SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] ध्यानविचार-सविवेचन ૧૧ ક. 59 ૨૪ ધ્યાન ભેદોમાં પ્રથમ ભેદ ધ્યાન-(અજ્ઞા-વિચયાદિપ ધર્મધ્યાન) ને ૯૬ પ્રકારના વનપૂર્વક થતા કરણગ સાથે ગુણનાં ૧૪૯ ૬=૯૬ ભેદ થાય છે, તેને ૯૬ પ્રકારના મિનીકરણ આદિ સાથે ગુણતાં ૯૬૮૯૬૯૨૧૬ ભેદ થાય છે. એ જ રીતે સહજ ભાવે થતા ભવનોગની અપેક્ષાએ પણ ૯૨૧૬ ભેદ થાય છે. ૧૪૬ (ભવનોગ) = ૯૬૮૯૬ (કરણ) = ૯૨૬ થાય છે. તે બન્ને મળીને એક થાનના કુલ ભે, ૧૮,૪૩૨ થાય છે, તેમાં કરણયોગની અપેક્ષાએ થતા ૯૬ દાન ભેદ આ પ્રમાણે છે :(૧) જધન્ય અશુભયોગથી નિવૃત્ત સાધકનું (આજ્ઞાચિયાદરૂ૫) ધર્મધ્યાન એ પ્રણિધાનાગ યુક્ત ધ્યાન છે મધ્યમ , પ્રણિધાન–મહાયોગ ,, (૩) ઉત્કૃષ્ટ , પ્રણિધાન-પરમયોગ , , (૪) જઘન્ય શુભ રોગમાં પ્રવૃત્ત સાધકનું ધર્મ પાન એ સમાધાનગી યુક્ત ધ્યાન છે. (૫) મધયમ , , ” સમાધાન-મહાયોગ , સમાધાન–પરમયોગ , (૭) જઘન્ય મધ્યસ્થ ભાવથી યુક્ત સાધકનું , સમાવિયોગ (૮) મધ્યમ અ સઅધિ–મહાયોગ (૯) ઉત્કૃષ્ટ , , સમાધિ–પરમગ (૧૦) જઘન્ય ઉચ્છવાસનિરોધથી યુક્ત સાધકનું , કાષ્ઠ યોગ (૧૧) મધ્યમ , , , » કાષ્ઠા-મહાયોગ (૧૨) ઉત્કૃષ્ટ , , , , કાઝા--પરમયોગ યોગના મુખ્ય ૮ પ્રકાર છે. તેમાં પ્રથમ પ્રકારના બાર ભેદ ઉપર મુજબ છે. એ જ રીતે શેષ સાત પ્રકાર-વી, સ્થા મ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્યની અપેક્ષાએ પણ દરેકની બાર-બાર પ્રકાર ઉપર મુજબ સમજવા. આ રીતે પ્રથમ સ્થાન (ધર્મધ્યાન), યોગાદિ આઠના બાર-બાર પ્રકારો સાથે ગુણવાથી ૮૮૧૨ =૯૬ પ્રકારનું થાય છે. તે પ્રયત્નપૂર્વક થતાં કરયોગની અપેક્ષાએ સમજવું. આ હક દવાન પ્ર રામાં ઉત્તરોત્તર યોગ શક્તિની પ્રબળતા હોય છે. એટલે કે “વોગ' કરતાં વીર્યની શકિત વધુ પ્રબળ હોય છે અને વીર્યથી સ્થામ વધુ પ્રબળ હોય છે – આ ઉતરોત્તર વૃદ્ધિ પામતી પ્રબળતામાં મુખ્ય કારણ તેનાં વિશિષ્ટ આલંબને છે. ૯૬ કરણની અપેક્ષાએ ૯,૨૧૬ થાન ભેદ કરણગની અપેક્ષાએ પ્રથમ ધ્યાન' ના જે ૯૬ ભેદ વિચાર્યા, તે પ્રત્યેકના ૯૬ પ્રકાર ઉનમની કરણ આદિની અપેક્ષાએ થતાં હોવાથી તેના કુલ ૯,૨૧૬ ભેદ થાય તે આ પ્રમાણે છે. (૧)પૂર્વોકત ૯૬ વાનભેદ જ્યારે જધન્ય પ્રકારની નિર્વિકલ્પ અવસ્થાને પામે છે, ત્યારે તે ઉન્મની કરણયુકત કહેવાય છે. મદયમ મહામનીકરણ (૩) , ૯૬ , ઉત્કૃષ્ટ ,, ,, ,, પરમોન્સની કરણ , (૪) , ૯૬ , મિશ્ર એન્મનીકરણ જધન્ય ઉમનીભવન મધ્યમ મહામનીભવન પરમજનીભવન ,, ૯૬ , મિશ્ર 9 ત્ર સમનીભવન કુલ ૭૬૮ * ટાટ આગળના પૃષ્ઠ પર છે. ઉત્કૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy