SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] ध्यानविचार - सविवेचन ‘’- એ ‘ફૂટ-મંત્ર’ છે. ફૂટ-મત્ર'માં ઘણા અક્ષરા હોવા છતાં મત્રના તા એક જ અક્ષર હેાય છે. બાકીના અક્ષરા તે મ`ત્રના પરિવાર રૂપ હાય છે. ‘’માં પણ ‘’-એ મ`ત્રાક્ષર છે. શેષ અક્ષર, કલા, હિંદુ-એ તેના પરિવાર છે. કેવળ મત્ર કાર્ય-સાધક બની શકત નથી. બાહ્ય-પરિવાર રૂપ મંડલ, મુદ્રાદિ અને આંતર-પરિવાર રૂપ નાદ-બિંદુ-કલાદિ છે. આ બંને પરિકરથી (પરિવારથી) યુક્ત મંત્ર જ પૂર્ણ ફળદાયક બને છે. અભિધેય ‘દ્’પરમેશ્વર પરમેષ્ઠીના વાચક છે. સકળ રાગ-દ્વેષ-મેહાર્દિ મળ-કલકથી સČથા રહિત, ‘યેાગ’ અને ‘ક્ષેમ’ કરનારા, શસ્ત્રાદિથી રહિત હાવાથી પ્રસન્નતાના પાત્ર, જન્મ્યાતિઃસ્વરૂપ, દેવાધિદેવ, સજ્ઞ, સદી મવા શ્રી અહિ ત પરમાત્માવાચક ‘ફ્રેં’પદ્મ છે. તાપય – બાઁ' એ સિદ્ધચક્રનુ' આદિ ખી' છે. -: ‘સિદ્ધ-ચક્ર’– એ સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ ચક્ર વિશેષનું રૂઢ-નામ છે અથવા તા એ જ ‘હૈં' લેાકવ્યાપી સમયે (સમુદ્ઘાતના ચેાથા સમયે લેાક-વ્યાપી બનેલા) ‘કલારહિત ધ્યાન’ કરનારા મહાત્માઓને ચક્ર વડે સિદ્ધ થાય છે, માટે સિદ્ધ કહ્યું. પછી વિશેષણુ-સમાસ કરવાથી ‘સિદ્ધચક્ર' અન્યુ' અથવા આ ચક્રમાં રહેલા પરમાક્ષા— . ♦ . f, य झ 3 ચેાગની ઋદ્ધિઓ પ્રાપ્ત થતાં સિદ્ધિ થઈ? – એમ કહેવાય છે, તેથી એ ‘ચક્ર’નુ` ‘સિદ્ધ’પણુ ર્તા, ૬, સા ' ના ધ્યાનથી ખીજો છે, તે સ‘માં ‘:’ ‘પ્રથમ ખીજ’ છે. 今 સ્પષ્ટ છે. તે ‘સિદ્ધચક્ર'નું આ દૂ'કાર પ્રથમ બીજ' છે. ખીજમાંથી ગેા-અ'કુરા અને ફળ ઉત્પન્ન થાય છે, તેમ આ જ્ઞ'કાર રૂપ બીજના ધ્યાનથી પણ પુણ્યાનુ ધીપુણ્ય, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. તેથી ‘દૂ' પણ ખીજ કહેવાય છે. દાદા હો દ’-જે પાંચ Jain Education International .. – આદિ બીજ' છે, એનુ' તાત્પર્ય એ છે કે -- પ્રથમ' શબ્દના અર્થ અગ્રણીભૂત અથવા વ્યાપક કરવા. ' સ ખીજમય હાવાથી વ્યાપક છે, તે આ પ્રમાણે :–નીચે રેફ તથા બા‡--ૌ-ff” યુક્ત વર્ણ હાય તે ‘ખીજ’ થાય છે. ― つ જેમ કે—++બા+મ=1 ++ફે+મૂ=દી વગેરે. વ્યાપક છે. આ રીતે અટ્ટમાં રહેલ ' ખીજ અન્ય દનાનાં શાસ્ત્રામાં પ્રસિદ્ધ શૈલેાક્ય-વિજયા, ‘ઘંટીલ’, ‘સ્વાધિષ્ઠાન’, ‘પ્રત્યઙ્ગિરા' વગેરે ચક્રોમાં પણ આ જ ‘કાર (સપરિકર) મુખ્ય બીજ રૂપે હાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy