SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAA A AAAA ૨૨૪ ] ध्यानविचार-सविवेचन ગમાં – છગ્ન પ્રકાર કરશુગના અને છનું પ્રકાર ભવનયોગના-એમ બને મળીને એક બાણું પ્રકાર હોય છે. કરણના છન્ન પ્રકાર – અડતાલીસ હન્મનીકરણ આદિના અને અડતાલીસ ઉન્મનીભવન આદિના મળીને થાય છે. આ “ધ્યાન-વિચારમાં મુખ્યતયા ત્રણ મુદ્દાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) વીસ ધ્યાનમાગના ભેદો, જે ધ્યાનયોગની સાધનારૂપ છે. (૨) છ– ગ-પ્રકાર (કરણગ-ભવનેગ) એ સવિકલ્પ સમાધિરૂપ છે, અર્થાત સમતાગની સાધનારૂપ છે. (૩) છ– કરણ પ્રકારે એ નિર્વિકલ્પ પરમ સમાધિ સ્વરૂપ છે. અહીં ‘કરણ” શબ્દ મહાસમાધિને દ્યોતક છે. વૃત્તિ-સંક્ષય યોગ, સામર્થ્ય વેગ અને નિરાલંબન ચગને અંતર્ભાવ આ “કર'ની ભૂમિકામાં થાય છે. મન, ચિત્ત આદિ બાર વસ્તુઓને નિરોધ અને તે દરેકના જઘન્ય આદિ ચાર પ્રકાર તથા ‘કરણ અને ભવન” રૂપ મુખ્ય બે વિભાગ વગેરેનું વર્ણન : (૧) મનીકરણ મૂળપાઠ --તત્રાધે મનોવા કામદધા (૨) બનાર, (૨) દોરનની જરnt, (રૂ) પરનીભનીવાર, (૪) સfમની જરnt, (૫) રામવનં, (૬) મોજનમવ, (૭) પરમોમનામવન, (૮) સfમનીમાને . અથ –તેમાં પ્રથમ મવિષયક કરણના આઠ પ્રકાર છે તે આ પ્રમાણે : (૧) ઉન્મનીકરણ, (૨) મહેન્મનીકરણ, (૩) પરમેન્મનીકરણ, (૪) સન્મનીકરણ, (૫) ઉન્મનીભવન, (૬) મહાન્મનીભવન, (૭) પરમ”નીભવન, (૮) સ નીભવન. મૂળપાઠ-નરોડાનં ચિંતન તમાડનાનમ્ | उत् प्राबल्येन गतमिव चिन्ताऽभावान्नष्टमिव मनो यस्यां सा उन्मना, उन्मना क्रियतेऽनेन उन्मनीकरणं मनोमृत्युरित्यर्थः, एतज्जघन्यम् । द्वितीयमेतदेव मध्यमं, तृतीयमुत्कृष्टं, चतुर्थं जघन्यादिभेदत्रयसंलीनतात्मकम् । भवनचतुष्टयमप्येवम् ॥ • પટાન્તર :- ક્ષેતુનરિમમ્ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy