SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૐ દો શ્રી અર્જુ નમઃ । ધરણેન્દ્રપદ્માવતીપરિપૂજિતાય શ્રીશ ખેશ્વરપાનાથાય નમઃ । અન તલબ્ધિનિધાનાય Jain Education International શ્રીગૌતમસ્વામિને નમઃ। ।। ૢ સરસ્વયૈ નમઃ | ધ્યાવિચાર ( સવિવેચન ) મંગલાચરણ શ્રી શખેશ્વર પાર્શ્વજિન પ્રેમે પ્રણમી પાય, પ્રતિમા પીયૂષર્ષિણી દેખત વિ દુઃખ જાય. (૧) જેહુના ધ્યાન પ્રભાવથી પ્રગટે આતમભાવ, રાગદ્વેષ રે મળે ત રહે માહ-વિભાવ. (૨) શાસનનાયકે સુખકર શ્રી વર્ધમાન જિનરાય, ત્રિકરણ યાગે વાંદતાં હૈયે હુ ન માય. (૩) અનંતલબ્ધિનાયક નમુ· શ્રી ગૌતમ ગુરુરાજ, જેહના ગુણ ગાતાં થકાં લહીએ અવિચલ રાજ, (૪) ઉપકારી ગુરુદેવના ચરણે નમાવી શીશ, અંતરથી ચાચું સદા આપે। શુભ આશિષ. (૫) શ્રી જિતવિજય દાદાતણા ગુણ ગણતાં ન ગણાય, હીરાસમ ઝળકે સદા હીરવિજય ગુરુરાય. (૬) કનકગુણૅ કરી દીપતા કનકસૂરિ ગુરુરાય, કંચન ગુરુને વૠતાં જીવતર સાક થાય. (૬) સ્મરણ કરી શ્રુતદેવીનુ નામે ‘દયાનવિચાર', પરમ રહસ્યને પામવા કરુ` તેહ તા વિસ્તાર. (૮) ધ્યાન-અભ્યાસી ભવ્ય જન પામે સુવિશદ મ, શુક્લધ્યાન અભ્યાસી કાઢે કના ભ (૯) આ રીતે પરમઉપકારી પરમગુણી પરમાત્મા અને તેએાશ્રીની પાટપર પરાએ આવેલા સવ ગણધર ભગવંત અને સર્વાં ઉપકારી સદ્ગુરુઓને ત્રિકરણાગે નમસ્કાર કરીને, વિદ્વાનને અપૂર્વ જ્ઞાનશક્તિ આપનારી સરસ્વતીદેવીનું બહુમાનપૂર્વક સ્મરણ કરીને ધ્યાનવિચાર ગ્રન્થના ગુજરાતી ભાષામાં શબ્દાનુવાદ તેમજ ભાવાનુવાદ કરવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy