SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन || ૧૨ () પરમાક્ષર - ગર્દ હૈં રિ હૈ, સિં , ગ શૈ લ શૈ, ઉપૅક શૈ, साँ हूँ नमः' इति (एकविंशति अक्षराः) न्यस्यन्ते यत्र ॥३॥ (૪) અક્ષરવા-ય ગા’ gયાન, ઘgeતર “ર 2 a' ગુતાનિ ત્રિપચારાતमातृकाक्षराणि 'ह' पर्यन्तानि न्यस्यन्ते यत्र ॥४॥ (५) निरक्षरवलयम्-'ध्यान-परमध्यानयोः शुभाक्षरवलये प्रविष्टत्वात् शेषध्यानभेदाः २२ न्यस्यन्ते यत्र ॥५॥ અર્થ :-ચોવીસ વલયોથી વીંટાયેલા પિતાના આત્માનું ધ્યાન કરવું તે “પરમમાત્રા છે. તે ચોવીસ વલયનું સ્વરૂપ નીચે મુજબ છે : (૧) “શુભાક્ષરવલય'—એ પહેલું વલય છે. જેમાં ધર્મ–ધ્યાનના ચાર ભેદના અા જ્ઞાવિ જ ચ, | ચ વિ જ ચ, રિ પ વિ જ ચ, સ ધ વિ જ ૨ ”—એ ત્રેવીસ(૨૩) અક્ષરો તથા શુકલ-ધ્યાનના પ્રથમ ભેદના [ નવ વિ ત વ વિ શા ૨એ દસ (૧૦)અક્ષરે એમ બંને મળીને કુલ તેત્રીસ (૩૩) અક્ષરોને ન્યાસ કરાય છે. (૨) બીજુ “અક્ષરવલય” છે. જેમાં અક્ષર શ્રુતવાચક નિનૈક્ત ગાથા એટલે કે તેના પાંત્રીસ(૩૫) અક્ષરોને ન્યાસ કરવામાં આવે છે, તે ગાથા નીચે પ્રમાણે છે – “ऊससिय नीससियं निच्छूढं खासिअंच छी च । निस्सिंधिअमणुसारं अणक्खरं छेलिआईअं ॥" (૩) ત્રીજું “પરમાક્ષરવલય છે. જેમાં જઈ “ રિ હૈં તં શા હૈ ફિ ૨ હૈ થૈ થૈ થૈ ÊË નમઃ - આ એકવીસ(૨૧) અક્ષરેની સ્થાપના કરાય છે. (૪) ચોથું “અક્ષરવલય” છે. જેમાં “ થી દુ’ સુધીના (૪૯) ઓગણપચાસ અક્ષરે તેમજ ઈષત્ પૃષ્ટતર ચ, , '- આ ત્રણ(૩) અક્ષરો એમ કુલ બાવન (પર) માતૃકા-અક્ષરોને ન્યાસ કરવામાં આવે છે.* (૫) પાંચમું “નિરક્ષરવલય છે. દયાનના ચોવીસ ભેદોમાંથી પ્રથમના બે ભેદ “ધ્યાન” અને “પરમ ધ્યાનને નિર્દેશ X પર (બાવન)-માતૃકા અક્ષરો - ૧૬ (સેળ)-સ્વરઃ મ મ ૬ ૬ ૩ ૪ શ્ર ૪ ઓ અઃ ૩૩ (તેત્રીસ)-વ્યંજન - ર્ ૩, ટૂ છું ર્ ૩, ૬ ર્ ર્ , – 2 ટુ ઇ 2, 3 1 સ્ + ૬, ૪ ૬ ર્ ૩, ૫ ૭ સ્ ૩ (ત્રણ) ઈષત સ્પષ્ટતર - ૪ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy