SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार - सविवेचन ધ્યાનના ભેદ-પ્રભેદોની વિશાળતા મૂળપાઠઃ-રળેનુંળિયા યાન( ૨૪ )મેતાઃ ૨૨૦૪ । જીવત જ્ઞ--- ते करणयोगैः षण्णवतिसंख्यैर्गुणिताः २, २१, १८४ ॥ સવનોૌરવ્યેવ મેવા:, સમયં ૪,૪૨,૨૬૮ ॥ " चत्तारि सयसहस्सा बायालीसं भवे सहस्साई । तिन्नि सया अडसट्टा नेया छउमत्थझायाणं ॥ " અઃ—ઉપરોક્ત કરણના ૧૨×૮=૯૬ (છન્નુ) ભેદો સાથે ધ્યાનના ચાવીસ ભેદાને પશુ ગુણતાં ૯૬૪૨૪=૩૦૪ થાય છે. તેને (છન્નુ) કરણુયાગ વડે ગુણુતાં ૨,૨૧,૧૮૪ ભેદો થાય છે. એ જ રીતે ૨૩૦૪ને ૯૬ (છન્નુ) ભવનયેાગ વડે ગુણુતાં પણ ૨,૨૧,૧૮૪ ભેદા થાય છે. આ બંને મળીને કુલ ૪,૪૨,૩૬૮ ધ્યાનભેદો થાય છે, કહ્યું પણ છે: . “ચાર લાખ, બેતાળીસ હજાર, ત્રણસેા અને અડસઠે એ છદ્મસ્થ ધ્યાનના પ્રકારા જાણવા.’ વિવેચનઃ-આત્માની મુખ્ય એ શક્તિ છેઃ (૧) યાગ(ક્રિયા)શક્તિ અને (૨) ઉપયાગ(જ્ઞાન)– . શક્તિ. ॰ પ્રણિધાન આદિ છન્નુ યોગ પ્રકારોમાં પ્રધાનતયા યોગ(ક્રિયા)શક્તિની અને ઉન્મનીકરણુ આદિ છન્નુ કરણામાં પ્રધાન્તયા ઉપયોગ(જ્ઞાન)શક્તિની ઉત્તરાત્તર વિશેષ પ્રખળતા હાય છે. [ રર ધ્યા :-સાધનામાં વપરાતી આ બંને પ્રકારની શક્તિઓની મંદતા અને તીવ્રતા અનુસાર ધ્યાનમાં પણ માંદતા તીવ્રતા હોય છે. યોગ અને ઉપયેગ શક્તિના આ તારતમ્યને લઈને જ ચોવીસ ધ્યાના કુલ ૪, ૪૨, ૩૬૮ ભેદ થાય છે તે આ રીતે – ધ્યાનના ચોવીસ પ્રકારાના ૯૬ પ્રકારના પ્રણિધાનયોગ આદિ સાથે અને ૯૬ પ્રકારના ઉન્નતી કર્ણ આદિ સથે સબંધ હોવાથી ૨૪ યાન ભેદને ૯૬ પ્રકારના કરણ સાથે ગુણુતાં ૨૪X ૬=૨૩૦૪ ભેદ થાય છે. આ ૨૩૦૪ ને ૯૬ કરણુયાગ સાથે ગુણુતાં ૨૩૦૪X =૨,૨૧,૧૮૪ ભેદ થાય છે. Jain Education International આ જ પ્રમાણે ૨૪ (ધ્યાન) × ૯૬ (કરણ) =૨૩૦૪ ભેને ૯૬ પ્રકારના ભવનયેાગ સાથે ગુણવાથી પણ ૨૩૦૪ × ૯૬ (ભવનયેાગ) = ૨,૨૧,૧૮૪ થાય છે અને તે બન્ને મળીને કુલ ધ્યાન ભેદે–૪,૪૨,૩૬૮ થાય છે. આ વિશાળ ભેદ સંખ્યા ભિન્ન-ભિન્ન પ્રકારના સાધાની અપેક્ષાએ સારી રીતે ધટી શકે છે. સમુદિત ૨૪ ધ્યાન ભેદેાની અપેક્ષાએ ધ્યાનના કુલ ૪,૪૨, ૩૬૮ ભેદ વિચાર્યું. હવે તેમાંથી એકએક ધ્યાન-ભેદની અપેક્ષાએ થતાં ૧૮,૪૩૨ ભેદના વિચાર કરીએ જેથી સમુદિત ૨૪ ધ્યાન ભેદને સમજવામાં સરળતા થશે. યોગોવયોગોનીવેછુ । તત્ત્વાર્થસૂત્ર !! ૪૪-૫ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy