SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] ध्यानविचार - सविवेचन આમ વારવાર ઉપલ"ભ અને અનુપલ`ભ થવાથી તે-તે પદાના સંબધનુ' અર્થાત્ વ્યાપ્તિનુ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે તર્ક છે. મતિજ્ઞાનના ભેદરૂપ ઈહા અને અપાયની વચ્ચે એક પ્રકાર છે. ઇહામાં થતા સભાવનાત્મક જ્ઞાનને વિચારણા થાય છે, તે તક છે, “અરણ્યમેતત્...” આ શ્લોકમાં જે વાત અલČકારિક ભાષામાં રજૂ કરી છે તે આ છે : કાઈ માસ જંગલમાં ગયા અને ત્યાં જ સાંજ પડી ગઈ. તે સમયે દૂરથી ઝાડનું ઠંડું દેખાતાં તેના મનમાં સ્વાભાવિક રીતે જ શંકા ઉત્પન્ન થઈ કે – આં' હશે કે પુરુષ ?' પછી તે તર્કવિતર્ક કરવા લાગે છે. એક તે! આ જંગલ છે, સૂર્ય પણ અત્યારે આથમી ગયા છે, માટે આ સ્થાને અને આ સમયે મનુષ્યની સંભાવના નથી : એટલે આ પક્ષીએવાળું ઝાડવું ઠૂંઠું હેવુ જોઇએ. આ રજૂઆતમાં પુરુષ હોવાની અસભવિતતાને મજબૂત બનાવવા માટે જે યુક્તિએ વિચારવામાં આવી ત તક છે. જે સાધક-યાગી નિવિકલ્પ સમાધિમાં આત્માના પરમાનંદને અનુમવે છે, તે તર્ક-વિતક થી પણ પર થઈ ગયેલ હોય છે, તેનુ' સમન આ ‘નિશ્ર્વિતકી કરણ' દ્વારા થાય છે. આ કરણમાં તર્ક-વિતર્કના સંપૂર્ણ અભાવ થવાથી દેહથી ભિન્ન આત્માના અસ્તિત્વને પૂણ્ નિશ્ચય જ નહિ, પગુ સાક્ષાત્કાર અર્થાત્ અનુભવ, પૂર્વીના કરણેાથી વધુ નિશ્ચળ હ્રાય છે. (૧૨) નિરૂપયાગીકરણ તકનું સ્થાન હેાત્રાથી તે પણ્ મતિજ્ઞાનના જ નિર્ણયાત્મક રૂપ આપવા જે યુક્તિ-પ્રયુક્તિની મૂળપાઠઃ-૩વયોનો વાસનાપસ્તમોનિયોગ શરળમ્ ॥ (૨ ॥ महा - परमादि विशेषणानि तथैव जघन्यसंयोगजभेदानि भावनीयानि । करण-भवन भेदोऽपि तथैव ९६ || एवं करणानि ९६ ॥ તે નિરુપયેગી કરણ છે. અર્થ: :- વાસનારૂપ જે ‘ઉપયાગ’ તેને અભાવ, આ કરણના તેમજ પૂર્વ કહેલા સર્વ કરણેાના તેમજ તેના જઘન્ય વગેરે સયેગથી થતા ભેદો પણ સમજી નના ભેદ પણ પૂર્વવત્ જાણી લેવા. (૧) નિરુપયેાગીકરણુ, (ર) મહા–નિરુપયેાગીકરણ, (૩) પરમ-નિરુપયેાગીકરણ, (૪) સવ–નિરુપયેાગીકરણ, નિરુપચેગી કરણ આદિ આઠ ભેદ નીચે પ્રમાણે છેઃ Jain Education International મહા - - પરમ ’ આદિ વિશેષણાથી લેવા, તથા કરણ અને ભવ (૫) નિરુપયેાગીભવન, (૬) મહા નિરુપયેાગીભવન, (૭) પરમ-નિરુપયેાગીભવન, (૮) સ–નિરુપયેાગીભવન, આ રીતે કરણના ૧૨×૮=૯૬ (છન્નુ) પ્રકાર છે. વિવેચનઃ- આ પહેલાનાં સવ કરણામાં મતિજ્ઞાન અને તેની ઉત્પત્તિનાં સાધનેને ઉત્ક્રમથી અભાવ બતાવવામાં આવ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy