SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨] ध्यानविचार-सविवेचन મતિજ્ઞાન પાંચ ઈદ્રિયો અને મનની સહાયથી ઉત્પન્ન થાય છે. ત્વચા, રસના, નાક, આંખ અને કાન-એ પાંચ દરિદ્ર છે. એ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, સ, ગંધ, રૂપ અને શબ્દનું મતિજ્ઞાન થાય છે. મતિજ્ઞાનમાં સી પ્રથમ વિષય-વસ્તુ સાથે ઈન્દ્રિયને સંબંધ થાય છે. તે પછી ઇન્દ્રિય સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ તરત મનને ખબર આપે છે. મન આત્માને ખબર આપે છે, આથી આત્મામાં તે વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાં ચક્ષ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ થત નથી, પણ સીધો જ અર્થાવગ્રહ થાય છે, કારણ કે – ચહ્યું અને મનના જ્ઞાન વ્યાપારમાં પદાર્થના સંગની આવશ્યકતા રહેતી નથી. ચહ્યું અને મન પદાર્થના સંબંધ-સંગ વિના જ પોતાના વિષયને બંધ કરી શકે છે. આંખથી દૂર રહેલી વસ્તુને આંખ જોઈ શકે છે. હજારો-લાખો માઈલ દૂર રહેલી વસ્તુનું, મન ચિંતન કરી શકે છે–પણ સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિય, પોતાના વિષયની સાથે સંબંધ થાય, તે જ તેને બોધ કરી શકે છે. આથી જ ચઅને મનને અપ્રાપ્યકારી તથા સ્પર્શનેન્દ્રિય આદિ ચારને પ્રાપ્યકારી કહેવામાં આવે છે. મતિ” શબ્દથી અહી દસ પ્રકારના અવગ્રહને અભાવ વિવક્ષિત છે. તે દસ પ્રકાર નીચે પ્રમાણે છે – (૧) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, (૬) મન... અર્થાવગ્રહ, (૨) રસનેન્દ્રિય અર્થાવગ્રહ, (૭) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૩) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, () રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૪) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, (૯) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૫) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ, (૧૦) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ. મન અને ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થો સાથેનો સંબંધ સર્વથા છૂટી જતાં, સાધક આત્મસ્વરૂપમાં અત્યંત નિશ્ચળતાને પામે છે. નિતીકરણ આદિ આઠ પ્રકાર નીચે મુજબ છે -- (૧) નિમંતકણ, (૫) નિતીભવન, (૨) મહા-નિમંતીકરણ, (૬) મહા-નિમતીભવન, (૩) પરમ-નિર્માતા કરણ, પરમ-નિતીભવન, (૪) સર્વ-નિર્મનીકરણ, (૮) સર્વ-નિમંતીભવન. (૧૧) નિવિતર્કીકરણ મૂળપાઠ-નિતારશનિવાર ૮ (અષ્ટપા) જોર જમાવી, अवायात् पूर्व ऊहो वितर्कः । “ગણતત સવિતાબeતમાતા” ફુચાર છે ? .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy