SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ] ध्यानविचार - सविवेचन આ (નમસ્કાર–મ`ત્ર)નું. શુભ-ધ્યાન કરનારા ભવ્ય-માનવી સવારે અને સાંજે નિર'તર આવી રીતે ધ્યાન કરતાં કરતાં મેાક્ષ પ્રતિ સાધક બને છે. ।૧૬। આ પચનમસ્કારનું ધ્યાન કરનારા પુરુષ વેતાલ, રુદ્ર (આ બન્ને રૌદ્ર-દેવા છે) રાક્ષસ, રાજા તેમજ કૂષ્માંડી અને રૈવતી (આ ખંને રૌદ્ર-દેવીઓ) છે. તેમજ સ પ્રાણીઓથી અપરાજિત ખને છે. (અર્થાત્ આ બધા તે ધ્યાની આત્માને કંઇ નુકસાન (હાનિ, વિઘ્ન) કરી શકતા નથી.) ૧૭ણા ચોથા વલચમાં સ્તંભન-વિદ્યાની સૂચક ગાથાની સ્થાપના છે :थंभेइ जलं जलणं चिंतियमित्तो वि पंचनवकारो । -માર-ચોર-રાણજી-યોવસનું પાસેફ ॥૮॥ આ પચનમસ્કાર ચિંતનમાત્રથી જલ અને અગ્નિને થભાવે (સ્ત'ભિત કરી દે છે), તથા શત્રુ, મહામારી, ચાર તેમજ રાજકુલ દ્વારા થતા ભય'કર-ઉપદ્રવાના નાશ કરે છે, ૫૧૮ાા પાંચમા વલયમાં આત્મ-રક્ષા’ વિદ્યાનુ` સ્થાન છે : अव य असा अट्टसहस्सं च अट्ठकोडीओ | रक्खंतु मे सरीरं देवासुरपणमिया सिद्धा ॥ १९ ॥ ઢવા અને અસુરેાથી પ્રણામ કરાયેલી, તેમજ આઠ, આઠ સેા, આઠ હજાર કે આઠ કરોડના જાપથી સિદ્ધ થયેલી આત્મ-રક્ષા વિદ્યા મારા શરીરની રક્ષા કરી. ૫૧૯૫ (૬) છઠ્ઠા વલયમાં ‘સિદ્ધ-વિદ્યા’ને સ્થાપન કરવાનુ` સૂચન છે – ॐ नमो अरिहंताणं तिलोयपुज्जो य संधुओ भयवं । अमर - नर - रायमहिओ अणाइनिहणो सिवं दिसउ ॥ २० ॥ અરિહંતને કાર પૂર્વક નમસ્કાર થાઓ ! જે ભગવાન ત્રણે લેાકના પૂછ્યું છે, સારી રીતે સ્તુતિ કરાયેલા છે, ઇન્દ્ર અને રાજાએ વડે પૂજાયેલા છે અને જન્મ-મરણથી રહિત છે તે અમને મેાક્ષ આપો. ારના (૭) સાતમા વલયમાં મેક્ષ-વિદ્યાનું આલેખન કરવાનુ` સૂચન तव - नियम -संजमरहो पंचनमोक्कारसार हिनिउत्तो । नाणतुरंगमजुत्तो नेइ पुरं परमनिव्वाणं ||२१|| सुद्धा सुद्धमणा पंचसु समिईसु संजय तिगुत्ता । जे तम्मि रहे लग्गा सिग्धं गच्छंति सिवलोयं ॥ २२ ॥ Jain Education International For Private & Personal Use Only છે -: www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy