SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ A અંતરની અભિલાષા : ધ્યાન જેવા ગહન વિષય ઉપર વિશેષ પ્રકારના અનુભવ વિના માત્ર યોગનિષ્ઠ તત્વદ્રષ્ટા સ્વ. પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરની પ્રેરણા, કૃપા ધ્યાન યોગ પ્રત્યેની આંતરિક અભિરુચિથી પ્રેરાઈને સ્વાધ્યાયના ઉદ્દેશથી આ યત્કિંચિત્ વિવેચન લખવાનો પ્રયાસ કર્યો છે. " તેમાં મારી મંદબુદ્ધિ, અજ્ઞાનતા અને છઘસ્થતાના કારણે જે કાંઈ ક્ષતિ રહી છે તેને પૂ. ગીતાર્થ, અનુભવી પુરુષે સુધારીને ગ્રહણ કરે, અને અનુકૂળતાએ એ ક્ષતિઓ તરફ મારું ધ્યાન દોરવા ખાસ અનુગ્રહ કરે એવી શ્રદ્ધા અને આશા સેવું છું. આ એક નમ્ર પ્રાર્થના એ કરું છું કે આ બધા વિચાર” ગ્રંથમાં ધ્યાન-સાધના વિષયક રહસવમય અનેક પઢાર્થો ભર્યા છે, છુપાયેલા છે, તેના તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી તેના ઉપર વિશેષ પ્રકાશ પાથરવા પ્રયત્ન કરે. અંતમાં આ સમગ્ર વિવેચનમાં શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઈ પણ લખાયું હોય તે માટે, ત્રિવિધે–વિવિધ મિચ્છામિ દુક્કડમ. માંડવી (કચ્છ) વિ. સં. ૨૦૪૨, આસો સુદ ૧૦ રવિવાર તા. ૧૨-૧૦-૧૯૮૬ વિજય કલાપૂર્વસૂરિ - I Fરાવમતુ સર્વજ્ઞાતઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy