SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] ध्यानविचार-सविवेचन ચેઈયાઈ સૂત્ર દ્વારા સાધક ત્રણ લેકમાં રહેલા સર્વ ચૈત્યોને વંદન કરે છે તથા જગચિંતામણિ–સૂત્રની ત્રીજી ગાથામાં સૌ પ્રથમ શત્રુંજય, ગિરનાર, સાચેર, ભરૂચ આદિ મહાન તીર્થ ભૂમિમાં બિરાજમાન તીર્થાધિપતિ ઋષભદેવ, નેમિનાથ, મહાવીરદેવ તથા મુનિસુવ્રતસ્વામી વગેરે અરિહંત પરમાત્માની પ્રતિમાઓનું ભાવપૂર્વક સ્મરણ – વંદન કર્યા પછી મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં, દિશા-વિદિશિઓમાં ભૂત, ભાવિ અને વર્તમાનકાળ વિષયક વિચરતા સર્વ તીર્થકર ભગવંતને વંદન કરવામાં આવે છે અને ત્યાર બાદ ચેાથી અને પાંચમી ગાથામાં ત્રણે લોકમાં રહેલા આઠ કરોડ, સત્તાવન લાખ, બસે ને ખાસી (૮,૫૭,૦૦૨૮૨) શાશ્વત-જિનચૈત્યોને તથા પંદર અબજ, બેતાળીસ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એ સી (૧૫,૪૨,૫૮,૩૬૦૮૦) શાશ્વતા જિનબિંબને વંદન-પ્રણામ કરવામાં આવે છે. એ જ રીતે પ્રાતઃકાળના પ્રતિકમણમાં છ આવશ્યક પૂરા થયા પછી જે “સકલ તીર્થ–સૂત્ર બોલવામાં આવે છે તેમાં પણ ત્રણે લોકમાં રહેલાં શાશ્વત ચૌો અને શાશ્વત બિંબની વિસ્તૃત રીતે સંખ્યાના નિર્દેશપૂર્વક સ્તુતિ–વંદના કરવામાં આવી છે, તે સંખ્યાનું કેષ્ટક આ પ્રમાણે છે : કોષ્ટક-૧ સ્વર્ગ–લેક પ્રાસાદ સંખ્યા | પ્રતિ પ્રાસાદ સ્થિત બિંબ-સંખ્યા પહેલા દેવલેકે ૩૨૦૦૦૦૦ પ૭૬૦૦૦૦૦૦ બીજ ૨૮૦૦ ૦૦૦ ૫૦૪૦૦૦૦૦૦ ત્રીજા ૧૨૦૦૦૦૦ ૧૮૦ ૨૧૬૦૦૦૦૦૦ ચોથા ८००००० ૧૮૦ ૧૪૪૦૦૦૦૦૦ પાંચમા ४००००० ૭૨૦૦૦૦૦૦ છઠ્ઠી ૫૦૦૦૦ ૧૮૦ ८०००००० સાતમાં ૪૦૦૦ ૧૮૦ ૭૨૦૦૦૦૦ આઠમાં ६००० ૧૮૦ ૧૦૮૦૦૦૦ નવમાં ૧૮૦ ७२००० દસમાં ૧૮૦ ७२००० અગિયારમા ,, ૧૮૦ ૫૪૦૦૦ બારમાં ૧૮૦ ૫૪૦૦૦ નવ રૈવેયકમાં ૧૨૦ ૩૮૧૬૦ પાંચ અનુત્તરમાં ૧૨૦ કુલ બિંબ I૮૦ ૧૮૦ ૦. ૦ ૦ ૧૮૦ ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૩૦૦ ૦ ૩૧૮ કુલ. ૮૪૯૭૦૨૩ | ૧૫૨૨૯૪૪૪૭૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy