SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૨૧૩ પ્રતિક્રમણ તથા દેવ-વંદન આદિ દૈનિક અનુષ્ઠાનમાં પણ “જાવંત કે વિ સાહુ, “અઢાઈજેસુ”, “સકલ તીર્થ” તથા “ભરફેસર આદિ સૂત્રો દ્વારા ચતુર્વિધ–સંઘનું સ્મરણ-ગુણ-કીર્તન કરીને તેમને ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરવામાં આવે છે. (૨૨ થી ૨૪) ભવનાગાદિ વલય મૂળપાઠ – મવનયન ૨૬ વઢથયું તેરશ करणयोग ९६ वलयम् ॥२३॥ करण ९६ वलयम् ॥२४॥ અર્થ – બાવીસમા વલયમાં છ— ભવનની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ ઃ પરિશિષ્ટ-૪) ત્રેવીસમા વલયમાં છનું કયુગની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ: પરિશિષ્ટ-૪) વીસમા વલયમાં છ— કરણની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ: પરિશિષ્ટ-૪) વિવેચન:- બાવીસ, ત્રેવીસ અને ચોવીસમા વલયમાં અનુક્રમે ભવનયોગ, કરણુયોગ અને કરણના છ—–છનું પ્રકારની સ્થાપના કરવાનું વિધાન છે. આ ત્રણે વલમાં સર્વ પ્રકારના ધ્યાન–ભેદમાં રહેલી ગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધિનું તારતમ્ય બતાવવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનના પ્રકારોની સંખ્યા ૪૪૨૩૬ ૮ થાય છે. આ રીતે ચોવીસ વલયોથી વિંટાયેલા પોતાના આત્માનું ધ્યાન કરવું-એ “પરમમાત્રા દયાન' કહેવાય છે. પરમમાત્રા ધ્યાનની વિશાળતા – આ ધ્યાનમાં અરિહંત પરમાત્માના વિશાળ પરિવારરૂપ તીર્થનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તીર્થના ત્રણ અર્થ થાય છે – (૧) દ્વાદશાંગી રૂ૫ તીર્થ, (૨) પ્રથમ ગણધર રૂપ તીર્થ, (૩) ચતુવિધ–સંઘ રૂપ તીર્થ. તેમાં પ્રથમ શુભાક્ષર, બીજા અક્ષર, ત્રીજા પરમાક્ષર અને ચોથા અક્ષર– આ ચાર વલમાં દ્વાદશાંગી રૂ૫ તીર્થનું ચિંતન થાય છે. પાંચમા નિરક્ષર અને છઠ્ઠા સલીકરણ વલય દ્વારા પિંડી આદિ ધ્યાનેનાં સ્વરૂપનું ચિંતન થાય છે. સાતમા અને આઠમા વલયમાં તીર્થંકર પરમાત્માનાં માતા-પિતાનું સ્મરણ થાય છે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy