SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિશિષ્ટ અધિકારી આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના હાથે આ વિવેચન તૈયાર થયું છે અને તે આજે સ્વ. શેઠ અમૃતલાલ કાળીદાસની સંસ્થા તરફથી જ પ્રકાશિત થઈ રહ્યું છે, તે ઘણું ઘણા આનંદને વિષય છે. વિવેચકે ઘણું ઘણા ગ્રંથોના વાંચન તથા મનનને આધારે ઘણાં ઘણાં વર્ષો સુધી શ્રમ લઈને આ વિવેચન તૈયાર કર્યું તે માટે તેઓ ધ્યાન સાહિત્યના રસિક વર્ગના અનેક અનેક અભિનંદનના અધિકારી છે. આ ગ્રંથના વાંચન-મનનથી કે સારી રીતે સમજી શકશે કે જૈન શાસનમાં ધ્યાનની અનેક અનેક પ્રણાલિકાએ હતી કે જે કેટલીક આજે પણ યથાયોગ્ય, યથાશકય અમલમાં મૂકી શકાય તેમ છે. વાચકે આનો વાંચન-મનન-નિદિધ્યાસન દ્વારા લાભ ઉઠાવે તથા જૈન સંઘમાં ધ્યાનની પરંપરા ગ્ય રૂપે સારી રીતે પુનઃજીવિત થાય અને એ દ્વારા આત્મકલ્યાણ સાધે એજ શુભેચ્છા. વિક્રમ સંવત ૨૦૪પ શ્રાવણ સુદિ ૮ ચારૂપતીર્થ (જિલ્લો-મહેસાણા) ઉત્તર ગુજરાત Pip. 384285 પૂજયપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદગુરુદેવમુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જ બૂવિજય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy