બ્રહ્મરદ્ધમાં અનરક स्युर्यदशशेऽपि કાયોત્સર્ગમાં असंखगुण થવાથી મનનો લય ه م م Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ પૃષ્ઠ નં. ૫ક્તિ ૨૭ ७३ અશુદ્ધ કાળજથી આ ગ્રહણ કમે-કમે अज्झण સુખદેવયા નિનિમેષતાથી યહરિસ પરમાત્મા-સ્વરૂપનું पुष्यमपि ૭૪ કાજળથી આત્માં ગ્રહણ કેમે-કમે अज्ज्ञप સુઅદેવયા નિનિમેષ યહરિરા પરમાત્મ–સ્વરૂપનું पुष्पमपि ૭૫ ૭૮ ૭ ૨૯ ૮૧ ૩૩/૦૨૯ ૮૩ ૯૧ સવૃક્ષને સરહતે ઉપશમતા પૂર્ણ પ્રકાશ મનવાંછા છી શ્રુતજ્ઞાન દ્વાદશાંગી થાય છે. * ધ્યાન છે સમુદ્ર તેનેતિ પ્રથમ જળધો વા પછી ઊમરે સુરક્ષાને અરિહંતે ઉમશમના પૂર્ણ જ્ઞાન મનવાંછિત છીયં શ્રુતજ્ઞાન–દ્વાદશાંગી થાય છે. ધ્યાન છે.* સમુદ્રોડને નેતિ प्रवचन द्वादशङ्ग પ્રવચન દ્વાદશાડમ છે ઇ ૦ ૦ ૦ છ જ ૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૦૫ છે–એ ધ્યાન સાધના અધારે સામાન્ય છે વિઘ-નાન સમાધિમા ५६ दिककुमारी આધારે સામાન્ય રૂપે વિદ્યમાન સમાવિ दिक्कुमारी ५६ ભૂકુટિ ૧૦૮ ૧૧૦ થાય છે. તીર્થં-સૂત્ર થાય. તીર્થ–સૂત્ર Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પક્તિ ન. લધુ પૃષ્ટ ન. ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૨૦ ૧૨૦ ૧૨૩ ૧૨૫ ૧૨૬ ૧૨૭ می ف ف في ૮/૧૨/ ૧૨૭ ૧૦. ૧૭ અશુદ્ધ સિદ્ધાણં બુદ્વાણું “સિદ્ધાણં બુદ્વાણું દિષ્ટિએ દષ્ટિએ સર્વ મોખર મોખરે નમક–ક્રિયા નમન-કિયા ભાવમાં ભાવિમા ખાર મીરમાં પરમેષ્ઠા પરમેષ્ઠી પથમ પ્રથમ ઈછત– ગ” ઈચ્છાગ” રિણારૂકુત્ત' રિદાનથુત્ત' ધ્યાનથી ધ્યાનની રક્ષા કરો SFરક્ષા કરો SR “પંચનમસ્કાર” બને પંક્તિ ફૂટનોટ રૂપે છે. तिहुयण પદે ચાણ પદોચ્ચારણ મત્રોમાં મંત્રોમાં यश (આ નવકર) (આ નવકાર) अरिहाणाइथुत्तं अरिहाण थुत्तं કરનારને, કરનારને, તેના કરનારની કરવાની ઉપયોગ ઉપયોગત્રણ-શક્તિને ત્રાણ-શકિતને વડે અને ચિત્ત વડે ચિત્ત પામે છે કાર્યોત્સર્ગ કાયોત્સર્ગ મંત્ર અને નેત્ર અને બ”નું તેના ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૪ तिहुथण ૧૩૪ ૧૩૪ ૧૩૫ ૧૩૬ - ૧૩૬ ૧૩૬. ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૪૦ દર્દ તે | ૧૪૨ Page #378 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ન ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૩ ૧૪૫ ૧૫૨ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૩ ૧૭૩ ૧૭૩ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૯૯ ૧૭૯ ૧૮૩ ૧૮૫ ૧૮૭ ૧૮૭ ૧૮૮ પક્તિ ન ૧૩ ૨૦ ૨૪ ૨૮ ૨૪ ૪ *ætK ૨૯ २ » ન ‰ ૨૮ ७ ૨૦ ૫ છે છે . ટી. ૪ ૪ ૪ ૧૩ ૩૦૭ અદ્ નય ‘વવિજ્ઞાન ધુત્ત' पचपरमेष्ठि આનાદિ રૂપતિ રૂપાતીત. हसनादचक्र' સિદ્ધિ લૌકિક સિદ્ધિ ભગવતાના લેા ોત્તર કર્યાત શરદ્ સ્થાપિત શ્રેણગત પરમાત્માચિ'તાભાવના ( ઉત્તર વિભાગ ) અશ્રુમ ભાવનાઓએ પ્રવૃત્તિએ માન વભવ જ્ઞનની સઘે’. પ્રથમ ઉપસમ वे हिंच એવ મરા ગગ કાયાની શુદ્ધ નૈઋત્ય વવિજ્ઞાનથુત્ત માં पंच परमेष्ठि અનાદિ રૂપવિજત, રૂપાતીત हसनाचक સિદ્ધિ:-‘લૌકિક-સિદ્ધિ’ ભગવ`તાના લેાકેાત્તર કર્યાં, તે શરદ સ્થાપિત શ્રેણિગત પરમાત્મ ચિ’તા–ભાવના અશુભ ભાવનાએ એ વૃત્તિએ માનવ ભવ જ્ઞાનની સધે. પ્રશમ ઉપશમ बाहिंच એવા મારા રાગ ફાયાની Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પતિ ન. અશુદ્ધ 6 પૂ પૂછવો એ ભાવ ચારિત્ર, 1. ૨૫ २८ એ ભાવ, ચારિત્ર, सेवामृत ગુણામક सेवामृत છે . ૩૦ પૃષ્ઠ નં. ૧૮૯ ૧૯૪ ૧૯૪ ૧૯૭ ૨૦૪ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૨. ૨૧૩ ૨૧૫ ૨૧૬ ટતાં જતિજ્ઞાન સમર્થ્ય(સૂય) रुविमो કમશ: ત્રી ગુણાત્મક છૂટતાં મતિજ્ઞાન સોમથ્ય– (સૂર્ય)ને रूविमरुवी ક્રમશ: ત્રીજો ૦. ચેથી 4 0 ૨૧૬ સગજ ૯ ૮ સમજ શાને સ્વરૂપ અભાવ નિશિચત્તીકરણ મસ્તક રવરૂપ અભ૦ નિશ્ચિત્તીકરગ માંક ૭ M ૧૧ મિત્ર, भाव ૨૧૬ ૨૧૭ ૨૧૭. ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૨૦ ૨૨૦ - स्वतः रतक्षणात् નિફ્રેષ્ઠ पाणिपाद न्नष्ट ૪ स्तक्षणात निश्चेष्ट पाणिपाद Yિ જી જી ) - ને गृहयतामपि ૨૫ गृहृतामपि જીવનમાં किमप्यनुभूतमपि વનમાં किमप्यनुभूतिमपि પુરૂષની તદ કાર પુરુષની ૨૨૦ તદ્દાકાર Page #380 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ન ૨૨૦ ૨૨૦ ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૪ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૨૨૬ ૨૨૬ ૨૨૬ ૨૨૯ ૨૨૯ ૨૨૯ ૨૨૯ ૨૨૯ ૨૨૯ ૨૨૯ ૨૨૯ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૨૩૩ ૩૯ પક્તિ ન ૨૯ ૩૧ ७ ૧૦ २६ ૨૯ ૧-૮-૧૦ ૨-૫-૧૨ ૧ મ ૫ ૧૫ ૨૫ ૧ રે ૧૦ ૧૩ ૧૬ ૧૯ २२ ૨૮ ૧૬ २० ૧૮ ૧ ૫ ૧૬ ૨૪ ૧૯ ૩૦૯ અશુદ્ देह गेह पा અત્માએથી અવસ્થાનાં અત્મસ્વભાવમાં गमेय स्वात्म શ્રુતનિશ્ચિત અશ્રુતનિશ્ચિત નિણું યત્મક મટે સનત તુ ૮ મતિ ’ નિમ તીકણુ 6 વસના ’ વાસનાની સહુથી વધુ સ્થિતિ આવ વિપીત આભાવના યુથ સ્વરૂપ ધર્મ સાધના ધ્યાન–ચેાગાાં કરણે! સાધનમાં ધ્ય।।-સાધનામાં (અજ્ઞાન ભે, કાષ્ઠ યાગ પ્રાદેશમાં ૯ ાનીકરણ ...* શુદ્ધ देह गेह मुपाश्नुते આત્માએથી અવસ્થામાં આત્મસ્વભાવમાં गभे स्वात्म શ્રુતનિશ્ચિત અશ્રુતનિશ્રિત નિણું યાત્મક માટે જ્ઞાનત તુએ " મતિ ’ નિતીકરણ ‘ વાસના’ વાસનાની સ્થિતિ અભાવ વિપરીત આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપ ધર્મ સાધના ધ્યાન-યાગમાં કરણાની સાધનામાં ધ્યાન-સાધનામાં (આજ્ઞાભેદ, કાષ્ઠા યાગ પ્રકાશમાં ઉન્મનીકરણુ Page #381 -------------------------------------------------------------------------- ________________ પંક્તિ ન અશુ દેચાન ૩૧૦ અશુદ્ધ ધ્ય ન उवधाए જુદાજુ માં वाडय -उपनय संइय વર્યા રાય , થય ચમ કાર - પૃષ્ઠ નં. ૨૩૩ !! ૨૩પ ૨૩૫ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૮ ૨૩૮ २४० ૨૪૧ . ૨૪૩ ૨૪૪ ૨૪૯ ૨૫૦ * ૨૫૧ ૨૫૪ ૨૫૫ ૨૫૫ ૨પપ દેષ રત્નત્રથી તે છે રવરૂપ સમભૂ ાલા વિસ્તાવાળા स्वभावैः g: અને ભેદ પ્રણે જિન ગમે દાર્થો उवधाए इच्छाणुलोभा वायड -अपनय संश्य વર્યાન્તરાય થાય ચમત્કાર દોષ રત્નત્રયી તેના સ્વરૂપ સમભૂતલા વિસ્તારવાળા स्वभाभौः રાતે અને તેના ભેદ પ્રણીત જિનાગમે પદાર્થો બનવાની . ૧૪ ૨૦ : ૨૬ ૨૫૫ ' અનવી , ૨૫૭ , ૨૫૮ ૨૫૮ - - ૨૬૧ * ૨૬૧ ૨૬૩ સામાયિક, મહારાજ परस्यरोयग्रह ભાવના પ્રદેશમાં औपशमिक आदि તે કહે– સામાયિક નું મહારાજે परस्परोपग्रहो ભાવનાના પ્રદેશોમાં औपशमिकादि તે કે . ૨૬૫ २६६ २६७ Page #382 -------------------------------------------------------------------------- ________________ દ્વિપ પણુ ૨૫ ૩૧૧ પૃષ્ઠ નં. ૫ક્તિ નં. અશુદ્ધ ર૬૭ ૨૮/૨૯/૩૦ દ્વીપ, ધાર્મિક મામિક ભગવતા ભગવંતે જ્ઞાન-દર્શને જ્ઞાન-દર્શનાદિ આકાશમાં આકાશ પ્રદેશમાં ૨૭૨ પણ સત્તા ૨૮૧ અસ્તિત્વ નાસ્તિત્વ ૨૮૧ ૨૩ પદાર્થો પદાર્થમય પદાર્થો સર્વ પદાર્થમય ૨૮૨ ઉમેરે પંકિત ૨૫ પછી, આમ જીવાદિ પદાર્થોને એકાન્ત અક્રિય માનવાથી બંધ-મેક્ષ, પુણ્ય-પાપ, જન્મમરણ આદિ ઘટી શક્તાં નથી. ૨૮૩ સદેવકતવ્ય સદુવકતવ્ય ૨૮૫ સંધુ સાધુ ૨૮૫ આસન અવસગ્ન ૨૮૬ અસંસકત સંસકત ૨૮૮ સારવાદન સાસ્વાદન ૨૮૮ મોહનીયતા મેહનીચના ૨૮૯ ખન્નેને અન્નને ૨૮૯ તેને તે સંશ સર્વજ્ઞ કેલી કેવલી કેવલી કેવલી અને ૨૯૩ પુષમૂતિ પુષ્પભૂતિ ૨૯૩ બીજ પહેલા ૨૯૩ ખમ ખતમ ૨૨ શિસ્ત્રાણ ૨૯૩ ૨૩/૩૧ સાતમા સાતમી ૨૯૪ અરીસા આરીસા 4િ - X R & R % 4 2 2 2 2 - - ૨૮૯ ૨૯૨ અને ૨૯૩ શિરત્રાણ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પૃષ્ઠ નં. પંક્તિ ન ૨૯૪ ૧ અશુદ્ધ સમાધિ (અનામિકા) उवद्याए નિસબત આજ્ઞ વચને ૨૯૭ ર૯૭ “સમાધિના (અનામિકા) उवघाए निस्सिआ આજ્ઞા વચને ૨૯૭ ૧૮ ૩૦૦ : " 1. ILE Page #384 -------------------------------------------------------------------------- ________________ Zee Cezzes સાગર જેવી વિશાળ દ્વાદશાંગીના સારા નિમ ળ ધ્યાન યોગ છે. શ્રાવકની અને સાધુઓના જે મૂળ ગુણ અને ઉત્તર ગુણા તથા જે જે બાહ્ય ક્રિયાઓ દર્શાવવામાં આવ્યા છે, તે સર્વ ધ્યાન યોગને સિદ્ધ કરવા માટે છે. ધ્યાન સિદ્ધિના ક્રમ આ પ્રમાણે છે : મુક્તિ માટે ધ્યાનની સિદ્ધિ જોઈ એ. ધ્યાન સિદ્ધિ કરવા માટે મન:પ્રસાદ જોઈ એ. એટલે કે ચિત્ત પ્રસન્ન હોવું જોઈ એ. ચિત્ત પ્રસન્નતા, અહિંસા, સંયમ અને તપ આદિ વિશુદ્ધ અનુષ્ઠાનાનું ઉલ્લાસપૂર્વક આસેવન કરવાથી સાધી શકાય છે. 1 . ઉપમિતિ સારોટ્ટાર . 8. સાધનાની શરૂઆત નિમળતાથી થાય છે. ચિત્તની નિમળતા વિના છે. વાસ્તવિક સ્થિરતા, તમયતા સ્વકીય બનતી નથી. શ્રી જિનાગમામાં દર્શાવેલા છે માક્ષ સાધક પ્રત્યેક અનુછાનાની ભાવપૂર્વકની આરાધના સર્વ પ્રથમ સાધકના છે તે ચિત્તને નિર્મળ બનાવે છે, પછી તેના ફળરૂપે મશ: ચિત્તની સ્થિરતા થતાં પર મામામાં તમયતા સિદ્ધ થાય છે. અહિ સા ધર્મના પાલનથી | ચિત્ત નિર્મળ બને છે. સય મ ધર્મના પાલનથી, ચિત્ત સ્થિર બને છે. તપ ધર્મના પાલનથી ચિત્ત આત્મસ્વરૂપમાં લીન બને છે. –વિ. કલાપૂણ સુરિજી મ. . * ગ્રન્થ પરિચય પૃ. 39 છે. ડડડડડડન્ડ કccasiડકારો