Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005622/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત અહંનીતિ ': પ્રેરક / પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ-આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી-મ. Main Education International Fór Personal & Private ne Only www.jajelbrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત અર્જુન્નીતિ ભાષાંતરકર્તા : શ્રી મણિલાલ નથુભાઈ દોશી, બી.એ. : પ્રેરક-માર્ગદર્શક : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ઃ પુનઃ સંપાદક : પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી અપરાજિત વિજયજી ગણિવર્ય : પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫ - વિદિારે કાલિપાણિ આ શ્રીમદ્ કુરક્ષા શિક્ષા મા દશરઃ (૨) શ્રી જિલ્લાક્ષા ફ્ટ * ાિર રોકી રાજી ફ્રાણશો, (૩) શ્રી જીનાક્ષર આરાધના સ્ટ ચાંદ્રાણા સંપી દળી, શો કોફેક્ષા, શગાળા પશે, વિલાસ : ૩ સેં - રપ૩૩ તા ફિ ન પણ રીલીફ રોડ પરદાદા: ફિોન : (ષ્ઠિ ૨૦૧3૪૬. રૂ. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ E. ટેકkiાવત I જૈR 00 , | : 'Isl. લોકો પરસ્પરના વ્યવહારમાં એકબીજા સાથે કેવી રીતે વર્ણ કે જેથી પોતાનું હિત સાધી શકે અને સાસના મનુષ્યને નુકશાન ન થાય લોકો પરસ્પરનો વ્યવહારમાં એકબીજા સાથે કેવી રીતે વર્તે કે જેથી પોતાનું હિત સૌધી શેક અને સામનાં મનુષ્યને નુકશાન ન થાય તેવી રીત બતાવનારો સ્યાદ્વાદંપ્રણેતા અંનતંર્કરૂણાશાળી અતુપ્રભુએ તેવી રીતિને બતાવનાર સાદપ્રણતા અનતકરૂણાળી અહત એ પ્રપેલો આ એડન નું નામ લઇ ગ્રંથ સંઘને સમપિત કરતાં અત્યંત પ્રપલા, અહની નામ લઈ ગ્રંથ સંધને સમર્પિત કરતા અત્યંત નિદની અનુભૂતિ થાય છે તે અનેક પ્રકારની છે. તેના આધારે આનની, અનુવાત થાય છે. 1 અનેક પ્રકારની વિદ્વાનોએ તકે ગ્રંથ વિદ્વાનોએ અક ગ્રથીતભs નીતિ. ચાણક્યનીતિ વિશેરે ગ્રંથો પ્રસિદ્ધ છે પણ તે સેર માં સામાન્ય ચાણક્યનીતિ વિરે ગ્રથો પ્રસિદ્ધ છે પણ તે સર્વ ગ્રંથોમાં સામાન્ય તિબોધના શ્લોકો લખવામાં આવેલ છે. પણ અહંન્નીતિમાં વા અનેક હિતબોધના શ્લોકો લખવામાં આવેલ છે. પણ અહનીતિસા. તો અનેક વાલ્મીર, રાજકીય, વ્યવહારિક તથા પ્રાયશ્ચિત્તાદિક પ્રકરણનું સવિસ્તાર ગીર, રાજકીય વ્યવહાર તેથો પ્રોયશ્ચિત્તોદિક પ્રકરણોને વર્ણન કરવામાં આવેલું છે. કે આ ગ્રંથનું નામ લેવું અને વર્ણન કરવામાં આવેલ છે. જો કે આ ગ્રંથનું નામ લઈ અr તો પણ તેમાં કેટલા બધા વિ આવી જાય છે અને સક્ષપમાં તો પણ તેમા કેટલા બધા. વિષય આલી જાય છે અને સંક્ષેપમાં તે સ્વરૂપે દર્શાવવામાં , વ્યુિં છે તે માટે તો અનુક્રમણિકા તરફ ધપાત સ્વ દર્શાવવામાં . તે માટે, અન સણિકા તરક દષ્ટિપાત કરવા જ યોગ્ય ? અંગેની વિશેષ તો જાણવા માટે ગ્રંથ કરવો જે ર્યોગ્ય છે અંગેની વિશેષ વાત જાણવા માટે ) કલિકાલસબ્રજ્ઞ વિષય ક સંa૫ ચરિત્ર 1 વિવેચન તેથો ગ્રંથકારે શ્રી કલિકાલસર્વજ્ઞ વિષયકે સંક્ષેપ ચરિત્ર પણ વિચ I I આજથી લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે જૈન પત્રની ઓકિસ' અમદાવાદ આજથી લગભગ ૧૦૦ વર્ષ પૂર્વ જૈન પન ઓસે અમદાવાદ તરફથી કારભારી શ્રી ભગુભાઈએ મૂળ પુસ્તક તેના ભાવાનુવાદ સંહ તરફથી કારભારી શ્રી ભગુભાઈએ મળ પુસ્તક તેના ભાવાનુવાદ સેહ પ્રસિદ્ધ કરવામાં તેયાર કરી જીન પત્રના ગ્રાહફોને ભેટ આપેલું. આ પ્રસિંદ્ધ કરેવોમાં તૈયાર કરાવી જૈન પત્રના ગ્રાહકોને ભેટ આપેલ આ પિન સંપાદન પ્રસ પૂર્વપ્રકાશક ભાષાંતરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રેમ સંપાદન પ્રસંગે પૂર્વ પ્રકાશક ભાષાતરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. ૫.૫. વિરાગ્યદશન દક્ષ આ ભ. શ્રીમદ્દ હિંય મકસુરીશ્વરજી પંપ વૈરાગ્યદર્શનોદ ઓ.ભ. શ્રીમ વિજેય હંમર સુરીશ્વરજી મિહરાજના શિષ્યરત્ન પ્રભાવક પ્રવચનકાર પચાસપ્રવેશ અપરીત મહારાજના શિષ્યરત્ન પ્રભાવક પ્રવચનકર પંન્યાસ પ્રવર શ્રી અપરાજિત વજયેÖએ ઘણા કોયો પરિશ્રમ લઈને આ પુસ્તક પુન: સંપાદન વિજયજીએ ઘણા કાયો વચ્ચેથી પરિશ્રમ લઈને આ તક ક્ય છે તે બદલ પૂજ્યશ્રીના પણ અંતે ખબ ણી છે કર્યું છે તે બદલ પૂજ્યશ્રીનાં પણ અમેં ખૂબે ઋણી છીએ બાહ્ય જગતમાં પ્રકાશ કરનાર હેલોજન બલ્બ વિ. કરતાં પણ . બાહ્ય પંગતમાં પ્રકાશ કરનાર હલજન બત કરતા પણ ન સંપાદન For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ આંતરજગતમાં, અધ્યાત્મમાર્ગમાં ને ધર્મસ્વરૂપનો પ્રકાશ પાથરનાર શ્રુતનું મૂલ્ય અમૂલ્ય છે... પૂર્વ મહર્ષિ પ્રાપ્ત શ્રુત હજી બાકીના ૧૮ હજાર વર્ષ સુધી પહોંચાડવાની જવાબદારી ને કર્તવ્યતા આપણી છે. પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.ભ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની શ્રુતલાગણીસભર વાણીને જાણી અને શ્રુતરક્ષાનું કાર્ય આરંભ્યું... વર્ષો પૂર્વેનું બીજ આજે વટવૃક્ષની ઉપમાને યોગ્ય બનવા પામ્યું છે. આજ સુધીમાં ૩૫૦ જેવા પ્રાચીન ગ્રંથોને પુનર્મુદ્રણ-સંપાદનાદિ થયેલ છે. જેની સૂચિ પણ અત્રે પ્રસ્તુત છે. તદુપરાંત હસ્તલેખનાદિ દ્વારા પણ શ્રુતરક્ષાના પ્રયત્નો ચાલુ છે. હજી પણ આ કાર્ય ચાલુ જ છે. શ્રુતદેવી મા સરસ્વતી અમને આ કાર્યમાં સહાયતા બક્ષે એ જ અપેક્ષા. દ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલ શ્રી લલિતભાઈ કોઠારી શ્રી પુંડરિકભાઈ શાહ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ so AA and દ્રવ્યસહાયક પ્રસ્તુત ગ્રંથરત્નના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ.પૂ. આ. શ્રી કમલરત્નસૂરિજી મ. પ.પૂ. આ. શ્રી અજિતરત્નસૂરિજી મ. પ.પૂ. આ. શ્રી દર્શનરત્નસૂરિજી મ. ના સદુપદેશથી શ્રી વર્ધમાન સિદ્ધગિરિ ચાતુર્માસ સમિતિ - પાલીતાણા તરફથી લેવામાં આવેલ છે જેની ટ્રસ્ટ ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ૭ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ HINDI सारप्रमाष्टकम् ॥ रचयिता -प. प. पंन्यासः श्रीकल्याणबोधिविजयो गणिः कल्याणबाधावजया (वसन्ततिलका) (वसन्ततिलका) श्रीदानसरिवरशिष्यमतलिकाऽसौ, जैनेन्द्रशासनमहाकशलौघकल्पः।।.. शादौनसारवशिष्यूपतालकासी, जनेन्द्रशासनमहाशलाँधकल्पः। सिद्धान्तवारिवरवानाधमहाषः, श्रीपमसाररवतोदवरागनागात् । सिद्धान्तवाारवरवारानाधमहाषः, श्रा पररवताद्वरागनागात ॥ कर्माख्यशास्त्रनिपूणो हनहीरसरि-विश्वादभुतप्रवरसंयतगच्छकर्ता । कमख्यिशास्वनिपूणों हानहारसूरि-विश्वदितप्रवरसेंयंतगच्छेकंती ।। मानप्रकषपारादष्टमहाविदहः.श्रीप्रेमसाररवतादबरागनागात ॥ मानप्रकषपारादष्टमहाविदह:, श्रीप्रमसाररवताद्भबरागनागात् ।। चारित्रचन्दनसगन्धिशरीरशाली, स्वाध्यायसंयमतपोऽप्रतिसैकमर्तिः। चारित्रचन्दनसन्धिशरारशाला, स्वाध्यायसंयमतपोऽप्रतिमकमतिः।। मन्य करालकालकालजवातरागः, श्रापमसाररवतादवरागनागात ॥ मंन्ये करालकलिकालजतिरांगः, श्रीप्रेमसूरिरवताद्भवरांगनांगात् ।। अत्यन्तानःस्पहमनःकतदभ्ररागः, कसारावाणा नागः। अत्यन्तानःसहमनःकतदभ्ररागःस नाषकसानवदाणावलोभनागः। कल्याणबाधिमचल प्रातजन्म दद्यात, श्रापमसारस्वताब्दवरागनागात। कल्याणबाधिमचल प्रातजन्म दद्यात्, श्राप्रमसाररवताद्भवरागनागात्।। वैराग्यनीरजलधे निकटस्थसिद्धे, संसारतारणतरी शमसौख्यशाली। वैराग्यनीरजल) !निकटस्थसिद्ध, ससारतारणतरी शेमसौख्यशाली। लोकोत्तरास्वनितदाशतसार्वकक्षः, श्रीगमसरिरवतादेवरांगनागात् ॥ लोकोत्तरास्वनितर्शितसावकक्षः, श्रीप्रेमसूरिरवता.वरांगनागात् ।। दपदपहरणः पारपणशालः । एदयगानसमयाप महाचारत्र: पदपहरणः पारपणशालः । पापारपजलज जलज यथाहाँ श्रीमसेरिरवंतादवरागनागात। पापारपङ्कजल जल यथाऽहीं !, श्रीप्रमसूरिरवताद्भवरागनागात्।। भक्तेष रञ्जितमना न बभूव सरि-भक्तां तु चैव कृतवान वनिकभीरुः। भक्तष रञ्जितमना नंबभूवू सरि-भक्तात वं कृतवान वनितकभारुः। शिष्याःकतानचनजाखगतस्पहण, श्रीप्रेमसाररवतादवरागनागात। मसाररवताद्भवरागनागात्॥ गणसमद्रतत स्तारतकता पटप्रातभः। मग्धाऽस्मतगणसमुद्रतलायनास-नाह तवस्तातकतास्म.पटमातूभः। नाऽभवत्पानतपादरजाऽप्यरऽस्माकल्याणशफलदाततरा!नताऽस्म॥ नाऽहं भवत्पुनितपादरजोऽप्यरेऽस्मि, कल्याणबाधिफलंदातृतरों ! नंतोऽस्मि ।। महातारा भन्द For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ रचयिता - प. पू. पंन्यासः श्रीकल्याणबोधिविजयो गणिः यता यता - - ल्याणलाजम ल्याणबाधिावजया सज्जानतातजनकसहभानोसानोच्यविधीपरमादिसानो सज्ज्ञानदाप्तजनुनकसहस्त्रभाना , सद्दशनाच्छ्यावधापरमाद्रिसाना ! नक भस्मकरणकान कशानो.. भानयरोशनता॥2॥ दुष्कमभस्मकरणकमनःकृशाना भाकरकान कशानो ! भावाद भर्जे भवनभानगो भवन्तम HRH P कसानतपसा तव या वद्धमानतपसामातवद्धमान-भावन भाव पान: भः प्रातध्यमानः । कुच्छदालोभरहितो गलिताभिमानो, भावाद्भजे | वनभानुगुस ! भवन्तम् ॥३॥ मनसः परमतजडतासमस्त.ताभदतमचनच तजः परपुरमतज इता समास्त दुहाष्टाभदतदामचदानचा मदाटः । भताऽमौलानानयनेश: भावाद भने भवनभानगरो भवन्तम|B| ताजपशलमनसानयनऽश्रवाः भानभवन्तमा।। भावकपङजनाधाभा भावकपूजबाधभान रतपङविशोषभानो दारतपशवशाषभाना! तुभ्यं नमो निबिडमोहतमोहभानो भावाभजे | वनौनुमुझे भवन्तम्॥४॥ प्रालसहानास गरगरुतापकपा पकतरपयषवा शालमहानागा गकताप्रकषपापष्वापप्रकतदाधापरववष वकपतएरशन्वतावमभावाद भवनभानगरीभन तपारशुद्धवचाविमशाभावाद वनभानाभ यिकप कल्लोलकरकपा भवतो विभाति, देदीप्यते लसदनमणाकोऽन्तः । गम्भीरता तेजलधे ! ननिम्नगाधे भावाभजे भुवनभानगुरो ! भवन्तम्॥६॥ सीमानमत्र – गता न हि सा कलाऽस्त्रि, प्रकाशदिवाराणसौरवभागोऽसि उग्रश्रतोषरपतो दशमन्शाया.भावादभने भनभानगरोभन दृष्टादाषारपवादशमा दशाया,भावादाभज पा वापदेशनालोक्तिकता सदैव । । सदपापडाभसरण त्वपादपाभ्रमरण दव प्रिाहमचन्द्राक्तकृता सदव [ . नानतोऽसबतभावात. त्वत्सस्मतेः साश्रससभण|| इन्द्रवजा) ताऽास बतभावातात्व ससम्भ्रमण ८(इन्द्रवज्रा) For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગુણ અમૃત ઘુંટડા જેઓ સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ. ની સમકક્ષ બેકીંગની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવેલ હતા. જેઓ : ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જિઓ : પ. પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાનિધ્યમાં જીવનભર, રહેવા દ્વારા “આજીવન અંતેવાસી' બન્યા હતા. તેઓની અપ્રમત્તભાવે સેવા કરી અને તેઓના “પરમકૃપાપાત્ર’ બન્યા હતા. જેઓ : વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા “વર્ધમાન તપોનિધિ” " બન્યા હતા. જેઓ : ન્યાયદર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાયવિશારદ' બન્યા હતા' જેઓ : ન્યાય - વ્યાકરણ - કર્મગ્રંથો - યોગગ્રંથો - આગમગ્રંથો -1 સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી “મહાવિદ્વાન્’ બન્યા હતા જિઓ : પદર્શનના સાંગોપાંગ ખેડાણથી “તર્કસમ્રાટ’ બન્યા હતા. જેઓ : ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા “આગમજ્ઞ’ બન્યા. જેઓ : વિદ્વાન - સંયમી - આચારસંપન્ન એવા અંદાજીત ૨૫૦ શિષ્યોના પરમતારક ગુરુદેવ અને વિજયપ્રેમસૂરિ સમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા. જેઓ : બેજોડ વિદ્વાન હોવાની સાથે પરમગીતાર્થ' હતા. જેઓ : અનેક અંજનશલાકાઓ - પ્રતિષ્ઠાઓ - છરી પાલિત સંઘો. ઉપધાનો – દીક્ષાઓ – ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા પરમ શાસનપ્રભાવક બન્યા હતા. જેઓ : શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્ય નીતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ : પૂ. પ્રેમસૂરિના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી યુવા શિબિર”ના “આદ્ય પ્રણેતા' હતા. જેઓ : પરમાત્માના પરમ ભક્ત' હતા. જેઓ : ચુસ્ત “આચાર સંપન' હતા. જેઓ : નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. જેઓ : ૪૦ | ૪૦ વર્ષથી ચાલતા “દિવ્યદર્શન” પાક્ષિકના માધ્યમે શુદ્ધ - સાત્વિક - શાસ્ત્રશુદ્ધ - મોશૈકલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના “મહા ઉપકારક' બન્યા હતા. | For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જેઓ : શાસ્ત્રો અને શાસ્ત્રીય પદાર્થોના અર્થની રક્ષા માટે પૂરી તાકાતથી ઝઝૂમી શાસ્રની રક્ષા કરવા દ્વારા ‘સિદ્ધાંત સંરક્ષક' બન્યા હતા. જેઓ ઃ પરમતેજ - યોગદૃષ્ટિ સમુચ્ચય - યશોધર ચરિત્ર - અમીચંદની અમીષ્ટિ - સીતાજીના પગલે પગલે જેવા તાત્વિક - સાત્વિક ૨૫૦ જેવા ગ્રંથોના સર્જન કરી ‘મહાન સાહિત્ય સર્જક’ બન્યા હતા. જેઓ : જ્ઞાનસ્થવીર હતા, વયસ્થવીર હતા, પર્યાયસ્થવિર હતા. જેઓ : જીવનભર સુધી અણિશુદ્ધ ‘સંયમના સાધક’ હતા. જેઓ : વૈરાગ્યઝરતી વાણી દ્વારા અગણિત આત્માઓને સંસારના સુખથી વિમુખ કરીને મોક્ષાભિમુખ બનાવવા દ્વારા શ્રીસંઘના સાચા સફળ ધર્મોપદેશક - માર્ગદર્શક બન્યા હતા. જેઓ : સેંકડો યુવાનોને દીક્ષિત કરી... ભણાવી ગણાવી, વિદ્વાન્ અને સંયમી બનાવવા દ્વારા શ્રમણોના ભિષ્મપિતામહ' બન્યા હતા. જેઓ : દીર્ઘદૃષ્ટિ વાપરી... શાસ્ત્રસાપેક્ષ રહી... સંઘમાં વર્ષોથી ચાલતા સંઘર્ષો અને સંલેશોનો અંત લાવવાના તનતોડ પ્રયત્નમાં પોતાનો સિંહફાળો આપવા દ્વારા ‘સંઘ એકતાના પ્રવર શિલ્પી' બન્યા હતા. જે સંઘ એકતાની ઠંડક અને મીઠાં ફળો આજે શ્રીસંઘ માણી રહ્યો છે. જેઓ : શાસ્ત્રીય સંગીત અને રાગ - રાગીણીઓના સૂક્ષ્મજ્ઞાન સાથે કોયલ જેવા મધુર કંઠના કુદરતી વરદાનના સ્વામી હોવાને કારણે બેજોડ ‘સંગીત અને સ્વરસમ્રાટ’ હતા. તેમના મુખેથી ગવાતા સ્તવનો - સજ્ઝાયો સાંભળી ભાવિકો ડોલી ઉઠતા. જેઓશ્રીએ સંઘને ૨૫૦ જેવા વિદ્વાન અને સંયમી શિષ્યોની ભેટ ધરી ૨૫૦ જેવા સાત્વિક ગ્રંથોની ભેટ ધરી, ૪૦ / ૪૦ વર્ષ સુધી મૌલિક સાહિત્યના રસથાળ સમા ‘દિવ્યદર્શન’ ની ભેટ ધરી. સંઘર્ષો મીટાવી શ્રીસંઘની એકતા કરી ૫૦ | ૫૦ વર્ષ સુધી ભારતભરમાં વિચરી શાસ્ત્રીય દેશનાની અમૃતધારા વરસાવી. સાચા અર્થમાં ‘શ્રી સંઘકૌશલ્યાધાર' બન્યા હતા. એવા મહામહિમ ગચ્છાધિપતિ પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં સાદર વંદના... For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ #તાના પ્રશ્નો #દીના શાશો ભણાઇ નાનજી ગડા, મુંબઇA; પૂ. ગચ્છાણિતિ આશા ફે) બાળ લાભો સી જશૈલા ( સંકફુસાર, કાન, ગચ્છાધિપતિ આર્યદેવ શ્રાફિઝુર કોષસૂરીશ્વરજી. (3 સા શ્રી વસંતમભાશ્રીજી છે તે જ સાલી શ્રી ( મુનિરાશ્રી અક્ષયોઝુિજી સા., પૂમુનિરાજશ્રી માની પ્રેરણાથી કરે તનબેન લિ શા પરિવાર હું મુંબઈ. (પ્રે૪ સુનિક્સ છે પરણિત જૈન શ્વેતાંબર સી પટ્ટી - પબ, પૂના ( 3 ચાસજી કહ્યાણાબોલિજી રાશિની વમાન તેની જે ઓછીની અનોદના : પૂ. પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી ગણિવર્લેની પ્રેરણાથી For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 'ક માથી રતનબેન ની સોન સાવલા પરૂવાર, જયશીલાકીજી મ. ના સંસારી સુપુત્ર રાજનન પુણ્યસ્મૃતિ નિમિત્તે જયશલાબાજી મ ના સસરા રોજનની પંતિ નિમિત્તે કવ્યા કવાદ ની પ્રેરણાથી) ના પ્રેરણાથી ય સોસાયટી સાસાયટ અમદાવા અમદાવાદ, THક જન સેદ ફો શો ફોન તા. તિ, તપાસ , શાંતાક્રુઝ, મુંબઇ, For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૭) શ્રીદેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૧૮) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) ૧૯) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રીરૂચમચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) ૨૦) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૨૧) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) ૨૨) શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાર્થે) ૨૩) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ર૪) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પૂજ્ય મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) ૨૫) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૨૬) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) ૨૭) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ, શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) ૨૮) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૯) શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ. સા. તથા મુનિશ્રી મહાબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) ૩૦) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૩૧) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઈ-૪૦૦ ૦૦૬. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) (૩૨) શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં-૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૩૩) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ. મુ. (મુનિશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) - ૩૪) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નગર અમદાવાદ: પરમ પૂજય મુનિરાજશ્રી મ. સાની પ્રેરણાથી ૩૫) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મર્તિપુજક સંઘ, સૈજપુર, અમદાવાદ. ગ આચાર્ય વિજય-હેમચંદ્રસશ્વિરજી મ. સા.ના પૂ.આચય વિજય-હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કૃષ્ણ મધ્ય સંવત ૨૦૫૨ના ચોમાસ નિમિત્ત ગબોધિવિજયજી મ. સા.ની મેરી ૩૬) શ્રી બાબભાઇ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વૃદ્ધોદરા-૨ મુનિરાજ શ્રી કલ્યાણબપિવિજયજી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના પૂ ગાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસીમં′′ મુસા. તથા પૂ. મુનિરાજશ્રી યજી મ. સા. ના પ્રેરણાથી) ગયપાત ચોયદેવ મનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ. સંયમબોધિવિજયજી મ. માધવયજી મ.સા.ના પ્રરણાથી). ૩૮)શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પદ ના મુનિરાજ શ્રી અનતબધિાવજયજી મ. સાની પ્રેરણાથી) ૩૯) શ્રી રોદર રોડ જૈન સંધ, સુરત: પૂ. શ્રી અક્ષયબોધિ વિજયજી મ સાની પ્રેરણાથી ૪) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ ાર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુમ્બઈ. આરાધના ભવન, દાદર, મંબઇ. મા. સાની પ્રેરણાથી) ૪૧) શ્રી જવાહરનગર જવાહરનગર જૈન શ્વેતા મૂર્તિ, સંધ, ગોરેગામ આ શ્રી રાજેન્દ્રસૂરિ મ સો.ના પ્રેરણાથી ૪) શ્રી કન્યાશાળા જેન ઉપાય, ખંભાત (પૂ . આ મ સ અનુમાદ અનુમોદાય ૫. મ. મ. રાજિતવિજ અપરાજિતવિજયજી ગોગામ, મુમ્બઈ: જનશ્રીજી રજનશ્રાજી શ્રી ઇંદ્રશીજી મે. સા.ના સંયમજીવનની શ્રી ઈંદ્રેશ્રાજી મ. સા.નાં સંયમજીવનની For Personal & Private Use Only વિનયપ્રભાત્રા મ. સા. વસંતભાઈ મ. સા. તથા સાધ્વીજી । તથા સાધ્વીજી શ્રી પ્રેરણાથી) પ્રેરણાથી) સાન્ની પ્ર. મ સૌ પૂર્વ પ્ર સ્વયંપભ્રંશ્રીજી Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪૩) માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંત એક (3 વૈર્દેશનૌદ શાઈ ભગવંતી સંસૂરીશ્વરજી ૪) શ્રી શરૂ કર્થના તાંબર મૂર્તિપૂજક જૈન સંધુ, ૪) જે આદિનાથ શેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાણી '( રૂ. આ. શ્રી ગણત્ન મના શિષ્ય પંજ્ઞાસજી શ્રી ૪ શ્રી પંકજ સોસી જૈન સંઈ સ્કે નહી, અૉંદ ( પૂ. શ્રી જ્ઞાન ની ગતિ પ્રતિષ્ઠા પ્રસંગો લાગીણ પદાણોણ, દૈલા વગેરે નિમિત્તે હોલ :) 88શ્રી મહારાણી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાણી, (પૂનાનો રાજીપ૪િજી પ્રા. તથા પૂજા | શ્રી 9 હીરસૂણી અરજી નકરુ તારૂપૂgિટ ન સાંસ રું, ( [ Ėીનાદ સર્ષ લગી સૂરિજી પy # શાના માં. મૂર્તિ . જૈન સાં, સંધાણા એસ્ટેટ, For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાર્થે) ૫૧) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ (પ.પૂ. (પૂજ્ય મુનિશ્રી સત્યસુંદર વિ.ની પ્રેરણાથી) ૫૨) શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ મુંબઇ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૫૩) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઇ (પ્રેરક-મુનિશ્રી સત્ત્વભૂષણવિજયજી મ.) ૫૧) શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ મુંબઇ. (પ્રેરક : ગણિવર્યશ્રી ક્લ્યાણબોધિ વિજયજી મ. સા.) ૫૫) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ, (પ્રેરકઃ ૫. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.) ૫૬) શ્રી વાડિલાલ સારાભાઇ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઇ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) ૫૭) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈનસંઘ. (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.) ૫૮) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક- મુનિશ્રી રાજપાલવિજયજી તથા ૫. શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) ૫૯) શ્રી સૂર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીના પાર્લા(ઈ), કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાનીઆવકમાંથી. ૬૦) શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (પ્રેરક - પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.) ૬૧) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૬૨) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક- પૂ. મુનિશ્રી પ્રેમસુંદરવિજયજી મ.) ૬૩) શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક -૫. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુત્યરત્નવિજયજી ગણિ) ૬૪) શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક- પૂ. પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) ૬૫) ૐકારસૂરીશ્વરજી આરાધના ભુવન - સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૬) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) ૬૭) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ-મુંબઇ (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) ૬૮) શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક- પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૯) શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૦) શ્રી વિલેપાર્લા શ્વે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૭૧) શ્રી નનસી સોસાયટી જૈન છે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ. (પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૨) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ.) મુંબઈ (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૩) શ્રી ધર્મવર્ધક જે. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (ઈ.) (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૭૪) શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી). (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી જિનેશરત્નવિજયજી મ.) ૭૫) શ્રી કેશરિયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજ. (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી મર્ચંદ્ર વિ. મ. તથા પ.પ્ર. શ્રી | હિરણ્યબોધિ વિ. મ.) ૭૬) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી હેમદર્શનવિ. મ.) ૭૭) શ્રી દેવકીનગર જૈન સંઘ. (પ્રેરક : પ.પ્ર. શ્રી નિપુણચંદ્રવિ. ગ. ના શિષ્ય મુનિ શ્રી અનંતબોધિવિજયજી) For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ | ૨૪ .. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથો ની સૂચિ પ્રત વિભાગ ૧ અધ્યાત્મસાર સટીક (ગંભીરવિ.)] ૧૯ આવશ્યક સૂત્ર સટીક ભા.-૨ અનેકાના વ્યવસ્થા પ્રકરણ | (મલય.) અનુયોગદ્વાર મૂળ | ૨૦ આવશ્યક સૂત્ર સટીક ભા.-૩ અનુયોગદ્વાર સટીક | (મલય.) (મલ્લ હેમચંદ્રસૂરિ) ૨૧ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૧ ૫ અનંતનાથ ચરિત્રાપૂજાષ્ટક | (માણિજ્યશેખરસૂરિ) (નેમિચંદ્રસૂરિ) ૨૨ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.ર અષ્ટસહસી તાત્પર્ય વિવરણ | ૨૩ આવશ્યક નિર્યુક્તિ દીપીકા ભા.૩ આગમીય સૂકતાવલ્યાદિ ઓશનિયુક્તિ સટીક આચાર પ્રદીપ (રત્નશેખરસૂરિ) (દ્રોણાચાર્યજી) આચારાંગ દીપિકા ૨૫ ઈર્યાપથિકષત્રિશિકા, (અજિતદેવસૂરિ) પ્રવજ્યાવિધાનાદિ ૯ કુલક તથા ૧૦ આચારાંગદીપિકા ભાગ-૧ આભાણશતકમ્ (જિનહંસસુ.) ૨૬ ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ સટીક ૧૧ આચારાંગદીપિકા ભાગ-૨ (ચંદ્રસેનસૂ). (જિનહંસ સૂ) ૨૭ ઉત્તરાધ્યયન સટીક ભા.-૧ ૧૨ આચારોપદેશાદિ (વિવિધકતક) (શાંતિ.) ૧૩ આરંભસિદ્ધિ સવાર્તિક (વા. ઉત્તરાધ્યયન સટીક ભા.-૨ હેમહંસગણિ) (શાંતિ.) ૧૪ આવશ્યકસૂત્ર સટીક ભા-૧ ૨૯ ઉત્તરાધ્યયન સટીક ભા.૩ . (હારિ.) (શાંતિ.). ૧૫ આવશ્યક સૂત્ર સટીક ભા.-૨ ૩૦ ઉપદેશ સપ્તતિ (ક્ષેમરાજમુનિ) (હારિ.) ૩૧ ઉપદેશ રત્નાકર ૧૬ આવશ્યક સૂત્ર સટીક ભા.-૩ ૩૨ ઉપદેશપદ ભાગ-૧ (ટી. (હારિ.) મુનિચંદ્રસૂરિ) ૧૭ આવશ્યક સૂત્ર સટીક ભા.-૪ ૩૩ ઉપદેશપદ ભાગ-૨ (ટી. (હારિ.) મુનિચંદ્રસૂરિ). ૧૮ આવશ્યકસૂત્ર સટીક ભા.૧ ૩૪ ઉપદેશ સપ્તતિકા (સોમધર્મગણિ) (મલય.) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨૦ ૩૫ ઉપદેશમાળા-પુષ્પમાળા પ૬ જૈનકથાસંગ્રહ ભાગ-૫ (મલ હેમચંદ્રસૂ) (વિવિધકતૃક) ઉપદેશમાળા (ટી. સિદ્ધર્ષિગણી) જૈનકથાસંગ્રહ ભાગ-૬ ૩૭ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા-૧ (વિવિધકતૃક) ૩૮ કથાકોષ (રાજશેખરસૂરિ) જૈન તત્ત્વસાર સટીક (સાનુ.) ૩૯ કર્મપ્રકૃતિ ભાષાંતર ભા-૧ ૪૦ કલ્પસૂત્રપ્રદીપિકા સટીક ૫૯ જૈનધર્મભક્તિકંચનમાળા (સાસુ) (સંઘવિજયગ.) ભા.૧ કલ્પસૂત્રકૌમુદી સટીક | ૬૦ જૈનધર્મભક્તિકંચનમાળા (સાનુ.) (શાંતિસાગરગણિ). ભા-૨ ૪૨ ગુરુગુણષત્રિશષડનિંશિકા ૬૧ જૈન રામાયણ ગદ્ય (રત્નશેખર) દુર જંબુદ્વીપ સંગ્રહણી સટીક ચેતોદૂતમ્ જંબૂતીપપ્રજ્ઞપ્તિ ભા.-૧ ૪૪ ચૈત્યવંદનકુલકવૃત્તિ (ટી.શાંતિચંદ્રઉપા.) ૪૫ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચારભાષ્ય ૬૪ જંબૂઢીપપ્રશમિ ભાગ-૨ સટીક) (શાંતિચંદ્રઉપા.) ચૈત્યવંદન કુલકમ્ ૬પ જંબૂસ્વામિ ચારિત્ર ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ (જયશેખરસૂરિ) ૪૮ શકેવલીચરિતમ્ (સિદ્ધર્ષિગણી) છાણાંગ સટીક ભાગ-૧ જીવવિચાર, દંડક તથા (અભયદેવસૂરિ) કાર્યસ્થિતિ સ્તોત્રાભિધાન ત્રણેય | ૬૭ ઠાણાંગ સટીક ભાગ-૨ સટીક. (અભયદેવસૂરિ) જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૧ તત્ત્વજ્ઞાન તરંગિણી (મલય.) (જ્ઞાનભૂષણ મ.) ૫૧ જીવાજીવાભિગમ સૂત્ર ભા.-૨ તત્ત્વામૃત (સવિવેચન) (મલય.) તત્ત્વામૃતચેતો દૂતમ્+જંબૂદ્વીપ જૈનકથાસંગ્રહ સમાસ (વિવિધકતૃક). ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર જૈનકથાસંગ્રહ ભાગ-૨ પર્વ-૧ (વિવિધકતૃક). ૭૨ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર જૈનકથાસંગ્રહ ભાગ-૩ (વિવિધકતૃક). | ૭૩ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર જૈનકથાસંગ્રહ પર્વ ૩/૪ (વિવિધકતૃક) ૪ ૪૭ ભાગ-૧ પર્વ-૨ ભાગ-૪ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર | ૯૪ નવપદ પ્રકરણ લઘુવૃત્તિ • પર્વ પ/૬ (પૃ.દેવગુપ્તસૂ) ૭૫ ત્રિષષ્ઠી શલાકાપુરુષ ચ. ભા-૧ ૯૫ નલાયનમ્ (માણિજ્યદેવસૂરિ) (પર્વ-૧) નયોપદેશ સટીક ૭૬ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભાર ૯૭ નેમિનાથ મહાકાવ્ય (પર્વર(૩) (કીર્તિરાજ ઉપા.) ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચરિત્ર ૯૮ નેમિનાથ ચરિત્ર ગદ્ય ભાગ-૩ (પર્વ-૪/૫/૬) (ગુણવિજયગણિ) ત્રિષષ્ઠીશલાકાપુરુષે ચ. ભા.-૪ ૯૯ નંદિસૂત્ર (મૂળ) (પર્વ-૭) ૧૦૦ નંદિસુત્ર સટીક રજી આવૃત્તિ ૭૯ ત્રિષષ્ઠીશલાકાપુરુષ એ. ભા/૫ (મલય.) (પર્વ-૮૯) ૧૦૧ નંદિસત્ર ચુર્ણિ સટીક ૮૦ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચ. ભા.-૬ (ટી. હારિભદ્રીય) (પર્વ-૧૦). ૧૦૨ પન્નવણાસૂત્ર સટીક ભા.-૧ દશવૈકાલિક સટીક (હારિભદ્રીય) (મલય.) ૮૨ દશવૈકાલિકદિપીકા(સમયસુંદર) | ૧૦૩ પન્નવણાસૂત્ર સટીક ભા.-૨ ૮૩ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો (મલય.) (મહો. યશોવિ.) ૧૦૮ પાર્શ્વનાથચરિત્ર (ઉદયવીરગણિ) ૮૪ દૃષ્ટાંતશતક (ભૂપેન્દ્રસૂરિ) ૧૦૫ પાર્શ્વનાથચરિત્ર (ભાવદેવસૂરિ) ૮૫ તાત્રિશત્કાિિશકા (સિદ્ધસેનીય) ૧૦૬ પાંડવ ચરિત્ર ભાગ-૧ ૮૬ ધર્મબિંદુસટીક(ટી.મુનિચંદ્રસૂરિ) (દેવપ્રભસૂરિ). ૮૭ ધર્મપરીક્ષા (જિનમંડનગણી) ૧૦૭ પાંડવ ચરિત્ર ભાગ-૨ ૮૮ ધર્મરત્નપ્રકરણ સટીક ભા.-૧) (દેવપ્રભસૂરિ) (ટી.દેવેન્દ્રસૂ.) ૧૦૮ પિંડવિદ્ધિસટીક • ૮૯ ધર્મરત્નપ્રકરણ સટીક ભા.-૨ (શ્રીચંદ્રસૂરિ ટીકા) (ટી.દેવેન્દ્રસૂ) ૧૦૯ પિંડવિશુદ્ધિસાનુવાદ ૯૦ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ (કાનિવલ્લભગણી) (ઉપા. માનવિ.) ૧૧૦ પિંડનિર્યુક્તિ સટીક (મલયગિરિ) ૯૧ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ ૧૧૧ પંચવસ્તુ સટીક (ઉપા. માનવિ.) ૧૧૨ પૃથ્વીચંદ્ર ચરિત્ર (સત્યરાજગણિ) ૯૨ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૧૧૩ પ્રમાલક્ષણ (ટી. યશોદેવવિ.) નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ ૧૧૪ પ્રવ્રજ્યાવિધાનકુલક સટીક (વૃપ્રધુમ્નસૂરિ) (ટી. યશોદેવવિ.) For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૧૧૬ પ્રશ્નોત્તર પ્રદીપ (લક્ષ્મીવિજય) ૧૧૭ પ્રશમરતિ સટીક ૧૧૮ પ્રજ્ઞાપના ઉપાંગ (હારિભદ્રીય) ૧૧૯ બંધહેતુદયત્રિભંગી પ્રકરણાદિ ૧૨૦ બૃહત્ સંગ્રહણી સટીક (ચંદ્રસૂરિ કર્તા.) ૧૨૧ બૃહત્ સંગ્રહણી સટીક (મલયગિરિ) ૧૨૨ બૃહત્સેત્રસમાસ સટીક (મલયગિરિ) ૧૨૩ ભક્તામરસ્તોત્ર સટીક (ટી. ગુણાકરસૂરિ) ૧૨૪ ભગવતી સૂત્ર ભાગ-૧ (અભયદેવસૂરિજી) ૧૨૫ ભગવતી સૂત્ર ભાગ-૨ (અભયદેવસૂરિજી) ૧૨૬ ભગવતી સૂત્ર ભાગ-૩ (અભયદેવસૂરિજી) ૧૨૭ ભગવતી સૂત્ર સટીક (દાનશેખરસૂરિજી) ૧૨૮ મલ્લિનાથચરિત્ર(વિનયચંદ્રસૂરિ.) ૧૨૯ મહાવીરચરિયું (ગુણચંદ્રગણિ) ૧૩૦ માર્ગણાદ્વાર વિવરણ(પ્રેમસૂરિજી) ૧૩૧ યશોધર ચરિત્ર (ગદ્ય) ૧૩૨ યુક્તિપ્રબોધ (મહો. મેઘવિજય) ૧૩૩ રાજપ્રશ્નીય સટીક (મલયગિરિ) ૧૩૪ ૠષિભાષિતસૂત્ર ૧૩૫ લઘુશાંતિસ્તવ સટીક + સમવસરણ સ્તવ સાવ. + પ્રમાણપ્રકાશ ૧૩૬ વર્ધમાનદેશના પદ્ય (ભા.-૧ છાયા સાથે) (શુભવર્ધનગણિ) ૨૨ ૧૩૭ વર્ધમાનદેશના પદ્ય ૧૩૮ ૧૩૯ (ભાગ-૨ છાયા સાથે) વન્દારૂવૃત્તિ (પૃ. દેવેન્દ્રસૂરિ) વાસુપૂજ્ય ચરિત્ર (વર્ધમાનસૂરિ) ૧૪૦ વસ્તુપાલ ચરિત્ર (જિનહર્ષગણિ) ૧૪૧ વિચાર રત્નાકર (મહો. કિર્તિવિ.) ૧૪૨ વિચારસપ્તતિકા સટીક + વિચારપંચાશિકા સટિક ૧૪૩ વિમલનાથચરિત્ર(જ્ઞાનસાગરજી) ૧૪૪ વિશેષણવતીચંદન પ્રતિક્રમણ અવસૂરી ૧૪૫ વિશેષાવશ્યકભાષ્ય કોટ્યાચાર્યટીકા ભા./૧ ૧૪૬ વિશેષાવશ્યકભાષ્ય કોટ્યાચાર્યટીકા ભા./૨ ૧૪૭ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ (રત્નશેખરસૂરિ) ૧૪૮ શત્રુંજય માહાત્મ્યમ્ (પં. હંસરત્ન વિ.) ૧૪૯ શાલીભદ્ર ચરિત્ર (ધર્મકુમાર મ.) ૧૫૦ શાંતસુધારસ સટીક (ગંભીરવિ.) ૧૫૧ શાંતિનાથ ચરિત્ર (ભાવચંદ્રસૂરિ) ૧૫૨ શ્રાદ્ધગુણવિવરણ(જિનમંડનગણિ) ૧૫૩ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ (દેવેન્દ્રસૂરિજી) ૧૫૪ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ (દેવેન્દ્રસૂરિજી) ૧૫૫ શ્રેયાંસનાથ ચરિત્ર ૧૫૬ શ્રાવકધર્મવિધિપ્રકરણ (હરિભદ્રસૂરિ) ૧૫૭ પુરુષચરિત્ર (ક્ષેમંકરગણિ) ૧૫૮ સ્થાનકપ્રકરણ સટીક (ક.જિનેશ્વરસૂરિ) For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સમવાયાંગ સટીક ૧૭૦ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ . (અભયદેવસૂરિ) (શીલાંકાચાર્ય) ૧૬૦ સમ્યકત્વ સપ્તતિ ૧૭૧ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૪ (9. સંઘતિલકાચાર્ય) (શીલાંકાચાર્ય) ૧૬૧ સિદ્ધપ્રાભૃત સટીક(ચિરંતનાચાર્ય) [ ૧૭૨ સૂર્યપ્રાપ્તિ સટીક (મલયગિરિ) ૧૬૨ સિરિપયરણસંદોહ (પૂર્વાચાર્ય) | ૧૭૩ સંબોહસિત્તરિ સટીક ૧૬૩ સિરિપાસનાહચરિયં(દેવભદ્રસૂરિ) | (ક.જગશેખરસૂરિ) ૧૬૪ સુપાસનાહ ચરિયું (લક્ષ્મણગણિ) ૧૭૪ સ્તોત્રરત્નાકર (ક. પૂર્વાચાર્યો) ભાગ-૧ ૧૭૫ સ્થૂલભદ્રસ્વામી ચરિત્ર ૧૫ સુપાસના ચરિયું (લક્ષ્મણગણિ) | (જયાનંદસૂરિ) તથા નાભકરાજ ભાગ-૨ ચરિત્ર (મેરૂતુંગસૂરિ) ૧૬૬ સુબોધા સામાચારી (શ્રીચંદ્રસૂરિ) | ૧૭૬ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૬૭ સુવ્રતઋષિકથાનક + (મલ્લ. હેમચંદ્રસૂરિ) સંવેગકુમકંદલી ૧૭૭ હીરપ્રશ્નોત્તરાણિ ૧૬૮ સૂકતમુક્તાવલી (પૂર્વાચાર્ય) ૧૬૯ સૂત્રકૃતાંગદીપિકા ભા.-૨ (૫હર્ષકુલગણિ) ( પુસ્તક વિભાગ) ૨ ૩ અઢી દ્વીપના નશાની હકીગત | ૯ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ અનેકાર્થ રત્નમંજૂષા | ૧૦ આનંદ કાવ્ય મહોદધિ ભા.૩ અભિધાન સુપત્તિ પ્રક્રિયા કોશ | ૧૧ આપણા જ્ઞાનમંદિરો ભા-૧ | ૧૨ આબૂ(ભાગ-૧)(જયંતવિજયજી) અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ૧૩ આબૂ(ભાગ-૨)(જયંતવિજયજી) ભા-૨(ચિંતામણિટીકાનું અકારાદિ | ૧૪ આબૂ(ભાગ-૩)(જયંતવિજયજી) કમે સંકલન) ૧૫ આબૂ(ભાગ-૪)(જયંતવિજયજી) અંગુલસિત્તરી સાર્થ તથા ૧૬ આબૂ(ભાગ-૫)(જયંતવિજયજી) સ્વોપજ્ઞનમસ્કાર સ્તવસાર્થ ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ આગમસાર (દેવચંદ્રજી) ૧૮ ઉપદેશ સતિકા (ટીકાનુવાદ) આચારોપદેશ અનુવાદ ૧૯ ઉપધાન વિધિ પ્રેરક વિધિ (ચારિત્રસુંદર) ૨૦ કુમારપાળ મહાકાવ્ય સટીક આઠ દૃષ્ટિની સઝાય (પ્રાકૃત કયાશ્રય) ૮ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૧ કર્મસિદ્ધિ (પ્રેમસૂરિજી) | ૪૭ જૈન કથાનકોષ ભાગ-૭ ૨૨ કર્મગ્રંથ ટબાર્થ (દેવચંદ્રજી) | ૪૮ જૈન કથાનકોષ ભાગ-૮ ૨૩ કલ્યાણ મંદિર-લઘુશાંતિસટીક | ૪૯ જૈ નકુમારસંભવમહાકાવ્ય ૨૪ કાવ્યસંગ્રહ ભાગ-૧ (જયશેખરસૂરિ) ૨૫ કાવ્યસંગ્રહ ભાગ-૨ ૫૦ જૈનગોત્રસંગ્રહ ૨૬ કુમારવિહારશતકમ્ (પ્રાચીન જૈન ઇતિહાસ સહ) ૨૭ કુમારપાળ ચરિત્ર(પૂર્ણકળશગણિ) | ૫૧ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ ૨૮ ગુરુ ગુણરત્નાકર કાવ્યમ્ પર જૈન તીર્થોનો ઈતિહાસ : ૨૯ ગુરુ ગુણષત્રિશિકા દેવચંદ્રજી | પ૩ જૈનધર્મવરસ્તોત્ર- ગોધૂલિકર્થ - ૩૦ ગુર્વાવલી (મુનિસુંદરસૂરિ) સભાચમત્કારેતિ કૃતિત્રિયતમ્ ૩૧ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ | પ૪ જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ (માણિજ્યસુંદરજી) ભાગ-૧ ૩૨ ચતુર્થ કર્મગ્રંથ વિવેચન | પ૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૧ ૩૩ ચેઇયવંદણ મહાભાસ | પ૬ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ (શાંતિસૂરિ મ.) | પ૭ જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે ચૈત્યવંદનાદિભાષ્યત્રયી (વિવેચન) | પ૮ જંબુસ્વામી ચરિત્ર અનુ. ૩૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ (જયશેખરસૂ) ૩૬ ચૈત્યવંદન ચોવીસી તથા | ૫૯ જંબૂદ્વીપ સમાસ (અનુવાદ). પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી ૬૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર (સવિવેચન) ૩૭ ચોવીશી વીશી સાથે | ૬૧ તસ્વામૃત (અનુવાદ) ૩૮ ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર ૬૨ દમયંતી ચરિત્ર સાનુવાદ (દેવેન્દ્રસૂરિ મ.). ૬૩ દશવૈકાલિક સૂત્ર ૩૯ જગદ્ગુરુ કાવ્યમ્ ૬૪ દાન પ્રકાશ (ભાનુ) (પદ્મસાગરગણિ) (કનકકુશલગણિ). જિનવાણી ૬૫ દિગ્વિજય મહાકાવ્ય (તુલનાત્મકદર્શન વિચાર) | (મેઘવિજયજી) ૪૧ જીવસમાસ ટીકાનુવાદ ૬૬ દેવચંદ્ર સ્તવનાવલિ ૪૨ જીવાનુશાસનમ્ સ્વોપણ સટીક ૬૭ દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ ૪૩ જૈન કથારકોષ ભાગ-૧ (ટી. મુનિચંદ્રસૂ) (અનુવાદ) દ્રવ્યગુણપર્યાયનો રાસ ભા-૧ ૪૪ જૈન કથાનકોષ ભાગ-૨ સવિવે. ૪૫ જૈન કથાનકોષ ભાગ-૩ ૬૯ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભા-૨ ૪૬ જૈન કથાનકોષ ભાગ-૪ સવિવે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૭૧ * ૐ ૐ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ८० ૮૧ ન્યાય પ્રકાશ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી (પ્રભાટીકા) ન્યાયસંગ્રહસટીક (વ્યાકરણ હેમહંસગ.) પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ પદ્યાવલી ભાગ-૧-૨ (ચિદાનંદમુનિ) ૮૫ પર્યન્ત આરાધના સૂત્ર (સોમચંદ્રસૂરિ) ૮૬. પાઇયલચ્છી નામમાલા (ધનપાલકવિ) ૮૭ પાર્શ્વનાથ ચરિત્ર(હેમવિમલગણિ) ૮૮ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૮૯ પુષ્પ પ્રકરણ ૯૦ પ્રકરણપુષ્પમાલા (રત્નસિંહસૂરિ વિ.) પ્રકરણ સંદોહ પ્રકરણત્રયી સટીક (જીવવિચારાદિ) « ” સ ૨૫ દ્વિવર્ણ રત્નમાલા (પુણ્યરત્નસૂરિ) | ૯૩ ધર્મસર્વસ્વાધિકાર તથા કસ્તૂરીપ્રકરણ સાથે નમસ્કાર મહામંત્ર (નિબંધ) નયચક્રસાર (દેવચંદ્રજી) નયમાર્ગદર્શક યાને સાતનયનું સ્વરૂપ નયવાદ અને યુક્તિપ્રકાશ ૯૧ ૯૨ નવસ્મરણ (ઇંગ્લીશ સાર્થ સાનુવાદ) નવીન પૂજા સંગ્રહ નાયાધમ્મકહાઓ ૯૪ પ્રકરણ દોહન (પૂ. ભુવનભાનુસૂરિજી ) પ્રકરણ સંગ્રહ સાનુ. (વૈરાગ્યશતકાદિ) પ્રશમરતિ પ્રકરણ-ભાવાનુવાદ પ્રતિક્રમણ હેતુ ૯૫ ૯૬ ૯૭ પ્રબંધચિંતામણી (હિન્દીભાષાંતર) પ્રમાણ પરિભાષા (ધર્મસૂરિજી) પ્રમેય રત્નકોષ (ચંદ્રપ્રભસૂરિ) ૯૮ ૯૯ ૧૦૦ પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર (સાવ.) ૧૦૧ પ્રાચીન કોણ શ્વેતાંબર કે દિગંબર ૧૦૨ પ્રાચીન સ્તવનો (૧૨૫, ૧૦૦ ૩૦૦ ગાથાના સ્તવન - બાલાવબોધ સહ) ૧૦૩ પ્રાચીન શ્વેતાંબર અર્વાચીન દિગંબર ૧૦૪ પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ ૧૦૫ ભક્તામર-કલ્યાણમંદિર-નમિઉણ સ્તોત્રત્રયમ્ સટીકમ્ ૧૦૬ ભાનુચંદ્રગણિ ચરિત (સિદ્ધિચંદ્ર ઉપા.) ૧૦૭ ભુવનભાનુચરિત્ર સાનુ. (મહેન્દ્રહંસગણિ) ૧૦૮ ભોજપ્રબંધ ભાષાંતર ૧૦૯ મહો. શ્રી વીરવિજયજી મ. ચરિત્ર ૧૧૦ માનવ ધર્મ સંહિતા (શાંતિવિજયજી) ૧૧૧ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મ-પ્રાપ્તિના હેતુઓ ૧૧૨ મુદ્રિત કુમુદચંદ્ર ૧૧૩ મુહપત્તી ચર્ચા ભાષાંતર ૧૧૪ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૧૫ મોહોન્મુલનમ્ વાદસ્થાનમ્ (અજિતદેવસૂરિ) For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મોક્ષપદ સોપાન (૧૪ ગુણ. સ્વરૂપ) ૧૧૭ યોગદૃષ્ટિસમુચ્ચય (અનુ. દેવવિજયગ.) ૧૧૮ યોગદૃષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) (ધીરુ.) ૧૧૯ યોગબિંદુ સટીક ૧૨૦ ૨યણસંહર નિવકહા સટીક ૧૨૧ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૧ (ધીરુભાઈ મહેતા) ૧૨૨ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૨ ૧૨૩ રત્નાકર-અવતારિકા ગુ. અ. ભા. ૩ ૧૨૪ - રત્નશેખર રત્નવતી કથા (પર્વતિથિ માહાત્મ્ય) ૧૨૫ ઋષભ પંચાશિકા ગ્રંથ ૧૨૬ લીલાવતી ગણિત ૧૨૭ વર્ધમાન દ્વાત્રિંશિકા સટીક ૧૨૮ વિમળ મંત્રીનો રાસ (પં. લાવણ્યસમય) ૧૨૯ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૧૩૦ વિચારસાર (દેવચંદ્રજી) ૧૩૧ વસ્તુપાલ ચરિત્ર ભાષાન્તર ૧૩૨ વિજયપ્રશસ્તિભાષ્ય (સેનસૂરિજી ચરિત્ર) ૧૩૩ વિજયાનંદ અભ્યુદયમ્ મહાકાવ્ય ૧૩૪ - વિવિધ પ્રશ્નોત્તર ભા-૧-૨ ૨૬ ૧૩૯ શ્રુતજ્ઞાન અમીધારા ૧૪૦ શતકનામા પંચમ કર્મગ્રંથ (ધીરુભાઈ) ૧૪૧ ૧૪૨ ષત્રિંશિકા ચતુષ્કપ્રકરણ ભાષાંતર ષષ્ઠીશતકમ્ સાનુવાદ ૧૪૩ સમ્યક્ત્વ કૌમુદી (ભાષાંતર) તથા આદિનાથ શકુનાવલી ૧૪૪ સાધુમર્યાદાપટ્ટકસંગ્રહ ૧૪૫ સામુદ્રિકશાસ્ત્ર ભાષાં. ૧૪૬ સામ્યશતક ૧૪૭ સારસ્વત વ્યાકરણ સટીક ૧૪૮ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ૧૪૯ સિદ્ધાંતરનિકા વ્યાકરણ સટીક ૧૫૦ ૧૫૧ ૧૫૨ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૧) સુભાષિત પદ્યરત્નાકર (ભાગ-૨) સુભાષિત પદ્યરત્નાકર (ભાગ-૩) સુભાષિત પદ્યરત્નાકર (ભાગ-૪) ૧૫૩ ૧૫૪ સુમતિ ચરિત્ર સાનુ. (હર્ષકુંજર ઉપા.) ૧૫૫ સંક્રમકરણ (ભાગ-૧) (પ્રેમસૂરિજી) ૧૫૬ સંક્રમકરણ (ભાગ-૨) (પ્રેમસૂરિજી) ૧૫૭ સંક્ષિપ્ત સમરાદિત્ય ચરિત્ર (પ્રદ્યુમ્નસૂરિ) ૧૫૮ સંસ્કૃત રૂપકોશ ૧૫૯ સ્યાદ્વાદમુક્તાવલી તથા ભાવસપ્તતિકા ૧૩૫ વિજ્ઞપ્તિલેખસંગ્રહ(વિવિધકર્તૃક) ૧૬૦ હિંગુલપ્રકરણ સાર્થ ૧૩૬ શત્રુંજયમહાતીર્થોદ્ધાર (મૂળ) (કક્કસૂરિ) ૧૩૭ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ) ૧૩૮ શ્રીમદ્ દેવચંદ્રજી કૃતિસંગ્રહ ૧૬૧ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૧૬૨ - હીરસ્વાધ્યાય ભાગ-૨ ૧૬૩ હૈમધાતુપાઠ . For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ વિવેચન હવે આ ગ્રન્થના સમ્બન્ધમાં કેટલુંક જણાવવાની આવશ્યકતા વિચારીએ છીએ. કેટલાક મનુષ્યો એમ ધારે છે કે આ ગ્રન્થ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનો રચેલો નથી, પણ કોઈક બ્રાહ્મણ જે જૈનોના સમ્બન્ધમાં આવ્યો હોય તેણે રચેલો હોય. આ બાબતમાં બીજો મત એ છે કે માગધીમાં રચાયેલા બૃહદનીતિ નામા ગ્રન્થ ઉપરથી સંક્ષિપ્ત રૂપે આ પુસ્તક છે અને તેના બનાવનાર હેમાચાર્ય છે. તેમને જેમ અનેક ગ્રન્થો માગધીમાંથી સંસ્કૃત રૂપે લખ્યા તેમ આ પણ લખ્યો હોય તો તે અસંભવિત નથી. માગધી ભાષામાંથી સંસ્કૃત ભાષામાં ગ્રન્થ લખવો તે તેમની વિદ્વતા તેમજ કાવ્ય કરવાની અનુપમ શક્તિને લીધે રમત જેવું હતું. વળી ભાષાની સરલતા ઉપરથી પણ જણાય છે કે આ ગ્રન્થ હેમાચાર્યનો હોવો જોઈએ. જો કે નવો ગ્રન્થ લખે અને તેમાં જેટલી વાક્યરચના ઉત્તમ હોઈ શકે તેટલી ઉત્તમ પ્રકારની આ ગ્રન્થમાં માલૂમ પડતી નથી, કારણ કે મૂળ પ્રાચીન માગધી ગ્રન્થ ઉપરથી સંક્ષેપમાં સંસ્કૃતમાં આ રચવાનો હતો. છતાં શૈલી તો તેમના આદીશ્વર ચરિત્ર આદિ બીજા ગ્રન્થો જેવી લાગે છે. હવે આ ગ્રન્થ બ્રાહ્મણનો નહિ પણ જૈનનો રચેલો છે, તે બાબત તો શંકા જેવું છે જ નહિં કારણ કે આ પુસ્તકના પ્રથમ મંગલાચરણમાં પ્રથમ તથા છેલ્લા તીર્થકરને નમસ્કાર કર્યા છે અને ગ્રન્થના મધ્ય ભાગમાં બીજા બાવીશ તીર્થકરને નમસ્કાર કરી વિષયનું વિવેચન કર્યું છે. વળી આ ગ્રન્થમાં હિંદુ ધર્મશાસ્ત્રો કરતાં કેટલેક અંશે ભિન્નતા પણ માલૂમ પડે છે. કારણ કે જ્યારે હિંદુ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ હક્ક પુત્રનો અને પછી માતાનો છે. ત્યારે આ ગ્રન્થકારના મત પ્રમાણે (પૃ. ૧૩૪) પતિના મરણ પછી પ્રથમ હક સ્ત્રીનો અને પછી પુત્રનો છે. તેમજ વિધવાના સંબંધમાં જે હકોનું પ્રતિપાદન કર્યું છે તે ઉપરથી જણાય છે કે જૈનો સ્ત્રી જાતિને તુચ્છ નહિ ગણતાં ઉચ્ચ પદ આપનાર છે, કારણ કે આત્માની અપેક્ષાએ સ્ત્રી-પુરૂષ સરખાં છે તો પછી સ્ત્રીના હકનો શી રીતે નાશ થઈ શકે ! બીજું જૈનમાં ફક્ત પાંચ પ્રકારના પુત્રોનો હકદાર વારસ માન્ય છે, ત્યારે હિંદુ શાસ્ત્રોમાં For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ બીજા આઠ પ્રકારના પુત્રોને પણ ધનમાં ભાગ લેનારા માન્યા છે, જેવાં કે :- પૌનર્ભવ, કાનન, પ્રછન્ન, ક્ષેત્રજ, કૃત્રિમ, અપવિદ્ધ, દત્ત, સોઢજ આ બધાનું લક્ષણ ૧૩૩ મું પાનું જોવાથી સહજ માલૂમ પડશે. તેમાં જારપણું વ્યભિચાર) વિગેરે દોષો હોવાથી જૈન શાસ્ત્રકારોએ તેમને ભાગના અધિકારી માન્યા નથી. તેમજ કેટલાક શ્લોકોમાં પણ “જિનાને' શબ્દ આવે છે, અને તે શ્લોક જૈનોના આગમમાં તે સંબંધી જણાવેલું છે એવી સાક્ષી આપે છે. અને પ્રાયશ્ચિત પ્રકરણ પણ કર્તાનું જૈન ધર્મસંબંધી ઉંડું જ્ઞાન દર્શાવી આપે છે. વળી આ ગ્રન્થમાં વ્યવહાર ભાષ્યમાંથી તથા બૃહદહનીતિ ગ્રન્થો પરથી કેટલાક માગધી શ્લોકો ટાંકવામાં આવ્યા છે, તે પરથી તેમજ દરેક પ્રકરણના અંતે “વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ બૃહદઈનીતિ નામાં ગ્રન્થ જોઈ લેવો” એવું કથન કરવા પરથી એમ સહજ અનુમાન થાય છે કે તે ગ્રન્થ હોવો જોઈએ. વળી હિતુ એવું માગધી રૂપ તુ ને બદલે એક સ્થળે (૧૮૭ પૃ) મૂળ પ્રતમાં જોવામાં આવે છે તે અમે શ્લોકમાં રહેવા દીધું છે. તે પરથી પણ જણાય છે કે માગધી પરથી આ ગ્રન્થ રચાયેલો હોવો જોઈએ. વળી હરિભદ્રસૂરિના ૧૪૪૦ ગ્રન્થોમાંથી હાલમાં ફક્ત પચાશએક આશરે માલૂમ પડે છે. અને બીજા મુસલમાની રાજ્યના સમયમાં નાશ પામ્યા હોય તેમ લાગે છે. એ જ રીતે આ ગ્રન્થ પણ કદાચ નાશ પામ્યો હોય તો તે અશક્ય નથી. છતાં કોઈ પાસે તે ગ્રન્થ હોય, અને અમને તે ઉતરાવવા આપશે તો તેને પચીશ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. કેટલાક લોક એવી દલીલ લાવે છે કે જો આ અહંનીતિ હેમાચાર્યનો ગ્રન્થ હોય તો તેમના બીજા ગ્રન્થોની માફક તેની પ્રમાણતા કેમ ટાંકવામાં આવતી નથી. તેના પ્રત્યુત્તર રૂપે કહી શકાય કે આ ગ્રન્થમાં રાજકીય વ્યવહારિક તથા પ્રાયશ્ચિત્તાદિ પ્રકરણનો સમાવેશ થાય છે. જો કે આખા ગ્રન્થમાં ધાર્મિક વિચાર પ્રાધાન્યતા ભોગવે છે. તે છતાં મુખ્ય બાબત વ્યવહારિક ધર્મની છે. અને જૈનોના ઘણાખરા ગ્રન્થો ધાર્મિક વિષયને લગતા હોવાથી તેમાં આ ગ્રન્થની શાખ ન ટાંકી હોય તે સંભવિત છે. બીજી એક દલીલ એ લાવવામાં આવે છે કે તેની પ્રત ઘણા For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ભંડારોમાં મળતી નથી. તે દલીલ પણ નિર્જીવ છે. ઉપર જણાવ્યું તેમ તેની ઘણી જરૂર નહિ પડવાથી તેની ઘણી પ્રતો થયેલી નહિ, તે છતાં પણ પાટણના ભંડારમાં ૨૭મા નંબરના દાબડામાં ૧૪મા નંબરની પ્રત છે તે જોઈ લેવી. કેટલાક જૈનો જેઓના વિચારો જમાનાને અનુસરી બદલાતા જાય છે તેઓનું એમ માનવું હતું કે આ ગ્રન્થમાંથી વિધવા પુનર્લગ્નની બાબત નીકળી આવશે. અમે મૂળગ્રન્થ, શ્લોકોની ટીકા સાથે અક્ષરસઃ છપાવ્યો છે, અને તે પરથી નિશ્ચયથી કહી શકીએ છીએ તેમાં વિધવા પુનર્લગ્નની વાત નથી એટલું જ નહિ પણ તેના વિરુદ્ધ પુરાવા અનેક છે. જૈન ધર્મ જેની ઉચ્ચભાવના તideal) યોગીરૂપે છે. તે જેથી કામવિકારની વૃદ્ધિ થાય તેવો માર્ગ દર્શાવે જ નહિ. વળી આ જ ગ્રંથમાં પનર્ભવ પુત્રને જૈનોએ ધનમાં ભાગ લેનાર ગણ્યો નથી. કારણ કે પતિના મરણ પછી વિધવાના બીજા પુરૂષ સાથેના સંબંધથી તે ઉત્પન્ન થયેલો છે. માટે પૌનર્ભવનો તિરસ્કાર કરી તેના કારણભૂત વિધવા પુનર્લગ્નનો પણ નિષેધ કર્યો એમ સ્પષ્ટ જણાય છે. આ ગ્રંથની સાથે હેમાચાર્યનું ટુંક જીવન વૃતાન્ત જે પ્રાપ્ત થયું તે આપ્યું છે. પણ જ્યારે વધારે ગ્રન્થો તત્સંબંધી જોવામાં આવશે ત્યારે બીજી આવૃત્તિમાં સંપૂર્ણ જીવનચરિત્ર આપવા પ્રયત્ન કરવામાં આવશે. આ ગ્રન્થના સંબંધમાં હવે એક ઉપયોગી બાબત વિચારવાની છે. આ ગ્રન્થ ઉપર જણાવેલા તેમજ બીજા કેટલાક વિષયો સિવાય અન્ય હિંદુ ગ્રન્થો જેવા કે મનુસ્મૃતિ યાજ્ઞવલ્કયસ્કૃતિ અને વ્યવહારમયૂખને ઘણી બાબતોમાં મળતો આવે છે. તેથી કોઈને એમ માનવાને કારણ મળે કે આ ગ્રન્થ તે પુસ્તકોને આધારે પાછળથી રચાયેલો હશે. તે દલીલની અસત્યતા બતાવવાને બે પુરાવા છે. એક તો એ છે કે જોકે આ લઘુ અનીતિ નામનો ગ્રન્થ તો કુમારપાળના સમયમાં લગભગ ૧૨૦૦ની સાલમાં રચાયો પણ તેના આધારભૂત માગધી બૃહદનીતિ પ્રાચીન સમયની છે અને જેના શ્લોક આ લઘુ અહનીતિમાં ટાંકવામાં આવેલા છે. વળી પાશ્ચાત્ય વિદ્વાન આર્યધર્મોના ગ્રન્થોનો સતત અભ્યાસી પ્રો. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મેક્ષમ્યુલર જણાવેલ છે કે આર્યાવર્તના ધર્મપુસ્તકોના સમ્બન્ધમાં અમુક ગ્રન્થકારે અમુક ગ્રન્થકારમાંથી ચોરી કરી એમ નિશ્ચયતાથી કરી શકાતું નથી. કારણ કે તે દેશનું આખું વાતાવરણ ઉચ્ચ વિચારથી ભરપૂર હતું, અને તેમાંથી પોતાને રૂચના વિચારો લઈ દરેક ગ્રન્થકાર પોતાની શક્તિ પ્રમાણે, તેમજ શ્રોતાવર્ગની પાત્રતાનો વિચાર કરી ગ્રન્થ રચતો. આવા ગ્રન્યો ઘણી જ બાબતમાં મળતા આવે તો પ્રો. મેક્ષમ્યુલરના વિચાર પ્રમાણે કાંઈ અદ્ભૂત નથી. હિંદુઓ અને જૈનો નીતિ અને વ્યવહારના વિચારોમાં પરસ્પર વિરોધી નથી, પણ એક જ આર્યાવર્તમાં વિચાર પ્રદેશમાં ઉત્પન્ન થયેલા બાળકો છે. જ્યારે આટલી બધી સમાનતા છે તો પછી જેથી દરેક રીતે બન્નેમાં શાંતિના અને એકતાના વિચારો વૃદ્ધિ પામે તેવો પ્રયત્ન થાય તેમાંજ આર્યાવર્તન તેમજ આપણા ભવિષ્યનો ઉદય છે. તેમાં આ ગ્રન્થ' સહાયભૂત થાઓ એવી વીતરાગ પરમાત્મા પ્રતિ આ લેખકની અંતઃકરણથી પ્રાર્થના છે. રતનપોળ, અમદાવાદ. તા. ૫-૮-૧૯૦૬ લી. ભાષાન્તર કર્તા માણિલાલ નથુભાઈ દોશી For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ “કલિકાલ સર્વજ્ઞ” શ્રીમાન્ હેમચંદ્રાચાર્યનું જીવન ચરિત્ર જીવનચરિત્ર લખવા તરફની પ્રીતિ આપણા આર્યાવર્તમાં બહુ જ . ઓછી માલૂમ પડે છે. અને તેથી કરીને મહાન પુરૂષોના ચરિત્ર મેળવવા તે એક દુષ્કર કાર્ય થઈ પડે છે. મહાન્ પુરૂષોના જીવનચરિત્ર પરથી જે કિમતી બોધ મળે છે તે કરોડો નોવેલો અથવા રસિક પુસ્તકો વાંચવાથી મળી શકતો નથી. તેવા જીવનચરિત્ર વાંચવાથી જો તે મહાન પુરૂષવર ભક્તિ જાગૃત થાય અને તેમના અલૌકિક ગુણોમાંથી એકાદ ગુણ પુરેપુરી રીતે પ્રાપ્ત કરવા આપણામાં દઢ અભિલાષા જાગૃત થાય તો આપણી જીંદગી ખરેખરી સાર્થક નીવડે. ચરિત્રો વાંચવાથી, અને ખરા વૃતાન્તો વાંચવાથી, તેઓના કૃત્યનો, જ્ઞાનનો, અને તેમના ઉમદા ગુણોનો આપણને કાંઈક ખ્યાલ આવે છે, અને આપણે આત્મ નિરીક્ષણ (self analysis) કરતાં શીખીએ છીએ. પોતામાં કયા દુર્ગુણો તથા સદ્ગુણો છે તે આપણે આ રીતે સહજ જોઈ શકીએ છીએ. માટે મહાન્ પુરૂષોના ચરિત્રો અનુકરણ કરવા લાયક દૃષ્ટાન્ત તેમજ આપણી સ્થિતિનું ભાન કરાવનાર માનસિક દર્પણ છે. મહાન્ પુરૂષના પદને જે પુરૂષો યોગ્ય થઈ ગયા છે, તેમાંના એક આ ગ્રંથના કર્તા હતા. તેમને વિષે અનેક વિદ્વાનો-આર્યાવર્તના તેમજ પાશ્ચાત્ય-કાંઈ કાંઈ લખી ગયા છે. નીચેના ગ્રંથો પરથી પણ તે મહાન આચાર્યના ચરિત્ર પર પ્રકાશ પડે છે. ' (૧) સોમ પ્રભાચાર્યકૃત હેમકુમાર ચરિત્ર (૨) મેરૂતુંગાચાર્ય કૃત પ્રબંધ ચિંતામણી (૩) શ્રી જયસિંહસૂરિકૃત કુમારપાળચરિત્ર (૪) શ્રી ચારિત્રસુંદરગણિકૃત કુમારપાળચરિત્ર (૫) શ્રી પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવક ચરિત્ર (૬) રાજશેખરસૂરિકૃત ચતુવિંશતિપ્રબંધ (૭) જિનપ્રભાસૂરિકૃત તીર્થકલ્પ (૮) જિનમંડણસૂરિકૃત કુમારપાળપ્રબંધ (૯) શ્રી સોમતિલકસૂરિકૃત For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કુમારપાળચરિત્ર (૧૦) જિનહર્ષસૂરિષ્કૃત કુમારપાળ રાસ (૧૧) ૠષભદાસકૃત કુમારપાળ રાસ (૧૨) યશઃપાળમંત્રિકૃત મહામોહ પરાજય નાટક વગેરે. જેમને વિસ્તારથી આ સૂરિનું ચરિત્ર પ્રાપ્ત કરવા ઈચ્છા હોય તેમને ઉપલા ગ્રન્થો જોવાની જરૂર વિચારીએ છીએ. પૂર્ણવલ્લી ગચ્છના અધિપતિ શ્રી ગુણસેનસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ મહારાજ વિહાર કરતાં કરતાં ધંધૂકા નગરમાં પધાર્યા. ત્યાં ચાચિંગ નામે મોઢ વંશનો એક શેઠીયો રહેતો હતો. તેની ભાર્યા પાહિની જાણે જિનશાસનની દેવી ના હોય તેવી હતી. તેણીને એક દિવસ ગુરુ મહારાજને રત્ન ચિંતામણી અર્પણ કર્યાનું સ્વપ્ન આવ્યું. પ્રાતઃકાળે તે પતિવ્રતા સ્ત્રીએ શ્રીદેવચંદ્રસૂરિ પાસે જઈ તે સ્વપ્નનું ફળ પૂછ્યું. સૂરીશ્વરે કહ્યું કે, “બેન, તમને ચિંતામણી સમાન પુત્ર પ્રાપ્ત થશે. પરંતુ તમે તે પુત્રરત્ન ગુરુમહારાજને અર્પણ કરશો, અને તે શ્રી જૈનશાસનનો ઉદ્યોત કરનાર મહાન્ આચાર્ય થશે.” આ પ્રમાણે ગુરુમહારાજની વાણીથી આનંદિત થયેલી પાહિનીએ દૈવયોગે તે જ દિવસથી ગર્ભ રહ્યો. અને અનુક્રમે વિક્રમ સંવત ૧૧૪૫, કારતક પૂર્ણિમાની રાત્રે પુત્ર પ્રસવ થયો. પછી જન્મોત્સવપૂર્વક સ્વજનોએ તે બાળકનું ચાંગદેવ નામ પાડ્યું. તેની પાંચ વર્ષની ઉંમર થઈ ત્યારે એક દિવસ તેની માતા સાથે તે દેવવંદન કરવા ગયો અને ત્યાં દેવવંદનાર્થે પધારેલા શ્રી દેવચંદ્રે ગુરુના આસન ઉપર બાલ્યાવસ્થાના ચપળ સ્વભાવથી ચડી બેઠો. તે જોઈને ગુરુએ પહિનીને કહ્યું કે “હે સુશ્રાવિકે, પ્રથમ મેં કહેલું સ્વપ્નનું ફળ યાદ છે? હવે તે સફળ થવાનું છે.” પછી બાળકના અંગ લક્ષણો જોઈ તેઓ ફરીથી બોલ્યા, “જો આ ક્ષત્રીય કુળમાં જન્મ્યો હોય તો સાર્વભૌમ રાજા થાય, બ્રાહ્મણ અગર વણિક કુળમાં અવતરેલો હોય તો મહાઅમાત્ય થાય, અને જો દીક્ષા ગ્રહણ કરે તો આ કલિયુગમાં મૃતયુગ પ્રવર્તાવે તેવો થાય.” એ પ્રમાણે ગુરુના વચનામૃતથી ઉલ્લાસ પામી પાહિની પુત્રસહિત પોતાને ઘેર ગઈ. ગુરુ પણ ધર્મશાળામાં આવી શ્રીસંઘને એકત્ર કરી સાથે લઈ ચાચિગ શેઠને ઘેર ગયા. એ વેળાએ ચાચિંગ શેઠ પરગામ ગયેલા હતા. શ્રીસંઘે ચાંગદેવની યાચના કરી, માતા તરીકેના સ્નેહને લીધે તેમજ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પોતાનો પતિ પરદેશ ગયેલ છે, તથા તે મિથ્થામતિ હોવાથી મારા મતને અનુકુળ થશે કે નહિ તેવા સંક્ષોભથી તેણી પ્રથમ તો મહાવિચારમાં પડી, પરંતુ કલ્પવૃક્ષ તુલ્ય શ્રીસંઘ સમેત ગુરુમહારાજ પધાર્યા છે તો તેમના વચનનો અનાદર કેમ થાય એમ વિચારી સ્વજનોની અનુમતિ મેળવી પોતાના અતિપ્રિય પુત્ર ચાંગદેવને અર્પણ કર્યો. તેને લઈ ગુરુમહારાજા તીર્થયાત્રા કરતાં કર્ણાવતી પધાર્યા. ત્યાં ઉદયન મંત્રીને ત્યાં તે બાળકનું રક્ષણ કરવામાં આવ્યું. તેના સંયમ લેવાના પરિણામ જોઈ સંઘના તમામ લોકો તેને ધન્યવાદ દઈ માન આપવા લાગ્યા. હવે અહીં ચાચિગ શેઠ પરગામથી ઘેર આવ્યા, ત્યારે પાહિનીએ સર્વ વૃતાન્ત નિવેદન કર્યું. સાંભળતાં વાર જ તે શેઠે એવો નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મારા વહાલા પુત્રનું મુખ ન જોઉં ત્યાં સુધી સમસ્ત આહારનો મારે ત્યાગ છે. પોતે કર્ણાવતી આવ્યા, એટલે અવસરણ દેવચંદ્ર સ્વામીએ તેને એવો સજજડ ઉપદેશ આપ્યો કે તેણે પણ પીગળી જઈ પોતાના પુત્રને ગુરુને સ્વાધીન કરવા સંમતિ આપી. ઉદયનમંત્રી ચાચિગને પોતાને ઘેર લઈ ગયો અને તેમનો બહુજ સત્કાર કર્યો. ચાચિગ તેમજ ઉદયનમંત્રીએ મહામહોત્સવ પૂર્વક વિક્રમ સંવત ૧૧૫૦ માં ચાંગદેવને દીક્ષા અપાવી. તે વખતે ગુરુએ સોમદેવ મુનિ એવું નામ આપ્યું. ત્યાર પછી શ્રીસંઘે આ મુનિશ્રીના ચમત્કારી ગુણોથી પ્રેરાઈ “હેમચંદ્ર” એવું નામ આપ્યું. ત્યાર બાદ સરસ્વતી દેવની ઉપાસના કરવા સારુ તેઓશ્રી કાશ્મીરમાં ગયા, પછી તેમણે વિદ્યાના પ્રવાદ તથા સંવાદમાં સુંદર એવા કેટલાક મંત્રો આમ્નાય સહિત પ્રાપ્ત કરીને ત્યાંથી વિહાર કર્યો. દેવેન્દ્રસૂરિ તથા મલયગિરિસૂરિ નામના બે આચાર્યો સાથે માર્ગમાં તેમને સમાગમ થયો. તેમની સાથે તેઓ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા શ્રી ગિરનાર પર્વત પર ગયા અને ત્યાં પદ્મિની સ્ત્રી જેવી ઉત્તર સાધક તરીકે ઉભી રાખી; છતાં મનને જરા માત્ર વિકારાધીન થવા ન દીધું, અને શ્રી For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સિદ્ધચક્રના મંત્રનું વિધિપૂર્વક આરાધન કરી દેવતાઓને સ્વાધીન કર્યા. દેવતાઓએ આપેલા વરથી તેમજ તેમની વિદ્વતા અને ગુણોથી હર્ષ પામી નાગપુરના ધનદ શેઠે મહા મહોત્સવ કર્યો. શ્રી સંઘ તથા ગુરુની સંમતિથી વિ.સં. ૧૧૬૬ માં આચાર્યપદ હેમચંદ્ર મુનિને અર્પણ કરવામાં આવ્યું. તે સમયથી હેમ (સુવર્ણ) જેવી કાન્તિને લીધે તેમજ ચન્દ્ર જેવા આલ્હાદક ગુણોથી તે મુનિ હેમચંદ્રાચાર્યના નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા.. તે સમયે ગુજરાતની રાજધાની અણહીલપુર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ રાજ્યગાદી પર હતો. તેને અનેક યુક્તિઓ વડે શ્રી હેમચંદ્ર મહારાજે જૈન ધર્મ પર આસ્થાવાળો કર્યો હતો. તે વિષય સંબંધી વિવેચન કરનાં ટોની નામનો એક અંગ્રેજ વિદ્વાન જણાવે છે કે “સિદ્ધહેમ વ્યાકરણની રચના શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજજયસિંહના આગ્રહથી કરી તે નિ સંશય વાત છે. અને દેવસૂરિ તથા હેમચંદ્રાચાર્યના સંવાદમાં સિદ્ધરાજ અહર્નિશ ભાગ લેતો” હેમાચાર્યમાં સમય સૂચકતા તથા વિદ્વતા અલૌકિક પ્રકારની હતી તેના ઘણા દષ્ટાન્તો મળી આવે છે. • એક વખત તેઓ શ્રી ચતુર્મુખ મંદિરમાં નેમિ ચરિત વાંચતા હતા; તેમાં તેમણે બ્રાહ્મણો સન્મુખ એવું પ્રતિપાદન કર્યું કે પાંડવ તથા કૌરવો જૈન ધર્માનુયાયી થઈ ગયા હતા. બ્રાહ્મણો ગુસ્સે થઈ જઈ સિદ્ધરાજને કહ્યું કે આચાર્યજીતો આ પ્રમાણે કહે છે. શ્રી હેમાચાર્યને સન્માનપૂર્વક બોલાવી સિદ્ધરાજે તે બાબત પૂછ્યું, તે સાંભળી આચાર્ય મહારાજ મહાભારતનો શ્લોક બોલ્યા. अत्र भीमशतं दग्धं पाण्डवानां शतत्रयम् ॥ द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ અહીંયા જ સો ભીમ, ત્રણસેં પાંડવો અને હજાર દ્રોણાચાર્ય થઈ મરી પણ ગયા. અને કર્ણ કેટલા ઉત્પન્ન થયા તેની તો સંખ્યા પણ નથી. આ ઉપરથી ગર્ભિત સૂચન એ કર્યું કે તેમાં કેટલાક જૈન હોય તે અસંભવિત વાત નથી. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ એકદા રાજ્યસભામાં સર્વે બ્રાહ્મણો પોતપોતાના ઉચિત સ્થાને બેઠા હતા તેવામાં શ્રી હેમચંદ્રને આવતા જોઈ ઈર્ષાથી એક તેમાંનો મુખ્ય બોલી ઉઠ્યો. आगतो हेमगोपालो दण्डकम्बलमुद्वहन् ॥ દાંડો તથા કમ્બલ ધારણ કરનાર હેમગોવાળ આ આવ્યો. તેને તો હાસ્યમાં સૂરિની કામળી તથા હાથમાં દાંડો જોઈ ગોવાળની ઉપમા આપી પણ અવસરના જાણકાર સૂરિએ ખોટું નહિ લગાડતાં તરત જ પ્રત્યુત્તર પણ શ્લોકમાં આપ્યો. षड्दर्शनपशुप्रायांश्चारयन् जैनवाटके ॥१॥ જૈનધર્મરૂપી બગીચામાં છ દર્શનરૂપી પશુઓને ચરાવનાર હું ગોપ છું. તેમને આ ઉત્તર સાંભળી સર્વે સ્તબ્ધ બની ગયા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. એક સમયે કુમારપાળ નામનો સિદ્ધરાજના ભાઈ ત્રિભુવનપાળનો પુત્ર રાજ્યસભામાં આવ્યો. ત્યાં સિદ્ધરાજની પાસે બેઠેલા હેમાચાર્યની દિવ્ય મુખાકૃતિ જોતાં તેના મનમાં વિચાર આવ્યો કે આ કળાસાગર જૈન મુનિશ્વર રાજાને પણ માન્ય છે માટે ખરેખર કોઈ સાત્વિક ગુણના સમુદ્ર જેવા હશે, અને તેમના દર્શનથી ખરેખર હું ભાગ્યશાળી થઈશ, અને મારા આત્માને કૃતકૃત્ય માનીશ. આવા વિચારથી તે સૂરિની પાછળ તેમના ઉપાશ્રયે ગયો, અને તેમનું દર્શન તથા વંદન કરી આનંદિત થયો. કુમારપાળ ત્યાં કેટલાક દિવસ સુધી રહ્યો, તે સમયમાં તે સૂરિની પાસે અહર્નિશ આવતો અને તેમની અમૃતરૂપ વાણીનું પાન કરી આનંદમાં તેમજ ભક્તિરસમાં મગ્ન થતો. એક સમયે જગતમાં કયો ગુણ સર્વથી શ્રેષ્ઠ તે સમ્બન્ધી ચર્ચા ચાલતાં સૂરિએ કહ્યું કે પરસ્ત્રી સાથે ભાઈ તરીકે વર્તવું અને તે સાથે સત્ત્વગુણની વૃદ્ધિ કરવી તે સિવાય આ જગતમાં બીજો ઉત્તમ ગુણ નથી. કહ્યું છે કે :- प्रयातु लक्ष्मीश्चपलस्वभावा गुणा विवेकप्रमुखाः प्रयान्तु । प्राणाश्च गच्छन्तु कृतप्रयाणाः मा यातु सत्त्वं तु नृणां कदाचित् ॥ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભલે ચપળ સ્વભાવવાળી લક્ષ્મી જતી રહે, ભલે વિવેકપ્રમુખ ગુણો જતા રહે, અને પ્રયાણ કરવાને તત્પર પ્રાણ ભલે જાય, પણ મનુષ્યોનું સત્ત્વ કદાપિ નાશ ન પામશો. આ રીતે ઉપદેશામૃતનું પાન કરીને કુમારપાળ સ્વસ્થાનકે ગયો અને કેટલાએક દિવસ જયસિંહની સેવામાં રહી દધિસ્થળ તરફ વિદાય થયો. સિદ્ધરાજને રાજ્ય કરતા ઘણાં વર્ષો વીતી ગયાં, દેવ-દેવીઓની અનેક માનતાઓ કરવા છતાં પુત્ર પ્રાપ્તિ થઈ નહિ તેથી છેવટ શ્રી હેમચંદ્રાચાર્યની સાથે તે યાત્રા કરવા નીકળ્યો. શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થની યાત્રા કરી, અને શ્રી હેમચંદ્રસૂરિને પૂછ્યું કે “મારે પુત્ર થશે કે નહિ ?' સૂરિએ ત્રણ ઉપવાસ કરી અંબાદેવીને આરાધી નિર્ણય કરી લીધો અને રાજાને જણાવ્યું કે અનેક ઉપાય કર્યા છતાં તમને પુત્ર થનાર નથી. તમારા પછી ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ ગાદીએ બેસશે. આથી રાજા ખેદ પામ્યો, અને કુમારપાળને મરાવી નંખાવવાથી પોતાને સોમેશ્વરની કૃપાથી પુત્ર પ્રાપ્તિ થશે, એવી મિથ્યા કલ્પના કરી કુમારપાળ ઉપર દ્વેષ ધારણ કરવા લાગ્યો. કુમારને મારવાના ઈરાદાથી સિદ્ધરાજે છૂપા મારા મોકલી પ્રથમ તો ત્રિભુવનપાળને મારી નંખાવ્યો. કુમારપાળ પોતાના પિતાના વધની તપાસ કરવા સારૂ પાટણ ગયો, ત્યાં તેને માલૂમ પડ્યું કે સિદ્ધરાજ તેને પણ મરાવી નાંખવાની પેરવીમાં છે. તેથી કુમારપાળ પોતાના બનેવી કૃષ્ણદેવની સલાહથી ગુપ્તવેશે જંગલમાં ફરતો રહ્યો. પછી અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ ખંભાતની બહાર ગામના પ્રાસાદ આગળ આવી પહોંચ્યો, ત્યાં શ્રી હેમાચાર્ય પણ બુદ્ધિભૂમિ આવ્યા હતા. તેમણે સર્પના મસ્તક ઉપર ગંગેટક નાચતો જોઈ અનુમાન કર્યું કે આટલામાં કોઈ રાજા હોવો જોઈએ. તેટલામાં કુમારપાળ નજરે પડ્યો, તેને પોતાની પૌષધશાળાના ભોંયરામાં સ્થાન આપ્યું અને તેની ઉદયન મંત્રી પાસે બહુ સારી સંભાળ રખાવી અને ગુરુએ નિશ્ચય કરીને કહ્યું કે “હૈ, ગુણાધાર કુમાર, તમને વિક્રમ સં. ૧૧૮૯ માં માગશર વદ ૪ રવિવારે પુષ્ય નક્ષત્રમાં ત્રીજે પહોરે રાજ્ય મળશે.” છેવટે ગુરુનો ઉપકાર For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ માની ત્યાંથી સિદ્ધરાજના ભયથી અટન કરતો કરતો એક વખત નાગેન્દ્ર પત્તન નામના ગામમાં આવ્યો. ત્યાં તેને સિદ્ધરાજના મરણની અને પાટણ મધ્યે પાદુકાના રાજ્યની ખબર મળી, તેથી ત્યાંથી ઉજ્જયિની થઈને પોતે સિદ્ધપુર પાટણ ગયો. ત્યાં રાજ્યગાદી કોને આપવી તે સંબંધે સામંતો અને મંત્રીઓમાં વાદવિવાદ ચાલતાં એવો નિશ્ચય થયો કે ફક્ત કુમારપાળ જ રાજગાદીને યોગ્ય છે. સૂરિમહારાજે પ્રથમથી કહેલા દિવસે જ તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ વખતે તેની ઉંમર ૫૦ વર્ષની હતી. શ્રી હેમચન્દ્રાચાર્ય ઉપર તેને દૃઢ નિષ્ઠા પ્રથમથી જ જામેલી હતી, અને હવે તો તે શ્રદ્ધા વધી અને તેથી ગુરુમહારાજના કથનાનુસાર વર્તન કરવા લાગ્યો. ચંદ્રની કાંતિથી દરિયાની લહેરોને જેમ આકર્ષણ પહોંચે છે, તેમ રાજામાં તેમની વાણીથી આનંદની લહેરો ઉઠતી હતી. તેણે સોમેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તે વખતે ગુરુએ તેને મદ્ય માંસનો ત્યાગ કરાવ્યો; રાજા મહાદેવના દર્શન સારૂ સોમેશ્વર યાત્રાર્થે નીકળ્યો; અને સૂરિમહારાજને પણ આવવા વિનંતી કરી. બ્રાહ્મણો ધારતા હતા કે સૂરિજી આવશે નહિ. પરંતુ અવસરના જાણ સૂરિજીએ આવવા કબૂલ કર્યું. અને શત્રુંજય વગેરેની યાત્રા કરી દેવપટ્ટણ સોમેશ્વરમાં રાજાને આવી મળ્યા. ત્યાં રાજા કુમારપાળ સૂરિશ્રીને કહેવા લાગ્યો કે આપને યુક્ત હોય તો શિવજીને નમસ્કાર કરો. સૂરિજીએ કહ્યું એ શું બોલ્યા ? એમ કહી પરમાત્માની સ્તુતિ બોલ્યા. भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥ અર્થ :- ભવના બીજને અંકુર ઉત્પન્ન કરનારા રાગ દ્વેષ વગેરે જેના નાશ પામ્યા છે તે ગમે તો બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, કે જિન હોય તેને અમારો નમસ્કાર છે. આ વગેરે કેટલીક સ્તુતિઓ વડે પરમાર્થથી વીતરાગ દેવની જ સ્તુતિ કરી. રાજા પણ તે સ્તુતિથી અત્યન્ત ચમત્કાર પામ્યો. બ્રાહ્મણો તેથી ગ્લાનિ પામ્યા, ત્યાં આગળ હેમચન્દ્રાચાર્યે મંત્રના પ્રભાવથી સાક્ષાત્ મહાદેવના દર્શન કુમારપાળને કરાવ્યા. અને મહાદેવે પ્રત્યક્ષ થઈ રાજાને કહ્યું કે, “હે રાજન, તને ધર્મપ્રાપ્તિ આ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ બ્રહ્મા જેવા હેમાચાર્યથી જ થશે.” ત્યારથી અત્યન્ત ભક્તિ ભરેલી દૃષ્ટિથી કુમારપાળ સૂરિજી સાથે વર્તવા લાગ્યો. પછી કેટલાક કાળ સુધી બ્રાહ્મણો સાથે ધર્મવિવાદ ચાલ્યા કર્યો છેવટે કુમારપાળે જૈનધર્મ સ્વીકાર્યો એટલું જ નહિ પરંતુ બારવ્રત અંગીકાર કરી રાજ્યમાં અહિંસા ધર્મનો પ્રચાર કર્યો તેને માટે એક અંગ્રેજ લેખક આ પ્રમાણે લખે છે. “મેરૂતુંગાચાર્ય કયા અવસરમાં થયા, અથવા બુલર તેને માટે ગમે તે સુધારો બતાવતો હોય, તો પણ એટલું તો તદ્દન નિઃસંશય છે કે કુમારપાળ ખરેખરી રીતે જૈનધર્મી થઈ ગયો હતો અને આખા ગુજરાતને પણ એક નમુનેદાર જૈનરાજ્ય બનાવવાને તેણે પ્રયાસ કર્યો હતો. હેમચંદ્રસૂરિના ઉપદેશથી તેણે જૈનધર્મમાં નિષેધેલા ભોગોપભોગ તથા શિકારાદિ મિથ્યા મોજ શોખ તજી દીધાં એટલું જ નહિ પરંતુ તેણે પોતાની આખી રૈયતને પણ તેવો જ ઈન્દ્રિય નિગ્રહ રાખવા ફરજ પાડી. તેણે પોતાના રાજ્યમાં એવું આજ્ઞાપત્ર પ્રસિદ્ધ કર્યું કે કોઈપણ નાનામાં નાના પ્રાણીની પણ હિંસા કરવી નહિ. અને આ આજ્ઞાપત્રનો અમલ ઘણી સખ્ત રીતે તેના આખા રાજ્યના દરેક ભાગમાં કરવામાં આવતો. જે બ્રાહ્મણ લોકો તેઓના હોમની અંદર પશુઓનું બલિદાન આપતા હતા, તેઓને હવે તે ક્રિયા છોડી દેવાની જરૂર પડી. અથવા પશુને બદલે અનાજ વગેરેનો હોમ કરવા લાગ્યા તે સમયથી જ આ ગુજરાતમાં યજ્ઞયાગાદિ ઓછા થયા અને લોકો ઘણા દયાળુ બન્યા તેમજ મઘમાંસનો નિષેધ કરનારા થયા. પાલી દેશ એટલે કે રજપુતાનામાં પણ લોકોને આ નિયમ માન્ય કરવાની ફરજ પડી. અને તે દેશના ઋષિઓ કે જેઓ વસ્ત્ર તરીકે મૃગચર્મ ધારણ કરતા હતા તેઓને પણ આ નિયમ માન્ય કરવો પડ્યો અને મહામુસીબતે પણ મૃગચર્મ મેળવી શક્યા નહિ. વળી આ અહિંસા પ્રચાર સંબંધી આજ્ઞાપત્રથી મૃગયાની (શિકાર) પણ સર્વત્ર મનાઈ થઈ ગઈ. કાઠીયાવાડનો મધ્યભાગ કે જેને પાંચાલ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ દેશ કહેવામાં આવે છે, ત્યાંના લોકો શિકારી તથા પાપિષ્ટ હતા તેઓને પણ આ આજ્ઞાપત્રને માન આપી શિકાર તદન છોડી દેવાની જરૂર પડી. વળી આ આજ્ઞાપત્રનું એક બીજું મહાફળ એ થયું કે ખાટકી કસાઈ લોકોનો ધંધો બિલકુલ ભાંગી પડ્યો કે જેનું વર્ણન દ્વયાશ્રય કાવ્યમાં આબેહુબ આપેલું છે. તેઓએ ધંધો છોડી દીધો તેના બદલામાં ત્રણ વરસની પેદાશ જેટલી રકમ તેઓને એકંદર આપવામાં આવી. કુમારપાળે અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવા ઉપરાંત ૧૪૪૪ જિનમંદિરો બંધાવ્યાં કહેવાય છે. વળી જિનમંદિર, જિન પ્રતિમા, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રોમાં અનર્ગલ વિત્તનો વ્યય કર્યો કહેવાય છે. હેમાચાર્ય પાસે ધર્મના તત્ત્વો શીખી જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાળો, તેમજ નિપુણ થયો અને પોતાના સમ્બન્ધમાં આવતા સર્વ મનુષ્યો પર ધર્મની છાપ પાડી જૈનધર્મમાં આસ્થાવાળા કરવા સમર્થ થતો. હવે તે રાજા હતો છતાં પોતાનો સમય કેવી રીતે પસાર કરતો હતો તે વિષે નીચેની હકીકત મળી આવે છે. કુમારપાળ કિંચિત્ રાત્રિ શેષ રહેતી, ત્યારે જાગી ઉઠીને પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતો, બે પ્રકારે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાનું ચિંતવન કરતો, કાયશુદ્ધિપૂર્વક પુષ્પ નૈવેદ્ય અને સ્તોત્રાદિ વિવિધ પૂજા વડે જિન પ્રતિમાનું પૂજન કરી પાંચ દંડકે યુક્ત ચૈત્યવંદન કરતો. ગુરુ શ્રી હેમાચાર્યની ચંદન, બરાસ, અને સુવર્ણ કમળ વડે પૂજા કરતો, અને તેમની પાસે ધર્મ દેશના સાંભળતો એ રીતે તેના ઘણા દિવસો ધર્મકથા શ્રવણ કરવામાં અને ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તવામાં પસાર થતા. ઉતા નામનો રોગ વંશ પરંપરાથી કુમારપાળની રાજગાદીએ ઉતરી આવેલો હતો. તેને હેમચન્દ્રાચાર્યે મંત્રના જોરથી દૂર કર્યો તેમજ બ્રાહ્મણ પક્ષના દેવ બોધી સાથે વાદ વિવાદ થતાં એમ પૂછવામાં આવ્યું કે આજે કઈ તિથિ થઈ, તે સમયે અમાવાસ્યા હોવા છતાં પૂર્ણિમા છે, એમ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સૂરિશ્રીએ પ્રમાદથી કહ્યું, અને તે રાત્રે મંત્રારાધન કર્યું અને તેથી ચંદ્રબિંબ આબેહુબ પ્રદર્શિત થયું એમ કહેવાય છે. ઈત્યાદિ અનેક પ્રભાવશાળી કાર્યો કર્યા બાદ શ્રી હેમાચાર્યે પોતાનું ચોરાશી વર્ષનું આયુ પૂર્ણ થયું જાણી અંત સમયે શ્રીસંઘને રાજા સુદ્ધાં એકઠો કર્યો; બધાનાં દેખતાં રાજાનું હૈયું ભરાઈ આવ્યું. સૂરીશ્વરે કહ્યું “હે રાજનૢ તમે ગભરાઓ ના હવે તમારું આયુ પણ છ મહિના બાકી રહ્યું છે.” પછી રાજર્ષિ ગુરુના ચરણકમળમાં પડી ગદ્ગદ્ કંઠે બોલ્યો, “હે મહારાજ, સ્ત્રીવર્ગ તથા રાજ્યાદિતો અલ્પ પ્રયાસથી મળી શકે છે, પણ આપ જેવા કલ્યાણ ઈચ્છનારા કલ્પવૃક્ષ સમાન ગુરુના દર્શન મળવા દુષ્કર છે. હે ભગવાન્ આપ મારા એકલા ધર્મદાતા જ નથી પણ જીવદાતા છો. અરે હું આપના ઋણમાંથી ક્યારે મુક્ત થઈશ ?' એ પ્રમાણે રાજાના કરૂણામય વિલાપથી સૂરિનું હૈયું ભરાઈ આવ્યું, તો પણ પોતાના પગે પડેલા રાજાને મોટા કરે ઉઠાડીને ક્ષીર સમુદ્રની લહેરો જેવી પવિત્ર વાણીથી બોલ્યા કે “હે રાજન, તમે જન્મથી માંડીને ખરા અંતઃકરણથી મારી ભક્તિ કરી છે, તેથી સ્વર્ગે ગયા પછી પણ હું જાણે તમારા હૃદયમાં કોતરેલો હોઉં તેની પેઠે તમારાથી ભિન્ન નહિ રહું. બીજું તમે મનઃ શુદ્ધિપૂર્વક શ્રી જૈનધર્મનું આરાધન કર્યું છે, તેના પ્રતાપથી તમને મોક્ષ પણ અતિ દુર્લભ નથી, તો સદ્ગુરુનું શું કહેવું ? ઈત્યાદિ વચનથી આશ્વાસન પામી તેણે સૂરિશ્રીના માનાર્થે ઉત્સવની રચના કરવા માંડી, સૂરિએ પોતે મનમાં નિરંજન નિરાકાર અને સચ્ચિદાનંદમય પરમાત્માનું ધ્યાન કરી પોતાના આત્માને તન્મય કરી નાંખ્યો. એ પ્રકારે તલ્લીન ધ્યાનમાં છેલ્લા ઉચ્છવાસ વખતે તેમણે દશમ દ્વારથી પ્રાણ છોડ્યા, સં. ૧૨૨૯. એક વખત રાજા પ્રાતઃકાળમાં ઉઠી ગુરુ વિરહનો વિલાપ કરતો હતો. ‘હે શ્રી હેમચંદ્ર સૂરિશ્વર ! આપે મારા લલાટમાંથી ‘રાજ્યને અંતે નરક છે” એવા અક્ષર કાઢી નાંખ્યા છે. અને મને ભવસમુદ્રમાંથી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ તારનાર નાવ તરીકે પણ આપ જ થયા છો. માટે હું આપના પાદપદ્મ વંદન કરું છું. થોડા મહિના થયા નહિ એટલામાં રાજાના ભત્રીજા અજયપાળે રાજ્યના લોભથી કુમારપાળની કોઈ દુષ્ટના હાથે કપટથી ઝેર ખવડાવ્યું. તે વિષના યોગે રાજાનું અંગ ધ્રુજવા લાગ્યું, અને તે સર્વ પ્રપંચ તેના સમજવામાં આવ્યો. રાજાને આવી સ્થિતિમાં જોઈ પાસે ઉભેલો એક કવિ બોલ્યો : कृतकृत्योऽसि भूपाल, कलिकालेपि भूतले । आमंत्रयति तेन त्वां, विधिः स्वर्गे यथाविधि ॥ હે રાજનું આ કલિયુગમાં તે તારું કર્તવ્ય સાધ્યું છે. તેથી કરી વિધિ તને યથાવિધિ સ્વર્ગે આમંત્રણ કરે છે. હૃદયમાં સર્વજ્ઞ દેવ, હેમચંદ્ર ગુરુ અને તત્પણીત ધર્મનું સમ્યક્ટ્રકારે સ્મરણ કરી સંવત ૧૨૩૦ ની સાલમાં પોતાના રાજ્યના ૩૦ વર્ષ ૮ માસ અને ૨૭ મે દિવસે વિષની લહેરથી ઉછળતી મૂછમાં મરણ પામી વ્યંતર દેવલોકમાં ગમન કર્યું. એના જેવો જિનભક્ત રાજા તથા હેમસૂરિ જેવા ગુનો સંયોગ આ પૃથ્વી પર ભાગ્યે જ થાય છે. માટે એવો સુવર્ણ અને રત્નનો સંયોગ આ વિશ્વમાં સ્થળે સ્થળે પ્રસરો, એવી આ લેખકની પ્રાર્થના પરમાત્મા સફળ કરો. - આ સર્વશાસ્ત્રમાં નિપુણ વિદ્વાને અનેક ગ્રંથો રચ્યા છે તેમણે સિદ્ધ હેમા નામનું પાણિનીના વ્યાકરણના જેવું એક પંચાંગી વ્યાકરણ રચ્યું છે, તેને માટે કહેલું છે કે, किंस्तुमः शब्दपाथोधेहेमचन्द्रयतेर्मतिम् । एकेनापि हि येनेहक् कृतं शब्दानुशासनम् ॥ શબ્દરૂપી સમુદ્રને ઉલ્લાસમાન કરનાર હેમચંદ્રની બુદ્ધિની કેટલી સ્તુતિ કરીએ કે જેમણે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. વળી તેમના વ્યાકરણની પ્રસંશા કરતાં એક કવિ કહે છે કે, For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ भ्रातः पाणिनि संवृणु प्रलपितं, कातंत्रकथाकथा । मा कार्षीः कटु शाकटायन वचः, क्षुद्रेण चांद्रेण किम् ॥ कः कर्णाभरणादिभिर्बठरयत्यात्मानमन्यैरपि । श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ હે ભાઈ, પાણિની હવે તું તારો પ્રલાપ બંધ રાખ, કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે તેનું તો શું કહેવું? હે શારદાયન, તું તારાં કટુવચન. કાઢીશ જ નહિ, અને તે ચાંદ્ર, તારું વ્યાકરણ નિસાર છે, જ્યાં સુધી શ્રી હેમચંદ્રની અર્થમાં ગંભીર અને મધુર વાણી આ જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંઠા ભરણાદિ બીજા ગ્રન્થો ભણી કયો પુરૂષ પોતાની બુદ્ધિને જડ કરે વા ! આ ગ્રંથકર્તા સૂરિ મહારાજાના બનાવેલા અનેક ગ્રંથો ભંડારોમાંથી મળી આવે છે, તે ઉપરાંત કેટલાક લુપ્તપ્રાય થઈ ગયેલા છે, છતાં જે કોઈ અમારા જાણવામાં આવ્યા છે તે લખી બતાવીએ છીએ. (૧) અભિધાન ચિંતામણી ટીકા સહિત. (૨) વીતરાગ સ્તોત્ર. (૩) યોગશાસ્ત્ર ટીકા સહિત. (૪) ત્રિષષ્ઠિ સલાકા પુરૂષ ચરિત્ર. (૫) પરિશિષ્ટ પર્વ. (૬) દ્વયાશ્રય મહાકાવ્ય, સંસ્કૃત તથા પ્રાકૃત. (૭) અનેકાર્થસંગ્રહ (૮) અનેકાર્થશેષ. (૯) અભિધાન ચિંતામણી પરિશિષ્ટ. (૧૦) નિઘંટુ (૧૧) કાવ્યાનુશાસન. (૧૨) અલંકાર ચૂડામણિ ટીકા તથા વિવેક નામની ટીકા સાથે. (૧૩) ઉણાદિસૂત્ર વૃત્તિ. (૧૪) છંદોનુશાસન વૃત્તિ સહિત. (૧૫) દેશી નામવાળા રત્નાવલી ટીકા સાથે. (૧૬) ધાતુ પારાયણ. (૧૭) ધાતુ માલા. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ (૧૮) નિઘંટુ શેષ. (૧૯) બલાબલ સૂત્ર બ્રહવૃત્તિ (૨૦) સિદ્ધહેમ શબ્દાનુશાસન. બૃહવૃત્તિ તથા લઘુવૃત્તિ સાથે. (૨૧) શબ્દાર્ણવ મહાન્યાસ અથવા તત્ત્વપ્રકાશિકા. (૨૨) લિંગાનુશાસન બૃહદવૃત્તિ સાથે. (૨૩) હેમ વાદાનુશાસન ટીકા સાથે. (૨૪) પ્રમાણ મીમાંસા ટીકા સાથે. (૨૫) દયાશ્રય કોશ ટીકા સાથે. (૨૬) અયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા. (૨૭) અન્ય યોગ-વ્યવચ્છેદ-દ્વાચિંશિકા. (૨૮) પ્રાકૃત વ્યાકરણ. (૨૯) દ્વિજ વદન ચપેટિકા. (૩૦) અન્નીતિ. વગેરે સર્વ મલી સાડા ત્રણ કરોડ શ્લોકની રચના આ આચાર્ય મહારાજે કરેલી છે, તે તેમના ગ્રંથો ઉપરથી જણાઈ આવે છે. તથા કેટલાક ગ્રંથો તદન અંધારામાં જ રહેલા છે. એમ સ્પષ્ટ અનુમાન થઈ શકે છે કે દુનિયામાં એવો એક પણ વિષય નથી કે જે વિષે આ સૂરિશ્રીએ ગ્રંથ ન બનાવ્યો હોય ! જ્યોતિષ, આધ્યાત્મ શાસ્ત્ર વગેરે દરેક ઉપર આ આચાર્યના ગ્રંથો લખાયેલા છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ અહંનીતિ. અનુક્રમણિકા ૦ જ દ m વિષય પ્રથમ અધિકાર મંગલાચરણ.................. ઋષભદેવ તથા મહાવીર સ્વામીની સ્તુતિ આ ગ્રંથ બનાવવાનું પ્રયોજન - ગૌતમ સ્વામી સાથે વીરભગવાનનું રાજગૃહીનગરીમાં આવવું .... ૨ શ્રેણિકરાજાનું તેમની પાસે જવું................. રાજપ્રશ્ન તથા ઉત્તર ... નીતિશાસ્ત્રની ઉત્પત્તિ, રાજાના ગુણ ... રાજાને નિયમ શિક્ષા (ઉપદેશ). ... રાજાને નીતિ શિક્ષા. .......................... રાજાના પાંચ યજ્ઞ.. રાજાને પ્રજાપાલન કરવાની સામાન્ય હિત શિક્ષા............ ...૯ મંત્રિના ગુણ મંત્રિને શિક્ષા ઉપર જણાવેલા ગુણવાળા રાજા તથા મંત્રિથી ફળ .. સેનાપતિના લક્ષણ સેનાપતિને શિક્ષા .......... સર્વ અધિકારીઓને સામાન્ય શિક્ષા ....... ............... દૂતના લક્ષણ ભૂમિકાભૂપાલના ગુણનું વર્ણન કરનાર પ્રથમ અધિકાર સંપૂર્ણ. .. ............ ૨ ૨ ૮ નં કે • Ts & S ..... For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વિષય ૪૫ બીજો અધિકાર અજીતનાથ ભગવાનની સ્તુતિ.. રાજાએ મંત્રિ સાથે ગુપ્ત વિચાર કરવાનું સ્થળ ત્રણ પ્રકારની નીતિ યુદ્ધ નીતિ પ્રકરણ પ્રારંભ સંધિવિગ્રહયાન આસન વૈધ અને સંશ્રય એ છ અંગનું વિસ્તારપૂર્વક કથન. સામ દામ ભેદ અને દંડનો ઉપયોગ તે ચાર ઉપાયોનું લક્ષણ યુદ્ધ સમયે દૂતનું કાર્ય. યુદ્ધ માટે ક્યારે પ્રસ્થાન કરવું ચોમાસામાં યુદ્ધનો નિષેધ યુદ્ધ સમયે રાજાએ રાખવી જોઈતી સામગ્રીનું વર્ણન વિવિધ પ્રકારની વ્યૂહરચનાનું વર્ણન.... સેનાનિવેશ (છાવણી) નાંખવાનું સ્થળ. શત્રુ સામો ન આવે તો રાજાએ શું કરવું. યુદ્ધ સમયે નૃપનું વર્તન. જુદા જુદા સ્થળમાં કેવા કેવા શસ્ત્ર વાપરવા શત્રુ કિલ્લામાં ભરાઈ બેસે ત્યારે શું કરવું. જીત પછી વીરોને શું આપવું..... જીત મેળવ્યા પછી કેવી રીતે પોતાને સ્થાને પાછા ફરવું. યુદ્ધનીતિ પ્રકરણ સંપૂર્ણ દંડનીતિ પ્રકરણનો આરંભ સંભવનાથ ભગવાનની સ્તુતિ જૈનાગમમાં કહેલી સાત પ્રકારની દંડનીતિઓનું સ્વરૂપ ફરિયાદ ન હોય તો પણ પ્રજાપાળના અર્થે તે વાપરવાનો ઉપદેશ. For Personal & Private Use Only પાનું ૧૮ ૧૯ ૧૯ .........૧૯ ૨૦ ૨૧ ૨૩ ૨૩ ૨૬ ૨૬ ૨૭ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૪ ૩૪ ૩૫ ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ .............. વિષય અપરાધ દેશકાળ વગેરે તપાસીને તેનો ઉપયોગ કરવો તે સંબંધી વિશેષ સ્વરૂપ.. અન્યાયથી કરેલા દંડના ધનનું શું કરવું......... ....... દંડ કરવાના દશ સ્થાન.... ઉત્તમ દંડનું લક્ષણ . કેવા ગુના વાસ્તે કેવો ડામ દેવો દંડ નહિ કરવા લાયક કોણ................ દંડનીતિ પ્રકરણ સમાપ્ત ......... યુદ્ધ તથા દંડનીતિ નામનો બીજો અધિકાર સંપૂર્ણ . • ત્રીજો અધિકાર અભિનંદન પ્રભુની સ્તુતિ .... વ્યવહારાધિકાર પ્રકરણ તેનું લક્ષણ-શંકા-સમાધાન ............ ......................... બે પ્રકારનો વ્યવહાર.... ...... ........... વ્યવહારના અઢાર ભેદ.................................. વાદના આઠ પ્રકાર .................... રાજાએ સભામાં કેવા ભાવથી વર્તવું............. વાદીની અરજી..... ...... ...................... ... તેની યોગ્યતા અયોગ્યતાનું સ્વરૂપ .......... પક્ષાભાસવાળી અરજી ન સાંભળવા વિષે ... પક્ષાભાસ કેટલા પ્રકારના અને તેનું વર્ણન. ... ઘણી બાબતોની એક અરજી નહિ સાંભળવા વિષે .... કેવા સંજોગોમાં તે સાંભળવી.. વાદિની અરજી સાંભળી પ્રતિવાદી પર સમન્સ મોકલવા વિષે.... ૫૧ કેવા મનુષ્યો ન બોલાવી શકાય.......................................................... ........................૫૨ મુખીયારપણા વિના કોઈ સ્વજન બોલે તો તેનું શું કરવું . પર હ હ ક 6 8 8 8 8 8 8 For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ વિષય પ્રતિવાદીને તે બતાવી સમજાવી ઉત્તર માગવા વિષે. ત્રણ દિવસ અથવા પખવાડીઆની મુદત....... કયા સંજોગોમાં મુદત ના આપવી. સાંભળવા યોગ્ય ચાર પ્રકારના ઉત્તર. પાંચ પ્રકારના નહિ સાંભળવા યોગ્ય ઉત્તર પ્રતિવાદીનો જવાબ ન્યાયાધીશ વાદિને બતાવે પાંચ પ્રકારની પક્ષહીનતાનું સ્વરૂપ. પછી વાદી તેનો રદીઓ આપે પછી પ્રતિવાદી પાછો તેનો જવાબ આપે.......... આ ચારે પત્રો ન્યાયાધીશ વાંચે અને સભાસદો સાથે વિચારી ફેસલો આપે સભાસદોના લક્ષણ અને સંખ્યા સાક્ષિઓના લક્ષણ સાક્ષિઓને સોગન આપવા સંબંધી કેવા સાક્ષિઓ માન્ય અને કેવા અમાન્ય છે. વાદીના સાક્ષી પછી પ્રતિવાદીના સાક્ષિની જુબાની સામાવાળો સ્વજન આદિ દોષ બતાવી સાક્ષિમાં વાંધો લે તો શું કરવું આ સર્વેનું કથન સભાસદો સાથે ન્યાયાધીશે વિચારવું. જુઠી સાક્ષિ ભરનારનો દંડ. બન્નેના સાક્ષિઓ જુઠા હોય ત્યારે રાજાએ શું કરવું... બીજા સાક્ષિઓના અભાવે રાજાનું કાર્ય દીવ્ય પ્રમાણ શું અને તેનું સ્વરૂપ. વ્યવહારવિધિ સંપૂર્ણ. ઋણવિધિનું સ્વરૂપ સુમતિનાથ ભગવાનની સ્તુતિ કરજનું લક્ષણ કોણે કરવું અને ક્યારે કરવું For Personal & Private Use Only પાનું ................. ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૮ ૫૯ ૬૦ ૬૧ દર દર ૬૩ ૬૩ ૬૪ ૬૫ ૬૫ ૬૬ ૬૬ ૬૬ ૬૭ ૬૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ વિષય કેવા પ્રકારે લેખ લખાવી કરજદારને ધન આપવું .. જુદા જુદા વર્ણ આશ્રયી વ્યાજનો દર.. ચાર પ્રકારની વ્યાજની રીતિ દેવું જો ન આપે તો રાજાને તેનું નિવેદન હિરણ્યધાન્ય વસ્ત્રાદિ ગિરો મુકવા સંબંધી ગીરો મુકેલુ ધન ચોર ચોરી જાય ત્યારે શું કરવું. પિતાનું કરજ કોણ આપે ત્રણ પ્રકારના જામીનનું સ્વરૂપ . જામીનની જવાબદારી નિયત અથવા અનિયત ગીરો સંબંધી સ્થાવર તથા જંગમ મીલ્કતના ગીરો સંબંધી રૂપિયા આપ્યા સિવાય ખોટો લેખ લખાવી લે તેનું શું કરવું. દેવાપેટે વ્યાજનો દર ૪૮ ગીરોપેટે વ્યાજનો દર. ગાય વગેરે પશુ ગીરો મુક્યા હોય તે સંબંધી વસ્ત્રાદિ ગીરો મુક્યા હોય ધાન્ય ગીરો મુક્યું હોય પિતાનું દેવું પુત્રો ક્યારે ન આપે દાસે સ્વામીના કુટુંબ અર્થે કરેલું દેવું સ્વામીને આપે સ્થાનમાર્ગ સંબંધી . વસ્તુઓના ભોગવટાની અવિધ પિતામહે પ્રાપ્ત કરેલા ધનસંબંધી કંપની અથવા પંતિઆળો વ્યાપાર પદ્મપ્રભુની સ્તુતિ. કંપનીનું સ્વરૂપ ઋણાદાન પ્રકરણ સંપૂર્ણ સંભ્રયોત્થાન પ્રકરણ For Personal & Private Use Only પાનું ૬૮ ૬૮ ૬૯ ૭૦ ૭૦. ૭૧ ૭૧ ૭૩ ૭૩ ૭૫ ૭૬ ৩৩ ૭૮ ૭૮ ૭૯ ८० ૮૧ ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૬ ૮૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ •••••••••• ૯O ૯૪ •••૯૪ વિષય પાનું તેમાંનો કોઈ પુત્ર વગર મરી જાય તો તેના દ્રવ્યનું શું કરવું.... ૮૭ દેય પ્રકરણનો પ્રારંભ.. સુપાર્શ્વનાથની સ્તુતિ.. બે પ્રકારનો દેય વિધિ....... છ પ્રકારનું દત્ત ... સોળ પ્રકારનું અદત્ત ... નવ પ્રકારનું અદેય... દેયનું સ્વરૂપ દેય વિધિ સંપૂર્ણ દાયભાગ પ્રકરણનો આરંભ .. ચંદ્રપ્રભુની સ્તુતિ... .......................... દાયભાગનું વિવેચન ....... ભાઈઓનો દાદાની મીલકતમાં શો ભાગ............ પિતાના દ્રવ્યમાં પુત્રનો શો હક ... દાય ભાગનો ક્યારે વિચાર કરવો..... પિતાના ધનમાં સર્વનો સરખો ભાગ....... માતપિતાની હયાતિમાં તેમની ઈચ્છા મુજબ .............. વિપરીત ભાગની કલ્પના કેવા પિતાએ કરેલા ભાગ પ્રમાણભૂત ન ગણાય........................ નાના ભાઈઓના સંસ્કાર કરવા વિષે... ... ... ... ...૯૯ મોટા ભાઈના અધિકારનું સ્વરૂપ કન્યાના વિવાહના ખરચ સંબંધી.. માતાનો ભાગ પિતાના મરણ પછી કેટલો હોય ............... ૧૦૨ જોડે ઉત્પન્ન થયેલા બાળકમાં જ્યેષ્ઠ કોણ .............. ... .......... ૧૦૨ પુત્રી પહેલી જન્મી હોય તો પણ પુત્ર જયેષ્ઠ કહેવાય ..... ૧૦૩ વિધવાના દ્રવ્યનું વિશેષ વર્ણન.......... ૧/૪ પુત્ર પુત્રી આત્મરૂપે સરખાં ......................... .... ૧૦૪ પરણાવેલી પુત્રીના મરણ પછી તેના ધનનો સ્વામી કોણ ...૧૦૪ ૭ ૩ 9 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 8 8 8 8 .. ૯૮ : : : : ... ૧OO. ............. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૦૪ વિભાગ થયા પછી જન્મેલા પુત્ર કોનામાંથી ભાગ મેળવી શકે... ચાર પ્રકારની સ્ત્રીઓના પુત્રથી ઉત્પન્ન થયેલા બાળકોના ભાગ વિષે.. ૫૦ ટ્રસ્ટી નિમવા વિષે ટ્રસ્ટી દુષ્ટ નીકળે તો શું કરવું. પતિના મરણ પછી સ્ત્રીનો અધિકાર વિધવા સ્ત્રી દત્તક લઈ શકે તે લેવાનો વિધિ. પાંચ પ્રકારના પુત્ર જૈન સિદ્ધાંત પ્રમાણે તેમનું લક્ષણ પરધર્મીઓએ માનેલા, પણ જૈનશાસ્ત્રમાં નહિ સ્વીકારાયેલા આઠ પ્રકારના પુત્રોનું લક્ષણ કોના અભાવે કોને દ્રવ્ય મળે દૂરાચારિણી વિધવા સંબંધી . સુશીલા વિધવા વિષે. પુત્રીના ધન વિષે... પિતા માતાની હયાતિમાં પુત્રનું વર્તન પુત્ર દુષ્ટ નીકળે ત્યારે શું કરવું. દીક્ષા લેનારના ધનનો માલિક કોણ. કયા ભાઈઓ ભાગ ગ્રહણ કરવાને લાયક નથી . દત્તક લીધેલો જો વિરુદ્ધ ચાલે તો શું કરવું. પિતામહના દ્રવ્યમાં સર્વના હક્ક સંબંધી ઓરમાન માતાના દ્રવ્યમાં કોણ માલિક કાકાના દ્રવ્યનો કોણ માલિક. સાસુ તથા વહુના હક્ક સંબંધી વિસ્તારપૂર્વક વિવેચન વિધવા પોતાની પુત્રીને પોતાનો ભાગ આપી શકે કે કેમ. પરગોત્રીઓનો ધનમાં અધિકાર નથી સાધારણ દ્રવ્ય સંબંધી For Personal & Private Use Only પાનું ૧૦૬ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૨ ૧૧૩ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૭ ૧૧૯ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૧ ૧૨૨ ૧૨૨ ૧૨૩ ૧૨૩ ૧૨૭ ૧૨૭ ૧૨૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ વિષય ...... ૧૨૮ ......... ૧૩) ૧૩) ... ૧૩૧ ....... .૧૩૨ ૧૩૨ .......... ૧૩૪ ... ૧૩૪ .............. સાત વ્યસનવાળા ભાઈઓ ધનના માલિક નથી ........ ૧૨૮ દત્તક પરણ્યા સિવાય મરી જાય તો તેની જગ્યાએ બીજો લઈ શકાય કે કેમ... કન્યાનો વિવાહ કરી ફરી જાય .... ભાઈઓની વહેંચણ થઈ છે કે નહિ તેનો નિર્ણય.... ......... અવિભાગીય ધનનું સ્વરૂપ...... ભાગ નહિ કરવા લાયક સ્ત્રીધનનું સ્વરૂપ.... પાંચ પ્રકારના સ્ત્રીધનનું વર્ણન સ્ત્રીધન ક્યારે ગ્રહણ કરી શકાય... ૧૩૩ દેશકાળ જોઈને ભાગ પાડવા વિષે ... દાયભાગ સંપૂર્ણ સીમા વિવાદ પ્રકરણ . ૧૩૪ પુષ્પદંત પ્રભુની સ્તુતિ. ......... ૧૩૪ સીમાનું સ્વરૂપ............ ...... ...... ૧૩૫ પાંચ પ્રકારની સીમા... ... .... ... છ પ્રકારની સીમા સંબંધી તકરાર .૧૩૭ સીમા વિવાદમાં ન્યાયાધીશનું કર્તવ્ય ૧૩૭ નિશાન કેવી રીતે કરવા.... ............ .................. ...... ૧૩૮ કેવા સાક્ષીઓથી સીમાનો નિર્ણય કરવો ... ૧૪) સેતુ તથા કુવો લોકને વાપરવા દેવા સંબંધી .૧૪૩ ખેતર જો ખેડે નહિ તો તેને દંડ કરવા વિષે ........................ ૧૪૪ સીમા વિવાદ પ્રકરણ સંપૂર્ણ વેતનાદાન (ચાકરોની રોજી) નું સ્વરૂપ. ૧૪૪ શીતળનાથ ભગવાનની સ્તુતિ ................................ ... ૧૪૪ પાચ પ્રકારના સેવક તથા તેમના લક્ષણ ..... ૧૪૫ પંદર પ્રકારના દાસ તથા તેમના લક્ષણ ........... ૧૪૬ કેવા દાસપણાને યોગ્ય નથી .... ૧૪૭ ૧૩૫ situte CS1 ૩૧ ••••••••••••••••••••••••••••••••••• ૧૪૪ ..... .. ૨૧ ... For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ......... ........... વિષય દાસ શી રીતે મુક્ત થઈ શકે............. દાસને મુક્ત કરવાનો માર્ગ................................ કેવી રીતે ચાકરને તેનો પગાર આપવો.” ચાકરની કસુરમાં કેવા પ્રકારે દંડ કરવો.. કયેતરાનુસંતાપ લેવડ-દેવડથી ઉપજતા પશ્ચાતાપ) પ્રકરણ શ્રેયાંસપ્રભુની સ્તુતિ ..... ............ ૧૫૧ લેવડથી થતા પશ્ચાતાપનું સ્વરૂપ.... વેચાણથી થતા પશ્ચાતાપનું સ્વરૂપ.... વસ્તુની પરીક્ષાના કાળની હદ. વસ્તુ પાછી આપવાની રીતિ . સુવર્ણ આદિની પરીક્ષા.......... ............૧૫૪ સ્વામિ બૃત્ય વિવાદ પ્રકરણ (શેઠ અને નોકરના સંબંધ વિષે)...૧૫૫ વાસુપૂજ્ય પ્રભુની સ્તુતિ .... ૧૫૫ પારકા ખેતરના ધાન્યનો નાશ કરનાર ઢોરના માલિકનો દંડ......૧૫૬ ગોવાળનો કેટલો અપરાધ ? ઢોરના માલિકનો શો દંડ કરવો...૧૫૭ ગોવાળનું કર્તવ્ય........ ...૧૫૮ .... ગોવાળનો પગાર ... ગામની આસપાસ ગોચર જમીન રાખવા સંબંધી ..... ૧૫૯ નિક્ષેપ પ્રકરણ (થાપણ સંબંધી) .... .૧૬૦ વિમલસ્વામિની સ્તુતિ... . ૧૬૦ નિક્ષેપ મુકવાનું કારણ . .... ૧૬૦ નિક્ષેપ જો ધનવાનું પુરૂષ પાછું ન આપે ત્યારે શું કરવું....... ૧૬૧ થાપણ નષ્ટ થાય ત્યારે શું ?................. ઉપનિધિ હરનાર તથા કપટથી લોકોને છેતરવાનો દંડ . ૧૬૪ સાક્ષિઓથી થાપણનો નિશ્ચય કરવો હોય તો કેવો સાક્ષી જોઈએ.... ૧૬૫ સ્વાભાવિક અને નૈયોગિક બે પ્રકારના સાક્ષી ...... ............૧૬૬ સ્વાભાવિકના છ પ્રકાર અને નૈયોગિકના પાંચ પ્રકાર.............૧૬૬ ૧૫૯ ........... ..... ૦ ૧૬૩ જ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પાનું us u • ૧૬૮ વિષય સાક્ષીઓના સામાન્ય ગુણનું વર્ણન. ઉપર જણાવેલા સાક્ષીઓનું સવિસ્તર વર્ણન ............................ અસ્વામિ વિક્રય પ્રકરણનો પ્રારંભ. ........................ અનંતનાથ પ્રભુની સ્તુતિ .... અસ્વામિ વિક્રય (સ્વામિની આજ્ઞા સિવાય વિચાર કરવાનું સ્વરૂપ) .... ૧૬૮ હલકી કિમતમાં ગરીબ પાસેથી વસ્તુ લેનારના દંડ સંબંધી ....૧૬૯ આપણી ખોવાયેલી વસ્તુ બીજાના હાથમાં જોઈએ ત્યારે શું કરવું ?.. સ્વામી વગરના ધનનું શું કરવું ? .... વાક્ય પારૂષ્ય. પ્રકરણનો પ્રારંભ (કઠોર વચન) ...... ... ... ૧૭૧ ધર્મનાથ પ્રભુની સ્તુતિ. ૧૭૧ વાક્ય પાર્શ્ય નું લક્ષણ....................................................... ૧૭ર કેવા વચનનો ઉચ્ચાર ન કરવો .... ..........૧૭૨ ચાર વર્ણના મનુષ્યો જુદા જુદા વર્ણના મનુષ્યોની સાથે કઠિન વચન ઉચ્ચારે તો શો દંડ. ................૧૭૨ ઉપદેશ કરનારના અધિકારનું ઉલ્લંઘન કરનારનો દંડ ...૧૭૪ કાણા બહેરા લુલા આંધળા વગેરેને ઉપનામથી બોલાવનારનો દંડ............ - ૧૭૪ સમય વ્યતિ ક્રાન્તિ પ્રકરણ પ્રારંભ શાન્તિનાથ પ્રભુની સ્તુતિ ........................... ... ...... ૧૭૫ સમય ધર્મ (સાર્વજનિક ધર્મ) નું લક્ષણ .......... ............. ૧૭૬ તેનું ઉલ્લંઘન કરનારનો દંડ.. ૧૭૬ સાધારણ દ્રવ્ય હરી લેનારનો દંડ ... .........૧૭૬ હિતવાદીનું વચન માનવા વિષે ......... ............ ૧૭૭ પંચ-સભા-મંડળ તરફથી કાર્ય કરનારાઓની ફરજો ......... સમુદાયનું હિત ચિંતવનારા કેવા હોવા જોઈએ.. ૧૭૮ જુદા જુદા ધંધાદારીઓના વર્ગનું રક્ષણ કરવા વિશે ............૧૭૮ સ્ત્રી ગ્રહ પ્રકરણ પ્રારંભ... ૧૭૯ ૧૭૫ ૧૭૭ ....... For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિષય ૧૭૮ ૮૩ ...૧૮૪. ૧૮૫ કુંથુનાથની સ્તુતિ.............. વ્યભિચાર નહિ અટકાવવાથી રાજ્યને હાનિ ... ૧૭૯ પરસ્ત્રી સાથે રાજ્યમાર્ગમાં વાત કરવામાં દોષ છે કે નહિ............૧૮૦ કયા સંજોગોમાં પરસ્ત્રી સંગ્રહ ગણી શકાય ...................................૧૮૦ બ્રાહ્મણી સાથે ત્રણ વર્ણમાંથી કોઈને સંબંધ હોય ત્યારે શો દંડ...૧૮૧ - કઈ સ્ત્રીઓ સાથે વાત કરવામાં દૂષણ નહિ, .......................૧૮૧ જુદા જુદા વર્ણો જુદા જુદા વર્ણની સ્ત્રી સાથે આડો વ્યવહાર રાખે તેનો દંડ...... ........૧૮૨. સ્ત્રીના શરીરની અપવિત્રતા... .... ............. પરસ્ત્રી ત્યાગ કરવાનો ઉપદેશ ચૂિત પ્રકરણ પ્રારંભ (જુગાર) . ..... .. ૧૮૪ અરનાથ ભગવાનની સ્તુતિ .... .... ૧૮૪ જુગારની અનેક પ્રકાર .... જુગારખાનાનું સ્વરૂપ................... જુગારખાનાના ઉપરીનું કર્તવ્ય... જુગાર સર્વ વ્યસનોના નાયક રૂપ છે ................. .... ૧૮૭ સૈન્ય પ્રકરણ પ્રારંભ (ચોરી) ...... .... .. ૧૮૮ મલ્લિનાથ ભગવાનની સ્તુતિ .................. ... ૧૮૮ રાજાનો ધર્મ શો છે ?..... તે પાળવાથી રાજાને શું લાભ છે ?.................. ... ....૧૮૯ અને ન પાળવાથી તેની શી ગતિ થાય છે ? અનેક પ્રકારની ચોરી કરનારના દંડનું વર્ણન... ......................... ૧૯૦ સ્વજન આદિ સ્વધર્મથી ભ્રષ્ટ થાય ત્યારે શું કરવું... ૧૯૨ ચોર આદિને આશ્રય આપનારનો દંડ... ૧૯૩ ક્યારે મનુષ્ય દોષિત ન કહેવાય.......................... ૧૯૩ સાહસ પ્રકરણનો પ્રારંભ .... . ૧૯૪ મુનિસુવ્રત ભગવાનની સ્તુતિ .... ... 126 ........... ૧૮૬ ૧૮૮ ................ .૧૮૯ ........... ................ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વિષય સહસા કર્મનું લક્ષણ તેના ત્રણ પ્રકારનું સ્વરૂપ . અનેક પ્રકારના સાહસ કર્મ અને તે કરનારનો દંડ ધોબી લુગડાં ગીરો મુકે, ઓળવે, બીજા આપે તો તેના દંડનું વિશેષ સ્વરૂપ. ખોટા તોલ માપ સંબંધી વૈદ્ય નહિ છતાં વૈદ્યનો ધંધો કરનારનો દંડ............. વસ્તુઓ ભેળસેળ કરે તથા માલ બદલી નાંખે દંડ પારૂષ્ય પ્રકરણનો પ્રારંભ ...... મિનાથ ભગવાનની સ્તુતિ. ક્ષત્રીય તથા બ્રાહ્મણના આસન પર વૈશ્ય શૂદ્ર બેસે ત્યારે શું કરવું ?. બીજાના પ્રાણ હરવાને તૈયાર થયેલા વિષે . અનેક પ્રકારની વસ્તુનો નાશ કરનાર વિષે સારથિ (હાંકનાર) ક્યારે દોષિત ન ગણાય અજ્ઞાન સારથી હોય તો કોણ દંડને પાત્ર.. ગાડીને લીધે પ્રાણી તથા વસ્તુઓના નાશથી સારથિનો દંડ સ્ત્રી પુરૂષ ધર્મ પ્રકરણનો પ્રારંભ નેમનાથ ભગવાનની સ્તુતિ... પતિને દેવરૂપ માનવાનો સ્ત્રીનો ધર્મ. સ્ત્રીઓના રક્ષણ કોણ ? ઋતુવતી સ્ત્રીનો ધર્મ. સ્નાન કર્યા પછીનું સ્ત્રીનું કર્તવ્ય............ પુત્ર પુત્રીની ઉત્પત્તિનો નિશ્ચય પરસ્ત્રીનો ત્યાગ તથા સ્ત્રીના ધર્મ સ્ત્રીઓએ કોની સોબત ન કરવી તેમજ એકલાં ક્યાં ન જવું ?. સ્ત્રીએ મલોત્સર્ગ ક્યાં ન કરવો ? For Personal & Private Use Only પાનું ૧૯૭ ૨૦૦ ૨૦૦ ............ ૨૦૧ ૨૦૨ ૨૦૨ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૨૦૩ ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૭ ૨૦૦ ૨૦૮ ૨૦૮ ૨૦૯ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ | | ૦ ૦ ૦ = ' A ......... ......... ........ વિષય પુરૂષનું સ્ત્રી પ્રત્યેનું કર્તવ્ય .. ઋતુવતી સ્ત્રીના સ્પર્શનો ત્યાગ રાત્રિભોજન નિષેધ . .................. કયા પાંચ સ્થળમાં સ્નાનની જરૂર............ પુરૂષનું દિવસ સંબંધી કર્તવ્ય . વ્યવહારનીતિ વર્ણનનો ત્રીજો અધિકાર સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પ્રકરણ..... ૨૧૮ પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ ......... માતંગ યવન તથા મ્લેચ્છના ઘરમાં ભોજન કરનારનું પ્રાયશ્ચિત્ત..૨૧૮ ભીલ્લ તથા મોચીના ઘરમાં ખાનારનું પ્રાયશ્ચિત્ત .... ..........૨૧૯ અઢાર વર્ણનું ભોજન કરનારનું પ્રાયશ્ચિત્ત.................... ........ ૨૨૧ અગ્નિ પાતાદિથી થતા દુર્મરણનું પ્રાયશ્ચિત્ત.. બ્રહ્મ હત્યાદિક પાપ કરનારાઓનું પ્રાયશ્ચિત્ત ............ આદિ ત્રણ વર્ણ શુદ્ર સાથે અન્નપાણીનો વ્યવહાર રાખે તેનું પ્રાયશ્ચિત્ત .......... મિથ્યા દૃષ્ટિ શુદ્ર સ્પર્શલ ભોજન કરનારનું પ્રાયશ્ચિત્ત ....... ૨૨૨ પુત્રી માતા તથા ચાંડાળી સાથેના સંભોગથી થતું પ્રાયશ્ચિત્ત.....૨૩ કારીગરના ઘરમાં વાસ કરનારનું પ્રાયશ્ચિત્ત ગોહત્યા બ્રહ્મહત્યા આદિ કરનાર પાપીઓનું અન્ન ખાનારનું પ્રાયશ્ચિત્ત.... જેના ગોત્રમાં બેસીને ખાવું કલ્પતું ન હોય ત્યાં ભોજન કરનારનું પ્રાયશ્ચિત્ત ...................... .. ૨ ૨૪ પ્લેચ્છ દેશમાં રહેનારનું પ્રાયશ્ચિત્ત ................... તેનું સંપૂર્ણ સ્વરૂપ.. ............ ૨૨૪ લૌકિક પ્રાયશ્ચિત્ત સ્વરૂપ સંપૂર્ણ................................... ....... ૨૨૫ ગ્રન્થનો ઉપસંહાર.... ........ . ૨૨૬ ચોવીસ તીર્થકરની સ્તુતિ રૂપ આ ગ્રન્થની સમાપ્તિ.. ૨૨૪ ૨૨૪ ૨૨૪ .......... ૨૨૬ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री गुरुभ्यो नमः ।। HIDANA रज अर्हन्नीति मंगलाचरणम् श्रीमंतं नाभिजं वंदे प्रथमं तीर्थनायकम् । भूपं च योगिनं योगविलक्ष्यं रम्यविग्रहम् ॥ १ ॥ देवाय नमस्तस्मै यस्माच्चरमशासनम् । प्रवृत्तमस्मिन् भरते संसारार्णवतारकम् ॥ २ ॥ गणेशान् पुंडरीकादीन् द्विपंचाब्धिरसामितान् । प्रणमामि त्रिधा भक्त्या प्रत्यूहोच्छित्तिकारकान् ॥ ३॥ सुधर्मस्वामिनं स्तौमि पंचमं गणनायकम् । यदादिष्टगिरा सर्वं श्रुतं लोके प्रवर्तते ॥ ४ ॥ श्रुतं देवीं सद्गुरूंश्च नतिर्मेऽस्तु मुहुर्मुहुः । यत्प्रसादसमुद्भूतो मयि बोधः प्रसप॑ति ॥ ५ ॥ આ પહેલા તીર્થકર શ્રીમાનું નાભિરાજાના પુત્ર, પ્રથમ રાજા, પ્રથમ યોગી અને યોગીઓના પણ લક્ષરૂપ, સુંદર દેહવાળા ઋષભદેવને નમસ્કાર કરું છું. આ ભરતખંડમાં સંસારરૂપી સમુદ્રને તારે એવું છેલ્લું શાસન જેમનાથી પ્રર્વવું એવા અને દેવતાઓની મધ્યે શ્રેષ્ઠ તેવા ચરમ તીર્થંકરને (મહાવીર સ્વામીને) નમસ્કાર કરું છું. બે, પાંચ, ચાર અને એક (૧૪૫૨) એટલી જેની સંખ્યા છે, અને જેઓ પ્રત્યેક વિદ્ધને નાશ કરે તેવા છે, એવા પુંડરીક આદિ ગણધરોને For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨ કાયિક, વાચિક તથા માનસિક એ ત્રણ પ્રકારની ભક્તિ વડે હું વંદન કરૂં છું. જેમની આજ્ઞાથી વાદેવિએ સર્વ શાસ્ત્ર લોકમાં પ્રવર્તાવ્યાં છે, એવા પાંચમા ગણધર સુધર્માસ્વામીની પણ હું સ્તુતિ કરૂં છું. સદ્ગુરૂ, શાસ્ત્ર તથા સરસ્વતીને વારે વારે હું નમું છું, કારણ કે જેમની કૃપાથી ઉદય થયેલું જ્ઞાન મારામાં વિસ્તારને પામે છે. अस्य शास्त्रस्य प्रयोजनम् ।। कुमारपालक्ष्मापालाग्रहेण पूर्व्वनिर्मितात् । अर्हन्नीत्यभिधात् शास्त्रात् सारमुद्धृत्य किंचन ।। ६॥ भूपप्रजाहितार्थं हि शीघ्रस्मृतिविधायकम् । लघ्वर्हन्नीतिसच्छास्त्रं सुखबोधं करोम्यहम् ।। ७ ।। કુમારપાલ રાજાના આગ્રહથી પૂર્વે રચાયેલા અર્જુન્નીતિ શાસ્ત્રમાંથી કાંઈક સાર લઈને, રાજા તથા પ્રજાઓના હિતને માટે શીઘ્ર-સ્મરણમાં રખાય તેવું અને સહેલાઈથી સમજી શકાય તેવું આ લઘુ-અર્હન્નીતિનામે સત્શાસ્ત્ર હું રચું છું. પ્રખ્યારંભઃ ।। एकदा वीरभगवान् राजगृहपुराद्बहिः । उद्याने समवासार्षीद्गौतमादिव्रजेडितः ।। ८ ।। तदागमनवृत्तान्तं श्रुत्वा श्रेणिक भूमिराट् । નામ અંવિતું તૂળ સમુ: સછિદ્ઃ ।। ↑ ।। प्रणिपत्य जगन्नाथमुपविश्योचितस्थले । देशनान्ते चावसरं प्राप्य पप्रच्छ भूधनः ।। १० ।। એક દિવસે ગૌતમાદિમુનિના સમૂહે પૂજેલા શ્રી મહાવીર ભગવાન રાજગૃહ નગરની બહાર બાગમાં આવીને સમોસર્યા. તેમના પધારવાનું વૃત્તાન્ત સાંભળીને પૃથ્વીપતિ શ્રેણિક રાજા પોતાના સૈન્યે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સહિત દર્શનના ઉત્સાહવાળો ઉતાવળથી વાંદવાને બાગમાં ગયા. જગન્નાથ ભગવાન મહાવીર સ્વામીને પંચાંગ વંદન કરી યોગ્ય આસન પર વખાણ સાંભળવાને બેઠા. દેશના થઈ રહ્યા બાદ અવસર જોઈ પૃથ્વીપતિ શ્રેણિક તીર્થકર ભગવાનને આ પ્રકારે પૂછવા લાગ્યા : राजप्रश्राः पुरा स्वामिन् राजनीतिमार्गः केन प्रकाशितः । कतिभेदश्च किंरूपो जिज्ञासेति भृशं मम ।। ११ ।। तत्समाख्याहि भगवन् कृपां कृत्वा ममोपरि ।। परार्थसाधने दक्षाः भवंति हि महाशयाः ॥ १२ ॥ હે સ્વામિન્ ! રાજનીતિમાર્ગ પૂર્વે કોણે પ્રગટ કર્યો, તેના ભેદ કેટલા છે અને તેનું સ્વરૂપ શું? એ જાણવાની મને ઘણી જ ઈચ્છા છે માટે કૃપા કરી મને કહો. આપ જેવા મહાશયો હમેશાં પરાર્થ સાધવામાં જ કુશળ હોય છે. उत्तराणि ततो जगाद भगवान् शृणु भो मगधेश्वर । काले ऽस्मिन्नादिमो भूप ऋषभो ऽभूजिनेश्वरः । १३। स एव कल्पद्रुफले क्षीणे कालप्रभावतः । भारतान् दुःखितान् दृष्ट्वा कलिछद्मपरायणान् ॥१४॥ कारुण्याद्युग्मजातान् छित्वा धर्मं पुरातनम् । . वर्णाश्रमविभागं वै तत्संस्कारविधिं पुनः ।। १५ ॥ कृषिवाणिज्यशिल्पादिव्यवहारविधिं तथा । . नीतिमार्गं च भूपानां पुरपट्टनसंस्थितिम् ।। १६ ।। विद्याः सर्वाः क्रियाः सर्वाः ऐहिकामुष्मिका अपि । प्रादुचकार भगवान् लोकानां हितकाम्यया ॥ १७ ॥ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજાને પ્રશ્ન સાંભળીને ભગવાન મહાવીર સ્વામી બોલ્યા. હે મગધ દેશના રાજન્ ! આ યુગમાં આદિરાજા જિનેશ્વર ભગવાન્ ઋષભ દેવજી થયા. તેમણે જાણ્યું કે કાળના પ્રભાવથી કલ્પવૃક્ષને ફળ થતાં નથી વળી કલિકાળનાં કપટથી વિંટળાયેલી ભારતી પ્રજા ઘણીજ દુઃખી છે, માટે દયા આવવાથી યુગલિયાંના પુરાતન ધર્મને ભેદી સંસ્કાર વિધિએ સહિત વર્ણ તથા આશ્રમ એ . પ્રકારના વિભાગ પાડ્યા. ખેતી, વેપાર, શિલ્પાદિક કલાઓ, તથા વ્યવહારવિધિ અને રાજાઓનો નીતિમાર્ગ, પુર તથા નગરોની વ્યવસ્થા, તથા આ લોકની અને પરલોકની સઘળી વિદ્યાઓ તથા ક્રિયાઓ પણ, લોકોના હિતને માટે ભગવાન ઋષભ દેવજીએ પ્રકટ કરી. तत्पुत्रो भरतश्चक्रे निधाय हृदि तद्वचः । निधाननवकं प्राप्तः नीतिधर्मादिमर्मवित् ॥ १८ ॥ ભગવાન્ રૂષભના પુત્ર ભરત જેમણે નવનિધાન પ્રાપ્ત કર્યા હતા અને નીતિ તથા ધર્મ વગેરેના મર્મ જાણ્યા હતા તેમણે પિતાનું વચન હૃદયમાં ધારણ કર્યું, અને - आर्यवेदचतुष्कं हि जगत्स्थित्यै चकार सः । પુરુષાર્થને રક્ષા થત: યુનિવિના: પ્રજ્ઞા સાફ तत्तु कालान्तरे भ्रष्टं जातं हिंसादिदूषितम् ।। मिथ्यात्विभिर्गृहितं हि सुविध्यादिजिनान्तरे ॥ २० ॥ तदाय्यैस्तत्परित्यज्य पूर्वाचार्यैर्विनिर्मिताः । ग्रन्था अनेकशः संत्यधुनापि पृथिवीतले ॥ २१ ॥ तानाश्रित्य जनो लोकव्यवहारे प्रवर्तते । एतन्निदानमेतस्य जानीहि मगधाधिप ॥ २२ ॥ इति प्रथमप्रश्रस्योत्तरं । For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ તેણે જગતની સ્થિતિને અર્થે આર્ય વેદ ચતુષ્ક રચ્યું. જે વડે સઘળી આર્ય પ્રજાઓ પુરૂષાર્થ સંપાદન કરવામાં કુશળ થઈ. પરંતુ કેટલોક સમય જવા પછી સુવિધ્યાદિ સ્વામીના વખતમાં તે મિથ્યાત્વિઓએ ગૃહણ કર્યું, તેમના હિંસાદિ ધર્મથી દૂષિત થયેલું તે શાસ્ત્ર ભ્રષ્ટતાને પામ્યું, માટે આર્ય પુરૂષોએ તેને તજી દીધું. પૂર્વના આચાર્યોએ રચેલા તેમના અનેક ગ્રન્થો હજી પૃથ્વીતલમાં અને તેમને અનુસરીને આર્યજનો લોકવ્યવહારમાં પ્રવર્તે છે, તે મગધદેશના રાજન્ ! મારા કહેવા પ્રમાણે નીતિશાસ્ત્રની ઉત્પત્તિનું કારણ તું જાણજે. ' इति प्रथमप्रश्नस्योत्तरं दत्वा जगत्प्रभुः । प्रशान्तरसमाधानं यथा चक्रे तथोच्यते ।। २३ ।। જગપ્રભુ મહાવીર ભગવાને એ પ્રકારે શ્રેણિક રાજાને પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપીને બીજા પ્રશ્નનો ઉત્તર આપી તેના અંતઃકરણનું સમાધાન જે પ્રકારે કર્યું તે પ્રકાર વર્ણવે છે : અથ નૃપશુIT: तवादावुपयोगित्वान्नृपाणां मंत्रिणां गुणाः । प्रकाश्य च तथा तेषामेव शिक्षाश्च काश्चन ।। २४ ॥ अव्यंगो१ लक्षणैः पूर्ण:२ रूपसंपत्तिभृत्तनुः३ । अमदो४ जगदोजस्वी५ यशस्वी६ च कृपापरः७ ॥ २५॥ कलासु कृतका च८ शुद्धराजकुलोद्भवः९ । वृद्धानुग१० स्त्रिशक्तिश्च११ प्रजारागी१२ प्रजागुरुः१३ ।। २६॥ समर्थनः पुमर्थानां त्रयाणां सममात्रया१४ । कोशवान्१५ सत्यसंघश्च१६ चरदृग्१७ दूरमंत्रदृक्१८ ॥२७॥ आसिद्धिकर्मो१९ द्योगी च२० प्रवीणः शस्त्र२१ શાયો રર | For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ निग्रहा२३ नुग्रहपरो२४ निर्लचो दुष्टशिष्टयोः ।। २८॥ उपायार्जितराज्यश्री२५ र्दानशीलो२६ ध्रुवंजयी२७ । न्यायप्रियो२८ न्यायवेत्ता२९ व्यसनानां व्यापासकः३० ।।२९॥ अवार्यवीर्यो गांभीर्यो३२ दार्य३३ चातुर्यभूषितः३४ । .. प्रणामावधिकक्रोधः३४ सात्विक३६ स्तात्विको नृपः।। ३० ।। ગ્રWારંભમાં વિશેષ ઉપયોગી જાણીને પ્રથમ રાજા તથા મંત્રિના ' સ્વાભાવિક ગુણો અને કેટલીક શિક્ષાઓ નિરૂપણ કરી છે, શુભ લક્ષણ યુક્ત, ખોડ વગરનો શરીરે રૂપાળો, મદરહિત, ઓજસ્વી, યશવાળો, કૃપાળુ, કળાવાનું શુદ્ધ રાજકુલનું બીજ, વૃદ્ધોની સેવા કરનારો, ત્રણે શિક્તિવાળો, પ્રજા પર પ્રીતિ રાખનાર, પ્રજાઓનો સ્વામી, સમાન અંશથી પુરૂષનાં ધર્મ, અર્થ તથા કામ એ ત્રણે પુરૂષાર્થને સમર્થન કરનાર, ભંડારવાળો, વચન પાળનારો, જાસુસો મારફત તપાસ રાખનાર, દૂરંદેશી, કાર્યસિદ્ધિ પર્યત કામ કરનાર, ઉદ્યોગી, શસ્ત્ર તથા શાસ્ત્રમાં પ્રવીણ, દુષ્ટ તથા શિષ્ટને નિગ્રહ અને અનુગ્રહ કરવામાં તત્પર, લાંચ નહિ લેનારો, ઉપાયથી રાજ્યલક્ષ્મીની ઉત્તરોત્તર વૃદ્ધિ કરનારો, દાતાર, અવશ્ય જીત મેળવનારો, ન્યાયપ્રિય, ન્યાયવેત્તા, વ્યસનોને ફેડનારો, પુષ્કળ બળવાળો, ગંભીર, ઉદાર, ચતુર, ક્ષમા માગવા સુધી ક્રોધ કરનારો, સત્વગુણી તથા તત્ત્વવિદ્યાને જાણનાર, એટલા ગુણવાળો રાજા હોવો જોઈએ. नृपाणां नियमशिक्षा देवान् गुरून् द्विजांश्चैव कुल्यज्येष्टांश्च लिंगिनः । વિહાય વિતાવેષ ન વિધેયા નમતિ: જે રૂ? | न स्पृष्टं क्वापि भोक्तव्यं नान्येन सह भोजनम् । न श्राद्धभोजनं कार्यं भोक्तव्यं नान्यवेश्मनि ॥ ३२॥ ૧. પ્રભાવ શક્તિ મંત્ર શક્તિ અને ઉત્સાહ શક્તિ. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ अगम्यास्पृश्यनारीणां विधेयो नैव संगमः । परेण धारितं वस्त्रं नो धार्यं भूषणं तथा ॥ ३३ ॥ शयनं परशय्यायामासनं च परासने । परपात्रे भोजनं च वर्जयेत्सर्वदा नृपः ।। ३४ ।। नैवारोप्या गुरून्मुत्त्वा स्वशय्यासनवाजिषु । स्वे रथे वारणे चैव पर्याणे क्रोड एव च ।। ३५ ।। कांजिकं कथितान्नं च यवान्नं तैलमेव च ।। न भोक्तव्यं क्वचिद्राज्ञा पंचोदुंबरजं फलम् ॥ ३६ ।। દેવ, ગુરૂ, બ્રાહ્મણ, કુલવૃદ્ધ તથા સાધુ એટલા સીવાય રાજાએ કોઈને નમસ્કાર કરવો નહિ, કોઈએ સ્પર્શ કરેલું અન્ન તેણે ખાવું નહિ તેમ કોઈના ભેગાં જમવા બેસવું નહિ. શ્રાદ્ધનું અન્ન જમવું નહિ, પારકે ઘેર પણ જમવા ન બેસવું. નહિ ગમન કરવા યોગ્ય અને અડકી ન શકાય તેવી સ્ત્રીઓનો સંગ રાજાએ કરવો નહિ. બીજાએ પહેરેલું વસ્ત્ર તથા ઘરેણું રાજાએ ન પહેરવું. પારકી શય્યામાં સુવું નહિ, બીજાના આસન પર બેસવું નહિ, અને પારકા વાસણમાં જમવાનું સર્વદા ત્યાગ કરવું, પોતાને બેસવાના આસન શયા ઘોડા રથ હાથી વિગેરે વાહનો પર ગુરૂ જન સિવાય રાજાએ બીજાને બેસાડવું નહિ. કાંજી, કોહેલું અન્ન, જવ, તેલ અને પાંચે ઉદંબર જાતિના ફળ એટલું અન્ન રાજાએ ભક્ષણ કરવાં નહિ. __ नृपाणा नीतिशिक्षा ॥ अपराधसहस्त्रेऽपि योषिद्विजतपस्विनां । न वधो नांगविच्छेदस्तेषां कार्यं प्रवासनम् ॥ ३७ ।। देवद्विजगुरूणां च लिंगिनां च सदैव हि । अभ्युत्थानमस्कारप्रभृत्या मानमाचर ।। ३८ ।। For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ धर्मार्थकामान् संदध्या अन्योन्यमविरोधितान् । पालयस्व प्रजाः सर्वाः स्मृत्वां स्मृत्वा क्षणे क्षणे ॥३९॥ मंत्रिभिः सेवकैश्चैव पीड्यमानाः प्रजा नृप । । क्षणे क्षणे पालयेथाः प्रमादं तत्र माचर ॥ ४० ॥ .. दंड्या न लोभतः केचिन्न क्रोधान्नाभिमानतः । दोषानुसारी दंडश्च विधेयः सर्वदा त्वया ॥ ४१ ॥ हित्वालस्यं सदा कार्यं नीत्या कोषस्य वर्द्धनम् । प्रजायाः पालनं नीत्या नीत्या राष्ट्रहितं पुनः ।। ४२।। कदापि न हि मोक्तव्यो नीतिमार्गो हितेच्छुभिः । स्यान्यायवर्जितो भूप इहामुत्र च दुःखभाक् ॥ ४३॥ यदुक्तं:दुष्टस्य दंडः सुजनस्य पूजा न्यायेन कोशस्य च संप्रवृद्धिः । अपक्षपातो रिपुराष्ट्ररक्षा पंचैव यज्ञाः कथिता नृपाणाम् ॥ ४४ ॥ સ્ત્રી, બ્રાહ્મણ, અને તપસ્વીઓએ અનેક અપરાધ કર્યા હોય તેમ છતાં મારી નાંખવાની અગર અંગ છેદવાની શિક્ષા કરવી નહિ પણ તેમને દેશ નીકાલ કરવા. દેવ, બ્રાહ્મણ, ગુરૂ તથા સાધુઓને સામાં જઈ નમસ્કાર વગેરે આદર સત્કાર કરી માન આપવું. ધર્મ, અર્થ તથા કામ એ ત્રણે પુરૂષાર્થમાં પરસ્પર વિરોધ ન આવે એવી રીતે સાધવા. ક્ષણે ક્ષણે રાજાએ સઘળી પ્રજાને યાદ કરીને તેમનું પાન કરવું. મંત્રીઓ તથા સેવકોથી પીડાતી પ્રજાઓનું રક્ષણ કરવામાં જરા આળસ કરવું નહિ. વળી હે રાજન્ ! લોભ, ક્રોધ તથા અભિમાનથી કોઈને દંડ કરવો નહિ. પણ હંમેશાં તેમના ગુનાના પ્રમાણમાં શીક્ષા કરવી. પોતાનું હિત ઈચ્છનાર રાજાઓએ પ્રજા For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પાલન, દેશ આબાદી તથા પૈસાનો જમાવ નીતિથી કરવો, કદી પણ તેણે ન્યાયમાર્ગનું ઉલ્લંઘન કરવું નહિ. અન્યાય કરનાર રાજા આ લોક તથા પરલોકમાં દુઃખ ભોગવે છે. કહ્યું છે કે :- અપરાધિને દંડ, સપુરૂષને સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારનો વધારો, અપક્ષપાત તથા શત્રુઓથી દેશનું રક્ષણ એ પાંચ રાજાઓના યજ્ઞ કહ્યા છે. अंगरक्षान्सौविदलान् मंत्रिणो दंडनायकान् । सूपकारान् द्वारपालान् कुर्याद्वंशक्रमागतान् ॥ ४५ ॥ वर्जयेत्मृगयां द्यूतं वेश्यां दासी परस्त्रियः । सुरां वचनपारुष्यं तथा चैवार्थदूषणम् ॥ ४६ ॥ वृथार्थदंडपारुष्यं वाद्यं गीतं तथाधिकम् । नृत्यावलोकनं भूयो दिवा निद्रा च संततम् ॥ ४७ ।। परोक्षनिंदा व्यसनान्येतानि परिवर्जयेः । न्यायान्यायपरामर्शे नीरक्षीरविवेचने ।। ४८ ॥ न पक्षपातो नोद्वेगस्त्वया कार्यः कदाचन । स्त्रीणां श्रीणां विपक्षाणां नीचानां रसितागसां ॥ ४९ ॥ मूर्खाणां चैव लुब्धानां मा विश्वासं कृथाः क्वचित् । देवगुराधने च स्वप्रजानां च पालने ॥ ५० ॥ पोष्यपोषणकार्ये च मा कुर्यात्प्रतिहस्तकान् । कार्यः संपदि नोत्सेको धैर्यछेदो न चापदि ।। ५१ ।। एतदद्वयं निगदितं बुधैरुत्तमलक्षणम् । . शास्त्रैर्दानैः प्रपाभोज्यैः प्रासादैश्च जलाशयैः ।। ५२।। यशस्करै रमामिश्च पूरयेत्सकलामिलां । घातयेत्शत्रुवंश्यांश्च पोषयेत्सुहृदन्वयं ।। ५३ ॥ शक्तित्रिकमुपायानां चतुष्कं चागसप्तकं । वर्गत्रयं सदैतानि रक्षणीयानि यत्नतः ॥ ५४ ॥ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૦ तत्र प्रभूत्साहमंत्राः शक्तयः समुदाहृताः । उपायाः सामदाम्नी च दंडभेदाविति क्रमात् ।। ५५ ।। स्वाम्यमात्यसुहृत्कोशराष्ट्रदुर्गबलानि च । सप्तांगा नीतिराज्यस्य प्रकृतिश्चाष्टमा क्वचित् ।। ५६ ।। षड्गुणाश्च समाख्याता राज्यस्तंभोपमा इमे । संधिविग्रहयानासनाश्रयद्वैधभावनाः ।। ५७ ।। पालयेश्च प्रजाः सर्वाः स्वपरापेक्षयोञ्जितः । दुष्टान् प्रजापीडकांश्च तथा राज्यपदैषिणः ।। ५८ ।। गुरुदेवभिदः शत्रून् चौरान् प्राणैर्वियोजयेत् । सर्वदाः दंडनीयाश्च लंचाग्राहिनियोगिनः ।। ५९ ।। यथा स्युः सुस्थिताः सर्वाः प्रजाः कार्यं तथा सदा । इत्येषा भवता शिक्षा करणीया दृढात्मना ।। ६० ।। અંગ રક્ષકો, કંચુકિયો, મંત્રિ, છડીદાર, રસોઈયો તથા દ્વારપાળો વંશ પરંપરા ચાલ્યા આવેલા રાજાએ રાખવા. શિકાર, જુગટું, વેશ્યા, દાસી અને પરસ્ત્રીનો સંગ કદી કરવો નહિ. દારૂ, વચનનું કઠોરપણું અને મિથ્યા વ્યયનો રાજાએ ત્યાગ કરવો. વગર કારણે દંડવું, નિષ્ઠુરપણું, ગાવા બજાવવાનો છંદ, વારે વારે નાચ જોવા તથા હમેશાં દિવસે સુવું અને પરોક્ષ નીંદા એટલા વ્યસન તેણે હમેશાં તજવાં. દુધ તથા પાણીનું જેમ હંસ પૃથક્કરણ કરે છે તેમ રાજાએ ન્યાય અને અન્યાય ખોળવામાં પક્ષપાત તેમ ઉદ્વેગ કદી કરવો નહિ. સ્ત્રી, લક્ષ્મી, શત્રુ, નીચ તથા દારૂના અપરાધિઓ અને મૂર્ખ તથા લોભીઆનો પણ કદી વિશ્વાસ કરવો નહિ. દેવ તથા ગુરુની સેવા, પ્રજાનું પાલન અને પોષ્ય વર્ગના પોષણનું કામ બીજાના હાથમાં સોંપવું નહિ. સંપત્તિ સમયમાં છકી જવું નહિ તેમ વિપત્તિમાં ધીરજ ન છોડવી, એ બન્ને લક્ષણ વિદ્વાનોએ ઉત્તમ ગણેલાં છે. યશને For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કરવાવાળા તથા અસંખ્યા શાસ્ત્ર, દાન ભોજનશાળાઓ, પરબો, પ્રાસાદો તથા જળાશયોથી પૃથ્વીને શણગારવી. શત્રુઓના વંશજોનો નિર્મૂલ કરવો, મિત્રના વંશનું પોષણ કરવું, ત્રણ શક્તિઓ, ચાર ઉપાય, સાત અંગ, અને ત્રિવર્ગ એટલાંનું પ્રયત્ન વડે નિરંતર રક્ષણ કરવું. ઉત્સાહ, મંત્ર તથા બળ એ ત્રણ શક્તિઓ કહેલી છે. સામ, દામ, દંડ તથા ભેદ એ ચાર ઉપાય છે, અને સ્વામી, પ્રધાન, મુહૃદ, કોશ, રાષ્ટ્ર (દેશ) કીલ્લા તથા સૈન્ય એ રાજાઓનાં સાત અંગ છે. કેટલાક પ્રકૃતિને રાજનું આઠમું અંગ ગણે છે. સંધિ વિગ્રહ, યાન, આસન, આશ્રય અને દ્વૈધીભાવ એ છ ગુણોને રાજ્યના સ્તંભની ઉપમા આપેલી છે. મારા તારાની અપેક્ષા વિના સર્વ પ્રજાનું પાલન કરવું, દુષ્ટ, પ્રજા પીડનારા, રાજ્યાભિલાષી, દેવ ગુરુનો નાશ કરનારા, શત્રુ અને ચોરોને મારી નાંખવા. લાંચ લેનારા અધિકારીઓને હમેશાં શિક્ષા કરવી. રાજન્ ! તારે દૃઢપણે રહી ઉપર બતાવેલી શિખામણ ધારણ કરવી. અને જેમ બને તેમ પોતાની સઘળી પ્રજાઓ સુખથી રહી શકે તેમ કરવું. मंत्रिगुणा: कुलीनः कुशलो धीरो दाता सत्यसमाश्रितः । न्यायैकनिष्ठो मेधावी शूरः शास्त्रविचक्षणः ।। ६१ ।। सर्वव्यसननिर्मुक्तो दंडनीतिविशारदः । पुरुषान्तरविज्ञाता सत्यासत्यपराक्रमः ।। ६२ ।। कृतापराधसोदर्ये शत्रावपि समाशयः । ધર્મમંતે નિત્યમના વિમર્શઃ || ૬રૂ || अत्यास्तिक्यादिमतिषु चतसृष्वपि बद्धधीः । भक्तः षडदर्शनेष्वेव गुरुदेवाद्युपासकः ।। ६४ ।। For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૨ नित्यमाचारनिरतः पापकर्मपराङ्मुखः । सदा विचारयेन्न्यायं क्षीरनीरविवेचनम् ।। ६५ ।। कुलक्रमागतं मात्रं नृपयोग्यमुदीरयेत् । ईदृश: पुरुषो मंत्री जायते राज्यवृद्धिकृत् ।। ६६ ।। સર્કુલમાં ઉત્પન્ન થયેલો, ધીરવાન, દાનેશ્વરી, સત્યવાદી, ન્યાયી, બુદ્ધિવાન, શૂરવીર, શાસ્ત્રને જાણવાવાળો, નિરવ્યસની, દંડનીતિને જાણનાર, પુરૂષ પરીક્ષક, સત્યાસત્ય ખોળવામાં પરાક્રમી, મિત્ર તથા શત્રુના અપરાધમાં સમાન આશયવાળો, ધર્મકાર્યમાં કુશળ, હમેશાં ભવિષ્યનો વિચાર કરનાર, આસ્તિકય આદિ ચાર પ્રકારની બુદ્ધિમાં દૃઢ દૃષ્ટિવાળો, ષટ્કર્શનને ભજનારો, ગુરૂ તથા દેવાદિકનો ઉપાસક, સદાચાર પાળનારો, પાપ કર્મ થકી વિમુખ, ક્ષીર તથા નીરની પેઠે સતત ન્યાયને વિચારનાર, કુલ પરંપરાથી ચાલતાં આવેલાં યોગ્ય માર્ગ બતાવનાર, એટલા ગુણયુક્ત મંત્રી રાજ્યને વૃદ્ધિ કરનારો થાય છે. मंत्रिशिक्षा क्रोधाल्लोभात्तथोत्सेकाद्दर्पादपथि वर्त्तनम् । वर्जनीयं सदामात्यैर्वाच्यं नित्यं यथाहितम् ।। ६७ ।। व्यवहारे न कस्यापि पक्षः कार्यस्त्वयानघ । प्रजाहितैकनिष्ठत्वं धारणीयं निरंतरं ।। ६८ ।। परामर्शं विधायोश्चैः राज्यांगेषु च वैरिषु । तथा कार्यं यथा स्वामिकार्ये हानिर्न जायते ।। ६९ ।। ક્રોધથી, લોભથી, ઉત્સેકથી અથવા દર્પથી મંત્રિએ અવળે માર્ગે દિ ચાલવું નહિ, રાજાનું જે પ્રકારે હિત થાય તે જ પ્રકારે મંત્રીએ બોલવું. હે પાપરહિત ! વ્યવહારમાં તારે કોઈનો પણ પક્ષ કરવો નહિ. નિરંતર પ્રજાના હિત તરફ જ લક્ષ રાખવો. રાજ્યના અંગો For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ १२ તથા શત્રુઓના વિષયમાં પુખ્ત વિચાર કરી જેમ રાજ્યને હાનિ ન થાય તેમ વર્તવું. पूर्वोक्ताचरितफलमाह नृपामात्यौ यदि स्यातां पूर्वोक्तगुणधारको । तदा प्रवर्तते नीतिर्न च स्याद् द्विषदागमः ।। ७० ।। पूर्वोक्तशिक्षया युक्तः प्रातरुत्थाय भूपतिः ।। मंगलातोद्यनादेन स्मरेत्पंचनमस्कृतिम् ॥ ७१ ॥ कृत्वा प्राभातिकं कृत्यं स्नात्वा गत्वा जिनालये । जिनभक्तिं विधायोच्चैः परिच्छदसमावृतः ॥ ७२ ॥ गुरुश्चेत्तर्हि तत्पादनतिं कृत्वा तदग्रतः । स्थित्वा तद्देशनां श्रुत्वाभियुक्तः सुसमाहितः ।। ७३॥ आगत्य च समामध्ये स्थित्वा सिंहासने ततः । मंत्रियुक्पार्थिवः सर्वराजचिन्हसमन्वितः ॥ ७४ ।। पश्यत्सभागतान्सर्वान् राज्यकर्माधिकारिणः । सेनापतितलारक्षप्रभृतींश्च चरानपि ।। ७५ ॥ - लक्षणानि स्वकर्माणि चैषां प्रस्तावयोगतः । कथ्यन्ते ऽत्र यथा प्रोक्तान्यागमे नीतिकोविदैः ।। ७६।। તે પૂર્વે દર્શાવેલા ગુણયુક્ત રાજા તથા પ્રધાન જે રાજ્યમાં હોય ત્યાં નીતિનો પ્રચાર થાય છે, તેના રાજ્યમાં શત્રુઓ આવી શકતા નથી. ઉક્તનીતિવાળા રાજાએ મંગળ વાજીંત્રો નાદ સાંભળતાં જ પ્રાતઃકાળમાં વહેલો ઉઠી પંચપરમેષ્ઠીના નમસ્કારને સંભારવા, પછી તેણે સ્નાન કરી પ્રભાતનું કર્મ આચરી પોતાની સવારી સહિત જિનમંદીરમાં જઈ ઉચ્ચ પ્રકારની ભક્તિ આદરવી, ગુરુ નજીક હોય તો તેના ચરણમાં નમસ્કાર કરી સાવધાનતાથી તેમની આગળ યોગ્ય આસન પર બેશી દેશના સાંભળવી, પછી સઘળાં રાજ્ય ચિન્હ ધારણ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કરેલા રાજાએ મંત્રી સહિત (કચેરી) માં જવું. રાજ્યસભામાં બીરાજેલા સેનાપતિથી આરંભી જાસુસો સુધીના સઘળા નોકર વર્ગને તપાસવા. પ્રસ્તુત વિષય છે માટે નીતિશાસ્ત્રજ્ઞોએ આગમ-શાસ્ત્રમાં કહેલાં એમનાં લક્ષણ અને કર્મ અત્રે કહેવાશે. सेनापतिलक्षणानि ॥ तद्यथा सेनापतिर्भवेद्दक्षः यशोराशिर्महाबलः । - स्वभावतः सदातप्तस्तेजस्वी सात्त्विकः शुचिः ।। ७७।। यवनादिलिपौ दक्षो म्लेच्छभाषविशारदः । ततो म्लेच्छप्रभृतिषु सामदामाद्युपायकृत् ।। ७८ ।। विचारपूर्वकाभाषो यथावसरवाक्यविद् । गंभीरमधुरालापी नीतिशास्त्रार्थकोविदः ।। ७९ ।। जागरूको दीर्घदर्शी सर्वशास्त्रकृतश्रमः । ज्ञातयुद्धविधिश्चक्रव्यूहाव्यूहविशेषवित् ।। ८० ।। सावहित्थस्यापि तूर्णं दंभादंभादिभाववित् । प्रत्युत्पन्नमतिश्चौरोऽमूढः कार्य्यशतेष्वपि ।। ८१ ॥ स्वामिभक्तः प्रजाप्रेष्टः प्रसन्ननयनाननः । दुर्दर्शनो द्विषां वीररसावेशे भयंकरः ।। ८२ ।। लंचादिलोभानाकृष्टः स्वामिकार्यैकसाधकः । सल्लक्षणः कृतज्ञश्च दयालुर्विनयी नयी ।। ८३ ।। जेतव्यवर्षे निम्नोच्चजलशैलादिदुर्गवित् । नानाविषमदुर्गाणां भंगादानादिमर्मवित् ।। ८४ ।। संघाने प्रतिभिन्नानां संहतानां च भेदने । उपायज्ञो प्रयासेन द्विषतैवं द्विषं जयेत् ।। ८५ ।। સેનાપતિ ડાહ્યો, બળવાન અને અનેક યશ સંપાદન કરેલો For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હોવો જોઈએ. હમેશાં ગરમ મીજાજનો, તેજસ્વી, સત્વગુણી, પવિત્ર, યવન આદિ અનેક લીપીયોને લખી વાંચી જાણનાર, મ્લેચ્છ ભાષાઓનું જ્ઞાન ધરાવનાર, મ્લેચ્છાદિ અન્ય વર્ણને સામ દામાદિ ભેદથી વશ કરનાર, અવસરને શોભે તેવી વિચારપૂર્વક બોલનાર અને અવસરોચિત વચનને જાણનારો, ગંભીર, મીઠી મીઠી વાતો કહેનારો, નીતિશાસ્ત્રને સંપૂર્ણ જાણનારો, પંડિત, જાગરૂક, દીર્ઘદર્શી, સર્વ શાસ્ત્રને જાણનાર, યુદ્ધમાં ચક્ર વ્યૂહાવ્યૂહાકાર સૈન્યને ગોઠવવામાં કુશળ, અને તેના ભેદને જાણનારો, આકાર ગુપ્ત મનુષ્યના કપટના તેમજ પ્રમાણિકપણાના અભિપ્રાયને જાણનારો, સમય સૂચકતાવાળો, ચોરના જેવી દૃષ્ટિવાળો, સેંકડો કાર્યમાં પણ ચાલાક, રાજ્યભક્ત, પ્રજાપ્રિય, પ્રસન્ન નેત્ર તથા મુખવાળો, શત્રુઓને તાપ ઉપજાવે તેવા દેખાવવાળો વીરરસના આવેશમાં ભયંકર લાગે તેવો, લાંચ વગેરે લાલચોથી લોભાય નહિ તેવો, પોતાના સ્વામીનું કાર્ય સાધવામાં કુશળ, સાાં લક્ષણવાળો, કૃતજ્ઞી, દયાળુ, નમ્ર, ન્યાયી, જીતવા યોગ્ય પ્રદેશની નીચી, ઉંચી જમીન, જલાશયો, શૈલાદિ કીલ્લાઓ વગેરેને જાણવાવાળો, અનેક પ્રકારે વિષમ ચડાવના કિલ્લાઓને શીરીને તોડવા અથવા જીતવા, તેના મર્મને જાણનાર, શત્રુઓને સંધિ કરાવાનાં અને મિત્રોને તુટ પાડવાના ઉપાયોને જાણનાર, શત્રુને શત્રુઓ વડે પ્રયાસથી જીતનાર એટલા ગુણવાળો સેનાપતિ યોગ્ય છે. सेनापतिशिक्षा त्वया परबलावेशो बुद्ध्या बाहुबलेन च । भंजनीयो विधेयो न विश्वासः कस्यचित् परं ।। ८६ ।। परस्य मंडलं प्राप्य कार्या नानवधानता । अल्पे ऽपि परसैन्ये च महान् कार्य उपक्रमः ।। ८७ ।। देशं कालं बलं पक्षं षड्गुण्यं शक्तिसंगमं । विलोक्य भवता शत्रुरभियोज्यो न चान्यथा ।। ८८ ।। For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૬ स्वस्वामिने जयो देयः कार्यं स्वप्राणरक्षणं । दंडनायकमुत्कृष्टमित्येवं शिक्षयेद्गुरुः ।। ८९ ॥ બુદ્ધિબળથી કિંવા બાહુબળથી શત્રુ લશ્કરને તોડી પાડવું, શત્રુપક્ષનો ભરોસો રાખવો નહિ. પરાજ્યમાં જઈને જરા પણ ગાફેલ થવું નહિ, થોડું પણ શત્રુનું સૈન્ય જોઈ મોટો ઉપક્રમ કરી રાખવો. દેશ, કાળ, સૈન્ય, પક્ષ ષગુણ તથા શક્તિ જોઈને શત્રુઓની સાથે લડવું, વગર વિચારે યુદ્ધ કરવું નહિ. પોતાના રાજાને જય આપવો અને પોતાના પ્રાણનું રક્ષણ કરવું. એ પ્રકારે ઉત્તમ દંડનાયકને ગુરુ शीजवे छे. सामान्यतः सर्वेषां कर्माधिकारिणां तत्कर्मबोधिकाः शिक्षा: कुलीनाः कुशला धीराः शूराः शास्त्रविशारदाः । स्वामिभक्ता धर्म्मरताः प्रजावात्सल्यशालिनः ।। ९० ।। सर्वव्यसननिर्मुक्ताः शुचयो लोभवर्जिताः । समाशयाश्च सर्वेषु नृपवस्तुसुरक्षकाः ।। ९९ । परापेक्षाविनिर्मुक्ताः गुरुभक्ताः प्रियंवदाः । महाशया महाभाग्याः धर्मे न्याये सदा रताः ।। ९२ ।। अप्रमादाः प्रसन्नाश्च प्रायः कीर्तिप्रिया अपि । कर्माधिकारे योग्याः स्युरीदृशाः पुरुषाः परे ।। ९३ ।। इति सामान्यतः सर्वेषां कर्माधिकारिणांलक्षणानि स्वामिना यदि यत्कर्म न्यस्तं विश्वासतस्त्वयि अत्र प्रमादो नो कार्यों विधेयं स्वामिवांछितम् ।। ९४ ।। प्रजा न पीडनीयस्तु स्वयं पत्युर्न कर्म च । अर्जनीयं नयाद्वित्तं न हेयं सत्यमुत्तमम् ।। ९५ ।। For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૭ प्रजाधने नृपस्वे च न कार्या कर्हिचित्स्पृहा । एव शिक्षा सदा देया सर्वकर्माधिकारिषु ।। ९६ ।। હવે સામાન્યથી સર્વ રાજ્યકારભારીઓના લક્ષણો કહે છે - કુલીન, કુશળ, ધીર, શુરવીર, શાસ્ત્રજ્ઞ, સ્વામીભક્ત ધર્મમાં શ્રદ્ધાવાળા, પ્રજાનું ભલું ચાહનારા, સર્વ વ્યસનરહિત, પવિત્ર નિર્લોભી, સર્વ પ્રત્યે સમભાવવાળા, રાજાની વસ્તુઓનું રક્ષણ કરવાવાળા પારકાની આશા નહિ રાખનારા, પ્રિય બોલનારા, મહાશય, ભાગ્યશાળી, સર્વદા ધર્મ તથા ન્યાયને અનુરાગી, આસ વગરના, આનંદી, બહુધા કીર્તિના ભુખ્યા, એટલા ગુણવાળા પુરૂષો રાજાની નોકરીમાં રહેવા યોગ્ય છે. સઘળા નોકર વર્ગનાં એ સામાન્ય લક્ષણ કહ્યાં. સ્વામિએ વિશ્વાસથી જે કામ સોપ્યું તેમાં પ્રમાદ ન કરતાં તેની ઈચ્છા પ્રમાણે અવશ્ય કરવું. પ્રજાને પિડવી નહિ અને રાજાનું કાર્ય બગાડવું નહિ, ન્યાયથી ધન મેળવવું, કોઈ દિવસ સર્વોપરી સત્યને છોડવું નહિ. પ્રજા તથા રાજાના ધન પર દિ ઈચ્છા કરવી નહિ. ઉપર પ્રમાણે સર્વ નોકર વર્ગને સદા શીખામણ આપવી. दूतलक्षणानि मध्वाम्लकटुतिक्तेषु वाग्भेदेषु विचक्षणाः । औत्पत्तिक्यादिधीयुक्ताः शीघ्रकार्यविधायिनः ।। ९७ ।। विनीताः स्वामिभक्ताश्च स्वामिकायैकतत्पराः । सर्वभाषासु दक्षाश्च प्रायेण स्युर्द्विजाश्चराः ।। ९८ ।। મીઠી, ખાટી, તીખી તથા કડવી એ પ્રકારના વાણીભેદમાં વિચક્ષણ, સમય સૂચકતા આદિ બુદ્ધિવાળા, શીઘ્ર કાર્ય કરનારા, વિનયવાળા, સ્વામિભક્ત, ધણીના કાર્યમાં તત્પર, સઘળી ભાષાઓના જ્ઞાનવાળા દૂત હોવા જોઈએ. ઘણું કરીને દૂત બ્રાહ્મણેજ હોઈ શકે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૮ स्वस्वामिने वृथोत्साहो न देयो रभसात्कदा । परप्रसादो नापेक्ष्यः कार्यं सत्यनिवेदनम् ॥ ९९ ।। स्वामिप्रतापसंवृद्धिः कार्या सर्वत्र च त्वया ।। ज्ञात्वान्यभावं तद्वाच्यं यत्स्यात्स्वाम्यर्थसाधकम् ।।१०।। तेषां विज्ञापनं सम्यक् श्रुत्वा मंत्रियुता नृपः ।। हिताहितं विचिच्याथ कुर्याद्राष्ट्रहितं भृशं ॥ १०१ ॥ इत्याचार्य श्री हेमचन्द्रविरचिते चौलुक्यवंशभूषणकुमारपालशुश्रूषिते लघ्वर्हन्नीतिशास्त्रे भूमिकाभूपालादिगुणर्वणनो नाम પ્રથમોધ: | ૨ | ઉતાવળથી પોતાના સ્વામિને ખોટો ઉત્સાહ કદી આપવો નહિ, પારકી મહેરબાનીની કદી આશા રાખવી નહિ, સ્વામિ પાસે ખરેખરૂં કહી દેવું. પોતાના રાજાના પ્રતાપની સર્વ સ્થળે અત્યંત વૃદ્ધિ કરવી. બીજાનો ભાવ જાણી લઈ જેથી સ્વામિનો અર્થ સધાય એટલું જ કહેવું. પ્રધાન સાથે રાજાએ પણ એ દુતોનું વિજ્ઞાપન રૂડે પ્રકારે સાંભળી હિતાહિતનો વિચાર કરી દેશનું અત્યંત હિત થાય તેમ કરવું. ચૌલુક્ય વંશના ભૂષણ રૂપ કુમારપાળ રાજાએ સાંભળેલા અને આચાર્યશ્રી હેમચંદ્રે રચેલા અનીતિ શાસ્ત્રમાંથી ભૂમિકા તથા ભૂપાલ ઈત્યાદિ પુરુષોના ગુણના વર્ણન રૂપ આ પ્રથમ અધિકાર થયો. जगन्नाथं सनाथं चाद्भुतलक्ष्योर्जितप्रभं । प्रत्यूहनाशने दक्षमजितं समुपास्महे ॥ १ ॥ पूर्वाधिकारे यत्प्रोक्तं हिताहितविचारणं । नीतिप्रवर्त्तनं कृत्यं भूपालस्य तदुच्यते ॥ २ ॥ આશ્ચર્ય યુક્ત લક્ષ્મીથી શોભિતા એવા અને દરેક વિદ્ધને નાશ કરવામાં કુશળ એવા કૃપાળુ જગતના નાથ અજિત ભગવાનને હું ઉપાસું છું. પ્રથમના અધિકારમાં એમ કહી ગયા કે For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૯ હિતાહિતનો વિચાર કરવો તેના સંબંધમાં નીતિના પ્રવર્તનરૂપ રાજાનું કાર્ય કહે છે. तत्रादौ नृपेण विचारणा कुत्र कथं कैश्च कर्तव्येत्याह || પ્રથમ રાજાએ કયા સ્થળમાં, શી રીતે અને કોની સાથે વિચાર કરવો તે બતાવે છે. उद्याने विजने गत्वा प्रासादे वा रहः स्थितः । मंत्रयेन्मंत्रिभिर्मंत्रं भूयः स्वस्थः समाहितः । । ३ । । यतःमंत्रभेदे कार्यभेदः पार्थिवानां प्रजायते । तोमंत्रणेऽखिलान् मंत्रभेदकानपसारयेत् ॥ ४ ॥ મનુષ્ય વગરના ઉદ્યાનમાં કિંવા મહેલના એકાન્ત ભાગમાં જઈ રાજાએ મંત્રિઓની સાથે બેસી સાવધાનતાથી અને સ્વસ્થ ચિત્તથી વારંવાર સલાહ વિચારવી. વાત ફુટવાથી રાજાઓનું કાર્ય બગડે છે, માટે બીજાને વાત કરી દે એવા સઘળા ચાડિયાઓને આસપાસથી કાઢી મૂકવા. विचारानन्तरं नीत्या राष्ट्रहितं कार्य्यं । तत्र नीतिः कतिधेत्याह || વિચાર કર્યા પછી નીતિ વડે દેશનું હિત કરવું, તે નીતિ કેટલા પ્રકારની તે કહે છે. नीतिस्त्रिधा युद्धदंडव्यवहारैरुदाहृता । तत्राद्या कार्यकालीना मध्यान्त्या च निरंतरा ।। ५ ।। યુદ્ધ, દંડ તથા વ્યવહાર, એ ત્રણ પ્રકારની નીતિ છે. તેમાં યુદ્ધ નીતિનો અવસરે ખપ પડે છે, અને વ્યવહાર તથા દંડ નીતિનો ઉપયોગ સતત થયાં કરે છે. तत्र तावद्यथोद्देशनिर्देशेन युद्धनीतिवर्णनावसरे संध्यादि गुणानामुपयोगित्वात्स्वरूमुच्यते ॥ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હવે અહીં ઉદેશ નિર્દેશથી યુદ્ધ નીતિના વર્ણનનો પ્રસ્તાવ હોવાથી સંધિ, વિગ્રહ ઈત્યાદિ ગુણોનો ઉપયોગ જાણી તેમના સ્વરૂપ લક્ષણ કહીએ છીએ. संधिर्व्यवस्था वैरं च विग्रहः शत्रुसन्मुख । गमनं यानमाख्यातमुपेक्षणमथासनम् ॥.६ ॥ द्विधा कृत्वा बलं स्वीयं स्थाप्यं तद्वैधमुच्यते । बलिष्टस्यान्यभूपस्याश्रयणं संश्रयः स्मृतः ।। ७ ॥ इत्येते षड्गुणा नित्यं चिंतनीया महाभुजा । ' कालं वीक्ष्य प्रयोक्तव्या यथास्थानं यथाविधि ॥ ८॥ એકબીજાએ પરસ્પર વ્યવસ્થા કરવી તેનું નામ સંધિ, વેર બાંધવું તે વિગ્રહ, શત્રુના સામા જવું તે યાન, શત્રુની ઉપેક્ષા કરી પોતાના સ્થાનમાં બેસી રહેવું તે આસન. પોતાના સૈન્યની બે ટુકડીઓ પાડી સ્થાપવી. તે વૈષી ભાવ, શત્રુના ભયથી કોઈ પડોશના બળવાન રાજાનો આશ્રવ લેવો તે સંશ્રય કહેવાય. રાજાએ હમેશાં એ છ ગુણો ચિત્તમાં ચિંતવી રાખવા, સમય જોઈ જે સ્થળે જેવા વિધિથી જેનો ઉપયોગ પડે તે પ્રયોજવા. यत्किंचिन्निबंधेन परस्परोपकारनियमबन्धव्यवस्था संधिः ॥१॥ કોઈપણ શરતોથી પરસ્પર ઉપકારના નિયમોની વ્યવસ્થા બાંધવી તે સંધિ કહેવાય. તે તિવિધ: તે સંધિ બે પ્રકારનો સત્ય: માયા સંયશ એ સત્ય સંધિ અને બીજો માયા-કપટથી સંધિ. કુમ: - तत्रैकः सत्यसंधिः स्याद्यथोक्तं नान्यथा भवेत् । માથાસંધિદ્વિતીયસુ માયા : પ્રતિચત ? | સત્ય સિંધિમાં કરેલા ઠરાવો યથાસ્થિત પાળવામાં આવે છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ વાંકું બોલાતું નથી. અને કપટ સંધિમાં પ્રપંચ જાળ પથરાય છે. स्वार्थं मित्रार्थं वा युद्धाद्यपकाराचरणं विग्रहः ।। २ ।। पोताने માટે અથવા મિત્રને અર્થે યુદ્ધાદિ અપકાર કરવો તે વિગ્રહ કહેવાય. एकाकिनः समित्रस्य वा शत्रु प्रति साधनार्थगमनं यानम् ।। ३ ।। એકલા અથવા મિત્રને લઈ શત્રુની પ્રત્યે સાધનો અર્થે જવું, તે યાન डेवाय. दीनबलतया मित्रानुरोधेन वोपेक्षासनम् ॥ ४ ॥ भोछ। બળને લઈ વા મિત્રના અનુરોધથી ઉપેક્ષા કરવી તે આસન કહેવાય. शत्रुरोधार्थं सेनानीः कतिपय बलान्वित एकतो दुर्गबहिस्तिष्टेदन्यतो राजापि कतिचित्सेनाकलितो दुर्गे तिष्ठेत् इति स्वबलस्य द्विधाकरणं द्वैधम् ॥ ५ ॥ शत्रुने 42qqn भाटे 32८13 ८१४२ सहित સેનાધિપતિએ એક બાજુથી કિલ્લાની બહાર રહેવું, અને કેટલાક લશ્કરયુક્ત રાજાએ બીજી બાજુથી કિલ્લામાં રહેવું આ પ્રકારે લશ્કરના मे मा पापा तेने ५ ४ . शत्रुसंकटे सहायेच्छया सांप्रति कायतिकदुःखनिवृत्यर्थं बलवत्तरान्य-भूपाश्रयणं संश्रयः ॥ ६ ॥ શત્રુથી સંકટ જોઈ સહાયની ઈચ્છાએ તાત્કાલિક તથા ભવિષ્યના દુઃખની નિવૃત્તિ માટે બલવાન રાજાઓનો આશ્રય લેવો તે સંશ્રય डेवाय. एते गुणा यथावसरं यथास्थानं प्रयोगार्हाः, तदेव दर्शयति ॥ ઉપર દર્શાવેલા ગુણો અવસરોમિત યોગ્ય સ્થાને પ્રયોજવા, તે पतापे छे. आत्मनश्चेन्नृपः पश्येदेष्यद्भाविफलं शुभम् । विसह्याप्यल्पहानिं वै संधिं कुर्य्याद्रुतं तदा ॥ ९ ॥ बलोपाचितमात्मानं तुष्टामात्यादिसंयुतम् । यदा जानाति भूपालस्तदाकुर्याद्धि विग्रहम् ॥ १०॥ विपक्षपक्षदलनोत्साहभृत्सर्जितं बलं । पुष्टं प्रकृष्टं जानीयादर यायात्तदा नृपः ।। ११ ।। For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ पूर्वार्जिता यदा शक्तिर्बलहीनाः प्रजायते । સામ સામ મિત્રોતવાસીત પ્રયત્નત્ત: ૨૨ ૫ रिपुं बलिष्टं दुर्घर्षं यदा मन्येत भूधनः । તા વર્ત થિ વૃત્વ ટુ તિત્સમાહિત | શરૂ | आत्मानं यदि दुर्गोऽपि रक्षितुं न क्षमो भवेत् । तदा बलिष्टराजानं धर्मिष्टं संश्रयेद् द्रुतम् ॥ १४ ॥ तत्रापि यदि शंका स्यात्सोऽपि त्याज्यो ध्रुवं तदा । નિઃશં: સમર સ્થિત્વા યુદ્ધમેવ સમારેત્ | ૨૬ છે. जये च लभ्यते लक्ष्मीर्मरणे च सुरांगना । क्षणविध्वंसनः कायश्चिंता का मरणे रणे ॥ १६ ॥ રાજાએ વિચારી જોવું કે અત્યારે જરા હાનિ વેઠવાની છે, પરંતુ ભવિષ્યમાં ઘણો લાભ છે તો તુરત શત્રુની સાથે સંધિ કરવો. આમાત્ય, વિગેરે સંતુષ્ટ હોય અને લશ્કર સહિત પોતે હોય તો શત્રુની સાથે વિગ્રહ કરવો. શત્રુના સૈન્યને પરાભવ કરવામાં ઉત્સાહ શક્તિવાળું સૈન્ય પુષ્ટ અને તેજવાળું એવી ખાતરી હોય તો અવશ્ય શત્રુના સન્મુખ જવું. સેનાએ પ્રથમની લડાઈઓમાં બળ ખર્ચી નાંખ્યું હોય અને શક્તિહિન જણાતું હોય તો લડાઈનો ઉપક્રમ ન કરતાં સામ, દામ, ભેદ વગેરેથી શત્રુને વશ કરવો. શત્રુ બળવાન, સહન ન થઈ શકાય તેવો છે, એમ જણાય તો રાજાએ પોતાના સૈન્યના બે ભાગ કરી પોતે સાવધાનથી કિલ્લામાં ભરાઈ જવું. કિલ્લો પણ પોતાનું રક્ષણ કરવાને અસમર્થ જણાય તો બળવાન તથા ધર્મીષ્ટ રાજાનો આશ્રય લેવો. ત્યાં પણ શંકા માલૂમ પડે તો તેનો પણ ત્યાગ કરવો. અને નિઃશંક રણમાં પડી શત્રુની સાથે યુદ્ધ કરવું. લડતાં જીત મળે તો આ લોકની લક્ષ્મી ભોગવાય, તેમ કરતાં મરણ થયું તો સ્વર્ગની અપ્સરાઓના વિલાસનું સુખ પ્રાપ્ત થાય, ક્ષણવારમાં ભાગી જાય એવી કાયાને માટે રણમાં મરવાની શી ચિંતા ? કાંઈ જ નહિ. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૩ अथ सामाधुपायचतुष्कस्वरूपं वर्ण्यते । कार्यसिद्धिः प्रियालापैः साम दानेन दाम च । भिन्नताकरणं भेदो मिथो राज्याधिकारिषु ॥ १७ ।। दंडो हि वधपर्यन्तोपकारः प्रतिपंथिनाम् । स्यादुपायो नरासाध्ये कार्यकार्योन्यथा न च ॥ १८॥ सत्कारादरप्रीतिसंभाषणादिभिः सांत्वनं साम । स्वर्णेभवाजिराजतादि दानेन कार्यसाधनं दाम । द्रव्यादिलोभदर्शनेन वाक्चातुर्येण वामात्यादीनां । परस्परचित्तभेदतापादनं भेदः । धनहरणवधबंधनादिरूपोऽपकारो दंडः । મિષ્ટ વચનથી કાર્યની સિદ્ધિ કરવી તેને સામ કહે છે, કંઈ આપીને કાર્ય સિદ્ધિ કરવી તે દામ. રાજ્યાધિકારીઓમાં પરસ્પર એકબીજાને ભીન્નતા કરાવવી તે ભેદ, શત્રુને વધુ પર્યતનો અપકાર કરવો તે દંડ. એ ઉપાય મનુષ્યથી અસાધ્ય કાર્યમાં કરવો, અન્યથા તેનું પ્રયોજન નહિ. આદર સત્કાર તથા પ્રીતિ ભરેલા વચનથી શાંત કરવું તે સામ કહેવાય સોનું, હાથી ઘોડા, રૂપુ વિગેરે આપીને કાર્ય સાધી લેવું તે દામ કહેવાય. દ્રવ્યાદિકનો લોભ દેખાડી અથવા વાણીના ચાતુર્યથી પ્રધાન વિગેરેને ફોડવા તે ભેદ, ધન લઈ લેવું, વધ કરવો, કેદમાં નાખવું વગેરે અપકાર કરવો તે દંડ કહેવાય. __ अथ सामदामभेदसाध्ये युद्धं न विधेय मन्यत्र विधेयमिति दर्शयन्नाह ।। साम्ना दाम्ना च भेदेन जेतुं शक्या यदारयः । तदा युद्धं न कर्तव्यं भूपालेन कदाचन ॥ १९ ॥ संदिग्धो विजयो युद्धेऽसंदिग्धः पुरुषक्षयः । सत्स्वन्येष्क्त्युिपायेषु भूपो युद्धं विवर्जयेत् ॥ २० ॥ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૪ सामादित्रितयासाध्ये त्वनन्यगतिको नृपः । युद्धे प्रवृतिकामः स्याद्यदा तत्कृत्यमुच्यते ॥ २१ ॥ पूर्वं संप्रेष्यते दूतश्चतुर्मुख उदारधीः । विपक्षव्यूहधीभावगमागमपरीक्षणे ।। २२ ।। सोपि गत्वाथ मधुरैः पूर्वं वाक्यैर्निवेदयेत् । तदसिद्धौ पुनर्बयादाम्लं तिकं तथा कटु ॥ २३ ॥ सिद्धासिद्धौ तदाकारै र्भाषणेनेंगितेन च । तदीयचित्ताभिप्रायं बलशक्तिं च सर्वथा ॥ २४ ॥ बुद्धिशक्तिं कलाशक्तिं निर्गमं गमनं तथा । सम्यक् ज्ञात्वा त्वरावृत्य यथावत् स्वामिनं वदेत् ॥२५।। दूतद्वारेण यत्ज्ञातं परो योद्धं समीहते । तदा मंत्रिवरैः सार्द्ध मंत्रयित्वा भृशं नृपः ॥ २६ ॥ तथा कुर्याद्यथा न स्याद्विग्रहो बहुनाशकृत् । केनापि नीतिमार्गेण संतोष्यः परभूपतिः ॥ २७ ॥ यदि केनाप्युपायेन परस्त्यजति नो रणम् । तदा वीक्ष्य मिथः साम्यं युद्धायैवोद्यतो भवेत् ॥ २८॥ बलिष्टेन न योद्धव्यं बलिष्टाश्रयणं विना । ताद्धैन जयः प्रायः क्षयश्चानुशयः सदा ।। २९ ।। हीनेनापि न योद्धव्यं स्वयं गत्वा च सन्मुखम् । तजये तु यशो न स्यात् किंतु हानिः पराजये ।।३०।। સામ, દામ અને ભેદથી સાધ્યકાર્યમાં યુદ્ધ ન કરવું, બીજે કરવું એમ બતાવતાં નીચે પ્રમાણે કહે છે : સામ, દામ અથવા ભેદથી શત્રુઓને જીતી શકાય એમ હોય તો રાજાએ કદી યુદ્ધ કરવું નહિ. લડાઈમાં જય મેળવવો એ નિશ્ચિત નથી, પણ મનુષ્યોનો ક્ષય થશે એ તો નિશ્ચિત છે. તેથી બીજા For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઉપાયો હોય તો યુદ્ધનો તો ત્યાગ જ કરવો. સામાદિ ત્રણ ઉપાયથી પણ કાર્ય સિદ્ધિ ન થાય તેમ હોય તો, અને અવશ્ય યુદ્ધ કરવું જ પડશે, એમ જણાય ત્યારે પ્રથમ રાજાએ કેમ કરવું તે બતાવે છે :પ્રથમ ઉદાર બુદ્ધિવાળા ચતુર દૂતને શત્રુની પાસે મોકલવો. તે શત્રુના સૈન્યની ગોઠવણ અને તેમના આવવા જવાના માર્ગ જાણે એવો હોવો જોઈએ. તેણે જઈ પ્રથમ મધુર વાક્યોથી શત્રુને પોતાનો અભિપ્રાય નિવેદન કરવો. તેમાં ફતેહ ન મળે તો પછી કડવી તથા તીખી વાણી વાપરવી. તેના આકાર, ભાષણ તથા ચેષ્ટિત પરથી કાર્ય સિદ્ધિ અથવા અસિદ્ધિ જાણી લેવી. સર્વથા પ્રકારે શત્રુના વિચારે અભિપ્રાય, તેની બળશક્તિ, બુદ્ધિબળ, કલાશક્તિ, ગમના ગમન વગેરે યથાસ્થિત જાણી લઈ પાછા આવી પોતાના સ્વામિને તે યથાવત કહી દેવું. દૂત દ્વારા એ સામો યુદ્ધની ઈચ્છા કરે છે, એમ જાણ્યા પછી તે રાજાએ મંત્રીવરોની સાથે દઢ મસલત કરવી. એવી ગોઠવણ રાખવી કે જેથી યુદ્ધમાં બહુ માણસોની ખુવારી થાય નહિ, કોઈ પણ નીતિમાર્ગથી શત્રુનું મન સંતોષ પામે તે કરવું પણ જો કોઈ પણ ઉપાયથી રણસંગ્રામથી તે ના પાછો વળે અને તે બરોબરીઓ હોય તો તેની સાથે યુદ્ધમાં ઉતરવું. આપણાથી શત્રુ બલવાન હોય તો બીજા બળવાન રાજાનો આશ્રય લીધા સિવાય તેની સાથે કદી યુદ્ધ કરવું નહિ. કેમકે બળવાનની સાથે યુદ્ધ કરવાથી જ પ્રાપ્ત થતો નથી ને ક્ષય તથા પશ્ચાતાપ થાય છે. પોતાથી હીન હોય તેના સામા પ્રત્યક્ષ રાજાએ જઈને યુદ્ધ કરવું નહિ, કારણ કે તેને જીતવાથી જગતમાં યશ મળતો નથી પરંતુ પરાજય થવાથી હાનિ તો થાય જ. अत्र स्वयमिति पदेनावश्यके कार्ये सेनान्यं प्रेष्य तजयो विधेय ત્યાતિમ્ ત્રીશમા શ્લોકમાં “સ્વય' એ પ્રકારનું પદ મૂક્યું છે. તનું તાત્પર્ય એટલે કે પોતાથી હીન બળવાળા રાજાની સાથે બળવાન રાજાએ યુદ્ધમાં ઉતરવું નહિ. યુદ્ધ કરવાનું આવશ્યક હોય તો સેનાધિપતિ મોકલીને જય મેળવવો. જાતિ વિજય થવાથી For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ अथ कदाच यानं विधेयमित्याह ॥ स्वराष्ट्रदुर्गरक्षाहप्रधानं च तथा बलम् । संस्थाप्य च निजे राज्ये संतोष्यात्मीयकान् भृशं ॥३१॥ वाहनायुधवर्मादिसामग्री संविधाय च । રેવં પુરું સંપૂરા શાન્તિપુરસરે છે રૂર છે सुमुहूर्ते सुशकुने मार्गादौ माससप्तके । युद्धं कुर्वीत राजेन्द्रो वीक्ष्य कालबलाबलम् ॥ ३३॥ હવે યાન ક્યારે અને શા માટે કરવું તે કહે છે. પોતાનો દેશ તથા કિલ્લાનું રક્ષણ કરી શકે એવા પ્રધાન તથા સૈન્યને રક્ષણને અર્થે મૂકી રાજાએ જવું. ભાયાત વર્ગને સારી પેટે સંતોષ આપવો, વાહન આયુધ તથા બખતર વગેરે લડાઈની સામગ્રી બરોબર તૈયાર રાખવી. શાંતિ કર્મ સહિત દેવ તથા ગુરુની પૂજા કરવી. સારું મુહૂર્ત અને સારા શકુન જોઈને યુદ્ધમાં નીકળવું. માર્ગશીર્ષ માસથી આરંભી સાત મહીના સુધી પ્રયાણ કરવું વાસ્તવિક છે. કાલનું બળાબલ તપાસી રાજાએ યુદ્ધ કરવું. अत्र मार्गशीर्षादिमाससप्तके युद्धप्रस्थानकाल इति दर्शनेन वय॑चतुर्मासेषु युद्धनिषेधः सूचितः ॥ . ઉપલા શ્લોકમાં માર્ગશીર્ષ આદિ સાત માસમાં યુદ્ધનો પ્રસ્થાનકાલ દર્શાવ્યો તેણે કરીને વર્જવા યોગ્ય ચાર માસમાં યુદ્ધનો નિષેધ સુચવ્યો એમ જાણી લેવું. મુહૂર્તશનાલિવિચારતુ નિમિત્તાત્રેયઃ રૂતિ . મુહુર્ત તથા શકુનાદિનો વિચાર નિમિત્ત શાસ્ત્રથી જાણી લેવો. मंत्रिसामंतसन्मित्रनैमितिकाभिषग्वर । कोषाध्यक्षादि संयुक्तश्चतुरंगचमूवृतः ॥ ३४ ।। For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૭. वेषांतरधरैश्चारैराज्ञातश्च पदे पदे । गच्छेत्समाहितो मार्गे शोधिते चाग्रगामिभिः ॥ ३५॥ गतप्रत्यागते भृत्ये गूढभक्तिपरायणे । मित्रे च न हि विश्वासः कार्यों भूपेन सर्वदा ॥३६॥ सर्वतो भयसत्वे च दंडव्यूहेन पार्थिवः । पृष्टतो हि भयप्राप्तावनोव्यूहेन गच्छति ।। ३७ ।। तायशूकरव्यूहाभ्यां पार्थतो भीतिवान् व्रजेत् । मुखे पश्चाद्भये जाते मकरव्यूहसाधनः ॥ ३८ ॥ सूचीव्यूहेन भूभर्ता संव्रजेदग्रतो भये ।। यतो हि भयशंकास्याद्लं विस्तारयेत्ततः ॥ ३९ ॥ पद्मव्यूहे निवासे हि सदा तिष्ठेत्स्वयं नृपः । सेनापतिबलाध्यक्ष रक्षा कार्या समंततः ॥ ४० ॥ રાજાએ યુદ્ધમાં નીકળવું ત્યારે સાથે મંત્રી, સામંત, સનમિત્ર, જ્યોતિર્વિદ્ ઉત્તમ વૈદ્ય, કોષાધ્યક્ષ, અને ચતુરંગી સેના વિગેરે લઈને નીકળવું. કોઈ ઓળખી ન શકે તેવા વેશ બદલેલા દૂતો આગળ જઈ માર્ગ તપાસી ડગલે, ડગલે, રાજાને ખબર આપે અને તેમણે તપાસેલા નિર્ભય માર્ગે સૈન્ય સહિત રાજાએ ગતિ કરવી. આવતા જતા ચાકર પર તેમજ પોતાની એકાંત સેવામાં દઢ મમતા રાખતા હોય તેવા મિત્ર પર પણ રાજાએ કદી વિશ્વાસ કરવો નહિ. ચારે પાસથી શત્રુનો ભય જણાતો હોય તો રાજાએ પોતાનું સૈન્ય “દંડવ્યુહાકાર' રાખી આગળ ચાલવું, પાછળ ભય હોય તો સૈન્યને શકટાકાર રાખી ચાલવું, બેઉ પડખાથી શત્રુનો ભય હોય તો તાક્ષર્ય, અને શુકર વ્યુહથી સેના ગોઠવી આગળ ગતિ કરવી. આગળ તથા પાછળ બેઉ પાસ શત્રુનો ભય જણાય તો મકરયૂહની સેના ગોઠવી જવું. ફક્ત આગળ ભય હોય તો સેનાને રાજાએ સૂચી વ્યુહથી ગોઠવવી જ્યાંથી વિશેષભય જણાય તે બાજુએ સેનાને બાળા વિસ્તારમાં ફેલાવવી For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જ્યાં પડાવ કરવાનો હોય ત્યાં પદ્માકાર સેના ગોઠવી રાજાએ પડાવ કરવો. ત્યાં સેનાપતિ અને સૈન્યની ટુકડીઓના અધ્યક્ષોએ ચારે પાસથી તેનું રક્ષણ કરવું. મુદ્ધે વનાધ્યક્ષઃ મધ્યે ભૂપ: પૃષ્ટત: સેનાપતિ: उभय पार्श्वतश्चेमाः ततोहयाः ततः पदातयः इत्येवं હૂંડાળા રચનાભઃ સર્વત્ર સમવિસ્તારો ટૂંકવ્યૂહ: આગળના ભાગમાં લશ્કરી અમલદારે રહેવું, વચ્ચે રાજાએ તથા પાછળના ભાગમાં સેનાધિપતિએ રહેવું, બન્ને બાજુએ હાથીએ, પછી ઘોડા તથા પછી પાયદળ એવી રીતે દંડની પેઠે સઘળી તરફથી સમાન રીતે પથરાયેલી સેનાને દંડાવ્યુહાકાર રચના કહે છે. સંમુદ્રે સૂક્ષ્મ: પશ્ચાત્ પૃથુન શટાજારોનોવ્યૂહ અગ્ર ભાગમાં થોડી ને પાછલા ભાગમાં વિસ્તારવાળી ગાડાની આકૃતિ જેવી ગોઠવાયેલી સેનાને અનોવ્યુહ એ પ્રકારે કરે છે. તત્ત્પિતિો મરવ્યૂહ: અનોવ્યૂહથી ઉલટું તે મકરવ્યૂહ કહેવાય, મુળામાનેવ સંસ્કૃતતવાવસ્થાપન ગમનું વા સૂત્રીવ્યૂહઃ મોતીની માળાની પેઠે જોડાઈને પડાવ કરવો અથવા જવું તે સૂચીવ્યૂહ કહેવાય. મધ્યે स्थितस्य नृपतेः परितो वलयाकारेण पद्मबलस्थापनं पद्मव्यूहः । રાજાને વચમાં રાખીને ચારે પાસ કંકણના આકારમાં સ્થાપન કરવું તે પદ્મવ્યૂહ કહેવાય. •, एवं संगच्छतस्तस्यानवछिन्नप्रयाणतः । सीमांतमुपसंपद्म स्कंधावारः प्रजायते ।। ४१ ।। એ પ્રકારે નિર્વિઘ્ને ગતિ કરતા રાજાએ સીમાડાની મર્યાદા પર આવીને પડાવ કરવો. ત્ર ધાવારો વિધેય ત્યારૢ ।। ક્યાં આગળ સૈન્યને પડાવ કરવો, તે કહે છે जलाशयाः प्रभूताश्च तृणधान्येंधनानि च । सूलभान्युच्चभूमिश्च तत्र सेनां निवेशयेत् ।। ४२ ।। For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પુષ્કળ પાણી, ઘાસ, ધાન્ય, તથા સવડ હોય અને ઉંચી પૃથ્વી સુલભ હોય તે જગ્યાએ રાજાએ પડાવ કરવો. - તતઃ વિશ્વામિત્યાદિ . प्रतीपो न समायातोऽभिमुखं चेत्तदा चरः । प्रेषणीयः पुनस्तस्याभिप्रायं ज्ञातुमत्र वै ॥ ४३ ॥ ज्ञायते युद्धसजः स चेत्तर्हि रणभूमिका । शोधनया यथा सेनागतिरस्खलिता भवेत् ॥ ४४ ।। गुल्मान्प्रधानपुरुषाधिष्टितानिपुणान्युधि । स्थाने च कृतसंकेतानभीरून् संस्थापयेन्नृपः ॥ ४५।। શત્રુ હજુ ન આવી પહોંચ્યો હોય તો ફરીને તેનો અભિપ્રાય જાણવાને દૂત મોકલવો. બરોબર ખબર મળે કે તે યુદ્ધ કરવાને સજ્જ થયો છે તો પછી સેનાની ગતિને વિરોધ ન આવે એવી રણભૂમિ યુદ્ધને માટે સાફ કરવી. યુદ્ધમાં કુશળ, ભય વગરના અને ઉત્તમ પુરૂષોથી અધિષ્ઠિત ગુલ્મોને સંકેત સહિત રાજાએ યોગ્ય સ્થાને રાખવાં. ગુજનાદ | ગુલ્મનું લક્ષણ કહે છે - નવ ના નવ रथाः सप्तविंशत्यश्वाः पंचचत्वारिंशत्पदातयश्चेत्येतत्संरव्यान्वितरक्षकसैन्यसमुदायो गुल्मः ॥ - નવ હાથી, નવ રથ, સત્તાવીશ ઘોડા અને પીસ્તાલીશ પાયદળ, એટલી સંખ્યાવાળો રક્ષણ કરનાર સેનાનો સમુદાય તે ગુલ્મ કહેવાય. પ્રત્યેક ગુલ્મને એક એક ઉપરી એટલે પ્રધાન પુરૂષ હોય છે. एतत्कृतशंखभेरीपटहादिशब्दानुसारेणैव सेनाया युद्धे स्थानं તતોપણvi aaોમવતિ સ્થાન પરત્વે રહેલા ગુલ્મ યોદ્ધાઓએ કરેલા શંખ, ભેરી તથા નોબતના શબ્દને અનુસાર સેનાએ વારંવાર યુદ્ધમાં ગોઠવાવવું અને વીખરાવવું. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૦ देवान्गुरुंश्च शस्त्राणि पूजयित्वा महीधनः ।। शुभं शकुनमादाय वीरान्संतोष्य सर्वथा ।। ४६ ॥ प्रणवतूर्यनिस्वानजयध्वन्यूर्जितस्पृहः । सन्नद्धबद्धकवचः राजचिन्हैरलंकृतः ॥ ४७ ॥ जयकुंजरमारुढः धृतशस्त्रचमूवृतः । पश्येत्परबलं सर्वं किमाकारं व्यवस्थितम् ॥ ४८ ॥ आहवे सैव प्राची दिक् यतः ।। तत एवं मुखंकुर्यात् स्वसेनायाः इलापतिः ।। ४९ ।। चक्रसागरव्यूहाद्यैर्विविधा व्यूहनिर्मितिः । यतः परबलं भिंद्यात् कल्पयेत्तां निजे बले ॥ ५० ॥ स्वल्पान्तसंहतान्कृत्वा योधयेच्च बहून्यथा । कामं विस्तार्य वज्रेण सूच्या वा योधर्यद्भटान् ॥ ५१॥ દેવ ગુરુ તથા હથિયારોની પૂજા કરીને તથા વીર યોદ્ધાઓને યથાપ્રકારે સંતોષીને શુભ શકુન જોઈ પ્રણવ તથા તુરીના શબ્દોથી જય ધ્વનિના આતુર રાજાએ જય કુંજર પર બેસવું. કવચ પહેરી, હથિયારો સજી સઘળાં રાજ ચિન્હો ધારણ કરવાં. હાથી પર બેઠા પછી શત્રુના સૈન્યમાં નજર કરવી કે તે કેવા આકારથી ઉભું રહેલું છે. સંગ્રામમાં તેજ પૂર્વ દિશામાં ..... તેથી રાજાએ પોતાના સૈન્યનું મુખ તે તરફ રાખવું. તે સમયે શત્રુના લશ્કરનો કેવી રીતે નાશ થાય એ વિચારી ચક્રસાગર આદિ ધૂહની યથાયોગ્ય રચનાપૂર્વક પોતાના સૈન્યને ગોઠવવું. થોડા એકઠા કરી બહુની સાથે લડાય તેમ કરવું. વજ કે સૂચીબૃહથી શૂરવીરોની સાથે લડવું. ત્રિથાસ્થિતબન્નેન વઝબૂદેન પૂર્વોન સૂરિ મૂન વા યોર્ ત્રણ પ્રકારે વહેંચાઈને રહેલા લશ્કરવાળા વજ ભૂહથી અથવા તો પૂર્વે કહેલા સૂચિબૂહથી યુદ્ધ કરવું. ક્ષેવિગેરે વિશેષયુદ્ધમાદ જુદા જુદા સ્થાનમાં જુદા જુદા શસ્ત્ર વાપરવા સંબંધી કહે છે: For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ 39 खङ्गकुंतादिशस्त्रैश्च गर्तादिरहितस्थले । नौभिर्द्विपैरनुपे तु समे च रथवाजिभिः ।। ५२ ॥ निकुंजे द्रुमसंकीर्णे बाणैर्युध्येत भूपतिः । वैशाखस्थानमाश्रित्य वेध्यवेधनकोविदः ।। ५३ ।। ખાડા, ખાઈયો વગરની જમીનમાં તરવાર તથા ભાલા વગેરે હથિયારોથી યુદ્ધ કરવું. જળસ્થાનમાં વહાણો અને હાથીઓથી યુદ્ધ કરવું, સમાન પૃથ્વીમાં રથ તથા ઘોડાઓ પર બેસી યુદ્ધ કરવું. ઝાડાવાળી નિકુંજમાં રાજાએ બાણો વડે યુદ્ધ કરવું. અને વૈશાખ स्थानमा लक्षवे५ एन।२॥ योद्धामोभे युद्ध ४२. चापयुद्धे वैशाखस्थान स्वरूपं चेत्थं या५ युद्धमा वै॥५. स्थाननु २१३५ शवि छ. स्थानान्यालीढवैशाखप्रत्यालीढानि मंडलम् । समपादं चेति तत्र वैशाखस्थानलक्षणम् ॥ ५४ ॥ पादौ कार्यों सविस्तारौ सहस्तौ तत्प्रमाणतः । वैशाखस्थानके सद्यः कूटलक्ष्यस्य वेधने ॥ ५५ ॥ शौर्याभिमानिनः शूरान् बलिष्टान् पृतनामुंखे । योजयेबंदिभिर्वीररसेनोत्साहयेद्भटान् ॥ ५६ ॥ मांत्रिकेषु च शस्त्रेषु वन्ह्ययादिषु महीधनः । तन्त्रिवृत्तिकरास्त्राणि वारुणादीनि निक्षिपेत् ॥ ५७ ॥ हृष्टत्वं च मलीनत्वं सम्यक् तेषां परीक्षयेत् । तथा सोपधिचेष्टाश्च विपरीतांश्च संगरे ।। ५८ ।। नातिरूक्षैर्विषाक्तैर्न नैव कूटायुधैस्तथा । दृषन्मृदादिभिर्नैव युध्येत नाग्नितापितैः ।। ५९ ।। नीतियुद्धेन योद्धव्यं सर्वैः शस्त्रैश्च वाहनैः । शत्रावन्यायनिष्ठे तु कर्तव्यं समयोचितम् ॥ ६० ॥ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૨ न हन्यात्तापसं विप्रं त्यक्तशस्त्रं च कातरं । श्यतं व्यसनप्राप्तं लबं नग्नं कृतांजलिम् ।। ६१ ।। नायुध्यमानं नो सुप्तं रोगार्तं शरणागतम् । मुखदंततृणं बालं दीक्षेप्तुं च गृहागतम् ।। ६२ ।। अयुध्यमानं शत्रुंचावेष्टयासीतास्यधान्यज । धनादीनि सर्वाणि दूषयेत्पीडयेज्जनम् ।। ६३ । भिंद्यात् प्राकारपरिखादुर्गादींश्चतडागकं । शक्तिहीनं विधायैनं घातयेत्सहचारिणः ।। ६४ ।। भेदयेन्निखिलान्तस्य सचिवादींश्च वंशजान् । सुमुहूर्ते च भूपालः स्वाज्ञां तत्र प्रवर्तयेत् ।। ६५ ।। देवान् गुरूंश्च संपूज्य दाने दत्वा बहुवसु । ख्यापयेदभयं तेषां ये पूर्वनृपसेवकाः ।। ६६ ।। विदित्वैषां समासेन सर्वेषां तु चिकीर्षितम् । तद्वंशं स्थापयेत्तत्र यदाज्ञाभक्तितत्परः ।। ६७ ।। पारितोषिकदानेन तं संतोष्य भुवः पति । स्वशासनं स्थिरीकुर्य्यान्नियमादिप्रबंधतः ।। ६८ ।। આલીઢ, વૈશાખ, પ્રત્યાલીઢ અને મંડળ અને સમપાદ એ પાંચ પ્રકારના સ્થાનો છે. તેમાં વૈશાખ સ્થાનનું લક્ષણ કહે છે. વૈશાખ સ્થાનમાં કઠિન લક્ષ્ય ચિંધવામાં હાથ સહિત પગોને સપ્રમાણમાં વિસ્તારવા. શૌર્યાભિમાની બલવાન યોદ્ધાઓને સેનાના મોખરે રાખવાભાટ ચારણ અને બંદીજનોને તેમની પાસે રાખી વીર રસથી તેમને ઉશ્કેરી ઉત્સાહીત કરાવવા. અગ્નિ આદિક અને માંત્રિક શસ્ત્રોનો મારો શત્રુ તરફથી ચાલતો હોય તો તેનો પરાભવ કરે તેવાં વારૂણાદિ શસ્ત્રો રાજાએ ફેંકવાં. હૃષ્ટપણું અને મલિનપણું તેમનું તપાસવું અને તેઓની કપટ સહિત ચેષ્ટાઓ તથા વિરૂદ્ધતા પણ યુદ્ધમાં તપાસવી. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અત્યંત રૂક્ષ, વિષ ચોપડેલાં અને ફૂટ એવાં શસ્ત્રોથી યુદ્ધ ન કરવું. તેમ પથરા માટી કે અગ્નિએ તપાવેલાં હથિયારોથી પણ યુદ્ધ કરવું નહિ. સઘળાં શસ્ત્ર, વાહન વડે નીતિ યુદ્ધથી લડવું. શત્રુ કેવળ અન્યાય જ કરતો હોય તો પછી સમય પ્રમાણે વર્તવું. તાપસ બ્રાહ્મણ, હથિયાર વગરનો, બીનેલો, રણસંગ્રામ છોડીને નાશી જતો, દુ:ખી પામતો, શરણે આવેલો, મોઢે તરણાં લીધેલો, બાળક, દીક્ષાની ઈચ્છાવાળો અને ઘર પ્રત્યે પાછો વળેલો, એટલાનો ઘાત કરવો નહીં. શત્રુ લડતો ન હોય તો તેને ઘેરી લઈ તેના ધાન્ય, જળ, લાકડા વગેરેની આવક અટકાવવી અને તેના નગરજનોને પીડા કરવી. શત્રુએ કરેલા કોટ, ખાઈઓ, કીલ્લા તથા તળાવો તોડી નાંખવાં. શત્રુને શક્તિ વગરનો કરી નાંખી તેના સહચારોનો નાશ કરવો-તેના પ્રધાનાદિ સઘળા વંશજોને પોતાના પક્ષમાં લેવા, સારું મુહુર્ત જોઈ શત્રુના નગરમાં પોતાની આણ ફેરવવી. તે દિવસે ગુરુ તથા દેવતાની પૂજા કરવી, બહુ ધન દાનમાં ખર્ચવું. શત્રુ રાજાના પ્રથમના સેવકોને અભયદાન આપવું. રાજ્યના લાગતા વળગતાઓનો એકત્ર વિચાર જાણી જો આજ્ઞા પાળે તેવો હોય અને સેવામાં તત્પર રહેશે એમ જણાયતો શત્રુના વંશજને જ તેની ગાદી પર બેસાડવો. તેને શીરપાવ કરી સંતોષ પમાડવો. કાયદો ઘડી પોતાની નિયમિત સત્તા તેના પર દૃઢ કરવી. अथ जये जाते पौरुषप्राप्तधनं स्वामिना योधेभ्यः किं देयमित्याह । जये जाते नृपो दद्याद्योद्धृभ्यो नितरां धनं । धान्याजागोमहिष्यादि यो यत्प्राप्नोति तस्य तत् ।। ६९ ।। स्यंदनाश्वगजामोघरत्नकुप्यपशुस्त्रियः । भटैराज्ञे अर्पणीयाश्च रणे प्राप्ताः स्वपौरुषात् ।। ७० ।। For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૪ एवं पूर्वोक्तविधिना जयं प्राप्य सुविस्तृतम् । યશ: સંપૂfમૂત્રો જો મુવિ વિશ્રુત: ૫ ૭૨ | जयवादिननिर्घोषबधिरीकृतदिग्मुखः । . મંત્રાવાનરતો સર્ષા પુત્રનેત્ | ૭ર | इत्येव वर्णिता चात्र युद्धनीतिः समासतः । विशेषस्तु महाशास्त्राज् ज्ञेयः सबुद्धिसागरैः ॥ ७३॥ ___ इतियुद्धनीतिप्रकरणम् ॥ યુદ્ધમાં જય મેળવ્યા પછી શત્રુ તરફથી મળેલા ધનમાંથી યોદ્ધાઓને શું આપવું અને રાજાએ શું લેવું તે કહે છે - જય મેળવ્યા પછી રાજાએ યોદ્ધાઓને પુષ્કળ ધન આપવું, ધાન્ય, બકરી, ગાય, ભેંશો વગેરે જે કંઈ જેણે મેળવ્યું હોય તે તેને જ આપવું. રથ, ઘોડા, હાથી, અમૂલ્ય રત્નો, પશૂ સ્ત્રીઓ વગેરે વીર પુરૂષ્ણએ રણમાંથી સ્વપરાક્રમથી મેળવ્યું હોય તે સઘળું રાજાને આપી દેવું. ઉપર બતાવેલા વિધિ પ્રમાણે સુવિસ્તૃત કીર્તિથી જેણે ભૂમંડળ ભર્યું છે તેવો રાજેન્દ્ર પૃથ્વીમાં યશવાળો થાય છે. મંગળકારી વાદીત્રના દોષથી સર્વ દિશાઓમાં મુખને બહેરાં કરી નાખી દે છે એવા તથા મંગળાચારમાં તત્પર રાજાએ હર્ષ વડે પોતાના નગરમાં પ્રવેશ કરવો. ઉપર પ્રમાણે યુદ્ધનીતિ મેં ટુંકામાં વર્ણવી છે, જે બુદ્ધિમાનોને વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે મોટા શાસ્ત્રમાંથી જાણી લેવી. આ યુદ્ધનીતિ પ્રકરણ સંપૂર્ણ થયું. अथ क्रमप्राप्तदंडनीतिप्रकरणमारभ्यते । હવે અનુક્રમે આવેલું દંડનીતિ પ્રકરણ આરંભુ છું. प्रणम्य परया भक्त्या संभवं श्रुतसंभवम् । प्रजानामुपकाराय दंडनीतिः प्रचक्ष्यते ॥ १ ॥ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ - ૩૫ શાસનના મૂળરૂપ સંભવનાથ ભગવાનને પરમ ભક્તિ વડે વંદન કરીને પ્રજાઓના ઉપકારને માટે દંડનીતિ પ્રકરણ કહીએ છીએ. तत्र जैनागमे दंडनीतयः सप्तधा स्मृताः । તા: પુરપાધિHIR: પરિમાણમ્ || ૨ | मंडले बंधनं काराक्षेपणं चांगखंडनम् । કષ્ટો વ્યવંડોપિ વીતો નીતિવિડ | રૂ II परिभाषणमाक्षेपान् मागा इत्यादि शंसनम् । सरोध इंगिते क्षेत्रे मंडले बन्ध उच्यते ।। ४ ॥ જૈનશાસ્ત્રમાં નીતિ સાત પ્રકારની કહી છે, તે આ પ્રકારે - હાકારા, માકારા, ધિક્કારા, પરિભાષણ, મંડલબંધન, કારાક્ષેપણ તથા અંગખંડન, એ સાત અને નીતિશાસ્ત્રમાં નિપુણો એ દ્રવ્ય દંડ એ આઠમો પ્રકાર પણ સ્વીકાર્યો છે. “જતા નહિ” એવા વચનોનું આપપૂર્વક કહેવું તે પરિભાષણ અને નક્કી કરેલા સ્થાનમાં ગુન્હો કરનારને રોકી મૂકવો તે મંડળબંધ કહેવાય. यदुक्तं स्थानांगसूत्रे सत्तविहा दंडनीई पणत्ता तं जहा हक्कारे १ मक्कारे २ धिक्कारे ३ परिभासे ४ मंडलीबन्धे ५ कारागारे ६ छविछेदे य ७ अत्र છવછેઃ રૂતિ વધાશુપત્નક્ષણમ્ I સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે :હકાર, મકાર, ધિક્કાર, પરિભાષણ, મંડલબંધન, કારાગાર તથા છવિછેદ એ સાત પ્રકારની નીતિઓ છે. છવિ છે એ શબ્દથી ઉપલક્ષણથી વધ આદિ સમજી લેવું. પતા: સર્વેમિયો ચાસત્વે રાપ મહમુના | प्रयुज्यंते प्रजास्थित्ये यथादोषं दुरात्मसु ॥ ५ ॥ ફરીયાદ થાય કે ન થાય તો પણ પ્રજાના રક્ષણ અર્થે રાજાએ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગુના પ્રમાણે તે દંડ નીતિઓનો અપરાધીઓ પ્રત્યે ઉપયોગ કરવો. अत एव प्रत्यर्थ्यमियोगोत्था एता वक्ष्यमाणव्यवहाराधिकारे यथावसरं वर्णनीया भविष्यति । अत्र तुं तदभावेपि याः स्वयं नृपेण પ્રાચ્છાપરાર્થ પ્રયુચંતે તા પોપચંતે . સામાવાળાએ કરેલી ફરીયાદમાં જે દંડનીતિઓ લગાડવાની તેનું વર્ણન આગળ વ્યવહારાધિકારમાં કહેવામાં આવશે, ત્યાં સમયોચિત કરવામાં આવશે. અહીંયાં સામાની ફરીયાદ ન હોય તો પણ પ્રજાનું દુઃખ ટાળવાને રાજાએ જે દંડનીતિ વાપરવી જોઈએ તેનું વિવર્ણ કરવામાં આવે છે. . तत्राद्यं दंडनीतिनां त्रिकं प्राक् प्रथमार्हतः । યુમિનાં વાતોષે વન ના રૂd | ૬ . पश्चात् प्रवृत्ता अपरा भरतेन कृता अपि । ततो निश्चीयते दंडनीतिः कालानुसारिणी ॥ ७ ॥ ઉપર કહેલી સાત નીતિઓમાંથી પ્રથમ ત્રણ નીતિઓ પ્રથમ તીર્થકર ભગવાનની પૂર્વે જુગલીઆ સારૂ કાળના દોષને લીધે કૂળકરોએ કરી હતી. ત્યાર પછી બીજી ચાર ભરતે કરેલી જગતમાં પ્રવર્તી માટે દંડનીતિ કાળને અનુસરતી હોવી જોઈએ એમ નિશ્ચય થાય છે. ગત एव द्रव्य दंड, ज्ञाति दंड, ताडनादि दंडोपि संगृह्यते ॥ यथा दोषं યથા વા યુil સર્વા ગપિ સાધ્યસિદ્ધિના પતિ એટલા માટે દ્રવ્યદંડ, જ્ઞાતિદંડ, તથા તાડનાદિ દંડનું અને ગૃહણ કર્યું છે. જેવો જેવો સમય અને જેવો જેવો દોષ તે પ્રમાણે પ્રયોજેલા સઘળા દંડ સાધ્ય સિદ્ધિ આપનારાજ થાય છે. યકુમ :यथापराधं देशं च कालं बलमथापि वा । व्ययं कर्म च वित्तं च दंडं दंड्येषु पातयेत् ॥ ८ ॥ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ 39 तत्र द्विजे मेति दंड : हेति क्षत्रियवैश्ययोः ! धिक्कारः शूद्रमात्रेषु परे वर्णचतुष्टये ।। ९ ।। ठेवो अपराध, भेवो हेश, भेवो अज, भेवं जज, ठेवो व्यय, જેવું કર્મ અને જેવું વિત્ત તેવો જ દંડ અપરાધિઓને કરવો. તેમાં પણ બ્રાહ્મણને મકાર, ક્ષત્રીય તથા વૈશ્યને હાકાર, સઘળા શૂદ્રોને ધિક્કાર અને બાકીના દંડ ચારે વર્ણને માટે છે. अत्रैव विशेषमाह जाते महापराधेपि नारीविप्रतपस्विनां । नांगछेदो वधो नैव कुर्यात्तेषां प्रवासनम् ।। १० । वैश्यश्चेत्मांसविक्रेता कूटहेम्नश्च विक्रयी । प्रागंगहीनं तं कृत्वा दंडयेद् द्रुतमेव च ।। ११ ।। मनुष्यप्राणहर्ता च चौरवद्दंडभाग् भवेत् । ततोर्द्ध गोगजोष्ट्रादिबृहज्जंतुविनाशके ।। १२ ।। क्षुद्रजीवविनाशे तु द्विशतं दम उच्यते । पंचाशद्दंडभागीस्यान्मृगपक्षिविनाशकः ।। १३ ।। पंचामाषैस्तु दंड्यः स्यादजाविखरघातकः । माषद्वयेन दंड्यश्च श्वशूकरविनाशकृत् ।। १४ । अभक्ष्यभक्षके विप्रे दंड उत्तमसाहसं । क्षत्रिये मध्यमं वैश्येंत्यं शूद्रत्वर्द्धकं भवेत् ।। १५ ।। नृपस्याक्रोशकर्त्तारं तस्यैवानिष्टभाषिणम् । भेत्तारं नृपमंत्रस्य राजकोषापहारकम् ।। १६ ।। भूपप्रतीपतापन्नं जिव्हां छित्वा प्रवासयेत् । उत्तमेन च दंड्यः स्याद्राजाज्ञालेखकः स्वयम् ।। १७ ।। स्वस्त्रीकलंक भीत्या च राजदंडभयेन च । शतपंचकदंड्यः स्याज्जारञ्चौर इति ब्रुवन् ।। १८ ।। For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૮ उपजीव्यधनं लुंचन् दंड्याश्चाष्टगुणैस्ततः । उत्तमेन भवेहंडश्चौरं जारं च मुंचतः ॥ १९ ॥ मृतांगोत्सृष्टविक्रेता गुरोस्ताडयिता नरः । भूपयानासनस्थायी दंड्यः स्यादुत्तमेन च ॥ २० ॥ नेत्रभेदनकर्ता यो दंड्यः पंचशतेन सः । जीवतो द्विजरूपेण शूद्रस्याष्टशतो दमः ॥ २१ ॥ पराज्जेतापि यो मन्ये जितोस्मीत्यभिमानतः ।। राजद्वारे तमाकृष्य दंडयेद्विगुणेन च ॥ २२ ॥ મોટો અપરાધ કર્યો હોય તેમ છતાં પણ સ્ત્રી, બ્રાહ્મણ તથા તપસ્વીઓનાં અંગ છેદ કે વધ કરવો નહિ, પરંતુ દેશનિકાલ કરવા વાણીઓ થઈને માંસ વેચે, અથવા ખોટું સોનું વેચે તેનું પ્રથમ અંગ કાપીને જલ્દીથી દંડ કરવો, મનુષ્યના પ્રાણ લેનારા ચોરના જેટલા દંડને યોગ્ય છે. તેના કરતાં અર્થો દંડ ગાય, હાથી, ઉંટ ઈત્યાદિ મોટાં પ્રાણિયોના વધનો છે. નાનાં પ્રાણીને મારનારને બસો દ્રામના સિક્કાનો દંડ કરવો. મૃગ પક્ષીનો નાશ કરનારને પચાસ દ્રામના સિક્કાનો દંડ કરવો, બકરા, ઘેટાં અને ગધેડાને મારી નાંખનારને પાંચ માસા સોનાથી દંડવો. કુતરા તથા ભુડિયાને મારનારનો બે માસા દંડ કરવો. ન ભક્ષણ કરવાની વસ્તુ બ્રાહ્મણ ભક્ષણ કરે તો તેને ઉત્તમમાં ઉત્તમ દંડ કરવો. ક્ષત્રિયને મધ્યમ અને વૈશ્યનો કનિષ્ટ દંડ કરવો. શૂદ્રનો વૈશ્યના કરતાં અર્થો દંડ કરવો. રાજાની નિંદા કરનાર તેનું અનિષ્ટ બોલનાર તથા તેના ખાનગી વિચારોને ઉઘાડા પાડનાર અને રાજાના ભંડારને લઈ લેનાર તથા રાજાની શત્રુતા કરનારની જીભ કાપી લઈ દેશમાંથી કાઢી મૂકવો. રાજાના નામની સહી કરે તેનો ઉત્તમ દંડ કરવો. પોતાની સ્ત્રીને કલંક આવશે એવા ભયથી અથવા રાજાના દંડના ભયથી ઘરમાં જાર પેઠો હોય અને તેને ચોર છે એમ જુદું કહે તો તે કહેનારનો પાંચસે દંડ કરવો. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શેઠનું ધન લઈ લે તો આઠ ઘણો દંડ કરવો. ચોર તથા વ્યભિચારીને છોડી દે તેને ઉત્તમ દંડ કરવો, મરેલાના શરીર પરથી કાઢી લઈ દાગીના વેચે, ગુરુને મારે, તથા રાજાના વાહન કે આસન પર બેસે તો તેનો ઉત્તમ દંડ કરવો. માણસનાં નેત્ર ફોડે તો પાંચસે નો દંડ અને શૂદ્ર હોઈ બ્રાહ્મણના વેશથી જીવીકા કરે તો તેના આઠસે દંડ કરવો. હાર્યો હોય તેમ છતાં ખોટા અભિમાનથી કહે કે હું જીત્યો છું તો તેને રાજાની કચેરીમાં ખેંચી બમણો દંડ કરવો. ચાવિહિતવં પ્રાપ્તથતિમાહ . योऽ न्यायेन कृतो दंडः भूपालेन कथंचन । कृत्वा त्रिंशद्गुणं तं च धर्माय परिकल्पयेत् ॥ २३॥ હંમેમદ उदरमुपस्थं जिव्हा हस्तौ की धनं च देहश्च । पादौ नासा चक्षु दँडस्थानानि दशधैव ॥ २४ ।। यदेहावयवजनितोपराधस्तत्रैव निग्रहः करणीयः । योऽसमर्थो धनं दातुं कारागारे निधाय तं । कारयित्वा स्वकं कर्म धनदंडं विमोचयेत ।। २५ ।। उत्तमो दंड इत्युक्तः सर्वस्वहरणं वधः । पुरान्निर्वासनं चांगछेदनं चांकनं तथा ॥ २६ ॥ - અન્યાયથી કરેલા દંડના ધનનું શું કરવું તે કહે છે. રાજાએ અન્યાયથી જે કોઈ દંડ કર્યો હોય તેના ત્રીસગણા કરીને ધર્મ કાર્યમાં ખર્ચવા. દંડના ભેદ કહે છે :- પેટ, ઉપસ્થ ઈન્દ્રિય, જીન્હા, હાથ, કાન, ધન તથા દેહ, પાદ, નાસિકા તથા ચક્ષુએ દશ પ્રકારના દંડસ્થાન છે. શરીરના જે અવયવ-ભાગથી અપરાધ થયો હોય તે અવયવનો જ દંડ કરવો. જે ધનનો દંડ ન આપી શકે તેવો હોય તેને કેદખાનામાં રાખી સરકારી કામ કરાવી દંડથી મુક્ત કરવો. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ४० ધનમતા સર્વ ખેંચી લેવું, નગરમાંથી કાઢી મૂકવું, અંગ છેદવું તથા ડામ દેવો તથા દેહાન્ત શીક્ષા કરવી એટલાનો ઉત્તમ દંડમાં સમાવેશ थाय छे. अथ विशेषमाह । ललाटेंकोऽभिशस्तस्य खरे चारोपणं परं । सुरापाने पताका स्याद्भगस्तु गुरुतल्पगे ॥ २७ ॥ श्वपदांकः स्तैन्यकृत्ये तथाकारानिवेशनं । ब्रह्महत्याकारकस्य शिरोमुंडनमेव च ।। २८ ।। कारयित्वा चं सर्वस्वमपहृत्य खरोपरि । समारोप्याथ नगरात्प्रवासनमिति स्थितिः ॥ २९ ॥ सत्यं जल्पति यो लिंगं नष्टप्राप्तस्य वस्तुनः । नृपेण तस्मै तद्देयं नो चेत्तत्समदंडभाक् ॥ ३० ॥ નિંદક અથવા ચાડિયાને કપાળમાં ડામ દઈ ગધેડા પર બેસાડવો. દારૂ પીનારાને ધજાનું ચિન્હ કરવું, ગુરુની સ્ત્રી સાથે આડો વ્યવહાર રાખનારના કપાળમાં યોનિનું ચિન્હ કરવું, ચોરી કરનારળના કપાળમાં કુતરાના પગ જેવું ચિન્હ કરવું, અને કેદમાં નાખવો. બ્રહ્મહત્યા કરનારનું માથું મુંડાવી સર્વ ધન ખેંચી લઈ ગધેડે બેસાડી ગામ બહાર કાડી મૂકવો. ખોવાઈ ગયેલી વસ્તુ જેની હોય અને તે તે વસ્તુની નીશાની બરોબર પુરે તો તો તેને આપવી અને ખોટો ધણી થવા આવે તો વસ્તુની કિંમત જેટલા પૈસાની શીક્ષાને લાયક થાય છે. अदंड्यमाह ॥ वृद्धं बहुश्रुतं बालं ब्राह्मणं गुर्बिणीं गुरुं ।। मातरं पितरं चैव प्रवक्तारं तपस्विनं ॥ ३१ ॥ आचार्य पाठकं चापि गां च नंतं हि घातयेत् । न हि स बहुदोषी स्याहंडा.पि च नो भवेत् ।।३२॥ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ धनापहः शस्त्रपाणिः वन्हिदो विषदस्तथा । भार्यातिक्रमकारी च क्षेत्रहृद्दारहत्तथा ॥ ३३ ॥ पिशुनो रंध्रदर्शी च प्रोद्यतास्त्रश्च गर्भहा । વાગ્યેષાં ન વંચાતે યુરીતથિના રૂ૪ | इत्येवं दंडनीतीनां विचारस्त्वत्र वर्णितः । विशेषतो यथास्थानं वर्णयिष्ये यथाश्रुतं ॥ ३५ ॥ રૂતિવં નીતિપ્રારમ્ | इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते चौलुक्यवंशभूषणकुमारपालशुश्रूषिते लघ्वर्हन्नीतिशास्त्र युद्धनीतिदंडनीतिवर्णनो नाम તિયોધ: | ૨ . આ વૃદ્ધ, બહુ શ્રુત, બાળક, બ્રાહ્મણ, ગુરુની સ્ત્રી, ગુરુ, માતા, પિતા, ઉપદેશક, તપસ્વી, આચાર્ય, પાઠક તથા ગાય એ સર્વેને મારનારનો નાશ કરવો. તે મારનાર બહુ દોષવાનું થતો નથી તેમજ દંડને યોગ્ય પણ થતો નથી, ધન હરનાર, હાથમાં હથિયાર લઈને મારવા આવેલો અગ્નિથી બાળી મૂકનાર, ઝેર આપનાર, ભાર્યાનો અતિક્રમ કરનાર, ખેતર તથા સ્ત્રીનું હરણ કરનાર, પિશુન, છીદ્ર જોનાર ઉગામેલા હથિયારવાળો તથા ગર્ભનો ઘાત કરનાર એટલા આતતાયી (મહા દોષી) શત્રુઓ કહેવાય છે. તેને મારનાર દોષવાનું થતો નથી તેમ તે દંડને યોગ્ય પણ નથી. ઉપર પ્રમાણે દંડનીતિનું વર્ણન કર્યું છે. વિશેષ વર્ણન તત્ તત્ સ્થાન પરત્વે સાંભળ્યા પ્રમાણે કરવામાં આવશે. યુદ્ધ તથા દંડનીતિનો બીજો અધિકાર સંપૂર્ણ થયો. विशदशारदसोमसमाननः । कमलकोमलचारुविलोचनः ॥ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૨ शुचिगुणः सुतरामभिनंदनो । નયત મmગણિતસિદ્ધિઃ || ૬ | નિર્મળ એવી શરદ્ ઋતુના ચન્દ્ર સમાન મુખાકૃતિવાળા, કમલના સરખાં કોમળ અને સુંદર તેવાં, પવિત્ર ગુણવાળા, ભક્તજનને ઈપ્સિત સિદ્ધિને આપનાર અભિનંદન ભગવાન રૂડે પ્રકારે જય પામો. हेमपीठसमासीनः सभ्यमंत्रियुतो नृपोः ।। વ્યવહારપરામર્શ દિનનૈઃ સદ | ૨ | સોનાના આસન પર બેઠેલા, સભાસદ તથા મંત્રિઓ યુક્ત રાજાએ વિદ્વાન્ પુરૂષોની સાથે વ્યવહાર સંબંધી વિચાર કરવો. तत्र व्यवहारो नाम एकस्मिन् वस्तुनि परस्परविरुद्धधर्मयोरेकधर्मव्यवछेदेन स्वीकृततदन्यधर्मावछिन्नस्वपक्षसाधकव्यवस्थापनार्थं साधन-दूषणवचनं व्यवहारः ॥ અત્રે વ્યવહારનું સ્વરૂપ લક્ષણ કહે છે :- એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી એવા સાધક તથા બાધક ધર્મોનું પ્રતિપાદન કરવાને એકબીજાના વિરોધી પક્ષે સ્વીકારેલાં સાધક બાધક વચનોનું નામ વ્યવહાર કહેવાય છે. ननु उभयधर्माधारभूतैकस्मिन्वस्तुनि अन्यधर्मनिरासेन तदन्यधर्मान्तरं व्यवस्थापयितुं वादिना साधनमुच्यते तत्रैव दूषणोद्भावनेन प्रतिवादिनां वादिसाधितपक्षविपक्षीभूतं स्वोक्तिसमर्थनैकहेतुभूतं वचनं कथं संगछते मिथो व्याघातादिति । અહીયાં શંકા કરે છે કે - સાધક તથા બાધક એ બન્ને વિરોધી ધર્મના આધારભૂત એક જ વસ્તુમાં બાધક ધર્મને નીરસના કરી પોતાનો સાધક ધર્મ સ્થાપન કરવાને વાદી જે સાધન કહે, તેમાં વાદિના સાધિતપક્ષને તોડી પોતાની બાધક ઉક્તિઓને સમર્થન કરવામાં For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ४३ હેતુભૂત પ્રતિવાદિએ કહેલું વચન કેમ ટકી શકે ? એ તો પરસ્પર વ્યાઘાત થયો. शंकासमाधानम् चेन्न । स्वस्वाभिप्रायानुसारेणैकस्मिन्वस्तुनि वादिप्रतिवादिनिरूपितसाधनदूषणप्रतिपादकवचनकथने विरोधाभावात्।। यथा वादी स्वाभिप्रायेण साधनमभिधत्ते पश्चात् प्रतिवाद्यपि स्वाभिप्रायेण तत्रैव दूषणं प्रणिगदति न चात्रैकवस्तुनि साधनं दूषणं च तात्विकमस्ति किंतु स्वाभिप्रायकल्पितमेवत्यलम्॥ તેમાં પરસ્પર વ્યાઘાત થતો નથી, અત્રે સમાધાન કહે છે :એક જ વસ્તુમાં વાદિ તથા પ્રતિવાદિ પોતપોતાના મત પ્રતિપાદન કરવાને સાધક તથા બાધક વચનો આપે તેમાં વિરોધનો અભાવ છે કારણ કે વાદિ પોતાના અભિપ્રાયથી જેમાં સાધન કહે તેમાં પાછળથી પ્રતિવાદિ દૂષણ ઘટાવે, વસ્તુતઃ તે એક જ પદાર્થમાં સાધન કે દૂષણ નથી પણ એ વાદિ તથા પ્રતિવાદિના અભિપ્રાય પ્રમાણે કલ્પેલું છે. __व्यवहारभाष्येतुः"अत्थी पव्वीणं हरणं एगस्स ववइ विइयस्स एएणय ववहारो अहिगारो चेत्थ छविहीए ॥ १ ॥" सद्विविधः-ते व्यवहार से प्रा२नो छ लोकोत्तर लौकिकश्चसोत्तर भने दौ35, तत्राद्यो व्यवहारसूत्रादिषु वर्णितत्वादत्र नोक्त:તેમાં આદિ લોકોત્તર વ્યવહાર, વ્યવહાર સૂત્રાદિ ગ્રન્થોમાં વર્ણવેલો छ भाटे महीया ते डेत नथी. इह राजकर्मणि लौकिकस्यै वाधिकार:-॥ स्थणे तो २४ छ भाटे सौ व्यवहा२नो ४ मधि.२ ७. स तु द्विविधः-ते दो व्यवहार ५९! प्रा२नो छे. तथा हि । For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ४४ ४४ व्यवहारो द्विधा प्रोक्तः संदेहतत्त्वयोगतः । आद्यः सत्संगतो ज्ञेयो लोप्तृदर्शनतः परः ॥ ३ ॥ એક સંદેહાત્મક અને બીજો તત્વાત્મક, તેમાં સંદેહાત્મક વ્યવહાર સત્સંગથી જાણવામાં આવે છે અને તત્વાત્મક વ્યવહાર ચિન્ડથી ४९॥य छे. लोप्नं लिंगं तत्र संदेहाभियोगः सत्संगाद्भवति तत्वाभियोगस्तु चिन्हदर्शनात् स च विधिनिषधाभ्यां द्विविधः ते तत्त्वात्म व्य१६८२ ५९ विधि तथा निषेध में थे प्रा२नी छ. यथा मदीयक्षेत्रमपहरति म मा भारु क्षेत्र (तर) स य छ, ते विध्यात्म डेवाय अने तथायं मत्तो रजतान् गृहीत्वा न ददातीति प्रतिषेधात्मकः ते ४ अरे मा भा२। ३पैया सईने भापतो नथी તે પ્રતિષેધાત્મક કહેવાય. अथवा यो न्यायं नेच्छते कर्तुमन्यायं च करोति यः ।। व्यवहारविलोपी च श्वभ्रं याति न संशयः ॥ ४ ॥ જે ન્યાય કરવાને ઇચ્છતો નથી અને અન્યાય કરે છે, તે વ્યવહાર વિલોપી માણસ નર્કમાં જાય છે એમાં કશો સંશય નથી. अत्र न्यायं कर्तुं नेच्छति अन्यायं च कर्तुं इहते इति प्राविवाकापेक्षयापि विधिनिषेधात्मकत्वं स पुनरष्ठादशविधस्तथाहिं ।। ७५८। दोभा सेभ मुह्यु न्याय ४२वाने तो નથી અને અન્યાય કરવાને ઈચ્છે છે, એ વિધિ નિષેધાત્મક વ્યવહાર અધીકારીની અપેક્ષાએ પણ અઢાર પ્રકારનો હોય છે તે કહે છે :ऋणादानं च संभूयो-त्थानं देयविधिस्तथा । दायः सीमाविवादश्च वेतनादानमेव च ॥ ५ ॥ क्रयेतरानुसंतापो विवादः स्वामिभृत्ययोः । निक्षेपः प्राप्तवित्तस्य विक्रयः स्वामिनं विना ॥ ६ ॥ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪૫ वाक्पारुष्यं च समयव्यतिक्रांतिः स्त्रिया ग्रहः । द्यूतं स्तैन्यं साहसं च दंडपारुष्यमेव च ।। ७ ।। स्त्रीपुंधर्मविभागश्चेत्येते भेदाः प्रकीर्तिताः । व्यवहारिकमार्गे ऽस्मिन्नष्टाग्रहदशसंख्यया ।। ८ ॥ ऋणग्रहणं ऋणादानं १ बहूभिर्मिलित्वा कृत्यापादनं २ दातुं योग्यस्यविधिः ३ दायभागः ४ सीमायाः विवाद: ५ वेतनादानं ६ क्रयविक्रयपश्चात्तापः ७ स्वामिभृत्ययोर्विवादः ८ प्राप्तवस्तुन उत्तमे पुरुषे स्थापनं निक्षेपः ९ स्वामिनं विना तबस्तुवाक्रयः १० वाक्पारुष्यं १९ मर्यादाव्यतिक्रमः १२ परस्त्रीग्रहणं १३ द्यूताभियोगः १४ स्तैन्यवादः १५ साहसपारुष्यं १६ दंडपारुष्यं १७ स्त्रीपुरुषधर्मः १८ इति अष्टादश भेदा अस्मिन्व्यवहारमार्गे स्मृताः ॥ કરજ કરવું અને દેવું આપવું ૧ ઘણાએ મળી કાર્ય કરવું ૨ દેયવિધિ ૩ દાય ભાગ ૪ સીમા વિવાદ ૫ વેતના દાન ૬ ક્રયવિક્રયનો સંતાપ ૭ સ્વામિ તથા ચાકરનો વિવાદ ૮ સંપાદાન કરેલા દ્રવ્યની થાપણ મૂકવી ૯ વગર સ્વામિની વસ્તુનો વિક્રય કરવો ૧૦ વાક્ પારૂષ્ય (વાણીનું કઠોરપણું) ૧૧ સમયનો વ્યતિક્રમ ૧૨ સ્ત્રીને લઈ જવું ૧૩ જુગટું ૧૪ ચોરી ૧૫ સાહસપણું ૧૬ દંડ પારૂષ્ય (કઠણ દંડ) ૧૭ સ્રી તથા પુરૂષના ધર્મ વિભાગ ૧૮ એ અઢાર પ્રકારના વ્યવહાર કહેલા છે. एवमन्येपि भेदाः स्युः शतमष्टोत्तरं पुनः । क्रियाभेदान्मनुष्याणां बहुशाखो भवेत् ध्रुवं ।। ९ ॥ એ જ પ્રકારે વ્યવહારના બીજા એકસો અને આઠ ભેદ છે. મનુષ્યોની જૂદી જૂદી ક્રિયાઓના ભેદથી વ્યવહાર પણ ઘણી शाषाओवाणो थाय छे. यथा बहुवादिनां बहुप्रतिवादिभिर्विरोधः प्रेम घला पाहिखोने घसा प्रतिवाहियो साधेनो कु२खो, बहूनामेकेन For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ સદ વિરોધ: બહુ વાદિઓને એક પ્રતિવાદી સાથે વિરોધ, ચિ વખ: સદ વિશે એક વાદિને ઘણા પ્રતિવાદિ સંઘાતે કજીઓ, ચૈન સદ વિરોધ: એકને એકની સાથે વિરોધ, વિપષ્ટતશનાં વમિળને દિપ્તિત્તિમે મવંતિ છે ઉપરના બતાવેલાં ચાર ભેદને અઢાર ભેદ ગણી ગુણવાથી ૭૨ ભેદ થાય છે. ___यथा अनेन मत्त एतावद्रजतानि एतन्मिषेण तुर्यमासनियमतया । गृहीतानि ॥ अद्य नियतकालव्यतिक्रमे मया अधमर्णो याचितोपि લતિ પ્રત્યુતો યોદ્ધ પ્રવૃત્ત રૂતિ છે જેમકે :- અમુક આ માણસે મારી પાસેથી અમુક ટકા રૂપિયા એટલા ટકાથી ચાર માસે આપીશ એવો નિયમ કરીને લીધા. તે મુદત વીતી અને તે કરજદાર પાસે હું માનું છું પણ આપતો નથી અને ઉલટો મારી સાથે લઢવાને तयार छ इति विज्ञप्तिं श्रुत्वा निर्णीय मद्रव्यं મામથમવાપયિતવ્યાપતિ પ્રતિજ્ઞા ? I એ પ્રકારની વિજ્ઞપ્તિ સાંભળી નિર્ણય કરી અને મારું ધન તે કરજદાર પાસેથી અપાવો એમ વાદી કહે તેનું નામ “પ્રતિજ્ઞા' કહેવાય. ગથ્થુપક્ષપાધનબાથરૂપ પ્રત્યર્થનો તડુત્તર | ૨ || વાદિએ કહેલા સાધક વચનને તોડનારું બાધક વચન પ્રતિવાદિ કહે તે ઉત્તર કહેવાય || ર / દયો િકૃત્વા પ્રવિવાર્ય વિત્ત સોનાથને વાદિ પ્રતિવાદિનાં પરસ્પર વિરોધી વચનો સાંભળીને ન્યાયાધીશનું મન દોલાયમાન થાય છે. રૂ સાથ સત્યં વેજિતિ સંશય: વાદિનું સાધક વચન ખરું હશે ? કિંવા પ્રતિવાદિનું નિષેધ વચન ખરું ? હશે એમ મનનું દ્વિધા થવું તે સંશય કહેવાય. મિથાળ વિરુતિનાનાથવિશિષ્ટજ્ઞાન વા (?) સંશય: એક જ વસ્તુમાં વિરૂદ્ધ જુદા જુદા ગુણ વિષયિક જ્ઞાન તે સંશય / ૩ / મર્થપ્રત્યર્થનિયુpસાધન તૂષસમર્થનવાર દેતુંઃ વાદિ તથા પ્રતિવાદિએ કહેલાં સાધન તથા દૂષણ વચનોને સમર્થન ન કરનાર કારણ તે હેતુ કહેવાય. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ४७ ||४|| हेतुद्वयमध्ये कः कस्य साधक इति विचारः परामर्शः ५७ હેતુઓમાં કયો કોનો સાધક છે, એ સંબંધી વિચારને પરામર્શ કહેવાય. ||५|| साक्ष्यादिभिर्यस्य वाक्यस्य बलप्रतितिः तत् प्रमाणं साक्षी, લેખ ઈત્યાદિ વડે જેના વાક્યને બળ મળતું હોય તે પ્રમાણ ।।૬।। भूपो मंत्रि सभ्यैश्च सह सर्वमाद्यंतलेख्यादीन् वाचयित्वा श्रुत्वा वोभयोर्जयपराजयसाधकनिदानज्ञानोत्तरं सर्वानुमत्या चाज्ञां देयादिति निर्णयः ।। मंत्रि तथा सत्भासहोनी साथे न्यायाधीशे वारे, वारे आहिथी અંત્ય સુધી લેખો વાંચીને તથા સાક્ષી સાંભળીને સર્વની સમ્મતિથી ४५ पराभ्य संबंधी जरो ४वाज खापवो ते निर्णय ॥ ७ ॥ पुनस्तदनुसारेणाधि-कार्युभयोराज्ञां श्रावयित्वा तत्प्रवृत्तिकरणं प्रयोजनं નિર્ણયને અનુસારે ન્યાયાધીશ વાદિ પ્રતિવાદિને હુકમ સંભળાવી તે प्रहारे समसमा भूडे ते प्रयोजन हेवाय ॥ ८ ॥ इत्यष्टप्रकारैर्वादनिर्णयः कार्यः ३५२४वेसा खा प्रहारथी न्यायाधीशे वाहनो निर्णय २वो. तत्र कथं व्यवहारो विधेयः वाह समये व्यवहार प्रेम यसाववो ? ते उहे छे : भूपः सदसि संवेगभावमाश्रित्य निस्पृहः । राज्यकार्यं करोत्येव गृहीत्वा सभ्यसंमतिम् ।। १० ।। समदः प्रेक्षमाणोऽसौ नोक्तिं कस्यापि मानयेत् । राज्यकृत्ये यथानीति यदीप्सुः सुखमक्षयम् ।। ११ ।। રાજાએ સભામાં સંવેગ ભાવને આશ્રયીને નિસ્પૃહતાથી સભ્યજનોની સંમતિ લઈને રાજ્યકાર્ય કરવું. તેણે તેજસ્વી દૃષ્ટિથી જોવું, અને કોઈની ઉક્તિ માનવી નહિ. જો તેને અક્ષય સુખની ईच्छा होय तो राभ्याभ्यमां यथा नीतिथी वर्तवु. एवं भूपे राज्यकर्मणि प्रवृत्ते कस्मिंश्चित् अर्थिन्यागते चरस्तस्माद्विज्ञप्तिपत्रं गृहीत्वा मांत्रणं देयात् । मंत्री च तत्पत्रं भूपं निवेद्य श्रव्येतरनिर्णयानन्तरं पत्रोपरि चाज्ञां लिखेत् । वाहि २४ २वाने For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ४८ આવે એટલે તેની અરજીનો કાગળ દૂતે તેની પાસેથી લઈ મંત્રિને આપવો. મંત્રીએ રાજાને તે જણાવી તે સાંભળવા લાયક છે કે નહિ. તેનો નિર્ણય કર્યા પછી તે પત્ર પર આજ્ઞા લખવી. વ તત્ર યોગ્યતાયોતિ વેત્યાદ અરજીની યોગ્યતા અયોગ્યતા કહે છે. सार्थकं च समग्रार्थं साध्यधर्मेण संयुतं । स्फुटं संक्षिप्तसच्छब्दमात्मप्रत्यर्थिनामयुक् ।। १२ ।। साध्यप्रमाणसंख्यावद्देशभूपाभिधान्वितम् । ત્રિવેયને ના તોમિતિ ધ્યતે | ૨૩ ૫. અરજીની લેખન પદ્ધતિ સાર્થક, સઘળી મતલબ આવી ગયેલી, દાદ માગનારી, સ્કુટ, ટુંકી અને સારી શબ્દ રચનાવાળી, પોતાના તથા પ્રતિવાદિના નામવાળી, સાધ્ય પ્રમાણ (પુરાવા) ની સંખ્યાયુક્ત, દેશ તથા રાજાના નામવાળી હોવી જોઈએ. એવી જે અરજી રાજાને કરવામાં આવે છે તે યોગ્ય કહેવાય છે. - ટોડર્ણ / સંમવિષયવ્યવહારે વિયં તિઃ જંગમ વિષયક વ્યવહારમાં તો અરજી આપવાની આ રીતિ છે, સ્થાવર વિષયમયો અને સ્થાવર મીલકતના લેણ દેણના સંબંધમાં તો નીચે બતાવ્યા પ્રમાણે છે :देशस्थानाख्यजातिस्वसन्निवेशप्रमाणयुक् । पितामहस्वपितानुजजेष्टाद्यभिधान्वितम् ॥ १४ ।। राजमुद्रांकितं पत्रं स्थावरे श्राव्यमुच्यते । ऽन्यथा तु वादिविज्ञप्तिर्न श्रोतव्याधिकारिणा ।। १५ ।। દેશ, ગામ, જાતિ, મિલકતના ખુટ તથા માપવાળી અને બાપદાદા તથા નાના-મોટા ભાઈઓનાં નામવાળી તથા રાજાની For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મહોરછાપવાળી અરજી હોય તો જ સ્થાવર મીલકતના મુકરદમામાં અધિકારીએ સાંભળવી અને એવી ના હોય તો રાજાએ તે અરજી સાંભળવી નહિ. તત્ર સેશો મધ્ય શો વા દ્રવિકાંવંત દાખલા તરીકે મધ્ય દેશ, દ્રવિડ દેશ, અંગ દેશ કે બંગાલ, થાનં વાનસ્થાતિ ગામ કાશી આદિ નાતિઃ ક્ષત્રિયાયઃ જાતિ ક્ષત્રી આદિ, સંનિવેશ: પૂર્વાપર સંક્ષિપોત્તરવિભાવચ્છિન્ન: ખુંટ તે પૂર્વ, પશ્ચિમ દક્ષિણ એને ઉત્તરની મર્યાદા, પ્રમvi zશનુમતમાતં મતવિસ્તૃત માપ :- દા.ત. દશ રાશવા લાંબુ, પાંચ રાશિવા પહોળું पितृपितामहादिनामयुतं पाहाहाना नमवाणु क्षेत्रं यवक्षेत्रं वा शालि ક્ષેત્રે જવનું ખેતર અથવા ડાંગર વાવવાનો ક્યારો રૂતીત્યા लिखिता विज्ञप्तिः श्रोतव्या अन्यथा न पक्षाभासत्वात् मे प्रारे ગોઠવીને લખેલી અરજી ન્યાયાધિશે સાંભળવી, એથી ઉલટી હોય તો સાંભળવી નહિ, કારણ કે તે પક્ષાભાસપણાવાળી હોય છે. જે પક્ષમા રૂત્યાદિ પક્ષાભાસ કોને કહેવા તે કહે છે :असाध्यमप्रसिद्धं च विरुद्धं निष्प्रयोजनं । निरर्थकं निराबाधं पक्षाभासं विवर्जयेत् ।। १६ ।। - અસાધ્ય, અપ્રસિદ્ધ, વિરુદ્ધ, પ્રયોજન વગરની, નિરર્થક, કોઈને બાધ ન કરે તેવી, એટલાં લક્ષણવાળી અરજી પક્ષાભાસવાળી કહેવાય છે. માટે અધિકારીએ તે લેવી નહિ. ' યથા મન માં છવા નિષ્ઠીવન નિત્યસાર્થ જેમકે આ માણસ મને જોઈને થુંક્યો, એ અસાધ્ય મઘંઘપુષ્પ ગૃહીત્વીયમામદં વાવયામિ પર નો સાતત્યપ્રસિદ્ધ જેમકે - મારા ઘરમાં રહેલું આકાશ પુષ્પ આ માણસ લઈને ચાલ્યો ગયો. તે હું પાછું માગું છું છતા આપતો નથી, એ અપ્રસિદ્ધ વાત છે. અને નાદું શત રૂતિ વિરુદ્ધ આણે મારા સોગન ખાધા, એ વિરુદ્ધ કહેવાય मत्पित्रा पूर्व मस्याधिकारः कृतोस्ति भूयो मां न ददाति इति For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ નિયોનનમ્ મારા બાપે પૂર્વે આનો અધિકાર ચલાવ્યો છે તે અધિકાર તેમને હવે આપતો નથી આ નિપ્રયોજન વાત છે. યથા તથા પ્રતાને નિરર્થ જેમ તેમ બકવું તે નિરર્થક છે મહીપપ્રાશના હાથે રતિ રૂતિ નિવાર્ય મારા ઘરમાં રહેલા દીવાના પ્રકાશથી આ માણસ પોતાના ઘરનું કામ કરે છે, એ ‘નિરાબાધ’ કહેવાય ઉપરના સઘળા દાખલા “પક્ષાભાસ'ના છે તાડૂ પક્ષ માાં વર્તયે ન શ્રાવિત્યાર્થ: તેવી પક્ષાભાસવાળી અરજીનો અધિકારીએ ત્યાગ કરવો અર્થાત્ કાઢી નાખવી. તથા વાને વ્યવહાર વિષયર્ધિતા વિજ્ઞસિપિ ન શ્રોતવ્ય વળી અનેક વિષય જેમાં સમાયેલા હોય તેવી અરજી પણ ન સાંભળવી. કિંતુ પ્રત્યે વિષયમંતા ત્યાં પણ પ્રત્યેક વિષયવાળી સાંભળવી કહ્યું છે કે :विज्ञप्तिर्नहि श्रोतव्या क्रियाभेदसमन्विता । अनेकाविषयाकीर्णा श्रूयेताथाधिकारिभिः ।। १७ ।। જુદી જુદી ક્રિયાના ભેદવાળી વળી અનેક વિષયોથી ભરેલી અરજી અધિકારીએ સાંભળવી નહિ. ભિંતિ વાને મિત્રવિષયમૂર્તિવિસરપ શ્રોતવ્યા મવતિત્યાદિ કોઈ સમયે ભિન્ન, ભિન્ન વિષયોથી ભરેલી એક અરજી પણ અધિકારીઓને સાંભળવી પડે છે. તે કહે છે :एकैकविषयासक्तोऽनेकक्रियसमन्वितः । શ્રાવ્યો વાદ્યમયોપશાચામાનહેતુ: | ૨૮ છે વાદિ બીજા ગામનો રહીશ હોય તો અનેક ક્રિયાઓએ યુક્ત અને ભિન્ન ભિન્ન વિષયોથી ભરેલી દાવા અરજી પણ અધિકારીએ સાંભળવી. साक्ष्यादिहेतुभिः सिद्धं तद्विमृश्याधिकारिभिः । शीघ्रमाज्ञा प्रदेया हि जयपराजययोरिति ॥ १९ ॥ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સાક્ષી ઇત્યાદિ લઈ જેનું કામ પૂરું થયું હોય તે અધિકારિઓએ વિચારી તેનું જય, પરાજયનું જજમેન્ટ તુરત આપી દેવું. યદ્યપિ व्यवहाराभियोगे न्यायेन एकविषयैक-क्रियायुता विज्ञप्तिरेवैककाले च देया इत्युक्ता परंतु केनचिदन्य-पत्तनीयानेकपुरुषैर्नियोगे तद्विज्ञप्तिरवश्यं श्रोतव्या भवत्येव इति श्रोतव्यं चेत् पराह्वानाय समुद्राज्ञाछदं दूतद्वारा प्रत्यर्थिसमीपे प्रेषयेदन्यथा तु तत्पत्रं राज्यपत्रकोषे ક્ષિત્િ તથાદિ છે જો કે વ્યવહાર સંબંધી દાવામાં સામાન્ય રીતે એક વિષય અને એક જ ક્રિયાવાળી અરજી એક કાળે ગ્રહણ કરવી એમ કહ્યું, તથાપિ કોઈક સમયે બીજા નગરના રહીશ અનેક પુરૂષોનો તેમાં સંબંધ જોડાયેલો હોય તો તેવી અરજી પણ અવશ્ય સાંભળવા યોગ્ય થાય છે. તેવી સાંભળવા યોગ્ય અરજી હોય તો પ્રતિવાદીને બોલાવા માટે રાજાની મોર સિક્કાવાળો સમન્સ દૂતની દ્વારાએ તેમની પર મોકલાવવો. તેમ ન હોય તો તે પત્ર રાજપત્રની ટપાલમાં નાંખવા. श्रोतव्या यदि विज्ञप्तिस्तस्यामाज्ञां लिखेत्परा । व्हानाद्यर्थे समुद्रां चाधिकारी तां प्रवर्तयेत् ।। २० ।। नृपाज्ञापत्रं तत्रैव गच्छेदूतो ह्यनाकुलं । योग्यतायोग्यते दृष्टवा नेतुं योग्यं तमानयेत् ॥ २१ ॥ જો અધિકારીએ તે અરજી સાંભળવા જેવી હોય તો તે પ્રતિવાદીને બોલાવાનો સમન્સ કાઢવો, તે સમન્સ પર રાજાનો મોર સિક્કો કરી તે દૂતને આપી મોકલવો. એ હૂકમ લઈ દૂતે જલદી ત્યાં જવું, દૂતે તેની યોગ્યતા અયોગ્યતા જોઈ જો તે આવવા યોગ્ય સ્થિતિમાં હોય તો તેને લાવવો. તે સનાદૂથી ? રૂદ કોણ નહિ લાવવા યોગ્ય તે જણાવે છે :अशक्ताः स्थविरा बाला कुलजा हीनपक्षकाः । अज्ञातस्वामिनो क्रूरा राज्यकार्यसमाकुलाः ।। २२ ॥ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પર आवश्यकक्रियोद्युक्ता उन्मत्ता भूतडाकिनी । ગૃહીતા વાતપિતોના મનાÉયા: મૃતા વધે છે ૨૩ | देशकालानुसारेण कृत्यसाधनदूषणे ।। જ્ઞાત્વા યાર્નરશpલીન વત્નાલાલ્લાનૂપ: | ૨૪ || અશક્ત, ઘરડા થયેલા, બાલક, સદુલમાં ઉત્પન્ન થયેલા લુલા લંગડા, જેનો સ્વામી જાણ્યામાં ન આવ્યો હોય એવા, ક્રૂર, રાજ્ય : કાર્યમાં ગુંથાયેલા, આવશ્યક કર્મમાં ગુંથાયેલા, ગાંડા, ભૂત તથા ડાકણથી પીડાયેલા, વાયુ, પિત્તાદિના રોગથી પીડાતા, એવાઓને બોલવવા યોગ્ય, વિદ્વાનોએ ગણેલા નથી. દેશ કાલાનુસાર ન્યાયનાં સાધનોમાં ખામી રહે છે એમ જણાય તો વાહન મોકલીને તે અશક્તાદિને પણ બલથી બોલાવી મંગાવવા. પતિદ્વીત્યા તૂને प्रत्यर्थिन्यानीते किं तत्पितृभात्रादयोपि तत्र वक्तुं शक्नुवन्ति न वेत्याह ઉપર બતાવેલી રીતિ પ્રમાણે દૂત (બેલીફ અથવા પોલીસ) દ્વારા પ્રતિવાદિને બોલાવી આણે ત્યારે શું તેના પિતા, ભાઈ વગેરે તે કામમાં બોલી શકે છે કે નહિ, તે કહે છે :पिता भ्राता न पौत्रो वा न सुतो न नियोगकृत् । व्यवहारेषु शक्तः स्याद्वक्तुं दंड्यो हि विब्रुवन् ।। २५।। - પિતા, ભાઈઓ, છોકરો કે છોકરાનો છોકરો મુખીઆર અથવા કોઈ પણ ચાલતા કામમાં બોલવાને યોગ્ય નથી અને તેમ છતાં બોલે તો અવશ્ય તે દંડને પાત્ર થાય છે. સ્વાસ્થભાવે તુ ઉત્તપૂffધરિત્વેન સર્વે વ શવનુવંતિ કૃતિ સ્થિતિ સ્વામી એટલે વાદિ કિંવા પ્રતિવાદિ જાતે ન હોય અને તેઓને બોલવાનો પૂર્ણ અધિકાર કોર્ટથી મળ્યો હોય તો બોલવાને સર્વે શક્તિમાનું થાય છે એવો કાયદો છે. તતયિકારો ઈિત્ત પ્રતિજ્ઞાપત્રમુત્તર વૃપ્તિ પ્રત્યર્થને તત્ ત્યાર પછી અધિકારીએ વાદિએ આપેલી અરજીનો For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫૩ કાગળ ઉત્તર મેળવાને પ્રતિવાદિને દેખાડવો. તમિપ્રાયં નિવેદ્યુ અને તેનો અભિપ્રાય પણ પ્રતિવાદિને સમજાવવો. तथाहि कुलजातिवयोवर्षमासपक्षदिनान्वितं । अर्थिनिवेदितं यच्च तत्सर्वं हि निवेदयेत् ।। २६ ।। કુલ, જાતિ, વય, વર્ષ, માસ, પક્ષ તથા દિવસ વગેરે વાદિએ જે જણાવ્યું હોય તે સઘળાથી પ્રતિવાદિને વાકેફ કરવો. F = તત્વત્રં सुतरामालोच्य शोधनार्थमवधिं याचेत शोधनं च यावदुत्तरदर्शनं તત: પ્રાવિાજો યથાત્યમધિ તૈયાત્ ।। તે વાદિની અરજી પ્રતિવાદિ સારી રીતે વાંચીને તેના શોધનને માટે મુદત માગે તો ન્યાયાધિશે કામનું સ્વરૂપ જોઈ ઘટતી મુદત આપવી. તે શોધવાનું કામ ઉત્તર આપ્યા પછી બંધ થાય છે. તથાદિ તે નીચે પ્રમાણે : ऋणाद्युत्तरदाने चावधौ देयाद्दिनत्रयम् । भूपो विशेषकृत्ये तु पक्षं नातः परं दिशेत् ।। २७ ।। गोर्वधे ताडने स्तेये पारुष्ये साहसेऽपि वा । स्त्रीचरित्रे न कालोस्ति गृहणीयादुत्तरं लघु ।। २८ ।। शोधयेद्वादिपत्रं च यावन्नोत्तरलेखनम् । लिखिते तु यथानीति निवृत्तं शोधनं भवेत् ।। २९ ।। કરજ આદિ બાબતના મુકરદમામાં પ્રતિવાદીને ઉત્તર દેવાની ત્રણ દિવસની મુદત આપવી. જો મુકરદમો ભારે હોય તો વધારેમાં વધારે પંદર દિવસની મુદત રાજાએ આપવી, તે ઉપરાતંની મુદત આપવી નહિ. ગાયનો વધ, મારામારી, ચોરી, વચનપારૂષ્ય, (ગાળાગાળી) સાહસ, (ઝેર દેવું વગેરે) અથવા સ્ત્રીચરિત્ર સંબંધી મુકદમો હોય તો તેમાં મુદત આપવી નહિ, તુરત જ જવાબ લઈ લેવો. જ્યાં For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સુધી પ્રતિવાદિનો જવાબ ન લખાયો હોય ત્યાં સુધી પ્રતિવાદી અરજી તપાસી શકે પરંતુ પ્રતિવાદિનો જવાબ થઈ ગયા પછી નીતિ પ્રમાણે અરજી તપાસવાનો કાંઈ હક નથી. ऋणादिव्यवहारे उत्तमर्णनिरूपितविषयशोधनपूर्वकोत्तर-दानार्थं प्राड्विवाको दिनत्रयावधिं देयात् । विशेषकृत्ये तु भूपः पक्षकमितावधिं देयात् । अतः परं न दिशेत् । गोर्वधे मारणे. ताडने यष्ट्यादिप्रहारे स्तेये चौर्ये पारुष्ये क्रोधेन कटुवाक्यादिकथने साहसे विषशस्त्रादिकृतप्राणघाते स्त्रिया दुश्चरिते एतद्विषयाभियोगे उत्तरदानार्थं प्रतिवादिनं प्रत्यवधिं न देयात् । तत्क्षण एवोत्तरं गृह्णीयात् । अन्यथा असत्साक्ष्यादिना कृत्यविपर्ययः ।। દીવાના મુકરદમામાં મુદત આપવાને વાંધો નહિ પરંતુ ફોજદારી મુકરદમામાં મુદત આપવાથી જુઠા સાક્ષીઓ ઊભા થાય છે અને ન્યાયને બદલે અન્યાય થવાનો સંભવ બને છે. પ્રત્યથી વારિપત્ર यावदुत्तरलेखनं शोधयेत् लिखिते तु शोधनं निवृत्तं भवेत् अतो गृहीतावधौ प्रतिज्ञापत्रं विविच्य यथातथमुत्तरं देयात् ॥ પ્રતિવાદિ પણ વાદિની અરજીનો જવાબ લખતા સુધી જવાબમાં ફેરફાર કરી શકે, પરંતુ જવાબ લખી આપ્યા પછી, ફેરફાર કરવાનો કશો હક તેનો નથી. માટે મળેલી મુદત સુધીમાં પ્રતિજ્ઞા પત્રને વિચારી યથાસ્થિત ઉત્તર આપવો. યદ્ધિ રાષામાન્યથોત્તર તેય રંઢ: જો રાગ દ્વેષ કે લોભથી ખોટો જવાબ આપે તો તે દંડને યોગ્ય થાય છે. તદુત્તર વિયં શ્રાવ્ય-શ્રાવ્ય તિ તે ઉત્તર બે પ્રકારનું છે એક ન્યાયાધીશે સાંભળવા યોગ્ય અને બીજું નહિ સાંભળવા યોગ્ય. તત્ર શ્રાવ્ય તુ તેમાં સાંભળવા યોગ્ય ઉત્તર પણ ચાર પ્રકારનું છે :अर्थिप्रतिज्ञां द्रष्ट्वैव प्रत्यर्थी चोत्तरं लिखेत् । तद्वै चतुर्विधं सत्यं प्रतिभु व्यापकं तथा ।। ३० ।। અન્યાય થવાના કા સાક્ષીઓ અહિ પરંતુ ફોજદ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫૫ असंदिग्धमिति प्रोक्तं सूत्तरं निर्णये बुधैः । ચેન પ્રકૃતિ સાથ્યાર્થસિદ્ધિ પ્રત્યર્થન મુદે છે રૂ? - વાદિની પ્રતિજ્ઞા જોઈને જ પ્રત્યર્થી (પ્રતિવાદિ) જે ઉત્તર આપે તે ચાર પ્રકારનો હોવો જોઈએ. સત્ય, પ્રતિભુ, વ્યાપક તથા અસંદિગ્ધ તેવા ઉત્તરને નિર્ણય કરવામાં ડાહ્યા પુરૂષોએ સારો ઉત્તર માન્યો છે તેના ઉત્તરથી ચાલતા વિષયમાં પ્રતિવાદીને સાધ્ય અર્થની સિદ્ધિ થાય छ. यथा शतमुद्रा एतस्माद्याचया-मीत्यर्थिनोक्ते सत्यं दातव्याः संतीति સત્યોત્તર જેમકે આની પાસે સો રૂપિયા માગું છું, એમ વાદિ કહે એટલે પ્રતિવાદિ કહેશે કે હા, તે માટે આપવાના છે. એ ઉત્તરનું નામ સત્ય ઉત્તર (૧) કહેવાય. મર્થનૈવ દáદ્ધિહેતુતિપતિનું પ્રતિમ પ્રતિવાદિ વાદિનું લખાણ જોઈ તેનાથી વિરૂદ્ધ ધર્મવાળા હેતુનું પ્રતિપાદન કરે તે પ્રતિભૂ (૨) કહેવાય. દેશપ્રમાદ્રિનામયુક્ત વ્યાપર્વ દેશ, ગામાદિ નામ યુક્ત જે ઉત્તર તે વ્યાપક (૩) કહેવાય. સત્યમેતાવન્મુદ્રિત ટ્રાતા પર મતચૈતન્ય તમસ્તીત્યસંવિર્ષ મારે વાદિને એટલા રૂપિયા દેવા છે પરંતુ તેના બદલામાં મેં તેનું આટલું કામ કર્યું છે તે અસંદિગ્ધ (૪) ઉત્તર કહેવાય. અશ્રાવ્ય ર પંવિધ ! અશ્રાવ્ય ઉત્તર પાંચ પ્રકારનાં છેઃसंदिग्धं प्रकृताद्भिन्नमत्यल्पमतिभूरि च । पैक्षकदेशव्याप्यं यच्छ्राव्यं नैवोत्तरं हि तत् ॥ ३२ ॥ - સંદિગ્ધ, પ્રકૃતથી ભિન્ન, અતિઅલ્પ, અતિ ઘણું, મુખ્યનો એક ભાગ, એ પાંચ પ્રકારનો ઉત્તમ અશ્રાવ્ય એટલે અધિકારિએ સાંભળવા યોગ્ય નથી. યથા શતમુદ્રા અને પૃહીતા રૂત્યુ સતિ શતમુરાવા શતપ રૂતિ સંધિ જેમકે આ મનુષ્ય સો સોનામહોરો લીધી છે એમ કહે, પ્રતિવાદિ કહે કે સો મોરો કે સો રૂપિયા એ ઉત્તર સંદિગ્ધ કહેવાય. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ પ૬ सुवर्णशताभियोगे पणशतं धारयामीतिप्रकृताद्भिन्नं सो સોનામહોરોનો દાવો છતાં હું તો સો રૂપિયાનો દેવાદાર છું આવો પ્રતિવાદિનો ઉત્તર તે પ્રકૃતથી ભિન્ન એટલે ચાલતી બાબતથી જુદો કહેવાય. સુવર્ણાશમયોને પંચૈવ થારામતિ મત્યમ્ સો સોનામહોરોનો દાવો છે તેમ છતાં હું તો પાંચનો જ દેવાદાર છું એ પ્રતિવાદિનો ઉત્તર અતિ અલ્પ કહેવાય. સુવUશતામિયોને સહસ્ત્ર . થારિયાનીતિ ગતિમૂરિ સો મોરોનો દાવો છે પણ હું એક હજાર મોરોનો દેવાદાર છું એવો પ્રતિવાદિનો જે ઉત્તર તે તે “અતિભૂરિ એટલે હદથી જાદે ઉત્તર કહેવાય. મૂષપવિત્રમયોને વસ્ત્રાળ દીતનિ ન મૂપિનિ તિ પરેશવ્યાપ વાદિ કહે કે મેં એને વસ્ત્ર તથા ઘરેણાં બન્ને આપ્યાં છે, ત્યારે પ્રતિવાદિ કહેશે કે મને વસ્ત્રો જ આપ્યાં છે, ઘરેણાં નથી આપ્યાં, એ ઉત્તરનું નામ “એક દેશવ્યાપિ', એટલે લેણાના એક ભાગની કબુલાતવાળો ઉત્તર કહેવાય. પતા દશ પ્રત્યનિશ્વિતમુત્તર પ્રવિવારે ન શ્રyયાલિત્યર્થ એ પાંચ પ્રકારથી લખેલો પ્રતિવાદીનો અશ્રાવ્ય ઉત્તર અધિકારીએ સાંભળવો નહિ. તા. ત્યાર પછી :प्रत्यर्युत्तरमादाय तदालोच्याधिकारभृत् । पुनरावेदयेल्लातुमर्थिनं च तदुत्तरं ।। ३४ ।। तदालोच्य पुनश्चार्थी ऋणिलेखाभिघातकृत । તેવા,રમેતા વિદ્યાર્થે પુષ્ટિતું ભવેત્ | રૂપ છે विरुद्धमन्यथा पूर्वापरत्वेन स्मृतं ततः । प्रतिज्ञाभंगहीनत्वे स्यातां कृत्यार्थहानिदे ।। ३६ ।। પ્રતિવાદિનો જવાબ લઈ અધિકારીએ તપાસવો અને પછી વાદિને વંચાવવો, તે ઉત્તરનો જવાબ વાદિ પાસેથી અધિકારીએ ફરી લેવો. પછી તે ઉત્તરને જોઈને વાદિ પ્રતિવાદિના ઉત્તરને નષ્ટ કરે એવો ઉત્તર આપે તો તે ઉત્તર તેના મુકરમાને પુષ્ટિકારક થાય છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ૭ વાદિએ કરેલી પ્રતિજ્ઞાનો લેખ અને પ્રતિવાદિએ આપેલા જવાબને પ્રતિઉત્તર પૂર્વાપર વિરોધી ન હોવા જોઈએ, જો વાદિનો જવાબ વિરોધી થાય તો તેની પ્રતિજ્ઞાનો ભંગ થાય છે અને પક્ષની હીનતા થાય છે અને તેના કેશને હાની પહોંચે છે. વાતિના પ્રતિજ્ઞાપત્રે પૂર્વ यल्लिखितं तथैव सविस्तरं प्रतिवाद्युक्तोत्तरदानकाले पुनर्लेख्यं अन्यथा પૂર્વોપવિરુદ્ધત્વે પ્રતિજ્ઞામ: પક્ષીનતા ર વાદિએ પ્રતિજ્ઞાપત્રમાં પૂર્વે જે લખેલું તે જ પ્રમાણે વિસ્તાર સહિત પ્રતિવાદિના કહેલા જવાબનો પ્રત્યુત્તર આપતી વખતે વાદિએ ફરીને લખવું. વાદિ તેવો પ્રત્યુત્તર ન આપે તો પૂર્વાપર વિરોધ થવાથી પ્રતિજ્ઞાનો ભંગ થાય. અને પક્ષની હીનતા થાય. રીના પંવથા યાત્ હીનતા પાંચ પ્રકારની છે તથા હિ તે આ પ્રકારે :निरुत्तरः क्रियाद्विष्टो नोपस्थातान्यदुत्तरः । માદૂન: પ્રપનાયેત મીતુ પંડ્યા રૂ૭ | નિરૂત્તર, ક્રિયાદ્રિષ્ટ, નો પસ્થાતા, અન્યદુત્તર, આહુત પ્રપલાયન, એ પાંચ પ્રકાર હીનતાના છે. પૂણે સતિ વિપિ ન વતિ સ નિરુત્તર: પુછવા છતાં કંઈ ઉત્તર ન આપે તે નિરૂત્તર, વ્રક્રિયા ચાતુર્ઘાથા તિવન ક્રિયાતિ: લખવાની ક્રિયામાં ચાતુર્યપણાથી ઉલટું લખે તે ક્રિયાદ્ધિષ્ટ, ઉત્તર પૂરે પ્રવૃત્તાત્રત્યેત્ સ નોવસ્થાતા (ઉત્તર પુછતાં ચાલતા વિષયથી ખસી જાય તે નાપસ્થીતા. પૂણે સત્યથા વત સોચત્તર: પુછતાં છતાં કંઈ જુદો જ ઉત્તર આપે તે અન્યદુત્તર, દૂતે સતિ પતાવેત પંદમ: બોલાવ્ય સતે નાશી જાય તે પ્રપલાયન, એ પાંચ પ્રકારની પક્ષહીનતા દર્શાવી. पुनश्चाधिकारी तल्लेखं प्रत्यर्थिने निवेदयेत् । ततः प्रत्यर्थ्यपि च तल्लेखं वाचयित्वोत्तरं लिखेत् । સત્યં વેન્સિદ્ધિમાખોતિ વિપરિતમાન્યથા + રૂટ છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ફરીને અધિકારિએ વાદિનો તે લેખ પ્રત્યાર્થી (પ્રતિવાદિને) દેખાડવો, પ્રતિવાદિએ તે લેખ વાંચીને પ્રત્યુત્તર લખવો. તે લેખ મુદાસર હોય તો ખરો થાય છે નહિ તો ખોટો થાય છે. ततोधिकारी पत्रचतुष्टयं गृहीत्वा प्राड्विवाकाने स्थापयेत् स . च सभ्यैः सह विविच्य उभौ प्रति साक्ष्यादिसाधननिर्देशं कुर्यात् પછી અધિકારીએ (સીરતેદારે) વાદિ પ્રતિવાદિના ઉત્તર પ્રત્યુત્તરના ચારે કાગળો ન્યાયાધીશની પાસે મૂકવા. ન્યાયાધીશે સભ્યોની સાથે તેનું બરોબર વિવેચન કરી વાદિ પ્રતિવાદિ બેઉ પક્ષને સાક્ષી આદિ પુરાવો આપવાને ફરમાવવું. તત્ર સંસ્થા શા: વિયંતી મતિ રૂત્યાદિ તે સભામાં સભ્યો કેવા અને કેટલા જોઈએ, તે કહે છે :शत्रौ मित्रे समाः शांताः निस्पृहाः सत्यवादिनः । શ્રાધ્યયનસંપના: પરનોવમયાન્વિતા: | રૂ? | નિરોધાશ નિરતિસ્થા થર્મજ્ઞા: વનના સત્ત: | पंचसप्ताथ भूपेन शुद्धाः कार्याः सभासदः ।। ४०।। શત્રુ તથા મિત્રને સમાન ન્યાય આપનારા, શાન્ત, નિસ્પૃહ, સત્યવાદી, શાસ્ત્રના ભણેલા, પરલોકનો ભય રાખનારા, ક્રોધરહિત, આળસ વગરના, ધર્મને જાણનારા, અને સસ્તુળમાં ઉત્પન્ન થયેલા એવા પાંચ અથવા સાત સભાસદો રાજાએ નીમવા. તે सभ्याश्चेल्लोभादिहेतुभिः कृतमन्यथा कुर्वन्ति तदा दंड्याः स्युरित्याह તે સભાસદો લોભ આદિ હેતુથી ખોટું કરે તો દંડને પાત્ર થાય છે. તે કહે :लोभादवेषाद्धृहन्मित्रकथनेन क्रुधान्यथा । कृतिं कुर्वन्ति ये सभ्या दंड्या भूपेन ते सदा ।।१।। For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ રાજાના તે સભાસદો લોભથી, દ્વેષથી કે કોઈ મોટા મિત્રની વગથી અથવા ક્રોધ પામી ન્યાયને બદલે અન્યાય કરે તો રાજાએ હમેશાં તેવા સભાસદો દંડ કરવા યોગ્ય છે. તમાર્દોિતોરચથાવવિષ્ય एव दंडग्रहणमुचितं न पुनरज्ञानाद्वि-रुद्धवाद्रिभ्यस्ते त्वयोग्यत्वेन સમાતો નિર્વાયા પ્રતિ લોભાદિક હેતુથી જો તે સભાસદો જૂઠું બોલીને અન્યાય કરે તો રાજાએ દંડ કરવા યોગ્ય છે પરંતુ અસમજણથી વિરૂદ્ધ બોલીને અન્યાય કરે તો તેઓ સભ્યપણાને લાયક નથી એમ જાણીને સભામાંથી કાઢી મૂકવા. તતસ્ત સ્વસ્વસાક્ષી નામાનિ તિથ્ય ભૂપસણિ પ્રવેશ ફત્યાદિ પૂર્વે આજ્ઞા કરેલા વાદિ પ્રતિવાદિઓ પોત-પોતાના સાક્ષીઓનાં નામ લખી તેમની સાથે સભામાં પ્રવેશ કરે. . श्रुत्वोभौ साधनाज्ञां तां स्वस्वपक्षसमर्थक । साक्षिनामानि संलिख्य स्थापयेत्तां पुरः प्रभोः ॥ ४२॥ उभयोः साक्षिणो ग्राह्या निस्पृहाः शुद्धवंशजाः । તેશવાવિવારજ્ઞા પાંડ નિરવૈયા | જરૂર છે - એ પ્રકારના સાધનની આજ્ઞા સાંભળીને પોત-પોતાના પક્ષને સમર્થ ન કરે એવા સાક્ષીઓનાં નામ લખી તે પત્રને ન્યાયાધીશની સમક્ષ મુકવું. બન્ને પક્ષના સાક્ષીઓ પવિત્ર વંશમાં ઉત્પન્ન થયેલા, કોઈની સ્પૃહા નહિ રાખનારા, દેશકાળનો વિચાર કરનારા, પુખ્ત ઉંમરના તથા તટસ્થ, તેવા પુરૂષો સાક્ષી આપવા યોગ્ય ગણાય. તે સ્વામિના મિનામના વા ગમે તો તે પોતાના ગામમાં જન્મેલા હ, કિંવા બીજા ગામમાં જન્મેલા હો. પ્રવિવાવા તે ખ્યો यावन्निर्णयं वेतनं साक्ष्यैर्श्वयानुसारेणोभाभ्यां दापयेदिति ते सनो નિકાલ થાય ત્યાં સુધી તે સાક્ષીની લાયકાત મુજબ ભથું ન્યાયાધીશે વાદિ પ્રતિવાદિ પાસેથી અપાવવું. અથ તયમ્તે હવે સાક્ષીઓનું કામ કહે છે : For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ so आगत्य साक्षिणो ब्रूयुः साक्ष्यतां कृत्यसाधने । धर्मेण स्वस्वपक्षे च यथानीति द्वयोरपि ॥ ४४ ॥ વાદિ તથા પ્રતિવાદિ બન્ને પક્ષના સાક્ષીઓ આવીને તે કાર્યના સાધન અંગે પોત-પોતાના પક્ષમાં ધર્મથી નીતિ પ્રમાણે સાક્ષી આપે. साक्षिण आगत्य पक्षद्वये साक्ष्यतां वक्तु मुद्युक्ता भवंति तदाप्राड्विवाको राज्यप्रबंधतया तान् भिन्नान् स्थापयित्वा શપથિિનયાં ૨ વારયિત્વા સાર્ચ ગૃહાત્ ! બે પક્ષના સાક્ષીઓ કચેરીમાં આવીને સાક્ષી પુરવાને તૈયાર થાય ત્યારે ન્યાયધીશે કાયદા પ્રમાણે તેમને જુદા જુદા રાખી, તેમને ઈષ્ટ દેવના સોગન આપી સાક્ષી લેવી. आहूतान् साक्षिणः सर्वान्स्थापयेच्च पृथक् पृथक् । . सभान्तर्विदिताचारान्मंत्रीयज्ञार्थसाधकान् ॥ ४५ ॥ कृतस्नानार्चनान्पूर्वं नियम्य शपथैर्नृपः । पृच्छेत्सत्कृत्य संबंधं तत्कृत्ये च यथाविधि ॥ ४६ ॥ બોલાવેલા બન્ને પક્ષના સઘળા સાક્ષીઓને જુદા જુદા રાખવા. તે સાક્ષીઓ સભામાં વર્તાતા નિયમોના જાણનારા અને પૂજનાદિ કરનારા હોવા જોઈએ. પ્રથમ તેઓ સ્નાન કરી (ઈષ્ટદેવનું) અર્ચન કરી રહે ત્યાર બાદ રાજાએ તેમને પ્રથમ સોગન આપવા. તેમનો સત્કાર કરી તે મુકદમાના સંબંધમાં જે સત્ય તેઓ જાણતા હોય તે યથાસ્થિત ન્યાયધીશે પૂછવું. કયા વર્ણને કેવા સોગન આપવા તે કહે છેઃविप्रं यज्ञोपवीतेन क्षत्रिनं च कृपाणतः । गोदेवब्राह्मणैर्वैश्यं शपेच्छूद्रं तु पातकैः ॥ ४७ ।। બ્રાહ્મણને જનોઈના સોગન આપવા, ક્ષત્રિયને તલવારના, અને વૈશ્યને ગાય, દેવ તથા બ્રાહ્મણના આપવા, શૂદ્રને તો “અમુક પાતક For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬૧ તને લાગશે' એમ કહી પાતકના સોગન આપવા. શુદ્રને ક્યા કયા પાતક કહેવા તે દર્શાવે છે - स्त्रीबालगर्भधाते यजीवानामग्निपातके । पापं तत्सर्वमाप्नोति यः साक्ष्यमनृतं वदेत् ॥ ४८ ।। સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગર્ભપાત તથા જીવોને અગ્નિમાં બાળવાથી જે પાપ થાય છે તે સઘળાં પાપ જે સાક્ષી જૂઠું બોલશે તેને લાગશે. दानपूजादिजं पुन्यमसत्येन विनश्यति । ज्ञात्वेति साधनं ब्रूयुः साक्षिणस्ते यथायथम् ॥ ४९॥ જે આગળ દાન, પૂજા ઈત્યાદિ કરીને પુન્ય ઉપાર્જન કરેલું હશે તે જૂઠી સાક્ષી પુરવાથી નાશ પામશે માટે જે જાણતા હોય તે બરોબર આ કામના સંબંધમાં સાક્ષીઓએ કહેવું. कीदृशाः साक्षिणो मान्या भवंतीत्याह । - કેવા સાક્ષીઓની સાક્ષી માનવા યોગ્ય છે તે કહે છે :यथार्थवादी निर्लोभः क्षमाधर्मपरायणः । निर्मोहो निर्भयस्त्यागी साक्षी मान्य उदाहृतः ॥५०॥ लोभी गद्गद्वाग् दुष्टो रुद्धकंठो विरुद्धवाक् । क्रोधी व्यसनसेवी च साक्ष्यमान्यः स्मृतो बुधैः ।।५१।। - યથાર્થ બોલનારો, નિર્લોભી, ક્ષમાવાળો, મોહરહિત, નિર્ભય તથા ત્યાગી (દાન પુન્ય કરનાર) એટલાં લક્ષણવાળો સાક્ષી માન્ય કરવા યોગ્ય છે. લોભી, ગદ્ગદ્ વાણી બોલનારો, દુષ્ટ, બોલતાં કંઠ રૂંધાઈ જાય તેવો, વિરૂદ્ધ બોલનારો, ક્રોધી તથા વ્યસની એટલાં અપલક્ષણવાળો સાક્ષી, માન્ય કરવા યોગ્ય વિદ્વાનોએ ગણ્યો નથી. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ वादिसाक्ष्यभवनानंतरं प्रत्यर्थिसाक्षिणो ब्रूयुरित्याह । વાદિની સાક્ષી થઈ રહ્યા પછી પ્રતિવાદિની સાક્ષી લેવી, તે કહે છે :एकपक्षस्वरूपाप्तं साक्ष्यं स्यात्पूर्ववादिनः । તનિવૃત્ત પુનર્વ્યયાત્સાક્ષી પ્રત્યર્થનઃ ૮ | પ૨ | . એક પક્ષનું સ્વરૂપ જાણવામાં આવે માટે પ્રથમ વાદિની સાક્ષી થાય, તે પુરી થાય એટલે પ્રતિવાદિની જાહેર રીતે સાક્ષી લેવી. एतद्रीत्या प्राड्विवाकेन पूर्ववादिसाक्ष्यादाने प्रारब्धे प्रत्यर्थी तत्साक्षिनिमितं तदनुचरत्वादिदोषप्रतिपादनपूर्वकत्वेना-प्रमाणत्वं વત્તાધારી વિ. વિત્યા | ઉપર કહ્યા પ્રમાણે પ્રથમ : વાદિના સાક્ષીઓની જુબાની શરૂ કર્યા પછી સાક્ષી વાદિનો નોકર છે એમ દોષ બતાવી તે જુબાની પ્રમાણિભૂત નથી તેમ તે પ્રતિવાદી કહે તો અધિકારીએ શું કરવું. अर्थिनोऽनुचरो मित्रं सहवासी कुटुंबजः । ऋणातश्चेति तत्साक्ष्यं गृह्णीयादिव्यपूर्वकं । दिव्ये गृहीतेऽसत्यत्वं साक्षिणां च स्फुटं. भवेत् । दंड्याः पृथक् पृथक् द्रम्मैर्यथादोषं च धर्मतः ।। ५३॥ વાદિનો કોઈ ચાકર, મિત્ર, પાડોશી, સગો અથવા દેવાદાર સાક્ષી આપવાને આવ્યો હોય તો તેની સોગન પર જુબાની લેવી, સોગન લીધા છતાં તે સાક્ષી જૂઠી પુરે છે એમ પ્રત્યક્ષ જણાય તો જે સાક્ષીનો જેવો દોષ એટલે ગુન્હો હોય તે પ્રકારે તેમનો ભિન્ન, ભિન્ન દંડ (સિક્કાનો) ન્યાયાધીશે કરવો. પર્વ વાલિસાક્ષ્યમવનાનો प्रतिवादिसाक्षिणोऽपि साक्ष्यं ददति ततः प्राविवाक उभयसाक्षिणां સાક્ષ્ય પૃહીત્યા પુન: િવિત્યા | રીત પ્રમાણે વાદિની સાક્ષી થઈ રહ્યા પછી પ્રતિવાદિ પોતાના તરફના સાક્ષીઓ પણ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ આપી રહે ત્યાર પછી બન્નેની સાક્ષીઓ લઈને ન્યાયાધીશે શું કરવું તે કહે છે:साक्ष्युक्तं प्राड्विवाकश्च विमृश्य सुतरां द्वयोः । कस्य वाक्यस्य प्रामाण्यमिति सभ्यैर्विवेचयेत् ।। ५४।। બન્ને તરફના સાક્ષીઓએ આપેલી જુબાનીઓને ન્યાયાધીશે સારી પેઠે વિચારી જોવી. પછી કોનું વાક્ય પ્રકામ છે, એ બાબત સભ્યોની સાથે વિવેચનપૂર્વક તપાસવું. યાર્થી સસ્થતિમ: વોશિ સમર્થ જ ન શવનુયારા લંડ્યા જો વાદિ પોતાના સાક્ષીઓથી પોતાનો દાવો સાબિત કરવાને સમર્થ ન થાય તો તે દંડ કરવાને પાત્ર થાય છે તે કહે છે - न शक्नोति नियोगं स्वमर्थी साक्ष्यादिहेतुभिः । समर्थयितुमेषः स्याद्राज्यदंड्यश्च प्रत्युत ।। ५५ ॥ मिथ्याभियोगी पक्षार्थं निन्हुते चेदमुं भयात् । तदपि दंड्यतामायात् नियोगद्विगुणैर्धनैः ।। ५६ ।। - પોતાના સાક્ષી ઇત્યાદિ હેતુઓથી વાદિ દાવો સાબીત ન કરી શકે તો ઉલટો રાજ્ય દંડને થાય છે. પોતાના ખોટા પક્ષને સાબીત કરવાને વાદિ અથવા પ્રતિવાદિ સત્યને ગોપવી રાખે તો તેઓ દાવાની રકમથી બમણી રકમના દંડને પાત્ર થાય છે. યતિ નિયમિત સંક્ષિપોપ અનૃતં વતિ તદ્દા %િ વિત્યાદિ સોગન ખાધેલા સાક્ષીઓ કદી જૂઠું બોલે તો શું કરવું તે કહે છે :वादिनः साक्षिणोऽसत्यं वदेयुश्चेन्नृपाग्रतः । दंड्याः पृथक् पृथक् रुप्यैर्यथाशक्ति यथाकुलं ॥५७।। - વાદિના સાક્ષીઓ રાજા-ન્યાધીશની સમક્ષ જૂઠું બોલે તો તેમની જાતિ તથા શક્તિને અનુસાર દરેકનો રૂપામોરથી દંડ કરવો. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૪ प्रत्यर्थिसाक्षिणोऽपि असत्याः स्युस्तदा किं करोति मंत्री तदाह । । પ્રતિવાદિના સાક્ષીઓ પણ જૂઠા હોય ત્યારે મંત્રી શું કરે તે उहे छे : साक्षिणो वादिनः सत्या असत्याः प्रतिवादिनः । इषु वेदा ग्नि' समिषं सव्ययं स्वं नृपोऽर्थिने ॥ ५८ ॥ दापयेदृणिना द्रव्यं साक्षिणस्ते पृथक् पृथक् । दंडनीयाः पुनर्नैवादेयाः स्युः साक्षिकर्मणि ।। ४९ ।। વાદિના સાક્ષીઓ ખરા હોય અને પ્રતિવાદિના સાક્ષીઓ જૂઠું બોલ્યા હોય તો કરજદારના દેવાની રકમ પાંચ, ચાર અથવા ત્રણ ટકાના વ્યાજ તથા ખરચ સાથે કરજદાર પાસેથી વાદિને એટલે લેણદારને અપાવવી અને સાક્ષીઓનો જુદો જુદો દંડ કરવો અને ફરીને तेखोने साक्षीना अममा जोसाववा नहि. कश्चित्साक्षी कृत्यस्वरूपं जानन्नपि मूको भवेत्तदा किंकार्यामित्याह ॥ अर्ध साक्षी अमनुं સ્વરૂપ જાણ્યા છતાં પણ કહે નહિ તો શું કરવું તે કહે છે :यो नरः कूटसद्भावं जनन्नपि वदेन्न वै । स कूटसाक्षिवद्दंड्यो नृपेण शतरौप्यकैः ।। ६० ।। જે સાક્ષી ખરૂં કિવા ખોટું છે એમ ખાતરીપૂર્વક જાતો હોય તેમ છતાં કહે નહિ, તે જૂઠા સાક્ષીની પેઠે સો રૂપિયાના દંડને પાત્ર छे. उभयसाक्षिणामसत्यत्वे नृपेण किंकार्यमित्याह ।। उभय पक्षा સાક્ષીઓ જુઠા હોય તો ન્યાયાધીશે શું કરવું તે કહે છે :उभयोः साक्षिणोऽसत्याश्चेदन्यैर्गुणवत्तमैः । नृपेण निर्णयः कार्यः स्वाहूतैः साक्षिभिस्तदा ।। ६१ ।। ब्राह्मणक्षत्रियविशः कृत्येऽसत्यं वदंति चेत् । दंडयित्वा प्रवास्याश्च न शूद्रे साक्ष्ययोग्यता ।। ६२ ।। For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ S૫ વાદિ તથા પ્રતિવાદિ બન્નેના સાક્ષીઓ જૂઠા હોય તો બીજા ગુણવાનું સાક્ષને રાજાએ બોલાવી પોતાએ બોલાવેલા સાક્ષીઓથી કામનો નિર્ણય કરી લેવો. બ્રાહ્મણ, ક્ષત્રીય તથા વૈશ્ય જાતિનો સાક્ષી જૂઠું બોલે તો તેમનો દંડ કરી ગામ બહાર કાઢી મૂકવા. શૂદ્રને સાક્ષી पु२वानी योग्यता नथी. अन्यसाक्षिणामभावे नृपेण किंकार्य मित्याह છે બીજા સાક્ષીઓના અભાવે રાજાએ શું કરવું તે કહે છે. उभानुमतिमादाय कार्यः साक्षी स्वधर्मभृत् ।। एक एव हि शुद्धस्तु गुणवान् सत्यवाक् शमी ।।६३॥ વાદિ તથા પ્રતિવાદિ બન્નેનો અભિપ્રાય લઈ ન્યાયાધીશે પવિત્ર, ગુણવાન, સત્ય બોલનારો તથા શાન્તિ ગુણવાળો સ્વધર્મ એવો એક साक्षी ४२पो. ननु सीमावादादिविषयेषु भूप स्वस्थापितसाक्षिभिनिर्णय कर्तुं शक्नोति अन्येषु च ऋणादानादिव्यवहारेषु साक्ष्यभावे लेखपत्राद्यभावे च कथं निर्णयं कुर्यादित्याह ।। अत्रे (२ શંકા ઉઠાવશે કે સીમાડા સંબંધી તકરારો વગેરે કામમાં રાજાએ પોતે મેળવેલા સાક્ષીઓથી કામનો નિર્ણય કરી શકે છે. પરંતુ બીજા લેણા દેણા વગેરેના કજીયાઓમાં સાક્ષી તથા લેખપત્રનો અભાવ સતે શી शत निर्णय ४२ श, ते ४ छ :अर्थिप्रत्यर्थिनोः स्यातां साक्षिणौ चैन्न भूपतिः । कृत्यतत्त्वमजानानः शपथं तत्र कारयेत् ॥ ६३ ॥ तद्देववन्हियात्राया गुरूणां नियमात् क्रमात् । द्विजक्षत्रियवैश्येभ्यः शपथं कारयेत्ततः ।। ६४ ॥ मासपक्षावधिं कृत्वा कारयेच्छपथं नृपः । तजाधिव्याधिवढ्यापोमरणं जायते न चेत् ॥ ६५ ॥ लोकाधिकारिभिर्दिव्यं प्रमाणमिति मन्यते । सत्यमंतर्भवेत्कष्टं तच्चेद्भवति चान्यथा ॥ ६६ ॥ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ महीपालस्ततः सम्यक् परीक्ष्योभयसत्यतां । सभ्यसंमतिमादाय वदेजयपराजयौ ।। ६७ ।। इत्थं समासतः प्रोक्तो व्यवहारविधिक्रमः । થી માત્ર માનવો વંધ્યતે ન હૈ: | ૬૮ છે. - રૂતિ વ્યવહારિકૃતિરમ્ | વાદિ તથા પ્રતિવાદી બન્નેના કામમાં સાક્ષીઓ ન મળી આવે તો તે બન્નેને તે તેનું રહસ્ય નહિ જાણનારા રાજાએ સોગન આપવા. બ્રાહ્મણ, ક્ષત્રીય તથા વૈશ્યોને તેમના દેવ, અગ્નિયાત્રા, પાણી અને ગુરુના સોગન ક્રમ પ્રમાણે આપવા, એક માસ કે પખવાડીયાનો અવધી બાંધી તે શપથ ન્યાયધીશે આપવા. તેટલી મુદતમાં તે જૂઠા શપથ લેનારને તે કૃત્યથી કંઈ વ્યાધિ અથવા અગ્નિ કે જળ સંબંધી પીડા અથવા મરણ થાય છે કે કેમ તે જોવું કારણ કે લોકના અધિકારીઓ તે પીડાને દીવ્ય પ્રમાણરૂપ માને છે. જો જૂઠા સોગન ખાય તો અવશ્ય કષ્ટ થયા વિના રહેતું નથી. ઉપર પ્રમાણે દિવ્ય શપથ આપી રાજાએ બન્નેનું સત્ય તપાસી જોવું, પછી સભાસદોનો મત લઈ જય પરાજય જાહેર કરવો. ઉપર પ્રમાણે ટુંકામાં વ્યવહાર વિધિનો ક્રમ કહ્યો, જેને સ્મરણમાં રાખવાથી માણસ કદી ઠગાતો નથી. એ પ્રકારે વ્યવહાર વિધિ સંપૂર્ણ થયો. अथ ऋणस्वरूपमुच्यते ॥ सुवर्णवर्णोऽभ्रनरेन्द्रसूनुः क्रौंचांकितः श्रीसुमतिर्जिनेन्द्रः। ऋणप्रदानग्रहणाधिकारं प्रवक्तुकामं सुमतिं प्रदेयात् ॥१॥ સોનાના જેવા વર્ણવાળા ક્રૌંચ પક્ષીના લાંછનવાળા અબ્રરાજાના પુત્રથી શ્રી સુમતિ જિનેન્દ્ર દેવા-લેણાની આપલે સંબંધી અધિકારીનું For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ રૂડે પ્રકારે વિવેચન કરવામાં મને સબુદ્ધિ આપો. તત્ર વુિં નામ શ્રીમ્ રૂણ કોને કહેવું ? याचितेन धनिनाथ केनचित् दीयते सनियमं पराय यत्। तदृणं निगदितं बुधैर्मिषलोभतः प्रतिदिनं सुवृद्धिकृत् ॥२॥ કોઈ માણસ ધનવાનની યાચના કરે કે “મને અમૂક રકમ આપો' તેનું વચન સાંભળી ધનવાન વ્યાજની લાલચથી અમુક વ્યાજ ઠરાવી તેને અમુક નિયમથી નાણાં ધીરે તેને વિદ્વાનોએ “રૂણ' એ પ્રકારનું નામ આપેલું છે. તે પ્રતિદિન વૃદ્ધિ પામે છે. તન ના પ્રાઈ તાદ છે કરજ કોણે અને ક્યારે લેવું તે કહે છે :कुटुंबावनधर्मापन्मित्राद्यावश्यकर्मणि ।। निर्द्धने नान्यथावाप्तौ ऋणं ग्राह्यं च ऋक्थिनः ॥ ३॥ प्रतिमासं मिषं दद्यात् वृद्धौ दुःखं महद्भवेत् । पुनश्च नियते काले देयात् स्वं सोऽधमर्णकः ।। ४ ।। काले व्यतीते नियते ह्युत्तमर्णेन याचितो । ऽपि नो दद्यात् तदा ऋक्थी राजानं स्वं निवेदयेत् ।।५।। કુટુંબનું રક્ષણ કરવારૂપ ધર્મમાં આપત્તિ આવી હોય ત્યારે અને મિત્રનું અવશ્ય કર્મ હોય અને બીજી કોઈ રીતે નાણાં ન મળે તો નિર્ધનને ગૃહસ્થની પાસેથી નાણાં વ્યાજે લેવાં પડે છે. લીધા પછી કરજદારે પ્રતિમાસે તેનું વ્યાજ આપી દેવું જોઈએ, તે ન આપે અને દેવી રકમ વધી પડે તો વધારે દુઃખ થાય. કરજદારે ઠરાવેલી મુદત નાણાં ભરી દેવા. નાણાં ભરવાની ઠરાવેલી મુદતે કરજદારથી નાણાં ન ભરી શકાય અને લેણદાર માગણી કરે તે છતાં નાણાં ન આપી શકે તો પછી તે લેણદાર રાજાને ફરિયાદ કરે છે. થની યાદીત્યા દ્રવ્ય તેયાત ધની કેવી રીતે નાણું ધીરે છે તે કહે છે : For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ अर्थी स्वनामयुक्लेखपत्रं प्रत्यर्थिनः पुरा । स्वसाक्षिपितृपैतामहादिनामयुतं स्फुटं ॥ ६ ॥ लेखयित्वा धनी देयाद्रजतानि यथाविधि । समिषं सप्रतिशं च मिषं भिन्नं च वर्णशः ।। ७ ॥ ધનવાનું પુરુષે પોતાના નામના લખાણવાળા પત્રમાં પૈસા વ્યાજે લેનારની રૂબરૂમાં તેના સાક્ષી તથા બાપદાદાના નામ, વ્યાજનો દર, રકમ, તથા પ્રતિજ્ઞા (પૈસા પાછા આપવાની મુદત) વિગેરે ચોખી રીતે લખાવીને રૂપિયા વિગેરે યથાવિધિ ધીરવું, જાતિ પ્રમાણે व्या४ ४९ छ. ते मा प्रमाणे :ब्राह्मणक्षत्रविट्शूद्रान् शुक्ललोभेन चेद्धनी । देयाद्रौप्यान् लेखरीत्या द्वित्रिवेदेषुसंमितं ॥ ८ ॥ मिषं वृद्धितया ग्राह्यं प्रतिमासं प्रतिज्ञया । । पुनश्चतुर्विधा प्रोक्ता सा वृद्धिः शत्त्यपेक्षया ।। ९ ॥ चक्रवृद्धिः स्मृता चाद्या कालिका कारिता तथा । कायिका चेति विज्ञेया सर्वसंपत्प्रवर्द्धनी ॥ १० ॥ आप्रतिज्ञातमेकापि न दत्ता चेद्वराटिका । तदैकीकृत्य तां वृद्धिं तदृद्धिः प्रथमा मता ॥ ११ ॥ मासपक्षदिनेष्वेतद्रजतानामिमामहं । वृद्धिं दास्यामि नियतां कालिका सा स्मृता बुधैः ।।१२।। मासकृतप्रतिज्ञायां नो चेद्दास्यामि किंचन ।। दास्यामि द्विगुणान् रौप्यानिति वृद्धिस्तु कारिता ।।१३।। कृतमासप्रतिज्ञोपि मिषं दातुमशक्नुयात् । देहेन सेवां धनिनो वृद्धिः सा कायिका मता ॥ १४।। બ્રાહ્મણને, ક્ષત્રીયને, વૈશ્યને કે શૂદ્રને, ધની વ્યાજના લોભથી જેને રૂપિયા ધીરે તેની પાસેથી બે, ત્રણ, ચાર અથવા પાંચ ટકાના For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬૯ વ્યાજની ઉપર પ્રમાણે રૂપિયા આપવા, નક્કી કર્યા પ્રમાણે વ્યાજની રકમ પ્રતિ માસે ચઢેચઢી લેવી. શક્તિની અપેક્ષાએ વ્યાજ લેવાની પદ્ધતિ ચાર પ્રકારની છે. એક ચક્રવૃદ્ધિ વ્યાજ, બીજું કાલિકા, ત્રીજું કારિતા અને ચોથું કાયિકા. આ ચારે વ્યાજની પદ્ધતિઓ સંપત્તિને વધારનારી છે. કરેલી મુદત સુધી વ્યાજની એક કોડી પણ દેવાદાર ન ભરે તો તે વ્યાજની રકમ મુડી સાથે ઉમેરી તે રકમ થાય તેનું વ્યાજ ગણવું એમ ઉત્તરોત્તર વ્યાજનું વ્યાજ ગણવું તે ચક્રવૃદ્ધિ કહેવાય. અમૂક માસ, પક્ષ અથવા દિવસને સારૂ આટલા રૂપિયાની અમુક ચોક્કસ વૃદ્ધિ આપીશ, એવી વૃદ્ધિને વિદ્વાનોએ કાલિકા કહેલી છે. અમુક માસની મુદત કરી હોય તે મુદતની અંદર જો ન આપી શકાય તો મુડીને બમણી કરી રૂપિયા આપવા તે કારિતા કહેવાય છે. અમુક માસની મુદતથી રૂપિયા લીધા તેનું વ્યાજ આપવાને શક્તિમાન નથી, પરંતુ તેના બદલામાં પોતાના દેહથી તેની ચાકરી કરે તે કાયિકા કહેવાય છે. વેદ ગૃહત્યા તેશાંતર અચ્છેદ્રતિમાદ છે. કોઈ મનુષ્ય રૂપિયા લઈ દેશાન્તરમાં નાશી જાય તો પછી શું કરવું તે કહે છે :गृहीत्वर्णं ऋणी गच्छेद्देशाद्देशान्तरं यदि । तदागतेऽब्दे मासवृद्धिर्द्विगुणा स्यादितिस्थितिः ।।१५।। ન કદાચિત્ કરજદાર નાણાં લઈ દેશમાંથી બીજા દેશમાં નાશી જાય તો આવતા વર્ષમાં એટલે બીજા વર્ષમાં તેની પાસેથી બમણું વ્યાજ દર માસે લેવું એવી રીતિ છે. શોપ ઍપ નિના યાત્રાનો થરં ન યાદ્ધિનીત્યાદ છે કરજદાર દેશમાં હોય, લેણદાર તેની પાસે ઉઘરાણી કરતો હોય તેમ છતાં ધન ન આપે તો લેણદારે શું કરવું તે કહે છે :गत्वाभिप्रायसर्वस्वं राजानं प्रतिबोधयेत् । તિિવષ્ય નૃપ: સ્વૈમાવથહત્તતા | ૨૬ | For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ ७० आदानान्हो नियोगाहःपर्यन्तमिषयुक् धनं । दापयेद्धनिने भूपः सव्ययं चाधमर्णकात् ।। १७ ।। લેણદારે પોતાની સઘળી હકીકત રાજાને નિવેદન કરવી, રાજાએ સભ્યોની સાથે તે બાબત પર પુખ્ત વિચાર કરી વાદિ પ્રતિવાદીને બોલાવવા. પ્રતિવાદી પાસેથી પૈસા ઉછીના લીધા તે દિવસથી તે દાવાના દિવસ સુધીના વ્યાજ સાથે અને વાદિને થયેલા ખરચ સાથે . नए पावा. आधिभेदेन वृद्धिभेदानाह।। गारो भूडेदी थापना ભેદ પ્રમાણે વ્યાજનો ભેદ દર્શાવે છે - हिरण्यधान्यवस्त्राणां द्वित्रितुर्यगुणा स्मृता । धौ वृद्धिर्धनिना सर्वं वस्तु रक्ष्यं प्रयत्नतः ।। १८ ।। यो शक्तो पालितुं नैव मानवो गोधनं स्त्रियं । चाधिं रक्षेद्यदा ते च वृद्धिं दास्यत्यनेकशः ।। १९ ।। हिरण्याद्याधौ क्रमशो द्विगुणा त्रिगुणा तुर्यगुणा वृद्धिातव्या धनिना सर्वं धनं यत्नतो रक्षणीयं गोमहिष्यादिकं स्त्रियं वा पालितुमशक्तः सन् कस्यचिदाधिं रक्षेत्तदानेकधा मिषं देयं इत्यर्थायत्तमोचनकाले मूलद्रव्यं दत्वा गवाद्याधिं मोचयेत् तदा तवृद्धिं मिषतया देयात् स्त्रीसंततिवृद्धो तु पुत्रं देयात् न कन्यां. मूल्यं दत्वा मोचयेत् स्त्रियं कायेन धनिनोऽनुचर्यां कृत्वा स्वात्मानं मिषदानतो मोचयेत् ॥ સુવર્ણ ધાન્ય વસ્ત્રની થાપણમાં બમણું તમણું અથવા ચારગણું વ્યાજ લેવાય છે. સર્વ વસ્તુનું પ્રયત્નથી રક્ષણ કરવું, જે મનુષ્ય ગોધન અથવા સ્ત્રી વિગેરે પાળવાને અશક્ત હોય તે છતાં તે . આધિનું રક્ષણ કરે તો અનેક પ્રકારે થાપણ મુકનાર વૃદ્ધિ આપે. ટીકા :- સુવર્ણમાં બમણી વૃદ્ધિ, ધાન્યમાં ત્રમણી અને વસ્ત્રમાં ચારગણી વૃદ્ધિ લેવાય છે. ધનવાનું પુરુષે યત્નથી થાપણ જાળવી For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૧ રાખવી. જે મનુષ્ય ગાય, ભેંસ વિગેરે પશુ તથા સ્ત્રીને પાળવાને અશક્ત છતાં કોઈની થાપણનું રક્ષણ કરે તો અનેક પ્રકારે તેને વ્યાજ આપવું. જો થાપણ છોડવતી વખત મૂળ રકમ આપીને ગાય વિગેરે થાપણને છોડવે તો વ્યાજને પેટે વૃદ્ધિ (વધારો) આપવી. સ્ત્રીની સંતતીના સંબંધમાં વૃદ્ધિને પેટે પુત્ર આપવો, પણ કન્યા આપવી નહિ. મૂલ્ય આપીને સ્ત્રીને છોડવવી. તેણે શરીરથી ધણીની સેવા-ચાકરી કરી પોતાના દેહને વ્યાજથી મુક્ત કરવો. नन्वाधिद्रव्यं चौरैर्हतं चेद्भूपो निश्चित्य चौरेभ्यस्तद्धनं दापयेत् । ગીરો મૂકેલું ધન ચોરાઈ જાય તો રાજાએ તેનો નિશ્ચય કરી ચોર ખોળી કાઢી તે ધન અપાવવું. દાસ્ત સ્વોપારા પત્ ચોર શોધી કાઢવામાં રાજા શક્તિમાનું ન થાય તો ગીરો રકમ જેટલું ધન રાજાએ પોતાના ભંડારમાંથી આપવું. प्रत्याहर्तुमशक्तश्चेच्चौराद्भूपो हि यद्धनं । स्वकोषात्तन्मितं द्रव्यं युक्तं दातुं च ऋक्थिनः ॥ २०॥ ચોરોએ ચોરેલું ધન રાજાથી મેળવી ન શકાય તે તેટલી જ કિંમતનું દ્રવ્ય રાજાએ પોતાના ભંડારમાંથી કાઢી લેણદારને આપવું એ યોગ્ય છે. પ્રતિત્તી વૃદ્ધિને મવતિ રૂાદ પરસ્પર મિત્રાચારીના સંબંધમાં આપેલા ધનની વૃદ્ધિ થતી નથી તે કહે છે :प्रीत्या दत्तं तु यद्रव्यं वर्द्धते नैव तत्कदा । याचिते वर्द्धते दत्तं प्रतिमासं मिषक्रमात् ।। २१ ।। પ્રીતિથી આપેલું ધન તો કાંઈ વધતું નથી પણ યાચના કરવાથી આપેલું હોય તેનું પ્રતિમાસે વ્યાજ વધે છે. પિતૃ પુર્વેતિ नियततया क्लीबत्वादिदोषयुक्तानामपि ऋणदातृत्वप्रसंगे तद्वारणायाह બાપનું દેવું છોકરાઓએ આપવું એ નિયમથી નપુસકાદિ દોષવાળા For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૨ રોગીષ્ટ પુત્રોને પણ દેવું આપવાનો પ્રસંગ આવે તેના નિવારણને અર્થે વિશેષ કહે છે:सत्सु पुत्रेषु तेनैव ऋणं देयं सुतेन च । येन पितृवसु प्राप्तं क्लीबांधबधिरादिषु ॥ २२ ॥ ઘણા છોકરાઓ છતાં દેવું તે જ છોકરાએ આપવું કે જેણે નપુંસક, આંધળા તથા બહેરા ઈત્યાદિક ભાઈઓ પાસેથી બાપનું ધન મેળવ્યું હોય, વિકમપિતખ્યાં પુત્રાખ્યાં वावश्यककृत्यार्थमृणं सर्वानुमत्यैव ग्राह्यं विभक्तेभ्यस्तु धनी પ્રતિભાવ્યતવૈવ યાત્ તવાદ | અવિભક્ત થયેલાં એટલે જુદાં નહિ થયેલાં ભાઈઓ, દંપતી સ્ત્રી, પુરુષ) પિતા, પુત્ર વગેરેને આવશ્યક કામને માટે દેવું કરવું પડે તો તે કરજ સર્વની અનુમતિથી કરવું. અને વહેંચાયું હોય તો ધનીએ જામીનગીરીથી દ્રવ્ય ધીરવું તે કહે છે :भ्रातृणामविभक्तानां दंपत्योः पितृपुत्रयोः ।. ऋणलाभस्त्वेकमत्या विभक्ते प्रातिभाव्यतः ॥ २३॥ ભાઈઓ, સ્ત્રી-પુરુષ, પિતા-પુત્ર, તેમને વહેંચણ ન થઈ હોય તો દેવું કરતાં સર્વની અનુમતિ લેવી, વહેંચાઈ ગયું હોય તો પનીએ જામીનગીરીથી નાણાં ધીરવાં. ____ अविभक्तानां ऋणलाभः सर्वानुमत्या स्यात् विभक्तानां तु प्रातिभाव्यतः । दीनत्वादिति लाभः ।। इति दानस्याप्युपलक्षणं । અવિભક્તોને ઋણનો લાભ સર્વની અનુમતિથી થાય છે. અને વિભક્તોને તો જામીનગીરીથી થાય છે. દીનપણું હોવાથી લાભ શબ્દ કહ્યો છે. દીનને આપવું તે દાન એ દાનનું ઉપલક્ષણ જાણવું. હિં નામ પ્રતિમામાદ હવે જામીનગીરીનું લક્ષણ શું તે કહે છે : For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૭૩ प्रतिभूः सदृशस्तस्य भावस्तद्धर्मशक्तिता । प्रातिभाव्यं त्रिधा प्रोक्तं दृष्टिप्रत्ययदानतः ।। २३ ।। જામીન લાયક હોવો જોઈએ. જામીનપણું અથવા જામીનના ગુણ અને શક્તિ તેને પ્રતિભાવ્ય કહે છે. તે જામીનપણુ દષ્ટિ, પ્રત્યય અને દાન, એ ત્રણ પ્રકારે જાણવું. તને યથા ય િવાને મેનું યાયિષ્યમાં તેનું વયિષ્યામિ કૃતિ / જામીન લેણદારને કહે છે કે જ્યારે તું એ માણસને મારી પાસે માગીશ તે જ વખતે હું તને તેને બતાવીશ, એ દષ્ટિ પ્રતિભૂ કહેવાય. પ્રત્યયે યથા अयमेतत्पुत्रः सपुत्रः कुलीनोस्तीति मत्प्रत्ययेनास्मै यथायाञ्चां द्रव्यं પ્રછાયં ત્વાં વાપિ ન વંયિષ્યતિ રૂતિ નાણાં ધીરનારને જામીન કહે છે આ અમુક માણસનો પુત્ર છે, છોકરાવાળો છે, કુલવાન છે મારી ખાત્રીથી તે માગે એટલી રકમ આપ, એ તને કદાપિ ઠગે તેવો નથી, એવું કહેવું તે પ્રત્યય પ્રતિભૂ કહેવાય. તને યથા તમે प्रति किंचिद्याचसे अयं दास्यति शीघ्रमेव अन्यथैतत्कालेऽहं दास्यामि રૂતિ તું એની પાસે લગાર માગણી કરીશ કે તે તેને તુરત આપી દેશે. અને જો તે નહિ આપે તો તેની વતી હું તને આપીશ એ દાન પ્રતિભૂ કહેવાય. એ પ્રકારે જામીનગીરી ત્રણ પ્રકારની છે વિંa :गृहीतद्रव्यो निःस्वश्चेत् प्रतिभूर्धनवान्यदा । मूलं दत्वैव सर्वं तत्कुर्यात्तं निर्ऋणं तथा ॥ २४ ॥ કરજદાર ખાલી થઈ ગયો હોય અને જામીન ધનવાન હોય તો લેણદારોને જામીને દેવું આપી તેને દેવાથી મુક્ત કરવો. यदि निःस्वः प्रतिभूश्च धनवान्तदा सर्वमूलं दत्वैव तं ऋणिनं निर्ऋणं લિતિ માવ: રૂણી નિર્ધન થઈ ગયો હોય અને જામીન ધનવાનું હોય તો તેણે સઘળું મૂલ લેણદારને આપીને તે કરજદારને For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૪ રૂણમુક્ત કરવો એ ભાવ છે. વિ જસ્મિન્ નૃત્યે વહવ: प्रतिभुवस्तदा स्वस्वांशानुसारेण द्रव्यमेकीकृत्य धनिनं दद्युः भे भेड કૃત્યમાં ઘણા જામીન હોય તો પોતપોતાને ભાગે જેટલી રકમ આવે તે રકમને એકઠી કરી ધનવાનને આપવી : एककृत्ये प्रतिभुवः बहवः स्युः परस्परं । स्वस्वशक्त्यनुसारेण धनिने दद्युरेकशः ।। २५ ।। એક જ કૃત્યમાં જામીન ઘણા હોય તો તેમણે પરસ્પર ભાગે પડતાં નાણાં એકઠાં કરી લેણદારના લેણા પૈસા આપી દેવાં. दर्शनप्रतिमूर्धनि तृप्तये कृतकालावधेऋणिनो देशान्तर - गतत्वात्तदंते तं दर्शयितुमशक्तश्चेद्धनी तस्माद्रजतानि गृह्णीयात्तद्युक्तं परं न्यायरीत्या पक्षत्रयावधिं पुनर्दद्यात्तदवधौ प्रतिभूस्तं दर्शयेत्तदा प्रातिभाव्यत्वेन મુત્તો ભવેત્ અન્યથા રખતાનિ હૈયાવેવ તથાર્ત્તિ 11 કરજદારને દેખાડવાની જામીનગીરી કરેલો જામીન કરજદાર દેશાન્તર ગયેલાં હોવાથી દેવાની મુદત પુરી થયા છતાં દેખાડી શકે નહિ, તો લેણદારે જામીન પાસેથી તે રૂપિયા લેવા તે યોગ્ય છે, પરંતુ ન્યાય વિચારીએ તો લેણદારે જામીનને કરજદારને શોધવા બીજી ત્રણ પખવાડીયાંની મુદત આપવી જોઈએ, અને તે આપેલી મુદતમાં જો દેખાડી શકે તો તે પોતાની જામીનગીરીમાંથી છૂટી શકે છે. અને ન દેખાડી શકે તો કરજના પૈસા તે જામીનને આપવા પડે જ. તે આ પ્રમાણે : प्रतिभूरधमणार्थं गृह्यात्पक्षत्रयं प्रभोः । दर्शयित्वा स्वयं काले मुक्तः स्वोक्तेर्भवेदलं ।। २६ ।। જામીન કરજદારને દેખાડવા ત્રણ પખવાડિયાની મુદત માગે. તે મુદતમાં તેને દેખાડી શકે તો તે પોતાની બોલીમાંથી સર્વથા પ્રકારે મુક્ત થાય છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૫ आधिविषयमुच्यते विश्रंभाय प्रभोर्वस्तु दत्वा गृह्णाति रौप्यक्यान् । મૈં આિિવિધ પ્રોì નિયતેતરમેત્તઃ ।।૨૭।। गोप्यभोग्यतया सोऽपि द्विविधः संप्रकीर्तितः । वर्द्धिष्ण्वतरभेदाभ्यां पुनः स द्विविधः स्मृतः ।। २८ ।। હવે આધિના સંબંધમાં કહે છે ધનીને વિશ્વાસ આવે માટે કંઈ વસ્તુ તેને ત્યાં અડાણે મૂકી કરજદાર રૂપિયા લે તે આધિ કહેવાય. આધિ બે પ્રકારનો હોય છે. એક નિયત અને બીજો અનિયત. વળી તે બે પ્રકારનો હોય છે, એક રક્ષણીય અને બીજો ભોગ્ય, વળી તે વધી શકે તેવો અને ન વધી શકે તેવો એમ બે પ્રકારનો હોય છે. પ્રશ્નોવિશ્વાસાર્થે યદત્તુ નિનિટે સ્થાપ્યતે સ आधिर्नियतोऽनियतश्चेति द्विविधोऽपि गोप्यभोग्यभेदेन द्विविधः यथायमाधिर्वैशाखशुक्लसप्तम्यां रजतान् दत्वा मोचयिष्यतेऽन्यथा तवैवेति नियतः । स्वेच्छयैव गृह्यते सोऽनियत एव । गोप्यस्तु हैमरजत रत्नादिको भोगानहों नियतकालांते प्रणश्येत् भोग्यः ।। ક્ષેત્રાામાનિ નશ્યતિ તસ્ય ચિંશવર્ષાવધિત્વાન્ ।। લેણદારને વિશ્વાસ આવે માટે દેવાને પેટે જે વસ્તુ તેને ત્યાં અડાણે મૂકવામાં આવે તે આધિ કહેવાય. તે નિયત તથા અનિયત બે પ્રકારનો છે. છતાં તે ભાગ્ય તથા ગોખ એમ બે પ્રકારનો હોય છે. જેમ કે આ અડાણે આપેલી વસ્તુ વૈશાખ સુદ સાતમે તમારા રૂપિયા આપી હું લઈ જઈશ નહિ તો તે તમારી જ છે તે નિયત કહેવાય અને કરજદાર મરજીમાં આવે ત્યારે રૂપિયા ભરી અડાણ વસ્તુ છોડાવે તે અનિયત કહેવાય. ગોપ્ય એટલે સોનુ, રૂપુ તથા રત્નાદિ વગેરે કે જે ભોગવવા યોગ્ય નહિ પરંતુ રક્ષણીય છે. ભોગ્ય :- નક્કી કરેલા સમય પછી નાશ થઈ જાય છે તે ભોગ્ય, ખેતર અથવા બાગ ઈત્યાદિ નાશ થતાં નથી તેમનો ત્રીશ વર્ષનો (ભોગવટો) અધિ છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૬ आधिस्तु नैव भोक्तव्यो भुक्ते तु वृद्धिहानिता । गोप्यस्य नियते कालेऽतीते स्वामी धनी भवेत् ।।२९।। नष्टे तु मौल्यं देयं स्यादैव भूपापदं विना । भोग्यस्यावधिपूर्ती च ऋक्थी स्वामी न जायते ॥३०॥ અડાણે મૂકેલી વસ્તુને લેણદારે ઉપયોગમાં લેવી નહિ અને જો તે લે તો તેને વ્યાજની હાનિ થાય. ઠરાવેલી મુદત સુધી તે અડાણનું રક્ષણ કરવું, મુદત વિતી જવા પછી લેણદાર તે ગોપ્ય વસ્તુનો સ્વામી થાય છે. રાજા તરફથી કે દૈવ તરફથી આકસ્માત્ સિવાય કરજદારે અડાણે મૂકેલી વસ્તુ લેણદારના ઘરમાંથી નાશ થાય તો તે વસ્તુનું મૂલ કરજદારને ભરી આપવું. થાપણની મુદત પુરી થાય તો પણ ભોગ્ય વસ્તુનો ધણી લેણદાર થઈ શકતો નથી. માધવસ્તુતિ મુખ્યમાને શાના દરે વૃદ્ધિહરિ | અડાણ વસ્તુનો લેણદાર ઉપભોગ કરે છે તે કરજદારે નજરોનજર જોયું તો તેને વ્યાજની હાનિ થાય છે અર્થાત્ વ્યાજ મળતું નથી. તના તુ તમૂલ્ય ઘનિના તેયમેવ | અંડાણ વસ્તુ ખોવાઈ જાય કે જતી રહે તો તેનું મૂલ્ય ધનીએ કરજદારને ભરી આપવું જ જોઈએ. યતિ તના તૈમૂાપાર ન ાત્ જો તે નાશમાં દેવ આપત્તિ કે રાજ આપત્તિ કારણ ન થતું હોય તો हेमरजताद्यर्थस्य नियतकालव्यतिक्रान्तौ धनी स्वामी स्यात् सोना અથવા રૂપાના દાગીનાનો ઠરાવેલી મુદત વિત્યા બાદ લેણદાર ધણી થાય છે. મોથા સ્થાવરધનસ્થ ત્વધિ સમાતાપિ ઘની સ્વામી ન भवति जंगमस्य तु भवत्येवेति विशेषः । यदि केनचिटणिना क्षेत्रमाधिं धनिनो रजतानि गृहीतानि पुनर्दैवयोगेन तत् क्षेत्रं नद्याद्यपहृतं तदा ऋणिनान्य आधिः स्थापनीयोऽन्यथा रजतानि તેયાવિત્યાદિ / સ્થાવર ધનમાં તો મુદત લઈ ગયા છતાં પણ લેણદાર સ્વામી થઈ શકતો નથી. જંગમ મીલક્તના અડાણમાં સ્વામી થઈ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શકે છે. જો કે કરજદારે ખેતર લખી આપીને લેણદાર પાસેથી નાણાં લીધાં હોય અને તે ખેતર નદીના ધડા પરનું હોય અને દેવયોગે નદી ખેંચી જાય તો કરજદારે તેની જગ્યાએ અડાણમાં બીજી બદલાની વસ્તુ આપવી. નહિ તો તેના દેવા રૂપિયા ભરી દેવા. नद्या भूपेन वा क्षेत्रं हृतं चेदृणिना पुनः । आधिरन्यः प्रदेयो वा दीनत्वे धनिने धनम् ॥ ३१ ॥ स्वक्षेत्रविषये वादो न कार्य ऋणिना कदा । धनिनो नापराधोऽत्रो स्वकर्मफलमेव तत् ॥ ३२ ॥ ખેતરને નદી ખેંચી જાય કે રાજા હરી લે તે કરજદારે તે ખેતરને બદલે બીજી કંઈ વસ્તુ અડાણે મૂકવી અથવા તેનું માગતું ધન આપી દેવું, પોતાના ક્ષેત્ર સંબંધી કરજદારે કાંઈ તકરાર કરવી નહિ. કારણ કે એમાં ધનીનો દોષ કાંઈ જ નહિ પણ કેવળ પોતાના કર્મનું ફળ છે. अन्यच्च पुराणतीर्थयात्रादिबंधकांतमृणी धनं । प्रतिमासं मिषं दत्वा काले द्रव्यं समर्पयेत् ॥ ३३ ॥ पुराणतीर्थयात्रादिबंधकगृहीतधनं ऋणी समिषं देयादेव।। પુરાણ શ્રવણ, તીર્થયાત્રા વિગેરે સમાપ્ત થયે આપવાની શરતથી જો ધન લીધું હોય તો દેવાદારે દરેક મહિને વ્યાજ આપીને યોગ્ય કાળે મૂળ દ્રવ્ય આપવું. ___यदि कश्चित् प्रपंचेनाधिं गृहीत्वा रजतनियुक्तलेखं च कारयित्वा रौप्यान्न ददाति तदा ऋणी किं कुर्यादित्याह हो । પ્રપંચી લેણદાર કરજદાર પાસેથી પ્રપંચ કરી અડાણ વસ્તુ પણ લઈ લે અને ખત પણ લખાવી લે અને રૂપિયા આપે નહિ તો પછી શું કરવું તે કહે છે : For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ज्ञापयित्वा तदुदंतमृणी भूपाधिकारिणं । गृह्णीयादाधिलेखं स्वं स दंड्यः शतरूप्यकैः ।। ३४ ।। તે સમયે કરજદારે રાજાના અધિકારીને સદરહુ વૃતાન્ત જાહેર કરી દેવું, તે અડાણ અને ખત પાછાં કરજદારે લેવાં, તથા તે પ્રપંચી સો રૂપિયા દંડને પાત્ર છે. ऋणविषये मिषग्रहणप्रकारमाह । હવે કરજ દેવામાં વ્યાજ શી રીતે લેવું તેનો પ્રકાર દર્શાવે છેઃरजतशते दत्ते खलु रौप्ययुगं ग्राह्यमेव मिषवृद्धौ । प्रतिमासं दत्तं चेन्मिषं तदा मूलमवधौ च ।। ३५ ।। સો રૂપિયા કરજદારને આપે તો તેના પર દર માસે વ્યાજવૃદ્ધિ સારૂ બે રૂપિયા વ્યાજ લેવું, પ્રતિમાસે ઠરાવ મુજબ વ્યાજ આપે જતો હોય તો તે મુદત થયે મૂળ રકમ લેવી. आधिविषये कथं मिषं ग्राह्यमित्याह । ગીરો પર શી રીતે વ્યાજ લેવું તે બતાવે છે :सौवर्णं राजतं चाधिं लात्वा चेद्रौप्यमुत्सृजेत् । राजतेऽर्द्धांशमादेयं सौवर्णे तुर्यमंशकम् ।। ३६ ।। સોનાની કે રૂપાની જણશ લઈને રૂપિયા ધીર્યા હોય તો સોનાની જણશ પેટે એક ચતુર્થાંશ વ્યાજ અને રૂપાની જણશ પેટે એક દ્વિતીયાંશ વ્યાજ લેવું. ધમળ આવશ્યાયવશેન મુદ્રાર્ત્ય વા शतमुद्रा गृह्णाति तत्कृत्ये राज्यगते उक्तमिषमेव दास्यति तथा हि ।। કરજદાર જરૂરના કામ માટે સંકડે દર માસે બે રૂપિયા વ્યાજ આપી ધન કરજે લાવે છે, તેની ફરિયાદ સરકામાં ગયે ઠરાવેલું વ્યાજ આપવું પડે છે તે કહે છે : For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૯ अधमर्णः स्वयं लाति मिषमुक्ता ततोऽधिकम् । नृपांतिके गते वादे तूत्तमर्णप्ररूपणात् ।। ३७ ।। नृपो लेखं निरीक्ष्यैव विविच्य सहसाकृतिं । न्यायादुक्तमिषं चैव दापयेदधमर्णकात् ।। ३८ ।। કરજદાર વધારે વ્યાજ કરીને લેણદાર પાસેથી રૂપિયા લઈ આવ્યો હોય અને તે કજીયો લેણદારના કથનથી રાજા પાસે જાય, તો રાજાએ લેખ તપાસી કામનું સ્વરૂપ જોઈ ન્યાયથી કરેલા વ્યાજનાં નાણાં કરજદાર પાસેથી અપાવવાં. __गवाद्याधिविषयमाह ॥ ગાય વગેરે પશુ અડાણે મુકી કરજ લેવાનો વિધિ કહે છે - गोऽजाविमहिषीदासांश्चाधिं कृत्वा गृहीतराः । पुनातुमशक्तश्चेन्न याचेताधिमृक्थिनः ॥ ३९ ॥ पूर्णेऽवधौ पुनः वित्ते गृह्णाति ऋक्थिनो । ऽधमर्णस्थापितं यावत्तावद्गृह्णाति सर्वशः ॥ ४० ।। धनी नो दद्यावृद्धिं तु ऋणी गृह्णाति नैव तां । भक्ष्यमूल्ये प्रदत्तेऽपि नैव दद्याद्धनी तकां ॥ ४१ ॥ - ગાય, બકરી, ઘેટી કે ભેંશ તથા ચાકર અડાણે મૂકી અને કરજદાર રૂપિયા લે, ફરીથી તે આપવાને તે શક્તિવાળો ન હોય તો લેણદાર પાસેથી તે અડાણ વસ્તુ માગી શકે નહિ. અવધિ પૂરો થયે, કરજદારને ધન પ્રાપ્ત થાય તો લેણદાર પાસેથી પોતાની સઘળી અડાણ વસ્તુ લઈ શકે. ધનવાન જો વૃદ્ધિ (ગાય, ભેંસના વાછરડા) ન આપે તો કરદાર તે ગ્રહણ ન કરે. કરજદારે ચારા વિગેરેનું ખર્ચ આપ્યું હોય તો પણ તે ધનવાનું આપે નહિ. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ८० सप्रतिज्ञं धृतं यच्चेत् गोमहिष्यादिकं वसु । रौप्यान्दत्वा गृहीष्यामि पूर्णे काले तवैव तत् ।। ४२ ।। પ્રતિજ્ઞાપૂર્વક ગાય, ભેંસ વિગેરે મારૂં ધન, જે મુકેલું છે તે રૂપિયા આપી હું ગ્રહણ કરીશ. મુદત થાય એટલે એ વસ્તુઓ તમારી છે. યતિ ળ્યાધિરહિયતે તેવા ઘની તન્મૌલ્ય ખિનો તૈયાત્ તવારૢ જ્યારે કરજદારે અડાણ મૂકેલું ધન ચોર ચોરી જાય ત્યારે ધનીએ તેની કિંમત કરજદારને ભરી આપવી, તે કહે છે : मध्ये तत्र हृते चौरैर्गोधने तूत्तमर्णिकः । तन्मौल्यं सकलं दत्वा स्वमादत्तेऽधमर्णकात् ।। ४३ ।। જો આપ્યા પછી વચમાં લેણદારને ત્યાંથી તે અડાણ ગોધન ચોરાઈ જાય તો લેણદારે તેનું સઘળું મુલ ભરી આપી પોતાના માગતા પૈસા કરજદાર પાસેથી વસુલ કરવા. વસ્ત્રાધિવિષયમા, વસ્ત્ર અડાણ હોય તો કેમ કરવું તે કહે છેઃ न भोक्तव्योंऽशुकाद्याधिर्धनिना सुखमिच्छता । न्यथा मौल्यं प्रदेयं स्यान्मिषहानिर्भवेत्पुनः ।। ४४ ।। ऋक्थी वासांसि भूषाश्च भुंक्ते चेदाधिरूपतो । दृष्ट्वा ऋणी न वायेति न तदा मौल्यमाप्नुयात् ।। ४५ ।। क्षेत्रग्रामतडागादि वाटस्वं दासदासिका । भुज्यमाना न नश्यंति तद्वृद्धिर्धनिनः स्मृता ।। ४६ ।। ધનવાન્ જો પોતાનું સારૂ ઈચ્છતો હોય તો અડાણ મૂકેલાં કરજદારનાં વસ્ત્રાદિક પોતાના ઉપભોગમાં લેવાં નહિ. જો તે બગડે કિંવા ફાટી જાય તો તેનું મુલ્ય આપવું પડે અને વળી વ્યાજની હાની થાય તે જૂદી. ધની કરજદારનાં વસ્ત્રાભૂષણ ઉપભોગમાં લેતો હોય તે કરજદાર દીઠાં છતાં સામો ન થાય તો મૂલ મેળવી શકે For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૮૧ નહિ. ખેતર, ગામ, તળાવ, વાડીરૂપ ધન તથા દાસ, દાસી વગેરે ધનવાન ઉપયોગમાં લે તેથી તે નાશ પામતા નથી, તેની વૃદ્ધિ તો ધનીની છે. થાવિષયનાદ | હવે ધાન્યનો વિષય કહે છે :प्रतिमासं धान्यवृद्धिः प्रस्थयुग्मं मणं प्रति । प्रतिज्ञात न शक्नोति दातुं वृद्धिमृणं च चेत् ॥ ४७।। पुनर्वृद्धेश्च वृद्धिः स्यात् मध्ये किंचिद्ददाति नो । सार्द्धवर्षे व्यतीते तु तद्धान्यं द्विगुणं भवेत् ॥ ४८ ॥ કરજદાર ધની પાસેથી એક મણ ધાન લાવે તેના પર પ્રતિ માસે બશેર ધાન વ્યાજનું ચઢે. મુદત પુરી થયે વ્યાજ કે મુડી જો તે આપવાને શક્તિમાનું ન થાય અને વચ્ચમાં કાંઈ આપ્યું ન હોય તો વ્યાજને પેટે જે ધાન્ય ચહ્યું હોય તે મુંડીમાં મેળવી તેનું વ્યાજ લેવામાં આવે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. દોઢ વર્ષે તે ધાન બમણું થાય છે. __मृते स्वामिनि तत्पुत्र ऋणं देयादित्याह । કરજદાર મૃત્યુ પામે તો તેના પુત્રો દેવું આપે તે કહે છે :''मृते स्वामिनि तत्पुत्रो लेखं दृष्ट्वाधमर्णकः ।। स्वतातकरमुद्रांकं द्रव्यमृक्थिनमर्पयेत् ॥ ४९ ।। - બાપ મરી જાય તો તેના છોકરાએ પોતાના બાપના હાથનો લખી આપેલો દસ્તાવેજ તથા પિતાના હાથની સહી જોઈને ધનીને * બાપે કરેલું દેવું આપવું. मद्यादिकृतर्णं पुत्रैर्न देयमित्याह । For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ દારૂ પીવા વગેરે નઠારા કામમાં બાપે દેવું કર્યું હોય તે પુત્રોએ ન આપવું તે કહે છે - सुराकैतवद्यूतार्थं परस्त्रीहेतुकं तथा । vi પિતૃતં પુત્રો યાર્નવ જીવન || ૧૦ || आर्तातिवृद्धबालास्वा-धीनोन्मत्तकमद्यपैः । याच्यते च ऋणं नैव धनी दद्यात् कदापि तान् ॥५१॥ . | દારૂ પીવામાં, ઠગાઈમાં, જૂગટામાં અને પરસ્ત્રીની બાબતમાં બાપે દેવું કર્યું હોય તો છોકરો તે કદી પણ આપવું નહિ. રોગી, ઘણો વૃદ્ધ થયેલો, બાળક, પરતંત્ર, ગાંડો તથા દારૂડિયો એટલા ધનવાન પાસે દ્રવ્ય કબજે લેવા યાચના કરે તો પણ ધનીએ તેમને કદી આપવું નહિ. દુંવપાતનિમિત્ત પિતૃત5 પુરવ વૈદ્યમિત્યાદા કુટુંબનું પાલણ-પોષણ કરવા નિમિત્તે બાપે કરજ કર્યું હોય અને બાપ મરી જાય તો પુત્રોએ તે બાપનું કરેલું દેવું આપવું તે કહે છે :कुटुंबार्थं कृतं पित्रा ज्येष्टभ्रात्रा ऋणं यदि । તયોૌ સમાન લઘુત્તે સર્વવાંધવાઃ || ૧૨ | विभक्ता वा अविभक्ता वा इति शेषः । પિતાએ કે મોટા ભાઈએ કુટુંબને અર્થે જો દેવું કર્યું હોય તો તે બન્ને મરી ગયા પછી તેના સઘળા ભાઈઓએ સરખે ભાગે દેવું આપવું. (વેંચણ થઈ હોય અગર ન થઈ હોય તો પણ) સ્વાયત્વે તાd avi સ્વામી તેયાલિત્યાદિ સ્વામિ ન હોય અને ચાકરે કરેલું દેવું સ્વામીએ આપવું તે કહે છે - प्रभ्वसत्वे कुटुंबार्थमृणं दासेन यत्कृतम् । तत्स्वामी वितरेत्सर्वं समिषं च ससाक्षिकं ॥ ५४ ।। For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સ્વામી ન હોય અને કુટુંબને અર્થે ચાકરે દેવું કર્યું હોય તો તે વ્યાજ સહિત સાક્ષી પૂર્વક સ્વામી આપે. વર્લેન વરિત તૈઉં ચથમિદ | બળાત્કારથી લખાવેલો દસ્તાવેજ વ્યર્થ છે તે કહે છે - ऋक्थिनो स्वगृहे कस्माद्गुप्तं लेखं न कारयेत् । भूम्याद्याधियुतं दत्तं सर्वं तच्च वृथा भवेत् ।। ५५ ॥ ધનીએ પોતાના ઘરમાં ઘાલી કોઈની પાસેથી છાનોમાનો લેખ લખાવી લેવો નહિ. અને તેવી રીતે લેખ લખાવી જમીન વગેરે કબજામાં લીધેલું અને તેના બદલામાં ધીરેલું તે સર્વ ખોટું થાય છે. योग्यं त्यक्त्वायोग्यं गृह्णन् भूपो निधो भवतीत्याह योग्यनो त्या કરી જે અયોગ્ય ગૃહણ કરે છે તે લોકમાં ભારે નિંદાને પાત્ર થાય છે, તે કહે છે :न गृह्णीयादनादेयं क्षीणशक्तिरपि प्रभुः । समृद्धोऽपि न चादेयमल्पमप्यर्थमुत्सृजेत् ॥ ५६ ॥ ग्राह्यस्याग्रहणाद्भूयोऽग्राह्यस्य ग्रहणादपि । लोके निंदामवाप्नोति प्रत्युतो निर्धनो भवेत् ।। ५७॥ શક્તિહીન હોય છતાં ન લેવાની વસ્તુ કદી ગૃહણ કરવી નહિ તેમ સમૃદ્ધ છતાં પણ ન આપવા લાયક વસ્તુ જરા પણ આપવી નહિ. લેવા યોગ્યનું ન લેવું, અને ન લેવાય યોગ્યનું લેવું, તેમ કરનારો જગમાં નિંદાય છે અને ઉલટો નિર્ધન થાય છે. स्थानमार्गविषयमाह ॥ સ્થાન માર્ગનો વિષય કહે છે :द्वारमार्गविवादेषु जलश्रेणिप्रवृत्तिषु । भुक्तिरेव हि गुर्वी स्यान्न दिव्यं न च साक्षिता ।।१८।। For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૪ सर्वार्थाभिनियोगे च बलिष्टा पूर्वजा क्रिया । માથી પ્રતિપ્રદે થે (તે) સાક્ષિપ ર પ્રધાનતા૧૬ બારણું મૂકવાના સંબંધમાં, રસ્તાના સંબંધમાં અને પાણી જવાના સંબંધમાં ભોગવટો એ જ બળવાન છે, તેમાં સાક્ષી કે સોગનની જરૂર નથી. સર્વ પ્રકારની મીલકતના વિવાદ નિર્ણયમાં બાપદાદાથી ચાલી આવેલી ક્રિયા બળવાન થાય છે અને થાપણ પ્રતિગ્રહ તથા ધાતુ વગેરેના ભોગવટામાં સાક્ષીઓની પ્રધાનતા છે. યથા નરિવા क्षेत्रं कस्य चित्पार्श्वे आधिं कृत्वा द्रव्यं गृहीतं पुनरन्यत्र तदेवाधिः कृतः पुनः कालान्तरे कारणवशाद्विग्रहोत्पत्तौ जातेऽभियोगे भूपः साक्ष्यादिभिः पूर्वापरनिर्णयं कृत्वा पूर्वस्य एव द्रव्यं दापयेत् भुक्तिप्रामाण्याऽवसरे तु यथाशास्त्रं विधेयमित्याह ॥ કોઈ માણસે પ્રથમ એક ખેતર કોઈને લખી આપી તેની પાસેથી નાણાં લીધાં અને તેનું તે ખેતર બીજાને લખી આપી તેની પાસેથી નાણાં લે, અને કેટલોક વખત જવા પછી તેમાં કજીયો ઉત્પન્ન થાય અને ફરિયાદ થાય. બન્ને પક્ષની સાક્ષીઓ લઈ પહેલો ધીરનાર કોણ અને પછીથી આપનાર કોણ ? તેનો નિર્ણય કરી પ્રથમના લેણદારને જ નાણાં રાજાએ અપાવવાં. ભોગવટાના કજીયાનો નિર્ણય કરતી વેળા તો યથાશાસ્ત્ર (ન્યાય) કરવો તે કહે છે :परेण भुज्यमाने ज्यां पश्यन्यो न निषेधते । विंशत्यब्देषु पूर्णेषु ऋणी प्राप्नोति नैव तां ।। ६० ।। हस्त्यश्वादिधनस्यापि मर्यादा दशवार्षिकी । તતઃ પ ર શm: તિવાણું તને પ્રભુઃ | બીજો માણસ પોતાની જમીન ભોગવતો હોય તેમ છતાં જમીનનો માલિક તેનો નિષેધ કરે નહિ, અને તે બીજાનો ભોગવટો પુરાં વીશ વર્ષનો થાય, પછીથી તે જમીન તેના મૂળ માલિકને મળી For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શકે નહિ. હાથી ઘોડા વિગેરે દ્રવ્યની બાબતમાં મર્યાદા દશ વર્ષની છે. તે મુદત પછી તેનો સ્વામી તે ચીજો મેળવી શકે નહિ. ગથિનિદ્ભવ ગૌો દંડ્યોત્યાદિ. થાપણ છુપાવી રાખનારને મૂલ આપવું પડે છે તથા દંડને પાત્ર થાય છે તે કહે છે - आध्यादिद्रव्यं लोभान्निन्हते साक्षिनिर्णये । ऋणिने दापयित्वा तन्मौल्यं दंडयेन्नृपः ॥ ६२ ॥ સાક્ષી લીધા પછી એવો નિર્ણય થાય કે કરજદારનું ગીરો મૂકેલું ધન લેણદારે લોભથી સંતાડેલ છે તો તે ભૂલ કરજદારને અપાવવું, અને લેણદારનો દંડ કરવો. * તિામહાતિવસ્તુવિષયમદ વડવાઓની પેદા કરેલી વસ્તુ વિષય કહે છે - पैतामहार्जिते वस्तौ साम्यं वै पितृपुत्रयोः । राज्ये नियोगे पितरं वारयेत्तत्कृतौ सुतः ॥ ६३ ॥ - વડવાએ સંપાદન કરેલી વસ્તુ પર પિતા પુત્રનો સરખો હક છે. રાજ્યમાં નિયોગમાં તે કાર્ય કરતાં પુત્ર પિતાને વારી શકે. इति संक्षेपतः प्रोक्त ऋणादानक्रमो ह्ययं । विस्तारो बृहदहन्नीतिशास्त्रे वर्णितो भृशं ।। ६४ ।। " ઉપર પ્રમાણે “રૂણાદાન” નો ક્રમ કહ્યો, વિશેષ વર્ણન બૃહદનીતિ નામના ગ્રંથમાં કહ્યું છે. રૂતિ વાનપ્રરમ્ | पूर्वप्रकरण ऋणादानं प्रपंचितं तलब्धधनाश्चानेकेप्ये-कीभूय વ્યવહાદપિ નિ રૂતિ સંભૂયસ્થાને વિરતે ગયા પ્રકરણમાં કરૂણાદાન” નો વિષય કહી ગયા, તે રીતે ધન મેળવીને કેટલાક For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ८६ એકઠા મળી પતીઆળો કરે છે તેવો વ્યવહાર સંભૂયોત્થાન-એટલે કંપની રૂપે થાય છે તેનું વિવેચન કરે છે - पद्मप्रभं जिनं नत्वा पद्माभं पद्मलांछनम् । संभूय च समुत्थानक्रमं वक्ष्ये समासतः ॥ १ ॥ કમળના સરખી જેમની કાન્તિ છે, અને પદ્મ (કમળ) નું જેમને ચિન્હ છે એવા પદ્મપ્રભુ જિન ભગવાનને નમસ્કાર કરી મંડળી રૂપ પતીઆળા વ્યવહારનો ક્રમ ટુંકામાં કહીએ છીએ. सर्वैर्मिलित्वा लाभार्थं वणिजा नृत्यकारिभिः । क्रियते वृत्तिरन्योन्यसंमत्या सद्भिरुच्यते ॥ २ ॥ समवायस्तत्र मुख्यो वणिग्गौणा नटादयः । यो भक्ष्यवस्त्रधान्यादीन् दत्ते स मुख्यतां भजेत् ॥३॥ સર્વ નાટકકારો આદિક એકઠા મળીને પોતાના લાભને માટે વ્યાપાર કરે તેવા સદુપુરુષો એકબીજાની સંમતિથી થયેલી આજીવિકા કહે છે. તેમાં મુખ્ય બાબત ઐક્યતા છે અને ગૌણ બાબત નટ વિગેરે ભાગીઆ છે, એ પંતીઆળા વ્યાપારમાં જે માણસ ભક્ષ્ય ધાન્યાદિ તથા વસ્ત્ર વગેરે (પ્રથમ) આપે છે તે મુખ્ય મંડળીનો વહીવટ કરનાર ગણાય છે. सवैर्वणिभिर्हिरण्यरजताहिफेनकार्पासधान्यधृततैलगुडादीनां क्रयो विक्रयो वा क्रियते ॥ तल्लाभालाभौ यथाद्रव्यं गृह्णन्ति । यदि तेषु द्रव्यदातैकोऽन्ये निर्धनाश्चेत्तदा सर्वे धनिद्रव्यमिषांशं स्वस्वद्रव्यान्निस्सार्यावशेषं यथाप्रतिज्ञं विभजेरन् तत्र विसंवादे उत्पन्नेऽभियोगे च राज्ञा दिव्यादिक्रियया विसंवादनिवृतिः क्रियते अत एवायं व्यवहारे गणितोऽस्तीति । एवं नटादिभिरामक्रीडाकारकर्नतकादिभिश्चापि For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૮૭ संभूयवृत्तिः क्रियते । तैरपि यथाप्रतिज्ञं यथाव्ययं लब्धद्रव्यं विभज्यते । ઘણા વ્યાપારીઓ એકઠા થઈને સુવર્ણ રૂપું, અફીણ, ઘાસ, ધાન્ય, ઘી, તેલ, ગોળ આદિનો ક્રયવિક્રય કરે, અને પોતાની મુડી પ્રમાણે તેમાંથી થતો નફો તથા નુકશાન વહેંચી લે છે. હવે જો તેઓમાં મૂડી આપનાર એક હોય અને બાકીના નિર્ધન હોય તો તેઓ સઘળા પોતાના દ્રવ્યમાંથી કાઢી તે મુડી આપનારને વ્યાજનો પોતાનો હિસ્સો આપે છે, અને ઠરાવેલી મુદતે બાકીનું હેંચી લે છે, જો તેમાં તકરાર થાય અને દાવો થાય તો રાજા સોગન વિગેરે ક્રિયા વડે તે તકરારનો નીવેડો લાવે છે. તેટલા માટે આ વિષયને પણ વ્યવહારમાં ગણ્યો છે. તે જ પ્રમાણે નટાદિકો એકઠા થઈ આજીવિકા ચલાવે છે, તેઓ ખરચ પ્રમાણે તેમજ કરાર મુજબ મળેલું ધન હેંચી લે છે. राजाज्ञातो विरुद्धं यत्कृत्यं मुद्रांकनादिकं । परद्रव्यापहरणमेतेष्वेकः करोति चेत् ॥। ४ ॥ जाते विवादे दंड्याः स्युः सर्वेऽनुमतिदानतः । यथाद्रव्यं यथैश्वर्यं भूपेन न्यायवर्त्तिना ।। ५ ।। સઘળી મંડળીના અનુમતિથી તે મંડળીમાંનો કોઈ એક માણસ રાજ્ય કાયદાથી વિરૂદ્ધ શીક્કા પાડવા તથા પરદ્રવ્યનું હરણ કરવું વગેરે ગુન્હો કરે તો તે કજીયામાં મંડળીના સઘળા મનુષ્યોને તેમના દ્રવ્યના હિસ્સા પ્રમાણે તથા સત્તા પ્રમાણે ન્યાયી રાજાએ દંડવાને યોગ્ય છે. अपुत्रे निधनं प्राप्तेऽनैकैस्तञ्जातिजैर्नरैः रक्ष्यते तद्धनं धर्यवत्सरावधि यत्नतः ।। ६ ।। ततः परमनायाते तत्सबंधिनि मानुषे । कृत्वाभियोगं सर्वे ते भागं कुर्वन्ति दंड्यतां ।। ७ ।। For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૮ प्राप्नुवन्ति तदा सर्वे यथाभागं नृपः पुनः । पत्रं प्रचारयेदेकाब्दं तत्स्वामिगवेषणे ॥ ८ ॥ नायाति कोपि चेद्भयो भूपस्तजातिभोजने । प्रतिष्टादिविधौ सर्वं द्रव्यं संयोजयेत्तदा ॥ ९ ॥ આ પંતીઆળા વ્યાપારની મંડળીમાંથી કોઈ ભાગીઓ મરી ગયો અને તેને પુત્ર ન હોય તો તો તેની જાતિના અનેક મળી તેના ભાગનું ધન દશ વર્ષ સુધી યત્નથી જાળવી રાકવું તે પછી પણ મરનારનો કોઈ સંબંધી હકદાર ન જણાય અને ભાગીદારો દાવો કર્યા સિવાય બેંચી લે તો સર્વે પોતાના ભાગ પ્રમાણે દંડને પાત્ર થાય છે. રાજાએ તેનો હકદાર ખોળવાને એક વર્ષની મુદતની જાહેર નોટીસ કરવી. તેમ છતાં કોઈ હકદાર ન મળી આવે તો રાજાએ તે સઘળું ધન તેની જ્ઞાતિના ભોજનમાં વાપરવું. અથવા પ્રતિષ્ઠા વિધિમાં વાપરવું. પરંતુ રાજાએ ગ્રહણ ન કરવું. आगतश्चेत्कोऽपिभूपो निश्चित्य सकलं धनं । दापयेद्रक्षकेभ्यश्च चतुर्थांशं प्रदाप्य वै ॥ १० ॥ કદાચિત્ તે ધનનો કોઈ તેનો સગો વારસ જણાય તો રાજાએ નિશ્ચય કરીને એક ચતુર્થાંશ ભાગ તેના સાચવનારાને આપી બાકીનું તેના હકદારને સોંપી દેવું. गौर्वत्समिव भूपोपि प्रीत्या स्वाः पालयेत्प्रजाः । अन्यायेन च द्रव्यार्थं चित्ते नो लोभमाचरेत् ।। ११॥ संभूयोत्थानमेतच्च संक्षेपादत्र वर्णितं । થત: સર્વે પ્રતિજ્ઞાતિર્થે વીતિર્નવંધ્યતે | ૨૨ ૫ ગાય જેમ પોતાના વાછરડાનું રક્ષણ કરે છે તેમ પ્રીતિ વડે રાજાએ પોતાની પ્રજાઓનું રક્ષણ કરવું. અન્યાયથી દ્રવ્ય પેદા કરવાનો For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ८८ લોભ ન આચરવો. આ મંડલી અથવા પંતીઆલા વ્યાપારનું પ્રકરણ ટુંકામાં વર્ણવ્યું કે જેથી સર્વેએ કબુલ કીધેલા કાર્યનો પ્રવાહ અટકે नहि . ।। इति संभूयोत्थानप्रकरणम् ।। अथदेयप्रकरणमारभ्यते । હવે દેય પ્રકરણનો આરંભ થાય છે. श्रीसुपार्श्वजिनं नत्वा सप्तमं तीर्थनायकम् । देयादेयविधिं सम्यग् विवृणोमि समासतः ।। १ ।। સાતમા તીર્થંકર ભગવાન શ્રી સુપાર્શ્વ જિનેશ્વરને નમસ્કાર કરીને ‘દેયાદેય’વિધિનું સંક્ષેપથી રૂડે પ્રકારે વર્ણન કરૂં છું. पूर्वप्रकरणे संभूयोत्थानं प्रतिपादितं तत्र कश्चित्तत् साधारणद्रव्याद्दानमपि करोति अतो देयादेयव्यवस्थानिरूपणाय देयविधिरधुना व्याख्यायते गया अरमां मंडली संबंधी व्यवहारनुं પ્રતિપાદન કર્યું, તેમાંથી કોઈક સાધારણ દ્રવ્યથી દાન પણ કરે છે. માટે તે દેયાદેય વ્યવસ્થાના નિરૂપણને અર્થે હવે દેયવિધિનું વિવેચન કરીએ છીએ. व्यवहारविधौ देयविधिः स द्विविधः स्मृतः । दत्ताप्रदानिकं नाम दत्तस्यानपकर्म च ।। २ ।। द्रव्यं दत्वा च यः सम्यगादातुं पुनरिच्छति । दत्ताप्रदानिकाख्यः स विकल्पः प्रथमो मतः ।। ३ ॥ सम्यग् दत्तं च यद्द्द्रव्यमाहर्तुं तन्न शक्यते । व्यवहारपदे दत्तानपकर्मेति नामतः ।। ४ । पुनश्चतुर्विधं दानं प्रोक्तं दत्तं तथेतरं । अदेयं देयमिति च व्यवहारे विचक्षणैः ।। ५ । For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વ્યવહાર વિધિમાં દેય વિધિ બે પ્રકારનો કહ્યો છે. એક દત્તાપ્રદાનિક નામે અને બીજો દત્તાનપકર્મ. સારી રીતે દ્રવ્ય આપીને ફરી તે પાછું લેવાને ઈચ્છે તે પ્રથમ કહેલો દત્તાપ્રદાનિક ભેદ જાણવો. રૂડે પ્રકારે ધન આપ્યું અને તેને પાછું ન લઈ શકે તે બીજો દત્તાનપ કર્મ જાણવો. વળી વ્યવહારમાં કુશળ પુરૂષોએ દાનવિધિ ચાર પ્રકારે કહેલો છે. દત્ત', અદત્તર, દેય તથા અદેય ' , તત્ર પ્રત્યાહાં ટ્રૉ-પાછું ન લઈ શકાય તે દત્તા. ૧II વ્યાવર્તનીયમત્ત-પાછું લઈ શકાય તે અદત્ત. I ૨ | પરીયં સાથRUાં ૨ દ્રવ્યમયં-પારકું અને સાધારણ દ્રવ્ય તે અદેય. | ૩ || - સ્વશીયમીધાર ૨ દ્રવ્ય યં-પોતાનું અને અસાધારણ દ્રવ્ય તે દેય. | ૪ | क्रीतमूल्यं वेतनं च प्रीत्या दानं च कीर्तये ॥ धर्मे प्रत्युपकारे च दानं दत्तं हि षड्विधम् ॥ ६ ॥ તત્ર રત્ત પર્વયં તેમાં દત્ત દાન ૬ પ્રકારનું છે. તથાદિ તે નીચે પ્રમાણે ૧. વસ્તુને બદલે કિંમત આપવી તે, ૨. કામ કરાવીને આપવું તે, ૩. પ્રીતીથી આપવું તે, ૪. કીર્તિને માટે આપવું તે, ૫. ધર્મને માટે આપવું તે, ૬. ઉપકારના બદલામાં આપવું તે. એમ દત્તદાન છ પ્રકારનું છે. માત્ત પોશ વિ અદત્ત દાન સોળ પ્રકારનું છે તે કહે છે :भयात् क्रोधेन शोकेनोत्कोचेन परिहासतः ।। बलाद्वयत्यासतश्चैव मत्तोन्मत्तार्तबालकैः ॥ ७ ।। For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯૧ परतंत्रेण मंदेन प्रतिलाभेच्छया पुनः । कुपात्रे पात्रबुद्धया च कुधर्मे धर्मबुद्धितः ॥ ८ ॥ दत्तं द्रव्यं च यत्तद्वै वस्तुतोऽदत्तमेव च ।। कथ्यतेऽत्र कलामानमिदं व्यवहृतौ सदा ॥ ९ ॥ ૧. ભયથી આપવું, ૨. ક્રોધથી આપવું, ૩. શોકથી આપવું, ૪. લાંચમાં આપવું, ૫. મશ્કરીથી આપવું, ૬. બળાત્કારે આપવું, ૭. ભ્રમથી આપવું, ૮. મતદશામાં આપવું, ૯. ગાંડપણમાં આપી દેવું, ૧૦. રોગી અવસ્થામાં દેવું, ૧૧. બાલકબુદ્ધિથી આપી દેવું, ૧૨. પરતંત્રાવસ્થામાં આપી દેવું, ૧૩. મંદપણાથી દેવું, ૧૪. બદલો મેળવવાની ઈચ્છાએ આપવું, ૧૫. કુપાત્રમાં પાત્ર બુદ્ધિએ આપવું, ૧૬. કુત્સિત ધર્મમાં ધર્મબુદ્ધિએ આપવું. આ સોળ પ્રકારે આપેલું દાન વસ્તુતઃ ન આપ્યા જેવું જ છે. અને વ્યવહારમાં હમેશાં કળામાન (સોળ પ્રકારનું) કહે છે. રાતત્તમતમત્ત થઈમંતર વોર્થ धर्मार्थदत्तं तु तन्मृतावपि तत्पुत्रेणावश्यं दानीयं मे सोग मारना અદત્તદાનમાં રોગીએ આપેલું પણ ગણાવ્યું છે તેમાં અપવાદ એટલો કે જો રોગીએ ધર્મને માટે આપ્યું હોય તો તે “દત્ત' દાનમાં જ ગણાય છે, તેણે ધર્મને અર્થે આપ્યું હોય તો તેના મરી જવા પછી તેના પુત્ર અવશ્ય તે વસ્તુનું દાન કરી દેવું યોગ્ય છે. - વહુ ગૃહત્રિતો બૃહદ્ અહમિતિમાં પણ કહ્યું છે કે : શેકા હિvoi i સાઇ મુવવથમે છે .. तस्स मरणेवि सुओ जुग्गोच्चियं तं धणं दातुं । મોક્ષ અથવા ધર્મના કાર્ય માટે રોગી મનુષ્ય જે દાન આપવા કહ્યું હોય તે તેના મરણ પછી પણ તેના છોકરાએ આપવું એ યોગ્ય છે. - માં નવદં તથા અદેયદાન નવ પ્રકારનું છે તે નીચે પ્રમાણે - For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ साधारणं च निक्षेपः पुत्रो दाराश्च याचितं । आधिरवाहितं चैवान्वये सर्वस्वमेव च ॥ १० ॥ प्रतिज्ञातं तथान्यस्मै एतन्नवविधं नृभिः । । महापद्यपि नो देयमदेयमिति शासनम् ॥ ११ ॥ સાધારણ દ્રવ્ય, થાપણ મૂકેલું ધન, પુત્ર, દારા માગી આણેલું દ્રવ્ય, ગીરો મૂકેલું ધન, અન્વાહિત, કુટુંબનું સર્વસ્વ દ્રવ્ય ' અને બીજાને આપવા નક્કી થયેલું એ નવ પ્રકારનું ધન મોટી આપત્તિ છતાં પણ દાન કરવા યોગ્ય નથી. કારણ કે તે અદેય છે. એવું શાસ્ત્ર કહે છે. ___ यत्केनचिद्वस्त्राभरणादि विवाहादौ याचित्वानीतमन्यहस्ते निहितं तेनाप्यन्यहस्ते स्वामिने देहीतिबुद्धया निहितं तत्तस्यान्वाहितं स्वामिनमंतरान्यस्मै न देयमित्यर्थः ।। કોઈક મનુષ્ય વિવાહાદિ પ્રસંગમાં કોઈકનાં વસ્ત્ર તથા ઘરેણાં વગેરે માગી આપ્યું. તે તેણે બીજાને આપ્યું તે બીજાએ વળી ‘તેના મૂળ સ્વામીને તું આપજે એમ કહી કોઈ ત્રીજાને આપ્યું તે તેનું અન્વાહિત ધન થયું કહેવાય. તે અન્વાહિત દ્રવ્ય તેના સ્વામી સિવાય બીજાને આપી શકાય નહિ. तथा पुत्रपौत्राद्यन्वये सति सर्वस्वं न देयं किंतु તદ્ધરપોષUવશિષ્ટ મિત્યર્થ: તે જ પ્રકારે વંશમાં પુત્ર, પુત્રનો પુત્ર એમ વિસ્તારવાળું કુટુંબ હોય તો સઘળું ધન દાનમાં આપી દેવું નહિ. પણ તેનું ભરણ પોષણ થતાં અવશેષ રહે તે દાનમાં આપવું. તત્તિત્વનાયા સાવવાન્ કુટુંબની આજીવિકા કલ્પવી એ આવશ્યક કાર્ય છે. તથા વોરું કહ્યું છે કે :मातापितरौ वृद्धौ पुत्रो बालः पतिव्रता पत्नी । ત્તેિ સર્વે પોષ્યા નિત્ય યત્નન નિશ્ચયતઃ | ૨૨ | For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૯૩ વૃદ્ધ માતા પિતા, બાળક, પુત્ર તથા પતિવ્રતા સ્ત્રી એ સઘળાં સતત યત્નથી અવશ્ય પોષણ કરવા યોગ્ય છે. अथ देयमाह ॥ देयं तदेव विज्ञेयं यस्यापहरणं नहि । यत्रात्मीयविरोधो न दत्तवत्सप्तभेदयुक् ॥ १३ ॥ यस्मै प्रतिश्रुतं यच्च तत्तस्मै देयमेव च । धर्मार्थं यदि स धर्मात्प्रच्युतो नैव जायते ॥ १४ ॥ प्रतिग्रहो ह्यदेयस्य सप्रकाशो विशेषतः । स्थावरस्य तथा वादी यथा वैफल्यमश्नुते ॥ १५ ॥ भाव्युपाध्याधिदानप्रतिग्रहक्षेपविक्रयाः । कृता यस्य तदंते तत् सर्वं च विनिवर्तयेत् ॥ १६ ॥ દેય દાન તેને જ જાણવું કે જે પાછું લઈ શકાય નહિ અને જે આપવાથી કુટુંબીઓમાં વિરોધ થાય નહિ તે દેય દાન દત્ત દાનની પેઠે સાત પ્રકારના ભેદવાળું છે. જે વસ્તુ જેને ધર્મને અર્થે આપવા કહ્યું હોય તે ધર્મથી ચળ્યો ન હોય તો તેને જ તે વસ્તુ આપવી. અદેય વસ્તુ ગ્રહણ કરવી તો ખુલ્લી રીતે ગ્રહણ કરવી. સ્થાવર મીલ્કત તો વિશેષ કરીને જાહેરમાં લેવી કે જેથી કરીને તકરારી મનુષ્ય નિષ્ફળ જાય. ભવિષ્યની દેશકાળની શરતે જેનું ગીરો, દાન, લેવડ, થાપણ, વેચાણ વગેરે કર્યું હોય તે સર્વ તે શરતના અંતે રદ કરવું. अथ योऽदत्तं गृह्णाति यश्चादेयं प्रयच्छति तदंडमाह । હવે જે અદત્ત એટલે નહી લેવા યોગ્ય વસ્તુનું ગ્રહણ કરે છે, અને જે અદેય એટલે ન આપવા યોગ્ય વસ્તુ આપે છે તેમનો દંડ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯૪ अदत्तग्राहको लोभात्तथादेयस्य दायक: । एतावुभौ दंडनीयौ यथादोषं महीभुजा ।। १७ ।। एवं देयविधिः प्रोक्तः सभेदो विस्तरेण वै । महार्हन्नीतिशास्त्राच्च ज्ञेयस्तदभिलाषिभिः ।। १८ ।। ।। કૃતિ તૈવિધિપ્રĪમ્ | લોભથી અદત્ત દાન ગ્રહણ કરે છે અને અદેય વસ્તુ આપે છે તે બન્નેને રાજાએ તેમના ગુના પ્રમાણે દંડવા યોગ્ય છે. એ પ્રકારે દેયવિધિ વર્ણવ્યો, ભેદ સહિત વિસ્તારથી જાણવાની અભિલાષાવાળા પુરુષોએ મોટા અર્હન્નિતિ શાસ્ત્રમાંથી અવશ્ય જાણી લેવું. દેયવિધિ સંપૂર્ણ થયો. अथ दायभागप्रकरणं प्रारभ्यते । હવે દાયભાગ પ્રકરણનો આરંભ કરીએ છીએ :लक्ष्मणातनयं नत्वा सदिन्द्रादिसेवितं । गेयामेयगुणाविष्टं दायभागः प्ररूप्यते ।। १ ।। દેવ તથા ઈન્દ્રાદિ કે સેવાયેલા, ગાન કરવા લાયક અનેક ગુણોથી યુક્ત લક્ષ્મણાના પુત્રથી ચંદ્રપ્રભુને નમસ્કાર કરી દાય ભાગનું પ્રરૂપણ કરીએ છીએ. પૂર્વપ્રાળે વૈવિધિ: પ્રજાશિતસ્તત્રાયसाधारणद्रव्यव्ययीकरणकारणोद्भूतकलहे भ्रातृणां परस्परं दायभागः સ્વાત્ અંતસ્તત્ વિચારઃ સંપ્રતિ વિધીયતે । ગયા પ્રકરણમાં દેય વિધિ કહી ગયા, તેમાં અદેય એવું જે સાધારણ દ્રવ્ય, તેને ખરચવામાં કારણથી ભાઈઓ વચ્ચેનો પરસ્પર કલહ થયે સતે દાયભાગ થાય છે. અને તેટલા માટે તે દાય ભાગના સંબંધમાં હવે વિચાર ચલાવીએ છીએ. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯૫ स्वस्वत्वापादनं दायः स तु द्वैविधमश्रुते ॥ आद्यः सप्रतिबंधश्च द्वितीयोऽप्रतिबंधकः ॥ २ ॥ પોતાનું સ્વકીયત્વ પ્રતિપાદન કરવું તે દાય કહેવાય, તે દાય બે પ્રકારનો છે. પહેલો સપ્રતિબંધ, અને બીજો અપ્રતિબંધક તાયો नाम मातृपितृपितामहादिवस्तूनां स्वस्वत्वापादनं येन तद्व्ययादौ कोपि निषेधुं न शक्नोति स द्विविधः सप्रतिबंध-कोऽप्रतिबंधकश्च तत्रपितृव्यभ्रातृजादीनां पुत्रादिप्रतिबंधकभावेन यत्स्वत्वं स सप्रतिबंधकः । तत्र पुत्रादीनां प्रतिबंधकत्वात् । पुत्रपौत्रादीनां त्वप्रतिबंधकः पुत्रत्वेन तत्स्वामित्वे नहि कोपि प्रतिबंधकोस्तीति । માતા પિતા તથા દાદા વગેરે એ વંશપરંપરાથી ઉપાર્જન કરેલી વસ્તુઓ ઉપર પોતાનું સ્વકીયત્વ-પ્રતિપાદન કરવું કે જે સ્વકીયત્વ સત્તાથી તેને ખરચ અથવા ઉપભોગ કરતાં કોઈ નિષેધ કરી ન શકે, તેનું નામ “દાય' કહેવાય તે “દાય” બે પ્રકારનો છે, એક સપ્રતિબંધક અને બીજો અપ્રતિબંધક, તેમાં જો કાકા, અગર કાકાના છોકરા વગેરેનો પ્રતિબંધ હોય તો સ્વકીયત (પોતાપણું) તે સપ્રતિબંધકદાય કહેવાય, કારણ કે તેમાં કાકાના પુત્રાદિકોનું પ્રતિ બંધકપણું છે. પોતાના પુત્ર પૌત્રાદિકના સ્વકીયત્વમાં તો અપ્રતિ બંધક છે કેમકે પુત્ર પણાને લઈ તે દ્રવ્યના સ્વામિપણામાં કોઈ પણ બીજો પ્રતિબંધ नथी.. दायों भवति द्रव्याणां तद्व्यं द्विविधं स्मृतं ॥ स्थावरं जंगमं चैव स्थितिमत् स्थावरं मतम् ॥ ३ ॥ गृहारामादिवस्तूनि स्थावराणि भवंति च ॥ .. जंगमं स्वर्ण रौप्यादि यत्प्रयोगेण गच्छति ।। ४ ।। न विभाज्यं न विक्रेयं स्थावरं च कदापि हि ॥ प्रतिष्ठाजनकं लोके आपदाकालमंतरा ॥ ५ ॥ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯૬ सर्वेषां द्रव्यजातानां पिता स्वामी निगद्यते ।। स्थावरस्य तु सर्वस्य न पिता न पितामहः ।। ६ ।। जीवत्पितामहे तातो दातुं नो स्थावरं क्षमः ॥ तथा पुत्रस्य सद्भावे पितामहमृतावपि ।। ७ ।। દાયભાગ દ્રવ્યના પડે છે તે દ્રવ્ય બે પ્રકારનું છે, સ્થાવર તથા જંગમ ઘર બાગ, બગીચા, તથા ખેતર વગેરે જે સ્થિર વસ્તુ તે સ્થાવર દ્રવ્ય, અને સોનું, રૂપું વગેરે જે પ્રયોગથી બીજી જગાએ જઈ શકે, એવી મીલકત જંગમ કહેવાય. સ્થાવર ધન લોકમાં પ્રતિષ્ઠાજનક કહેવાય છે. આપત્તિ આવ્યા સિવાય સ્થાવર દ્રવ્યને કદી વહેંચવું કે વેચવું નહિ. સઘળાં ધનનો સ્વામી પિતા કહેવાય છે ખરો, છતાં સ્થાવર મીલકતનો માલિક તો પિતા કે પિતામહ થતો નથી. દાદો જીવતો હોય તો પિતાને સ્થાવર મીલ્કત આપવાનો કે વેચવાનો અધિકાર નથી, દાદો મરી ગયો હોય અને પોતાનો પુત્ર હોય તો પણ બાપને સ્થાવર મીલ્કત આપી દેવાની કે વેચવાની સત્તા નથી. અત્ર વાતુમિતિ વિયસ્યાપ્યુપનક્ષળમ્ ।। ઉપરના શ્લોકમાં ‘વાતું એ પ્રકારનું પદ મૂક્યું છે તે પરથી વેચવાના સંબંધમાં પણ એ નિયમ સમજી લેવો. पिता स्वीयार्जितं द्रव्यं स्थावरं द्विपदं तथा ।। दातुं शक्तो न विक्रेतुं गर्भस्थेऽपि स्तनंधये ।। ८ ॥ बाला जातास्तथाजाता अज्ञानाश्च शवा अपि ।। सर्वे स्वजीविकार्थं हि तस्मिन्नंशहरा स्मृताः ।। ९ ।। आप्राप्तव्यवहारेषु तेषु माता पितापि वा ।। कार्ये त्वावश्यके कुर्यात्तस्य दानं च विक्रयम् ।। १० ।। પિતા, પોતે પેદા કરેલી સ્થાવર અને દ્વિપદરૂપ મીલકત પુત્ર ગર્ભમાં હોય કે ધાવણો હોય તેમ છતાં કોઈને આપી કે વેચી શકે For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૯૭ નહિ. પુત્ર બાળક હોય કે પ્રસૂત ન થયો હોય, અજ્ઞાન હોય તથા નિર્માલ્ય કે ખોડવાળા હોય પરંતુ પિતાના દ્રવ્યમાં આજીવિકાને માટે તે ભાગીયા કહેલા છે. પુત્રો વ્યાપાર રોજગારમાં વળગેલા હોય, ત્યારે માતાપિતા, જરૂરના કાર્ય સારૂ તે આપી શકે અથવા તેનું વેચાણ કરી શકે. ધર્મજ્ઞાતિનુંવ વાર્થિમાંપન્નિવૃત્યર્થ ચ માતાપિ पितापि च स्थावरधनस्य दानं विक्रयं च कर्तुं शक्नोति । अत्र मातृपितृशब्दस्योपलक्ष-त्वेन भ्राताप्येकोऽनुमतिदानासमर्थेषु शेषबालभ्रातृष्वावश्यक कार्ये दानादि कर्तुं समर्थ एव बोध्यं ।। ધર્મ, જ્ઞાતિ તથા કુટુંબના કાર્યને માટે અને સંકટ દૂર કરવાને અર્થે માતા તેમ પિતા પણ સ્થાવર ધનનું દાન તથા વિક્રય કરી શકે. આ સ્થળે માતાપિતા એવો શબ્દ કહ્યો છે, તે પરથી મોટાભાઈને પણ જાણી લેવો, કારણ કે બાકીના ભાઈઓ નાની ઉંમરના હોવાથી અનુમતિ આપવાને લાયક ન હોય તો, આવશ્યક કાર્યમાં તે પોતે દાનાદિક કરવા સમર્થ થાય. दुःखागारे हि संसारे पुत्रो विश्रामदायकः । यस्मादृते मनुष्याणां गार्हस्थ्यं च निरर्थकं ॥। ११ ॥ यस्य पुण्यं बलिष्ठं स्यात्तस्य पुत्रा अनेकशः । संभूयैकत्र तिष्ठति पित्रोः सेवासु तत्पराः ।। १२ ।। लोभादिकारणाज्जाते कलौ तेषां परस्परं । न्यायानुसारिभिः कार्या दायभागविचारणा ।। १३ ।। કેવળ દુઃખના જ નિવાસરૂપ સંસારમાં પુત્ર એક વિસામો છે. જેમને પુત્ર નથી તેમનો ગૃહસ્થાશ્રમ નકામો છે. જેનું પુન્ય બળવાન્ છે તેને અનેક છોકરા હોય છે અને તેઓ એકઠા રહી માતા, પિતાની સેવામાં તત્પર રહે છે જ્યારે પરસ્પર ભાઈઓમાં લોભ વગેરે કારણોથી કલેશ ઉત્પન્ન થાય ત્યારે ન્યાયાધીશોએ દાય-ભાગનો વિચાર કરવાનો છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સાચેથં-તે વિચારણા નીચે પ્રમાણે. નનુ પુત્રાળાં થં વાયા: સ્થાવત આહ શંકા કરે છે કે પુત્રોનો દાય ભાગ શી રીતે ? તે કહે છે : पित्रोरूर्ध्वं तु पुत्राणां भागः सम उदाहृतः । तयोरन्यतरे नूनं भवेद्भागस्तदिच्छया ।। १४ ।। માતા પિતાના મરણ પછી તેમના દ્રવ્યમાં સઘળા પુત્રોનો સરખો ભાગ કહેલો છે. તેમાંથી એક જીવતું હોય તો ભાગ વહેંચી આપવા તે માતા પિતાની મરજી ઉપર છે. માતૃપિત્રોર્મરળાનંતર પુત્રાળાં સમો ભાળ્યો મતિ । માતા પિતાના મરી જવા પછી સઘળા છોકરાઓનો દ્રવ્યમાં સરખો ભાગ છે. तयोरन्यतरेऽपि सति द्वयोर्वा सतोस्तदिच्छयैव भागः स्यात् ।। તે બેમાંથી એક અગર બન્ને જીવતાં હોય તો ભાગ તેમની ઈચ્છાનુસાર પડે છે. યા સ્વયંત્ર નેણાય ત્રિશુળ દ્યારિત્યાતિવિષમમાાત્વના पित्रिच्छानुसारिण्युक्ता सा तु पैतृके धने एव न तु पैतामहे ।। બીજા ગ્રન્થોમાં મોટાભાઈને બેવડો ભાગ આપવો, ઈત્યાદિ જે વિષમ કલ્પના છે તે પણ માતાપિતાની મરજી ઉપર આધાર રાખીને કહેલી છે. તે પણ પિતાએ પોતે સંપાદન કરેલા ધનમાં જ, પણ વડિલોપાર્જિત ધનમાં તે કલ્પના લાગુ પડી શકે નહિ. પિત્રોળ : જૂથ ચ વૈયમિત્યાહ્ન ।। માતાપિતાનું દેવું કોણે અને શી રીતે આપવું તે કહે છે : विभक्ता अविभक्ता वा सर्व्वे पुत्राः समांशतः । पित्रोऋणं प्रदत्वैव भवेयुर्भागभागिनः ।। १५ । ભાગ પડ્યા હોય અથવા ન પડ્યા હોય તે છતાં માતાપિતાનું દેવું સઘળા પુત્રોએ સરખે હિસ્સે આપીને જ તેમના દ્રવ્યના ભાગિયા થવું. નનુ પિતૃવિહિતવિષમાન્ય પ્રમાળત્નાપ્રમાળવે જો દેત For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ રિયાદ પિતાએ પાડેલા વિષમ ભાગના પ્રમાણપણા અથવા અપ્રમાણપણામાં શો હેતુ છે ? તે કહે છે - धर्मश्चेत् पिता कुर्यात्पुत्रान् विषमभागिनः । प्रमाणं वैपरीत्ये तु तत्कृतस्याप्रमाणता ।। १६ ।। જો ધર્મથી પિતાના પુત્રોને સમ વિષમ ભાગ આપે તો તે પ્રમાણભૂત વહેંચણ ગણાય, પરંતુ અધર્મથી તેમ આચરે તો તે તેનું કૃત્ય અપ્રમાણભૂત છે. તેનું દશ: પિતા વૈપીત્યેન માર રતિ યેન તો માળામાં સ્થાદિત્યદ || કેવો પિતા એ પ્રકારે વિપરિત વહેંચણી કરે છે કે જેથી તેણે કરેલા ભાગ અપ્રમાણભૂત ગણાય છે તે કહે છે - व्यग्रचित्तोऽतिवृद्धश्च व्यभिचाररतस्तु यः । ઘૂતાદ્રિવ્યનાસો મહારોગસમન્વિત: / ૨૭ છે. उन्मत्तश्च तथा क्रुद्धः पक्षपातयुतः पिता । નાધારી મહેમાક્ષર થવર્જિતઃ | ૨૮ . - વ્યગ્ર ચિત્તવાળો, અતિશય વૃદ્ધ, વ્યભિચારમાં આસક્ત થયેલો, જુગટું ઈત્યાદિ વ્યસનમાં મચેલો, મોટા વ્યાધિવાળો, ગાંડ, ક્રોધી પક્ષપાતી તથા ધર્મ રહિત પિતા ભાગ પાડવાને અધિકારી ગણાતો નથી. તેનુ વિમા વિદ્યાનસ્થાતંતસંતવિ-સંર: વેર વાર્થ રૂાદ વહેંચણ સમયે નહિ સંસ્કાર પામેલા છોકરાંઓનો સંસ્કાર કોણે કરવો તે કહે છે. असंस्कृतान्यपत्यानि संस्कृत्य भ्रातरः स्वयम् । अवशिष्टं धनं सर्वे विभजेयुः परस्परम् ॥ १९ ॥ વહેંચણ સમયે જે નાનાં બાળકોને સંસ્કાર ન થયા હોય તે બાળકોના ભાઈઓએ પિતાના ધનમાંથી સંસ્કાર કરીને, બાકી રહેલું For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધન વહેંચી લેવું. નનુ વિષ્ણુ પ્રાતૃપુ ચેષ્ટા રિયાધિકાર રૂત્યાદ બીજા ભાઈઓ નાની ઉમરના હોય ત્યારે મોટા ભાઈનો શો અધિકાર છે. તે કહે છે :अनुजानां लघुत्वेऽनुमतौ चाप्यग्रजो धनं । सर्वं गृह्णाति तत्पैत्र्यं तदा तान् पालयेत् सदा ॥ २०॥ विभक्तानविभक्तान् वै भ्रातृन् ज्येष्ठःपितेव सः । पालयेत्तेऽपि तं ज्येष्ठं सेवंते पितरं यथा ॥ २१ ॥ पूर्वजेन तु पुत्रेण अपुत्रो पुत्रवान्भवेत् । ततो न देयः सोऽन्यस्मै कुटुंबाधिपतिर्यतः ॥ २२ ॥ નાના ભાઈઓ ઉંમરલાયક થયા ન હોય તો તેમની અનુમતિથી પિતા તરફથી તેમના ભાગમાં મળેલું ધન મોટો ભાઈ પોતે સંઘરી રાખે, અને તે ઉંમરલાયક થાય ત્યાં સુધી તેમનું પાલન પોષણ તે કરે, ગમે તો વેંચાયા હોય અગર ન વેંચાયા હોય તો પણ અવશ્ય મોટોભાઈ પિતા તુલ્ય તેમનું પાલન કરે અને તેઓ પણ મોટાભાઈની પિતાની પેઠે સેવા કરે. પ્રથમ ઉત્પન્ન થયેલા પુત્ર વડે અપુત્રવાન પુત્રવાળો ગણાય છે, માટે તે પુત્ર બીજાને આપવો નહિ. કારણ કે તે કુટુંબનો અધિપતિ થાય છે. ગત વ શ એટલા માટે કોઈએ કહ્યું છે કે :ज्येष्ठ एव हि गृह्णीयात्पत्र्यं धनमशेषतः । शेषास्तदनुसारित्वं भजेयुः पितरं यथा ॥ २३ ॥ પિતાનું સઘળું ધન મોટાભાઈએ જ લેવું, અને નાના ભાઈઓએ પિતાની પેઠે તેની આજ્ઞામાં રહીને ચાલવું. વન વિમા कालोत्तरजातकन्याविवाहः पित्रोः प्रेतयोः कैः कार्य इत्याह ।। હવે વિભાગ પાડ્યા પછી જન્મેલી બહેનનું લગ્ન સંબંધી કાર્ય માતા પિતાના મરણ પછી કોણ કરે તે કહે છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ एकानेका च चेत्कन्या पित्रोरूर्ध्वं स्थिता तदा । स्वांशात्पुत्रैस्तुरीयांशं दत्वावश्यं विवाह्यते ।। २४ ।। માતા પિતા મરી જવા પછી એક અથવા તેથી વધારે કન્યા કુંવારી હોય તો ભાઈઓએ પોતાના ભાગમાંથી ચોથો ભાગ આપી તે કન્યાઓને અવશ્ય પરણાવવી. યતિ પિત્રોર્ધન પુત્રવૃંદીતમનવશિષ્ટ वा तदा विभक्तैर्भ्रातृभिः भगिनीविवाह उत्कर्षतः स्वांशात्तुरीयांशમેત્વ હ્રાર્થ: કૃતિ નિષં: જો બાપનું ધન છોકરાઓએ વહેંચી લીધું હોય અગર અવશેષ ન રહ્યું હોય ત્યારે દરેકે પોતાનો એક ચતુર્થાંશ એકઠો કરી બહેનોનો વિવાહ સારી રીતે કરવો એવો નિષ્કર્ષ છે. નનુ ન્યાયા અપિ તાયે ભાવોઽસ્તિ ન વેત્યાગંજાયામાહ।। હવે કન્યાનો દાંયમાં ભાગ છે કે નથી, એ શંકાના સમાધાન માટે કહે છે. विवाहिता च या कन्या तस्या भागो न कर्हिचित् । पित्रा प्रीत्या च यद्दत्तं तदेवास्या धनं भवेत् ।। २५ ।। પરણાવેલી જે કન્યા છે તેનો ભાગ ગણાતો નથી, પણ માતાપિતાએ પ્રીતિથી જે કંઈ આપ્યું હોય તે તેનું છે. પ્રીત્યા = કૃત્યત્ર चकारेण विवाहादिकालजन्यनैमित्तिकदानमपि समुच्चीयते 'पला શ્લોકમાં ‘પ્રીત્યાષ’ એ પદમાં ચાર નું ગૃહણ કર્યું છે. માટે વિવાહાદિ કાલે કરેલું નૈમિત્તિક દાન પણ ગણી લેવું. નનુ વિભાગસમયે માં વિતશેન સ્વસવળા: સ્ત્રિયો માન્યા ત્યારૢ વહેંચણ વખતે સ્વામીએ પોતાની સવર્ણા સ્ત્રિયોન ભાગ શા પ્રમાણે આપવો તે કહે છે : यावतांशेन तनया विभक्ता जनकेन तु । तावतैव विभागेन युक्ताः कार्या निजस्त्रियः ।। २६।। પિતાએ જે પ્રમાણે પોતાના પુત્રોના ભાગ પાડ્યા હોય તેટલા જ વિભાગથી પોતાની સ્ત્રીઓનો પણ ભાગ આપવો. નનુ ચ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ पितृमरणोत्तरकालिकपुत्रकृतविभगावसरे मातुर्भागः कीदृशः स्यात् તમૃતૌ = તદ્ધનસ્ય : સ્વામીત્વાળાંક્ષાયામારૢ પિતાના મરણ થવા પછી પુત્રો પિતાનું ધન વહેંચી લેતા હોય તે સમયે માતાનો ભાગ કેટલો, અને તે માતા મરી ગયા પછી તેના ભાગનો સ્વામી કોણ ? તેવી આકાંક્ષાના સમાધાન માટે કહે છે : पितुरूर्ध्वे निजांबायाः पुत्रैर्भागश्च सार्धकः । लौकिकव्यवहारार्थं तन्मृतौ ते समांशिनः ।। २७ ।। પિતાના મરી ગયા પછી પુત્રોએ પોતાની માનો અર્ધો અર્ધ ભાગ પાડવો કારણ કે લોકવ્યવહાર સઘળો માતાને સાચવવો પડે છે. તે માતા મરી જાય પછી તે ધન સઘળા છોકરા સરખે ભાગે વહેંચી લે. વિભાગ-રોદ્યñ: पितृमरणानन्तरं विभाग- करणोद्यतैः सवर्णाया ज्येष्ठमातुर्विशेषाधिको भागः कार्यों यतः पूज्यत्वेन ज्ञातिव्यवहारादिकार्ये तस्या एवाधिकारस्तन्मरणे च दुहितृदौहित्रकस्य चाभावे તત્ત્વવ્યસમાંશમાશિન: પુત્રા: મવંતીતિ।। બાપના મરી જવા પછી પિતાનું ધન વહેંચવાને તૈયાર થયેલા પુત્રોએ ઘણી માતાઓ હોય તેમાંથી જ્યેષ્ઠ-મોટી અને સમાન જાતિની માતાને વધારે ભાગ આપવો, કારણ કે તે મોટી હોવાને લીધે જ્ઞાતિ ઈત્યાદિ વ્યવહાર કાર્યમાં તેનો જ અધિકાર છે. તે મોટી માના મરી ગયા પછી તેને દીકરી કે દીકરીનો દીકરો ન હોય તો તેનું ધન સઘળા ભાઈઓએ સરખે ભાગે વહેંચી લેવું. નનુ યુમનાતો: પુત્રો: હ્રસ્વ શ્રેષ્ઠત્વમિતિ વર્શયનાહ।। જોડવે ઉત્પન્ન થયેલા છોકરાઓમાં મોટો કોને કહેવો, તે કહે છે : पुत्रयुग्मे समुत्पन्ने यस्य प्रथमनिर्गमः । तस्यैव ज्येष्ठता ज्ञेया इत्युक्तं जिनशासने ।। २८ ।। બે પુત્રો જોડવે ઉત્પન્ન થયા હોય તેમાં જે પહેલો પ્રસૂત થાય For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ તેને જ મોટો જાણવો એવું જિનશાસ્ત્રમાં કહેલું છે. તેનુ વચ सुताभवनानंतरं पुत्रजन्म स्यात् तत्र कस्य ज्येष्ठत्वमिति सूचयन्नाह કદાચિત્ પ્રથમ પુત્રીનો જન્મ થયો અને પછી પુત્રનો જન્મ થયો તે બન્નેમાં મોટું કોણ ગણાય તે સૂચવે છે - दुहिता पूर्वमुत्पन्ना सुतः पश्चाद्भवेद्यदि । पुत्रस्य ज्येष्ठता तत्र कन्याया न कदाचन ।। २९ ।। પુત્રી પહેલી ઉત્પન્ન થાય અને પુત્ર પછી જન્મે તો પણ પુત્રને જ મોટો ગણાય. કન્યાને કદિ મોટી કહેવાય જ નહિ. નનું यस्यैकैव कन्या नापरा संततिस्तद्रव्यस्वामी कः स्यादित्यावेदयन्नाह જેને એક જ પુત્રી હોય, અને બીજી કશી પ્રજા ન હોય તેના ધનનો સ્વામી કોણ થાય તે જણાવાને કહે છે :यस्यैकायं तु कन्यायां जातायां नान्यसंततिः ।। प्राप्तं तस्याधिपत्यं तु सुतायास्तत्सुतस्य च ॥ ३० ॥ ' જેને એક જ પુત્રી થયેલી હોય, અન્ય-બીજી કંઈ પ્રજા ન હોય તો તેના ધનની માલિક તે પુત્રી અને પછી તેનો એટલે પુત્રીનો પુત્ર માલિક થાય. તાધિપત્યપ્રતિબન્ધભૂતपल्यादीनामभाव आत्मज संबंधित्वेन पुत्रिकाः दौहित्रकाश्च दाये समा एवातस्तत्सत्त्वे न ह्यन्यो धनहरणे शक्तः स्यात् यदुक्तं स्वामी મરી જવા પછી, તેના દ્રવ્યના સ્વામીપણામાં રોધ કરનારાં, બીજાં સ્ત્રી ઈત્યાદિકનો અભાવ સતે, આત્મજપણાના (પોતાથી ઉત્પન્ન થવાપણાના) સંબંધને લીધે દીકરીઓ તથા દીકરીના દીકરાઓ દાયભાગમાં સમાન હકવાળાં છે. દીકરી અને દીકરીનો દીકરો છતાં બીજો કોઈ ધન હરણ કરવામાં શક્તિમાન ન જ થાય. કહ્યું છે કે :आत्मा वै जायते पुत्रः पुत्रेण दुहिता समा । तस्यामात्मनि तिष्ठंत्यां कथमन्यो धनं हरेत् ।। ३१ ।। For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આત્મા પુત્રરૂપે ઉત્પન્ન થાય છે, પુત્રી પુત્રના સરખી છે, તો પછી આત્મરૂપ પુત્રી હયાત છતાં બીજો ધન શી રીતે લઈ શકે ? नन्वपुत्रपित्रोर्मरणे तद्रव्यस्वामित्वं सामान्यतो दुहितुदौहित्रस्य चोक्तं तत्रापि मातृद्रव्यस्य कः स्वामी पितृद्रव्यस्य च क इति વિશેષવિજ્ઞાસાયામાદ વગેરે છોકરા માતાપિતા મરણ પામે તેમના દ્રવ્યનું સ્વામિત્વ દીકરી તથા દીકરાને સામાન્યપણે કહ્યું, તેમાં પણ માતાના દ્રવ્યનું સ્વામીપણું કોને અને પિતાના દ્રવ્યનું સ્વામીપણું કોને, એ વિશેષ જાણવાની ઈચ્છાથી કહે છે - गृह्णाति जननीद्रव्यमूढा च यदि कन्यका । पितृद्रव्यमशेषं हि दौहित्रः सुतरां हरेत् ॥ ३२ ॥ पौत्रदौहित्रयोर्मध्ये भेदोऽस्ति न हि कश्चन । तयोर्दैहे हि संबंधः पित्रोद॑हस्य सर्वथा ।। ३३ ।। પરણેલી કન્યા જો માતાનું ધન લેતો પિતાનું સઘળું ધન દીકરીનો દીકરો સુખથી લે, પુત્રનો પુત્ર અને પુત્રીનો પુત્ર એ બન્નેમાં કંઈ તફાવત નથી. કારણ કે તે બન્નેના દેહમાં માતાપિતાના દેહનો સંબંધ સર્વથા પ્રકારે છે. અનુપતિપુરી- પુરમાવે તદ્ધિનાધિપતિ વઃ વિત્યE | પરણેલી પુત્રી મરી જાય અને તેને પુત્ર ન હોય તો પછી તેના ધનનો સ્વામી કોણ થાય તે કહે છે :विवाहिता च या कन्या चेन्मृतापत्यवर्जिता । । तदा तद्द्युम्नजातस्याधिपतिस्तत्पतिर्भवेत् ॥ ३४ ॥ પરણાવેલી કન્યા છોકરાં વગર મરી જાય તો તે સઘળા સ્ત્રીધનનો સ્વામી તેનો પતિ થાય. નનુ પિવિડિવિમાનોરાતનાતપુત્ર: વસ્યાં પ્રાણોતીયાદ પિતાએ પુત્રોના ભાગ વહેંચી નાખ્યા અને ત્યાર પછી પાછો પુત્રનો જન્મ થયો તો તે પુત્રને કોનો ભાગ મળે તે કહે છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ विभागोत्तरजातस्तु पुत्रः पित्रंशभाग् भवेत् । नापरेभ्यस्तु भ्रातृभ्यो विभक्तेभ्योऽशमाप्नुयात् ।। ३५ ।। પિતાએ પુત્રોને ધન વહેંચી આપ્યા પછી તેને બીજો પુત્ર ઉત્પન્ન થાય તો તે પિતાના ધનમાં ભાગ મેળવી શકે, અર્થાત્ પિતાના ધનનો ભાગીયો થાય, પરંતુ પ્રથમ વહેંચાયેલા ભાઈઓના ધનમાંથી તેને કંઈ ભાગ મળે નહિ. અદ્ધિ વિમાનપૂર્વ સીનતા તુ સર્વોસમમાં પ્રાણી સંવત્યેતિ નિતાર્થ ! જો વિભાગ પાડ્યા પહેલાં પુત્રનો જન્મ થયો હોય તો સર્વે ભાઈઓસમાન ભાગ લેનારા થાય છે એવો અર્થ ઉપરના શ્લોકથી ખુલ્લો જણાય છે. તેનું पितृमरणानन्तरं विभक्तेषु पुत्रेषु समुत्पन्नपुत्रस्य कथं भागः इत्याह || પિતાનું મરણ થયા પછી, વિભક્ત-વહેંચાયેલા ભાઈઓ સતે, પછી જન્મેલા પુત્રને ભાગ શી રીતે તે કહે છે - पितुरूर्ध्वं विभक्तेषु पुत्रेषु यदि सोदरः । जायते तद्विभागः स्यादायव्ययविशोधितात् ॥ ३६ ।। - સ્વશાિિતશોષઃ | ભાઈઓના ભાગ વહેંચાઈ ગયા હોય અને પિતાના મરણ પછી સોદર (ભાઈ)નો જન્મ થાય તો આવક તથા ખર્ચનો હિસાબ કરી સઘળા ભાઈઓએ પોતપોતાના ભાગમાંથી તે નાના ભાઈને : - ભાગ કાઢી આપવો. વિમાનૅડસ્પષ્ટમાં માતરિ વિશ્વામિ पश्चादुत्पन्नपुत्रायायव्यये विशोध्य स्वांशेभ्यः स्वसमानभागो देयः અષ્ટમય તુ પ્રસવં પ્રતીક્ષ્ય માનો વાર્થ રૂતિ તત્ત્વ | વિભાગ સમયે માતા સગભા છે એમ સ્પષ્ટ જાણ્યામાં આવ્યું ન હોય તો વિભક્ત ભાઈઓએ પછીથી જન્મેલા ભાઈને આવક તથા ખર્ચનો હિસાબ કરીને પોતપોતાના ભાગમાંથી સમાન ભાગ કરી આપવો. વિભાગ કાળે માતા સગર્ભા છે એમ સ્પષ્ટ જણાય તો પ્રસવની વાટ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ts प्रसूत च्या पछी (मा! पावो मेवो तात्पर्यार्थ छ. ननु . ब्राह्मणादिवर्णत्रयस्य सवर्णासवर्णस्त्रीसंभवेन तजातपुत्राणां भागः . कथं विधेय इति दिदर्शयिषुराह ।। ब्रामए! माह ! भेटले બ્રાહ્મણ, ક્ષત્રીય તથા વૈશ્ય એ ત્રણે વર્ષે સવર્ણ અને અસવર્ણ સ્ત્રીથી ઉત્પન્ન થયેલા પુત્રોનો ભાગ શી રીતે પાડવો તે કહે છે :ब्राह्मणस्य चतुर्वर्णाः स्त्रियः संति तदा वसु । ' विभज्य दशधा तजान् चतुस्त्रिद्वयंशभागिनः ॥ ३७॥ कुर्यात्पितावशिष्टं तु भागं धर्ये नियोजयेत् । शूद्राजातो न भागार्हो भोजनांशुकमंतरा ॥ ३८ ॥ બ્રાહ્મણને જો ચારે વર્ણની સ્ત્રીઓ હોય અને તેમના પુત્રોને ભાગ વહેંચી આપવા હોય તો પોતાની મીલકતના દશ સરખા ભાગ કરવા, તેમાંથી બ્રાહ્મણીથી ઉત્પન્ન થયેલા પુત્રને ચાર ભાગ આપવા, ક્ષત્રાણીથી જન્મેલા પુત્રને ત્રણ ભાગ, અને વૈશ્ય સ્ત્રીથી ઉત્પન્ન થયેલા પુત્રને બે ભાગ આપવા. એક દશમો ભાગ રહ્યો તે ધર્મ કાર્યમાં ખર્ચવો. શૂદ્રથી ઉત્પન્ન થયેલો પુત્ર ભાગ ગ્રહણ કરવા યોગ્ય થતો નથી, માત્ર તેને અન્ન વસ્ત્ર મળે છે. क्षत्राज्जातः सवर्णायामर्धभागी विशात्मजा । -जातस्तुर्यांशभागी स्याच्छूद्रोत्पन्नोऽन्नवस्त्रभाक् ॥३९॥ वैश्याज्जातः सवर्णायां पुत्रः सर्वपतिर्भवेत् । शूद्राजातो न दायादो योग्यो भोजनवाससां ।। ४०।। वर्णत्रये यदा दासीवर्गशूद्रात्मजो भवेत् ।। जीवत्तातेन यत्तस्मै दत्तं तत्तस्य निश्चितम् ॥ ४१ ।। मृते पितरि तत्पुत्रैः कार्यं तेषां हि पालनम् । निबंधश्च तथा कार्यस्तातं येन स्मरंति हि ॥ ४२ ।। For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ शूद्रस्य स्त्री भवेच्छूद्री नान्या तज्जातसूनवः । यावंतस्तेऽखिला नूनं भवेयुः समभागिनः ।। ४३ ।। ક્ષત્રીયને ક્ષત્રાણીથી ઉત્પન્ન થયેલા પુત્રને પિતાના ધનમાંથી અર્ધો ભાગ મળે, અને વાણીયણથી ઉત્પન્ન થયેલાને ચોથો ભાગ મળે. ક્ષત્રીયથી શુદ્રમાં ઉત્પન્ન થયેલા પુત્રને ભાગ ન મળે, માત્ર અન્ન-વસ્ત્રનો તે ભાગી થાય. વૈશ્યને વૈશ્યા (વાણિયણ) થી થયેલા પુત્રને સઘળું ધન મળે, શુદ્રીના પુત્રને ભાગ નહિ તે તો માત્ર ભોજન તથા વસ્ત્રને જ યોગ્ય છે. બ્રાહ્મણ, ક્ષત્રી તથા વૈશ્ય એ ત્રણે વર્ણમાં જો શુદ્રી દાસી રાખેલી હોય અને તેને પુત્ર થાય તો પિતાએ જીવતાં જે તેને આપી દીધું હોય તે જ તેનું કહેવાય. પિતાના મરી જવા પછી તેના પુત્રોએ દાસી પુત્રોનું પાલન કરવું, અને તેમને માટે એવી ગોઠવણ કરવી કે જેથી તેઓ પણ પોતાના પિતાને સંભાર્યા કરે. શુદ્રને તો પોતાની જાતની શુદ્રી જ સ્ત્રી હોય બીજી જાતની ન હોય અને જેટલા પુત્ર તેને ઉત્પન્ન થયા હોય તે સઘળા પિતાના ધનમાં સમાન ભાગવાળા છે. બ્રાહ્યળસ્ય ચાતુર્વર્યસ્ત્રીભ્યો વિ चत्वारः पुत्राः संजातास्तदा तद्भागं चिकीर्षुः पिता स्वीयधनं दशधा विभज्य सवर्णापुत्राय भागचतुष्कं क्षत्रियाजाताय भागत्रयं वैश्याजाताय च भागद्वयं ददाति अवशिष्टमेकं भागं च धर्मकार्ये व्ययति शूद्रायां जातस्तु न भागयोग्य केवलं भोजनवस्त्रयोग्य एव • ‘ આઘરનો 'મશ:' કૃતિ પદ્મધ્યાન્હાŻમન્યત્ સર્વ સ્વષ્ટમ્ ॥ ઉપલી ટીકાનો અર્થ મૂલ અર્થમાં સ્પષ્ટ થયેલો છે એટલે ફરી લખતા નથી. નનુ શૂકેળાવિવાહિતવાસ્યામુત્વનસ્ય જીદશો ભાળ: સ્થાનિત્યાદ હવે શુદ્રે નહિ પરણેલી એવી દાસીથી ઉત્પન્ન થયેલા પુત્રને શી રીતે ભાગ મળે તે કહે છે : दास्यां जातोऽपि शूद्रेण भागभाक् पितुरिच्छया । मृते तातेऽर्धभागी स्यादूढाजभ्रातृभागतः ।। ४४ ।। For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શૂદ્રથી દાસીને પેટે ઉત્પન્ન થયેલા પુત્રને પિતા જીવતો હોય તો પિતાની ઈચ્છા મુજબ ભાગ મળે, પિતાના મૃત્યુ પછી તો પરણેલી સ્ત્રીથી ઉત્પન્ન થયેલા પુત્રોના ભાગમાંથી અર્ધો ભાગ મળે. पितरि जीवति तदिच्छया भागो मृते च विवाहित-पत्नीपुत्रापेक्षया दासेरोऽर्धभागं प्राप्नोति । सर्वदायादाभावे दौहित्राद्यभावे स एव સર્વસ્વામીત્યર્થ | સર્વ ભાગીઆ ન હોય અને દીકરીનો દીકરો પણ ન હોય તો તે દાસી પુત્ર સર્વ ધનનો માલિક થાય છે એવો અર્થ છે. __ननु कश्चित सवधूकस्सपुत्रोऽपुत्रो वात्युग्रव्याधिग्रसितः स्वजीवनाशां विमुच्य स्वकीयधनरक्षार्थं चेदन्यमधिकारिणं करोति સ દશ યોગ્ય: સાવિત્યાદિ ૫ કોઈ માણસ સ્ત્રીવાળો હોય, પુત્ર હોય અગર ન હોય પરંતુ ભયંકર વ્યાધિથી પીડાતો હોય અને પોતે જીવવાની આશા છોડી હોય તો પોતાના ધનનું રક્ષણ થવાને કોઈને અધિકારી એટલે ટ્રસ્ટી નીમવો હોય તો તે કેવો નિમવો તે કહે છે :जीवनाशाविनिर्मुक्तः पुत्रयुक्तोऽथवापरः । .. सपत्नीकः स्वरक्षार्थमधिकारिपदे नरं ॥ ४५ ॥ दत्वा लेखं स्वनामांकं राजाज्ञासाक्षिसंयुतं । कुलीनं धनिनं मान्यं स्थापयेत्स्त्रीमनोनुगं ।। ४६ ॥ હું જીવીશ એવો ભરોસો ન હોય, પુત્રવાળો અગર પુત્ર વગરનો હોય, પત્ની જીવતી હોય, અને પોતાની મિલકતના રક્ષણ માટે તે મિલકતના વહીવટનો અધિકાર સોંપવાને કુળવાન, ધનવાન તથા આબરૂદાર અને સ્ત્રીને અનુકુળ વર્તિને ચાલનારો હોય તેવા પુરુષને અધિકાર સોંપવો, તે અધિકારીને એટલે ટ્રસ્ટીને રાજાની આજ્ઞાવાળો પોતાના નામનો લેખ સાક્ષીઓ કરાવીને સોંપવો. પત્ર નર કૃતિ ગતિવિશિષ્ટશબ્દો-ત્તાધિશરિવાદુચિપિ સૂચિતમ્ ! આ શ્લોકમાં For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ નર’ એવું પદ મૂક્યું છે તે જાતિવાચક એક વચન છે માટે એક કરતાં વધારે વહીવટદાર નીમવા હોય તો પણ એ જ પ્રકારે સમજી લેવું. નનું स्वामिनि मृते स पुरुषोऽधिकार प्राप्य धनं विनाशयेद्भक्षयेद्वाथवा વિધવાયા: પ્રતિવૃનતાં મત્તા વિર્ણવ્યમિત્યાદિ I સ્વામી મરી જવા પછી તે અધિકારી વહીવટ કરનાર ટ્રસ્ટી અધિકાર મેળવીને ધનને ઉડાવી દે, ખાઈ જાય અથવા મરનારની વિધવાથી પ્રતિકૂળ અવળો ચાલે ત્યારે શું કરવું તે કહે છે:प्राप्याधिकारं पुरुषः परासौ गृहनायके । स्वामिना स्थापितं द्रव्यं भक्षयेद्वा विनाशयेत् ॥ ४७।। भवेच्चत्प्रतिकूलश्च मृतवध्वाः कथंचन । तदा सा विधवा सद्यः कृतनं तं मदाकुलं ॥ ४८ ॥ भूपाज्ञापूर्वकं कृत्वा स्वाधिकारपदच्युतं । नरैरन्यैः स्वविश्वस्तैः कुलरीतिं प्रचालयेत् ॥ ४९ ॥ तद्रव्यमतियत्नेन रक्षणीयं तया सदा । कुटुंबस्य च निर्वाहस्तन्मिषेण भवेद्यथा ॥ ५० ॥ સત્યૌર તથા સુવિનિતેડથવાત ! कार्ये सावश्यके प्राप्ते कुर्याद्दानाधिविक्रयम् ॥ ५१।। - ઘરનો સ્વામી મરી જવા પછી ટ્રસ્ટીને સઘળો અધિકાર મળ્યો, પછી તે ટ્રસ્ટી તેના દ્રવ્યને ઉડાવે કે ખાઈ જાય અથવા મરનારની વિધવાથી પ્રતિકૂલ ચાલે કે તરત તે મદોન્મત્ત કૃતઘ્નીને રાજાની આજ્ઞા લઈ પદચ્ચત-એટલે વહિવટના અધિકારથી દૂર કરી પોતાને જેમનો વિશ્વાસ હોય તેવા ટ્રસ્ટીઓ મરનારની વિધવાએ નીમવા, તથા કૂલની રીતિ પ્રમાણે વ્યવહાર ચલાવવો. તે વિધવાએ હંમેશા સ્વામીએ પેદા કરેલા દ્રવ્યનું ઘણા યત્નથી રક્ષણ કરવું. તે એવી રીતે કે મુડીના વ્યાજમાંથી કુટુંબનું પોષણ થયાં કરે. તે વિધવાને સારી For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વિનયવાળી ઔરસપુત્ર હોય કે દત્તક પુત્ર હોય કે ન હોય તો પણ તેણી જરૂરનું કામ પડે ત્યારે પોતાની મીલકતનું) દાન, ગીરો તથા वेया॥ ४२ ॥3. ननु भर्तुर्मरणादौ तद्धनस्वामित्वे कस्याधिकार इत्याह । स्वाभिनु भ२९॥ वगेरे थय। ५४ी तन। पनन मालि ओ, ते छ. :भ्रष्टे नष्टे च विक्षिप्ते पतौ प्रव्रजिते मृते । तस्य निश्शेषवित्तस्याधिपा स्याद्वरवर्णिनी ॥ ५२ ।। कुटुंबपालने शक्ता ज्येष्ठा या च कुलांगना । . पुत्रस्य सत्त्वेऽसत्त्वे च भर्तृवत्साधिकारिणी ॥ ५३ ॥ | સ્વામિ ભ્રષ્ટ-પતિત થયો હોય, નાશી ગયો હોય, ગાંડો થયો હોય, દિક્ષા લીધી હોય અગર મરી ગયો હોય તો તેના સમસ્ત ધનની માલિક તેની પત્ની છે. સંકુલમાં ઉત્પન્ન થયેલી અને કુટુંબનું પાલન કરવામાં શક્તિવાળી એવી મરનારની જયેષ્ઠ પત્ની પુત્રવાળી હોય અગર પુત્ર વગરની હોય તો પણ સ્વામીની પેઠે જ તે દ્રવ્યની मापि॥२९॥ थाय छे. नन्वौरसपुत्राभावे तया कः पुत्रो दत्तत्वेन ग्राह्य इत्याह । विषपाने औरस पुत्र न होय. तो तो यो पुत्र દત્તકપણાથી સ્વીકારવો તે કહે છે :भ्रातृव्यं तदभावे तु स्वकुटुंबात्मजं तथा । असंस्कृतं संस्कृतं च तदसत्त्वे सुतासुतम् ।। ५४ ।। बन्धुजं तदभावे तु तस्मिन्नसति गोत्रजं । तस्यासत्वे लधु सप्तवर्षसंस्थं च देवरम् ॥ ५५ ।। विधवा स्वौरसाभावे गृहीत्वा दत्तरीतितः । अधिकारपदे भर्तुः स्थापयेत्पंचसाक्षितः ॥ ५६ ॥ यदि स दत्तकः पित्रोः प्रीत्या सेवासु तत्परः । विनयी भक्तिनिष्ठश्च भवेदौरसवत्तदा ।। ५७ ॥ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ભત્રીજાને દત્તક લેવો, ભત્રીજો ન હોય તો પોતાના કુટુંબનો સંસ્કાર થયેલો અગર ન થયેલો પુત્ર લેવો, કુટુંબનો પણ ન હોય તો દીકરીના દીકરાને લેવો, કુટુંબનો પણ ન હોય તો દીકરીના દીકરીના દીકરાને લેવો, તે પણ ન હોય તો વિધવાએ પોતાના ભાઈના દીકરાને લેવો, તેનો પણ અભાવ હોય તો ગોત્રમાં ઉત્પન્ન થયેલાને લેવો, તે પણ ન હોય તો નાનો સાત વર્ષની ઉંમરનો દીઅર દત્તક લેવો. ઔરસ પુત્ર ન હોય તો વિધવાએ શાસ્ત્ર રીતિથી દત્તક ગૃહણ કરી પંચની સાક્ષીથી સ્વામીના અધિકાર પર સ્થાપન કરવો. તે દત્તક પુત્ર પણ વિનયી થાય અને ભક્તિ ભાવથી પ્રીતિ વડે માતા તથા પિતાની સેવામાં તત્પર રહે તો સગા પુત્રની બરોબર थाय ७. ननु दत्तपुत्रग्रहणे का रीतिरित्याह हत्त पुत्र गृS९॥ ४२वानी शति शी ? ते 8 छ :अप्रजा मनुजः स्त्री वा गृह्णीयाद्यदि दत्तकं । तदा तन्मातृपित्रादेर्लेख्यं बंध्वादिसाक्षियुक् ।। ५८ ॥ राजमुद्रांकितं सम्यक्कारयित्वा कुटुंबवान् । ततो ज्ञातिजनाञ्चैवाहूय भक्तिसमन्वितः ।। ५९ ॥ . सधवागीततूर्यादिमंगलाचारपूर्वकम् । गत्वा जिनालये कृत्वा जिनाग्रे स्वस्तिकं पुनः ॥ ६०॥ प्राभृतं च यथाशक्ति विधाय सुगुरुं तथा । नत्वा दत्त्वा च सद्दानं व्याघुट्य निजमंदिरं ॥ ६१ ॥ आगत्य सर्वलोकेभ्यस्तांबूलश्रीफलादिकम् । दत्वा सत्कार्य स्वस्त्रादीन् वस्त्रालंकरणादिभिः ॥१२॥ आहूतगृह्यगुरुणा कारयेजातकर्म सः । ततो जातोऽस्य पुत्रोयमिति लोकैर्निगद्यते ।। ६३ ।। तदैवापणभूवास्तुग्रामप्रभृतिकर्मसु । अधिकारमवाप्नोति राज्यकार्येष्वयं पुनः ।। ६४ ॥ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કોઈ મનુષ્ય અથવા સ્ત્રી સંતતી વિનાનાં હોય અને તેમને જો દત્તક પુત્ર લેવો હોય તો સ્ટેમ્પના કાગળ પર બંધુ વર્ગની સાક્ષીઓ સહિત તે પુત્રનાં માતા પિતા વગેરેની પાસેથી દસ્તાવેજ કરાવી લેવો ત્યાર પછી રૂડે પ્રકારે કુટુંબીઓને તથા જ્ઞાતિનાં મનુષ્યોને પોતાને ઘેર આદર સત્કારથી બોલાવવાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પાસે મંગળગીત ગવડાવવાં, વાજતે ગાજતે મંગળાચાર પૂર્વક જિનમંદિરમાં જવું, પ્રભુજીની સાનિધ્ય એક સાથીઓ પુરવો. જિન ભગવાનના મોં આગળ પોતાની શક્તિ પ્રમાણે ભેટ મૂકવી, સદ્ગુરુને વાંદના કરવી, સારાં દાન કરી પછી પોતાને ઘેર આવવું, જે સઘળા લોકોને આ કાર્યમાં નોતર્યા હોય તેમને તાંબુલ તથા શ્રીફળ આપવાં, બહેનો ઈત્યાદિ સંબંધીને વસ્ત્ર તથા અલંકારોથી સંતોષવા, કુલગુરુને બોલાવી જાત કર્મ કરાવવું. આ બધું કર્મ થઈ ગયા પછી લોકો એમ કહે કે “આ આનો પુત્ર થયો' ઉપર બતાવ્યા પ્રમાણે દત્તક સંબંધી વિધિ થવા પછી હાટ પૃથ્વી વાસ્તુ ગ્રામાદિક સર્વ કાર્યમાં તેમજ રાજ્ય કાર્યમાં પણ તેને અધિકાર પ્રાપ્ત થાય છે. નૌરસોત્વત્તૌ પૂર્વાત્તત્તસ્થ વામાયો યતેત્યાહ્ન દત્તક લીધા પછી ઓરસ પુત્રને જન્મ થાય તો પછી દત્તકના ભાગની શી યોગ્યતા, તે કહે છે : सवर्णास्त्र्यौरसोत्पत्तौ तुर्यांशार्हो भवत्यपि । भोजनांशुकदानार्हा असवर्णा स्तनंधयाः ।। ६५ ।। જો સવર્ણા એટલે પોતાની જાતિની પરણત સ્ત્રીમાંથી (દત્તક લીધા પછી) ઔરસ પુત્ર ઉત્પન્ન થાય તો દત્તક મીલકતનો ચોથો ભાગ મળે. અસમાન જાતીની સ્ત્રીથી પુત્રો ઉત્પન્ન થાય તો તે પુત્રો માત્ર અન્ન, વસ્ત્રના દાનને યોગ્ય છે. ननु दत्तकगृहणानंतर મૌરસોત્વત્તાવૃષ્ણીષવંધયોગ્યતા સ્થેાગંજાવામાદ ।। શંકા - દત્તક ગૃહણ કર્યા પછી ઔરસ પુત્ર થયો હોય તો (પાટવી મુખ્ય મોટાપણામાં) પાઘડી બાંધવાની યોગ્યતા કોને તે કહે છે : For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ गृहीते दत्तके जात औरसस्तर्हि बंधनं । उष्णीषस्य भवेत्तस्य न हि दत्तस्य सर्वथा ॥ ६६ ॥ तुर्यांशं प्रदाप्यैव दत्तः कार्यः पृथक् तदा । पूर्वमेवोश्रीषबन्धे यो जातः स सोमांशभाक् ॥ ६७।। દત્તક લીધા પછી ઔરસ પુત્ર ઉત્પન્ન થયો તો પાટવીપણાની પાઘડી તો ઔરસ જ બાંધી શકે. સર્વ પ્રકારે દત્તકથી ન જ બંધાય તેને તો મીલકતનો ચોથો ભાગ આપી જૂદો રાખવો, જેણે પ્રથમની पाची Miधी होय ते समो मायो थाय छे. ननु पुत्राः कतिविधाः किंच तल्लक्षणानीत्याह । पुत्र 2ी २न। सने तमना सक्ष शत 53 छ : औरसो दत्रिमश्चेति मुख्यौ क्रीतः सहोदरः ।। दौहित्रश्चेति गौणास्तु पंचपुत्रा जिनागमे ।। ६८ ॥ - જીવનશાસ્ત્રમાં પાંચ પ્રકારના પુત્ર ગણ્યા છે તેમાં ઔરસ તથા દત્તક એ બન્ને મુખ્ય છે, અને વેચાથી લીધેલો, સહોદર તથા દૌહિત્ર એ ત્રણ પુત્રો ગૌણ છે. अथ तल्लक्षणम् ।। धर्मपत्न्यां समुत्पन्न औरसो दत्तकस्तु सः ।। यो दत्तो मातृपितृभ्यां प्रीत्या यदि कुटुंबजः ॥ ६९।। क्रयक्रीतो भवेत्क्रीतः लघुभ्राता च सोदरः । । सौतः सुतोद्भवश्चमे पुत्रा दायहराः स्मृताः ॥ ७० ।। पौनर्भवश्च कानीनः प्रच्छन्नः क्षेत्रजस्तथा । .. कृत्रिमश्चापविद्धश्च दत्तश्चैव सहोढजः ।। ७१ ।। अष्टावमी पुत्रकल्पा जैने दायहरा न हि । तीर्थांतरीयशास्त्रे च कल्पिताः स्वार्थसिद्धये ॥ ७२।। For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મ પત્નીથી ઉત્પન્ન થયેલો તે ઔરસ કહેવાય, કુટુંબમાં ઉત્પન્ન થયેલો પુત્ર તેના માતા પિતાએ ખુશીથી આપ્યો હોય તે દત્તક, મૂલ્ય આપીને વેચાથી લીધેલો તે ક્રીત પુત્ર, નાનો ભાઈ તે સોદર, અને દીકરીનો દીકરો તે સૌત (દોહિત્ર) એ પાંચ પુત્રો દાયના ભાગી થાય છે. પનર્ભવ, કાનન, પ્રચ્છન્ન, ક્ષેત્રજ, કૃત્રિમ અપવિદ્ધ, દત્ત તથા સહોઢજ, એ આઠ પ્રકારના પુત્રો અન્ય માર્ગીઓએ સ્વાર્થ સિદ્ધિને માટે કય્યા છે પરંતુ જૈન શાસ્ત્રમાં તે દાય ભાગના અધિકારી થતા નથી. एतेषां लक्षणमिदम् ॥ ઉપરના આઠ પુત્રોનું લક્ષણ. भर्तृमरणानन्तरं तत्पल्यामन्येनोत्पन्नः पौनर्भवः ।। १।। સ્વામીના મરી જવા પછી તેની પરણત સ્ત્રીને બીજા પુરૂષથી ઉત્પન્ન થયેલો પુત્ર તે પૌનર્ભવ કહેવાય. ન્યાયામુત્પન્ન: નીન: ૫ ૨ છે કુંવારી કન્યાને ઉત્પન્ન થયેલો તે કાનન'. પરપુરુષાત્ નીતિ ભર્તરિ ગુHવૃત્યોત્પન્નઃ પ્રચ્છન્ન: || ૩ | પોતાની સ્વામી જીવતાં છતાં છાની રીતે પરપુરૂષથી પુત્ર ઉત્પન્ન થયેલો તે “પ્રચ્છન્ન” જાણવો. ત્રયાં રેવરાત્સિપિંડનાદુન્ના ક્ષેત્રના | ૪ | પોતાની સ્ત્રીને વિષે સપિંડ દેવર થકી પુત્રની ઉત્પત્તિ થાય તે ક્ષેત્રજ કહેવાય. પ્રામાણિીવિવાનોમવર્ગનેન સ્વાયત્તત: વૃત્રિમ: | બ | ગામ વગેરે જીવિકાનો લોભ દેખાડી પોતાનો કરી લે તે “કૃત્રિમ પુત્ર ગણાય. માતૃપિતૃત્ય-શિશુનેન ના હીતોષવિદ્ધઃ || ૬ | માતાપિતાએ ત્યાગ કરેલો જે કોઈએ પણ લીધો હોય તે અપવિદ્ધ. માતૃપિનિષ્કાસિત: તર્ગતો વા વયમાતો વત્ત: | છો માતા પિતાએ કાઢી મૂકેલો અથવા તેમણે ત્યાગ કરેલો પોતાની મેળે આવેલો તે “દત્ત’ ગણાય. સાચા વિવાદોત્તરાગાત: સોઢા ૮ | સગર્ભા કન્યાનો વિવાહ કર્યા પછી ઉત્પન્ન થયેલો તે For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ‘સહોઢજ પુત્ર ગણાય. તેગ્દાપિ મેવા અન્યતીર્થી-ચૈલયાવા: पिंडदाश्चोक्ता जैनशास्त्रे जारजादिदोषगर्भितत्वेन न दायादाश्चेति (५२ ગણાવેલા એ આઠે પુત્રો અન્ય દર્શનીકોએ દાય ભાગ તથા પિંડ દાનના અધિકારી ગણ્યા છે, પરંતુ જારપણાથી ઉત્પન્ન થવા વગેરે દોષને લઈ જૈન શાસ્ત્રમાં તેમને દાયના અધિકારી ગણ્યા નથી નનુ स्वामिमरणानन्तरं तद्धन - स्वामित्वं केन क्रमेण स्यादित्याह ।। સ્વામીના મરી જવા પછી તેના ધનનું સ્વામીપણું કયા ક્રમે કરીને થાય તે કહે છે: पत्नी पुत्रश्च भ्रातृव्याः सपिंडश्च दुहितृजः । बंधुजो गोत्रजश्च स्वस्वामी स्यादुत्तरोत्तरं ।। ७३ ।। तदभावे च ज्ञातियैस्तदभावे महीभुजा । तद्धनं सफलं कार्यं धर्ममार्गे प्रदाय च ।। ७४ ।। સ્વામીના મરી ગયા પછી સ્ત્રી ધનની માલિક, પછી પુત્ર, તે ન હોય તો સપિંડ ભાઈઓ, તેને અભાવે દીકરીનો દીકરો તેને અભાવે બંધુનો છોકરો તે ન હોય તો ગોત્રજ. એમ એક પછી એક ધનના માલિક થાય છે. સંબંધી વર્ગમાં કોઈ ન હોય તો જ્ઞાતિના પુરૂષો માલિક થાય. છેવટે કોઈ ન હોય તો રાજાએ તે ધન લઈ ધર્મમાર્ગમાં ખર્ચી દઈ તેને સફળ કરવું. મૃતભર્તવ્યસ્ય સર્વસ્ય પૂર્વ સ્ત્રી સ્વામિની સ્વામીના મરી જવા પછી તેના ધનની હકદાર પ્રથમ સ્ત્રી, તમાવે પુત્ર: સ્ત્રી ન હોય તો પુત્ર, તવમાવે ભ્રાતૃ: તે ન હોય તો ભાઈનો છોકરો, તમારે સપિંડ: સપ્તમપુરુષવંશ્યઃ તેમને અભાવે સપિંડો એટલે સાત પેઢી સુધીના પિત્રાઈ પુરૂષો, સમાવે દ્રૌહિત્ર: તે ન હોય તો દીકરીનો દીકરો, તમાવે બંધુન: આવતુવંશપુરુષવંય: તે ન હોય તો બંધુજ એટલે ચૌદ પેઢી સુધીનો પુરૂષ, તમાવે ગોત્રનઃ તેને અભાવે ગોત્રમાં ઉત્પન્ન થયેલો પુરૂષ માલિક થાય. કૃતિ મશઃ પૂર્વાભાવે પઃ સ્વામી મતિ એ પ્રમાણે For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અનુક્રમે એકને અભાવે બીજો ધનનો સ્વામી થાય છે. તેષામમાવે જ્ઞાતિનના: તેમને અભાવે જ્ઞાતિના પુરૂષોને અધિકાર પ્રાપ્ત થાય છે. સર્વેષામભાવે નૃપળ આ મૃતદ્રવ્ય ધર્માર્થે પ્રયોòવ્યું સર્વનો અભાવ હોયે તો મરનારનું દ્રવ્ય રાજાએ લઈ ધર્મમાર્ગે ખર્ચવું. નનુ વિધવા સ્ત્રી ज्येष्ठदेवरादिभ्यो यदि प्रतिकूला कुशीला वा स्यात् तदा किं ત્તવ્યમિત્યાહ।। મરનારની વિધવા સ્ત્રી ધનની માલિક થયા પછી પોતાના દીયર તથા જેઠથી અવળી ચાલે અગર નડારા આચરણવાળી નીવડે તો કેમ કરવું તે કહે છે : प्रतिकूला कुशीला च निर्वास्या विधवापि सा । ज्येष्ठदेवरतत्पुत्रैः कृत्वान्नादिनिबंधनम् ।। ७५ ।। મરનારની વિધવા પ્રતિકૂળ ચાલતી હોય અગર નઠારા આચરણની હોય તો તેનો અન્નાદિક વગેરેનો બંદોબસ્ત કરી જેઠ, દીયર તથા તેના પુત્રોએ તેણીને ઘરમાંથી બહાર કાઢવી. अधिकारच्युतौ यदि कियता कालेन सा सुचरिता स्यात् तदा પુનરવ્યધિામાં પ્રાનુયાવિતિ વિશેષ: અનુ. વિધવા પાસેથી અધિકાર ખેંચી લીધા પછી થોડા વખતમાં તે સુધરી જાય, તો પાછો પોતાનો અધિકાર તે મેળવી શકે તે કહે છે કે : सुशीलाप्रजसः पोष्या योषितः साधुवृत्तयः । प्रतिकूला च निर्वास्या दुश्शीला व्यभिचारिणी ॥७६ ।। સાધુવૃત્તિવાળી સુશીલા અને પ્રજા વગરની સ્ત્રીઓનું પોષણ કરવું જોઈએ. નઠારાં આચરણવાળી વ્યભીચારિણી પ્રતિકૂલા સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકવી. નવપ્રજ્ઞા વિધવા ભૂતાવેશાવિતોષસદ્ભાવેન યતિ સ્વરક્ષાનોÇમાં સવા ન તકક્ષા વિષેયેત્સાહ ।। સંતાન વગરની વિધવા ભૂત પિશાચાદિ દોષો વડે જો પીડાતી હોય અને પોતાના ધનનું રક્ષણ કરવાને અસમર્થ હોય તો તેના ધનનું રક્ષણ કોણે કરવું તે કહે છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ भूतावेशादिविक्षिप्तात्युग्रव्याधिसमन्विता । वातादिदूषितांगा च मुकांधास्पष्टभाषिणी ।। ७७ ।। मदांधा स्मृतिहीना च धनं स्वीयं कुटुंबकं । त्रातुं न हि समर्था या सा पोष्या ज्येष्ठदेवरैः ।। ७८ ।। भ्रातृजैश्च सपिंडैश्च बंधुभिर्गोत्रजैस्तथा । ज्ञातिजै रक्षणीयं तद्धनं चातिप्रयत्नतः ।। ७९ ।। ભૂત પિશાચાદિની પીડાથી વિક્ષિપ્ત ચિત્તવાળી અગર ભયંકર રોગથી પીડાતી અથવા વાયુ ઈત્યાદિ રોગથી દૂષિત અંગવાળી, મુંગી, આંધળી, બોબડી, મદમાં આંધળી થયેલી, વિસ્મરણવાળી, એવી વિધવા, કુટુંબનું તથા પોતાના ધનનું રક્ષણ કરવાને અસમર્થ હોય તો તેવી સ્ત્રીનું જેઠ તથા દીયરોએ પોષણ કરવું. તેમને અભાવે ઉત્તરોત્તર ભત્રીજા, સપીંડો, બંધુવર્ગ, ગોત્રીઓ તથા જ્ઞાતીલાઓએ તેના ધનનું સારી રીતે રક્ષણ કરવું. અત્રાપ્યસત્યેન પ્રતિભૂતતા વા પૂર્વામાવે પિિત નોધ્યું। આ સ્થળે અભાવથી અથવા પ્રતિકુલતાથી પ્રથમ ન હોય તો બીજાએ રક્ષણ કરવું, એ પ્રકારે જાણી લેવું. નન્નનપત્ય विधवाधनग्रहणे तत्पितृपक्षीयानामपि कोप्यधिकारोऽस्ति न वेत्याह ।। સંતતી વિનાની વિધવાનું ધન ગૃહણ કરવાનો અધિકાર તેનાં માબાપ તરફનાં સંબંધીઓને છે કિંવા નથી તે કહે છે : यच्च दत्तं स्वकन्यायै यज्जामातृकुलागतम् । तद्धनं न हि गृह्णीयात् कोपि पितृकुलोद्भवः ।। ८० ।। किंतु त्राता न कोपि स्यात्तदा तां तद्धनं तथा । रक्षेत्तस्या मृतौ तच्च धर्ममार्गे नियोजयेत् ।। ८१ ।। જે ધન કન્યા દાનમાં અપાયું હોય અને જે જમાઈના કુલમાંથી આવ્યું હોય તે ધન વિધવાના પિતાના કુલમાં ઉત્પન્ન થયેલા કોઈએ લેવું નહિ. જો કદાપિ તે વિધવાનું કોઈ રક્ષણ કરી શકે તેમ ન હોય For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તો તે વિધવાનું તથા તેના ધનનું પિતા તરફનાં સગાએ રક્ષણ કરવું, તે વિધવાના મરણ પછી તેના ધનનો ધર્મમાર્ગે ઉપયોગ કરવો. असुरादिपापविवाहविवाहि-तकन्याधनं तु पुत्राभावे मातृपितृभ्रातरो ગૃતિ તૈત્તિવાહિતિ-વિશેષ: છે જે વિવાદોમાં કન્યાદાન નો સમાવેશ થતો નથી, એવા આસુરાદિ પાપરૂપ વિવાહોથી કન્યાનું લગ્ન કરવામાં આવ્યું હોય અને તેને પુત્ર ન હોય તેવી કન્યાના મૃત્યુ બાદ કન્યાનાં માતા, પિતા તથા ભાઈ ભાંડુ તેનું ધન ગૃહણ કરી શકે છે કારણ કે તેમણે કન્યાનું દાન કરેલું નથી. ન માતૃસત્વે પુત્ર શિયાધિશR ફત્યાદ મા જીવતી હોય તો પુત્રને કેટલો અધિકાર તે કહે છે :आत्मजो दत्रिमादिश्च विद्याभ्यासैकतत्परः । માતૃમયુિત: શાસ્ત: સત્યવો જિતેન્દ્રિયઃ | રા समर्थो व्यसनापेतः कुर्याद्रीतिं कुलागतां । ' कर्तुं शक्तो विशेषं नो मातुराज्ञां विमुच्य वै ॥ ८३॥ ઔરસ અથવા દત્તકાદિ પુત્રોએ પોતાના વિદ્યાભ્યાસમાં બરોબર સાવધાન રહેવું, માતાની ભક્તિ રાખવી, શાન્ત, સત્યવાદી તથા જિતેન્દ્રિય થવું, પુરૂષાર્થી, અને વ્યસન રહિત થવું, કુલ પરંપરાથી ચાલતી આવેલી સરરીતિ પ્રમાણે વર્તવું. માતાની આજ્ઞા સિવાય તેને કંઈ પણ વિશેષ કરવાનો અધિકાર નથી. માત્ર સમર્થ રતિ પોડશવપતિનો યસ્તર્યામાવેગા-સમર્થત્યાત્ . ઉપલા શ્લોકમાં સમર્થ એ પ્રકારનું પદ મૂક્યું છે તેથી કરીને સોળ વર્ષની ઉંમર થઈ ગયેલો પુત્ર જાણવો. તે કરતાં નીચી ઉમરનો બાળક ગણાય છે માટે તે અસમર્થ છે. તેનું મનનીયત્વે પુત્ર ચિતામહાતિવનૂનાં તા વિજયં વા વિવતું વિનોતીત્યાદિ માતા હયાત છતે પિતા અથવા વડુવાએ સંપાદન કરેલી પિતાદિકની વસ્તુઓનું પુત્રદાન કે વિક્રય કરી શકે નહિ ? તે કહે છે : For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ पितुर्मातुर्द्वयोःसत्त्वे पुत्रैः कर्तुं न शक्यते । पित्रादिवस्तुजातानां सर्वथा दानविक्रये ।। ८४ ॥ માતા-પિતા બને યાદ હોય તો વડિલોપાર્જિત વસ્તુઓનું પુત્રો સર્વથા પ્રકારે વેચાણ કે દાન કરી શકે નહિ. નનુ ગૌરસો दत्तको वा यदि प्रतिकूलः स्यात्तर्हि मातृपितृभ्यां किं વ્યમિત્યાદા ઓરસ અથવા દત્તક પુત્ર જો માતા, પિતાથી પ્રતિકૂલ ચાલે તો તે માતા પિતાએ કેમ કરવું તે કહે છે :पितृभ्यां प्रतिकूलःस्यात्पुत्रो दुष्कर्मयोगतः । ज्ञातिधर्माचारभ्रष्टोऽथवा व्यसनतत्परः ।। ८५ ॥ संबोधितोऽपि सद्वाक्यैर्न त्यजेदुर्मतिं यदि । तदा तद्वृत्तमाख्याय ज्ञातिराज्याधिकारिणः ॥ ८६ ।। तदीयाज्ञां गृहीत्वा च सर्वैः कार्यो गृहाद्वहिः । तस्याभियोगः कुत्रापि श्रोतुं योग्यो न कर्हिचित् ॥८७।। पुत्रीकृत्य स्थापनीयोन्यं डिंभं सुकुलोद्भवम् । विधीयते सुखार्थं हि चतुर्वर्णेषु संततिः ॥ ८८ ॥ " નઠારાં કર્મના યોગથી પુત્ર માતા પિતાથી પ્રતિકુલ ચાલનારો થાય, જ્ઞાતિ ધર્મના આચાર થકી ભ્રષ્ટ થાય, અથવા નઠારા વ્યસનમાં પડે, તેનાં તેવાં આચરણને લીધે સુવાક્યોથી રૂડે પ્રકારે તેને બોધ કરવામાં આવે તેમ છતાં જો તે પોતાની પાપબુદ્ધિનો ત્યાગ ન કરે તો તેનાં આ નઠારાં આચરણ સંબંધી સઘળી હકીક્ત જ્ઞાતિને તથા રાજ્યના અધિકારીને જાહેર કરી તેમની આજ્ઞા લઈ તે સર્વેએ તેને ઘર બહાર કાઢી મૂકવો, તેવી રીતે ઘર બહાર કાઢી મૂકેલા પુત્રની અરજી ક્યારેય પણ કોઈએ સાંભળવી નહિ. તે કાઢી મૂકેલા પુત્રની જગ્યાએ બીજો સારી કુલમાં ઉત્પન્ન થયેલો બાળક પુત્ર કરીને સ્થાપન કરવો. અવશ્ય સમજવું કે ચારે વર્ણને વિષે સંતતિ સુખને For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અર્થ કહેલી છે. નવિમવુ પ્રાતૃગ્વેજો રીક્ષા વૃતિ તના સન્માન ગૃહળે તત્વત્ની શત્તા ન વેત્યાહ્ન ધનની વહેંચણ ભાઈઓમાં થઈ ન હોય અને તેવામાં એક ભાઈએ દીક્ષા લીધી તો પછી દીક્ષા લેનારની સ્ત્રીને પોતાના સ્વામી તરફનો હીસ્સો મળે કે નહિ તે કહે છે : परिव्रज्यागृहीतैकेनाविभक्तेषु बन्धुषु । विभागकाले तद्भागं तत्पत्नी लातुमर्हति ।। ८९ ।। ભાઈઓ ભાગ વહેંચાયા ન હોય અને તેવામાં એક ભાઈએ દીક્ષા લીધી તો ધન વહેંચતી વખતે તેનો ભાગ તેની એટલે દીક્ષા લેનારની સ્ત્રી લેવાને યોગ્ય છે. વમેવ તત્પુત્રોપિ માત્રમાવે માતૃળઽધારીતિજ્ઞેય । એ જ પ્રમાણે દીક્ષા લેનારનો પુત્ર હોય અને તે પુત્રની માતા મરી ગઈ હોય તો પિતાનો ભાગ તે પુત્ર પણ લેવાને યોગ્ય છે એમ જાણી લેવું. નનુ વિષુ મૃત્યુ यदि कोपि विपन्नः प्रव्रजितो वा तदा तद्धनं के गृह्णतीत्याह ॥ ભાઈ ભાગની વહેંચણ થઈ ગઈ હોય અને પછી કોઈ ભાઈ મરી ગયો અગર દીક્ષા લીધી તો પછી તેની મિલકત કોણ લે તે કહે છેઃपुत्रस्त्रीवर्जितः कोऽपि मृतः प्रव्रजितोऽथवा । सर्वे तद्भ्रातरस्तज्जा गृह्णीयुस्तद्धनं समं ।। ९० । દીક્ષા લેનાર કે મરનાર ભાઈને સ્ત્રી કે પુત્ર ન હોય તો તેના સઘળા ભાઈઓ અથવા ભાઈના છોકરાઓ તેનું ધન સરખે ભાગે વહેંચી લે. નનુ ભ્રાતૃણૢન્મત્તાોિષાતસ્થાપિ હ્રિ માાર્હત્વમિત્યાહ્ન ।। સઘળા ભાઈઓમાંથી કોઈ ગાંડપણ ઈત્યાદિ દોષવાળો હોય તો પણ શું તે ભાગ મેળવવાને યોગ્ય છે, તે કહે છે : उन्मत्तो व्याधितः पंगुः षंडोंऽधः पतितो जडः । સ્ત્રસ્તાં: પિતૃવિદ્વેષી મુમૂષુબંધિસ્તથા ।। ૧ ।। For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ मूकश्च मातृविद्वेषी महाक्रोधो निरिद्रियः । दोषत्वेन न भागार्हाः पोषणीयाः स्वभ्रातृभिः ॥ ९२॥ एषां तु पुत्रपल्यश्चेच्छुद्धा भागमवाप्नुयुः । दोषस्यापगमे त्वेषां भागार्हत्वं प्रजायते ॥ १३ ॥ ગાંડો, વ્યાધિવાળો, પાંગળો, નપુંસક, આંધળો, વટલેલો, મૂર્ખ, ખોડવાળો, પિતાની સાથે વૈર કરનારો, આપઘાત કરવાને તૈયાર થયેલો, બહેરો, બોબડો, માની સાથે દ્વેષ કરનારો, મહાક્રોધી, તથા ઈન્દ્રિયો વગરનો એટલા દોષને લીધે ભાઈઓ પિતાના ધનમાં ભાગ મેળવવાને લાયક નથી. ભાઈઓએ મળી તેવા ભાઈઓનું પોષણ કરવું. તે દોષયુક્ત ભાઈઓની સ્ત્રી કે પુત્ર સારી સ્થિતિમાં હોય તો તે તેનો ભાગ લઈ શકે. ઉપર બતાવેલા દોષમાંથી તેઓ મુક્ત થાય ત્યારે તેમને ભાગ મેળવવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ____ ननु विवाहितोऽपि दत्तको यदि मातृपितृभ्यां प्रतीपः स्यात्तदा વિ ાથમિલ્યા€ પરણાવેલો છતાં દત્તક પુત્ર જો માતાપિતાની સામો થાય તો પછી શું કરવું, તે કહે છે - विवाहितो पि चेद्दत्तः पितृभ्यां प्रतिकूलभाक् । ભૂપજ્ઞા પૂર્વ સાદો નિસર્યો નરક્ષિત ૨૪ | - પરણાવ્યા પછી પણ જો દત્તકપુત્ર માતાપિતાની આજ્ઞાથી અવળો ચાલે તો માણસોની સાક્ષી રાખી રાજાની આજ્ઞાપૂર્વક તેને ઘરમાંથી કાઢી મૂકવો. ન વપ પત્નીપુત્રપ્રાતૃસંમતિમંતર વૈતામર્દ ને વાપી: ચન્ન વ ત્યાદિ કોઈ પુરૂષ વડિલોપાર્જિત ધન પત્ની, પુત્ર તથા ભાઈઓની સંમતિ લીધા સિવાય કોઈને આપી દેવાને સમર્થ થાય કિંવા ન થાય તે કહે છે :पैतामहं वस्तुजातं दातुं शक्तो न कोऽपि हि । अनापृच्छय निजां पत्नी पुत्रान् भ्रातृगणं च वै ।।१५।। For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ पितामहार्जिते द्रव्ये निबंधे च तथा भुवि । પિતુઃ પુત્રી સ્વામિત્વ મૃતં સાધાર વત: ૫ ૧દ્દા વડીલ પિતાએ પેદા કરેલું ધન પોતાની પત્ની, પુત્રો તથા ભ્રાતૃ ગણને પૂછયા સિવાય કોઈને પણ આપી દેવાનો હક નથી. પિતામહે (વડવાએ) પેદા કરેલા દ્રવ્ય, જાગીર તથા પૃથ્વીમાં પિતાનો તથા પુત્રનો સમાન હક એટલે સ્વામીપણું કહેલું છે. ના बहुस्त्रीष्वेकस्याः पुत्रो जातोऽस्ति स एव सर्वपुत्रवतीनां धनस्य સ્વામી યાદ ને ત્યા | કોઈ પુરૂષની ઘણી સ્ત્રીઓમાંથી એક સ્ત્રી પુત્રવાળી હોય તો તે એકનો પુત્ર સઘળી પુત્ર વગરની સ્ત્રીઓના ધનનો સ્વામી થઈ શકે કે કેમ તે કહે છે :जातेनैकेन पुत्रेण पुत्रवत्योऽखिलाः स्त्रियः । अन्यतरस्या अपुत्राया मृतौ स तद्धनं हरेत् ।। ९७ ॥ એક સ્ત્રીને પુત્ર થવાથી તે સઘળી સ્ત્રીઓ પુત્રવાળી ગણાય છે. વગર પુત્રવાળી તે સઘળી સ્ત્રીઓમાંથી જે મરણ પામે તેનું ધન તે પુત્ર લઈ શકે. પક્ષ વ પુરો હિમાવે સર્વાસા મનપત્યાનાં ઘનશે સ્વામી વિતિ છે તેમાં અપવાદ એટલો કે તે પુત્ર વગરની સ્ત્રીઓને પુત્રી પણ ન હોય તો સઘળી છોકરા વગરની સ્ત્રીઓના ધનનો સ્વામી થઈ શકે. વૈતામહે ચે ત્રાપ મા: તાર્થ વિત્યાર | વડવાના ધનમાં પૌત્રોનો ભાગ શી રીતે તે કહે છે :पैतामहे च पौत्राणां भागाः स्युः पितृसंख्यया । पितुर्द्रव्यस्य तेषां तु संख्यया भागकल्पना ।। ९८ ॥ વડવાના ધનમાંથી પિતૃ સંખ્યા પ્રમાણે ધનનો ભાગ મળે, એટલે વડવાને જેટલા પુત્ર હોય તેમાંથી પોતાના બાપનો જે ભાગ આવ્યો હોય તેમાંથી સરખે હીસ્સે તેમને મળે, અને બાપના દ્રવ્યમાંથી For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ તો પોતે જેટલા ભાઈઓની સંખ્યા હોય તેટલા પ્રમાણમાં સરખે હસ્તે મળે. ननु बहुषु भ्रातृष्वेकस्य पुत्रोत्पत्तावपरेषां तु पुत्राभावे किं स વ સર્વધનસ્વામી વિત્યા છે ઘણા ભાઈઓમાંથી એક ભાઈ પુત્રવાળો હોય અને બીજા ભાઈઓને પુત્ર ન હોય તો તે એક ભાઈનો પુત્ર જ સર્વ કાકાઓની મીલકતનો સ્વામી થઈ શકે કે ? તે કહે છે - पुत्रस्त्वेकस्य संजातः सोदरेषु च भूरिषु । तदा तेनैव पुत्रेण ते सर्वे पुत्रिणः स्मृताः ।। ९९ ॥ ઘણા સગા ભાઈઓમાં એકને પુત્ર થયો એટલે તે પુત્ર વડે સઘળા ભાઈઓ પુત્રવાળા ગણાય છે. માત્ર પુત્રત્વસંવં પ્રતિપાદ્રિન સર્વધનસ્વામી સ વૈશ: પુત્ર સ્થાતિત્યાવેવિતમ્ ા ઉપરના શ્લોકમાં પુત્રપણાનો સંબંધ પ્રતિપાદન કરવાથી સઘળાનાં ધનનો સ્વામી તે : એક જ પુત્ર થાય એમ જાણવું. નવિમરુત્તમ તક મૂલત્ત્વ પુત્રવધ્યા: વીદશોધિર રૂાદ | વહેંચણ ન થયેલું વંશપરંપરાથી ચાલ્યું આવેલું દ્રવ્ય હોય તેમાં સાસુની હયાતીમાં પુત્રની વહુન કરવા અધિકાર તે કહે છે :अविभक्तं क्रमायातं श्वसुरस्वं न हि प्रभुः । ત્યે નિને ચીજનું સુતસમ્મતિમત્તા / ૨૦૦ છે. વંશ પરંપરાથી ચાલ્યું આવેલું વગર વહેંચાયેલું સસરાનું ધન પુત્રની સંમતિ લીધા સિવાય તેણી પોતાના કાર્યમાં વાપરવાને સમર્થ થતી નથી. विभक्ते तु व्ययं कुर्याद् धर्मादिषु यथारुचि । • तत्पन्यपि मृतौ तस्य कर्तुं शक्ता न तद्वययम् ॥१०१।। For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ निर्वाहमात्रं गृह्णीयात् तद्र्व्यस्य च मिषतः । प्राप्तोधिकारं सर्वत्र द्रव्ये व्यवहृतौ सुतः ।। १०२ ॥ तथापीशो व्ययं कर्तुं न ह्यंबानुमतिं विना । સુતે પરાણી તત્પત્ની મર્તુઈની મૃતા | ૨૦રૂ यदि सा शुभशीला स्त्री श्वश्रूनिर्देशकारिणी । कुटुंबपालने शक्ता स्वधर्मनिरता सदा ॥ १०४ ॥ सानुकूला च सर्वेषां भर्तुर्मञ्चकसेविका । श्वश्रू याचेत पुत्रं हि विनयानतमस्तका ॥ १०५ ॥ न हि सापि व्ययं कर्तुं समर्था तद्धनस्य वै । निजेच्छया निजां श्वश्रूमनापृच्छ्य च कुत्रचित् ॥१०६।। विभक्तधनव्ययीकरणे तु सर्वेषामधिकारोऽस्त्येवेति । ધનની વહેંચણ થયા પછી તો ધર્માદિકાર્યમાં તેની સ્ત્રી પણ પોતાની ઈચ્છા મુજબ તે વાપરી શકે છે. પોતાનો સ્વામી મરી ગયા પછી તે મુડીમાંથી ખર્ચ કરી શકે નહિ. માત્ર પોતાનો નિર્વાહ તેના વ્યાજમાંથી કરી લે. મૂળ ધન પર સઘળો અધિકાર તે મરનારના પુત્રનો જ છે. જો કે સઘળો અધિકાર પત્રનો પ્રાપ્ત થાય છે, તથાપિ માતાની આજ્ઞા લીધા સિવાય તેમાંથી ખર્ચ કરવાને તે શક્તિમાન થતો નથી. તે છોકરાનું પણ મૃત્યુ થઈ જાય તો તેની વિધવા સ્ત્રી પોતાના સ્વામીનું ધન લઈ શકે, જો તે સારાં આચરણવાળી હોય, સાસુની આજ્ઞામાં રહેતી હોય, કુટુંબનું પાલન કરવાને શક્તિવાળી હોય, સ્વધર્મમાં સતત તત્પર રહેતી હોય, કુટુંબ વર્ગ અને લાગતા વળગતાં સર્વને અનુકૂળ હોય તથા સ્વામી મરી ગયા છતાં તેની જ શવ્યાને સેવતી હોય એવાં આચરણવાળી પુત્રવધૂ પોતાની સાસુ તથા પુત્રની પાસેથી વિનયથી માથું નમાવીને યાચના કરે, પરંતુ તે પણ સાસુને પડ્યા સિવાય સ્વામીના ધનનો સ્વતંત્રપણે કદિ વ્યય કરી શકે નહિ. વહેંચાયા પછી તો સર્વને ખર્ચ કરવાનો અધિકાર છે. નનું યતિ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ * ૧૨૫ पूर्वोक्तगुणयुता विधवावधून स्यात्तदा श्वश्रूसत्त्वे तस्याः થશુરસ્થાપિતદ્રવ્ય યિાધાર ત્યાદ જો કે પૂર્વે દર્શાવેલા ગુણવાલી વિધવા પુત્ર વધુ ન હોય તો સાસુ જીવતાં છતાં સસરાએ સ્થાપિત કરેલા દ્રવ્ય પર તે વિધવા વધુનો કેટલો અધિકાર તે કહે છે :श्वशुरस्थापिते द्रव्ये श्वश्रूसत्त्वेऽधवा वधूः । नाधिकारमवाप्नोति भुत्तयाच्छादनमन्तरा ।। १०७ ।। - સાસુ જીવતાં છતાં સસરાએ મૂકેલા ધનમાં વિધવા પુત્રવધૂનો ધાન, લુગડા સિવાય બીજો કશો અધિકાર નથી. दत्तगृहादिकं सर्वं कार्यं श्वश्रूमनोनुगं । करणीयं सदा वध्वा श्वश्रूर्मातृसमा यतः ॥ १०८ ॥ - नन्वपुत्रस्य समातृकस्य सपत्नीकस्य पंचत्वे कस्याः પુત્રપ્રાધિક્ષારોડતિ રૂાદ | સાસુ પોતાની મરજીથી ઘરનું જે કામ સોંપે તે સઘળું તે વિધવા વધુએ કરવું. કારણ કે સાસુને મા સરખી કહેલી છે. પોતાની મા, તથા સ્ત્રી બન્ને હયાત હોય અને - પુત્ર ન હોય તો તેવા પુરૂષના મરણ પછી, તેની મિલક્તને માટે સાસુ તથા વહુ એ બન્નેમાંથી દત્તક પુત્ર કોઈ લઈ શકે તે કહે છે :गृह्णीयाद्दत्तकं पुत्रं पतिवद्विधवा वधूः ।। न शक्ता स्थापितुं तं च श्वश्रूर्निजपतेः पदे ॥ १०९।। ( વિધવા પુત્રવધૂ પોતાના પતિની પેઠે દત્તક લઈ શકે, પરંતુ તેની સાસુ પોતાના સ્વામીના પદ પર દત્તકને સ્થાપન કરી શકે : નહિ. ननु श्वश्रूश्वशुरहस्तगतं स्वभर्तृद्रव्यं विधवावधूम्रहीतुं शक्ता न વેચાઈ ૫ સાસુ, સસરાના હાથમાં ગયેલું પોતાના સ્વામીનું દ્રવ્ય " વિધવા પુત્રવધૂ લઈ શકે કે નહિ તે કહે છે : For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ स्वभोंपार्जितं द्रव्यं श्वश्रूश्वशुरहस्तगं । विधवाप्तुं न शक्ता तत्स्वामिदत्ताधिपैव हि ॥ ११० ।। . પોતાના સ્વામીએ મેળવેલું ધન સાસુ-સસરાને હાથ જવા પછી વિધવા પુત્રવધૂ તે ધન મેળવી શકે નહિ. તેના સ્વામીએ જીવતાં જે તેને આપ્યું હોય તેની જ તે અધિકારી થાય. તેનું નાનો मातृपुत्रौ विरुद्धस्वभावत्वेन विभज्य पृथक् कृत्वा च परलोकं गतः पश्चात् पुत्रेऽपि निस्संताने मृते तद्भागं को गृह्णीयादित्याह ।। મા દીકરાના વિરૂદ્ધ સ્વભાવને લઈને મરનાર પુરૂષ પોતાના પુત્ર તથા સ્ત્રીને ધન વહેંચી આપી જુદા રાખી મરી જાય, ત્યાર પછી તે મરનારનો પુત્ર વગર સંતાને મરી જાય તો તેના ધનનો ભાગ કોને મળે તે કહે છે :अपुत्रपुत्रमरणे तद्रव्यं लाति तद्वधूः । તમૃત તણે દ્રવ્યસ્થ શ્રી ચાધારિણી | ??? તે માતાથી જૂદો થયેલો પુત્ર વગર પુત્રે મરી જાય તો તેના દ્રવ્યની માલિક તેની સ્ત્રી થાય. પછીથી તે વહુ મરી જાય તો તેના ધનનો અધિકાર સાસુને મળે. નાનું પત્યુપાર્જિત થનું શ્રત્વેિ વિધવાવપૂઃ ચીજનું વનતિ વેત્યાદિ પતિએ મેળવેલા ધનને સાસુ હયાત છતાં વહુ ખરચી શકે કે નહિ તે કહે :रमणोपार्जितं वस्तु जंगमस्थावरात्मकम् ।। देवयात्राप्रतिष्ठादिधर्मकार्ये च सौहृदे ।। ११२ ।। श्वश्रूसत्त्वे व्ययीकर्तुं शक्ता चेद्विनयान्विता । कुटुंबस्य प्रिया नारी वर्णनीयान्यथा न हि ।। ११३।। | વિનયવાળી, કુટુંબને વહાલી તથા વખાણવા યોગ્ય વિધવા પુત્રવધૂ, સ્વામીએ મેળવેલી સ્થાવર તથા જંગમ મીલકતને, દેવયાત્રા, પ્રતિષ્ઠા, ધર્મકામમાં તથા સગાં સહોદરના કામમાં સાસુની હયાતી For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ છતે વાપરી શકે, અન્યથા ન વાપરી શકે. નનુ વિપ્રના વિધવા पुत्रीप्रेमतो दत्तकमनादाय मृता तदा तद्धनस्वामिनी तत्सुता जाता તસ્યાપિ પોતાયાં તદ્દનસ્વામી :સ્થાવિાદ ।। કોઈક પુત્ર વગરની વિધવા પુત્રી પરના પ્રેમને લીધે દત્તક લીધા સિવાય મૃત્યુ પામે ત્યારે તેના ધનની સ્વામી તે દીકરી થઈ, તે પણ મરી ગઈ તો તેના ધનનું સ્વામીત્વ કોને મળે તે કહે છે : अनपत्ये मृते पत्यौ सर्वस्य स्वामिनी वधूः । सापि दत्तमनादाय स्वपुत्रीप्रेमपाशतः ।। ११४ ।। ज्येष्ठादिपुत्रदायादाभावे पञ्चत्वमागता । चेत्तदा स्वामिनी पुत्री भवेत्सर्वधनस्य च ।। ११५ ।। तन्मृतौ तद्भवः स्वामी तन्मृतौ तत्सुतादयः । पितृपक्षीयलोकानां न हि तत्राधिकारिता ।। ११६ ।। સંતર્તી સિવાયનો સ્વામી મરી જાય તો તેના ધનની માલિકી તેની સ્ત્રી થાય, તે વિધવા સ્ત્રી, પોતાના દીયર, જેઠ ઈત્યાદિના પુત્રને અભાવે અને પોતાની પુત્રી પરના અત્યંત પ્રેમને લીધે દત્તક પુત્ર લીધા સીવાય મરણ પામે ત્યારે તેની પુત્રીને તેના સર્વ ધનનો અધિકાર મળે. તે પુત્ર પણ મરી જાય તો તેના દ્રવ્યનો સ્વામી તે પુત્રીનો પતિ થાય. તે સ્વામી મરી જવા પછી તેના પુત્રાદિને તે મીલકત મળે, પરંતુ તે સ્ત્રીના પિતૃ પક્ષીઓને તેમાં કશો અધિકાર મળે નહિ. નન્વત્ર તાયાનધિજારિળ નૃત્યાહ્ન ઉપરના દ્રવ્યમાં કોણ અધિકારીઓ નથી તે કહે છે : जामाता भागिनेयश्च श्वश्रूश्चैव कथञ्चन । નૈવૈતંત્ર દ્વાયાના: પોત્રત્વમાવત: ।। ૭ ।। જમાઈ, ભાણેજ તથા સાસુ પરગોત્રને લીધે તે દ્રવ્યમાં ભાગ મેળવી શકતાં નથી. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ साधारणं च यद्रव्यं तभद्राता कोऽपि गोपयेत् । भागयोग्यः स नास्त्येव प्रत्युतो राज्यदंडभाक् ॥११८ ।। જે સાધારણ દ્રવ્ય છે તે કોઈ ભાઈ છાનું રાખે તો તેને પોતાનો ભાગ પણ ન મળે અને ઉલટો રાજ્ય દંડને લાયક થાય. सप्तव्यसनसंसक्ताः सोदरा भागभागिनः ॥ न भवन्ति यतो दंड्या धर्मभ्रंशेन सज्जनैः ।। ११९ ॥ સોદર એટલે સગા ભાઈઓ સાતે વ્યસનમાં પુરા હોય તો તેમને ભાગ મળી શકે નહિ અને ધર્મ ભ્રષ્ટતાને લીધે સજજન પુરૂષોએ તેઓને દંડવા જોઈએ. નનુ યાદિનપત્ય તત્તવમાતા સ્વાધિકારો दत्तः स चाविवाहित एव मृतः तत्पदेऽन्यपुत्रस्थापनयोग्यता विधवाया ગતિ ન વેત્યાદિ કોઈક છોકરી વિનાની વિધવાએ દત્તક પુત્ર લીધો અને તેને મીલકતનો અધિકાર આપ્યો પછી તે દત્તક પરણ્યા વગરનો મરી જાય તો તેની જગ્યા પર બીજો દત્તક લેવાની તે વિધવાની યોગ્યતા છે કે નહિ તે કહે છે :गृहीत्वा दत्तकं पुत्रं स्वाधिकार प्रदाय च । तस्मायात्मीयवित्तेषु स्थिता स्वधर्मकर्मणि ॥ १२० ।। कालचक्रेण सोऽनूढः चेन्मृतो दत्तकस्तदा । न शक्ता स्थापितुं सा हि तत्पदे चान्यदत्तकं ।। १२१॥ દત્તક પુત્ર લઈ, પોતાના ધનનો અધિકાર સર્વ પ્રકારે તેને સોંપી અને કોઈ વિધવા સ્વધર્મ કર્મમાં ગુંથાય તેવામાં કાલચક્રના પ્રભાવથી પરણ્યા વગરનો દત્તક ગુજરી જાય તો તે વિધવા બીજા દત્તકને તેને સ્થાને સ્થાપન કરવાને શક્તિશાળી થતી નથી. जामातृभागिनेयेभ्यः सुतायै ज्ञातिभोजने । अन्यस्मिन् धर्मकार्ये वा दद्यास्त्वं स्वं यथारुचि ॥१२२॥ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ તે સમયે તે વિધવાએ જમાઈ, ભાણેજ, દીકરી અથવા જ્ઞાતિ ભોજન અથવા દરેક ધર્મકાર્યમાં જ્યાં મરજી થાય ત્યાં તે પોતાના દ્રવ્યનો વ્યય કરી દેવો. युक्तं वै स्थापितुं पुत्रं स्वीयभर्तृपदे तया । कुमारस्य पदे नैव स्थापनाज्ञा जिनागमे ॥ १२३ ॥ વિધવાએ પોતાના સ્વામીના પદ પર દત્તક સ્થાપન કરવો તે વાસ્તવિક છે પરંતુ તેણીએ પોતાના કુમાર-પુત્રની જગ્યાએ દત્તક સ્થાપન કરવાનો અધિકાર જિનશાસ્ત્રમાં નથી. નાનુ વિધવા विभक्ताविभक्ता वा पुत्रे ऽसति सति व्ययं दानं विक्रयादि च कर्तुं સમથ ન વેત્યાદિ વિધવા જૂદી થઈ હોય અગર ભેગી રહેતી હોય અને તે પુત્રવાળી અથવા વિનાની હોય તો પોતાની મીલકતને ખર્ચ શકે અથવા દાન કે વિક્રય કરી શકે કે નહિ તે કહે છે - विधवा हि विभक्ता चेत् व्ययं कुर्यात् यथेच्छया । प्रतिषेद्धा न कोऽप्यत्र दायादश्च कथञ्चन ॥ १२४ ॥ अविभक्ता सुताभावे कार्ये त्वावश्यकेऽपि वा ।। - कर्तुं शक्ता स्ववित्तस्य दानमाधिं च विक्रयं ।। १२५।। | વિધવા જો જૂદી થયેલી હોય તો પોતાની ઈચ્છા પ્રમાણે " અવશ્ય પોતાનું ધન વાપરી શકે, તેમાં તેને કોઈ ભાગીઓ અટકાવી શકે નહિ. પુત્ર ન હોય અને ભેગી રહેતી હોય તેમ છતાં જરૂરિયાત કામ માટે તે પોતાની મીલકતનું વેચાણ, ગીરો તથા દાન કરવાને શક્તિમાન છે. યદુ વૃહીતૌ-બૃહદ્ અનીતિમાં કહ્યું છે કે – पइ मरणे तब्भजा दव्वस्साहि वा भवणेणूणं । पुत्तस्स य सब्भावे तहय अहावेवि विसाविहवा ॥१॥ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ १३० जड़ सा होइ सुसीला गुणाढवस्स रायकरणिज्जे । विक्कय दाणादियं कुज्जा न हु कोवि पडिवंहो ।।२ ।। ननु यः कन्यावाग्दानं कृत्वा पुनस्तामन्यत्र लोभवशेन दद्यात्तस्य कः प्रतीकार इत्याह ।। अर्ध भाएास पोतानी उन्यानुं વાગ્દાન-વિવાહ કરીને લોભને ખાતર ફરીને તે કન્યા બીજી જગ્યાએ આપે તેનો શો દંડ તે કહે છે : वाचा कन्यां प्रदत्वा चेत्पुनर्लोभेन तां हरेत् । स दंड्यो भूभृता दधाद्वरस्य तद्धनं व्यये ।। १२६ ।। કોઈ મનુષ્ય કન્યાનું વાગ્દાન-વિવાહ કરીને ધનના લોભથી તે કન્યાને પાછી લઈ લે, તે મનુષ્યને રાજા દંડ કરે, અને તે દંડની ૨કમ વરને જે ખર્ચ થયો હોય તેને પેટે અપાવે. कन्यामृतौ व्ययं शोध्य देयं पश्चाच्च तद्धनं । ' मातामहादिभिर्दत्तं तद्गृह्णति सहोदराः ।। १२७ ।। વિવાહ કરેલી કન્યા મરી જાય તો પરસ્પર ખર્ચનો હિસાબ કરી વર તરફનું જે ધન લેણું નીકળે તે તેને પાછું પામવું, અને કન્યાની મા-બાપ વગેરેએ જે ધન કન્યાને આપ્યું હોય તે ધન अन्याना लाखोखे सर्व सेवु. ननु जाते विभागे यदि कोऽप्यपलपति तन्निराकरणहेतूनाह ।। लामो लागनी वर्डेय। धर्म होय ते होई ભાઈ છૂપાવે તો તેના નિરાકરણનો હેતુ દર્શાવે છે : निह्नुते कोऽपि चेज्जाते विभागे तस्य निर्णयः । लेख्येन बन्धुलोकादिसाक्षिभिर्भिन्नकर्मभिः ।। १२८ ।। अविभागे तु भ्रातृणां व्यवहार उदाहृतः । एक एव विभागे तु सर्वः संजायते पृथक् ।। १२९ ।। ભાગ પડ્યા પછી જો કોઈ ભાઈ તે વાત છૂપાવે તો તેનો For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ નિર્ણય લેખી ફારગતિ, બંધુ વર્ગની સાક્ષી તથા તેમના પરસ્પર ભિન્ન ભિન્ન વ્યવહાર પરથી કરી લેવો. જ્યાં સુધી વહેંચણ થઈ ન હોય ત્યાં સુધી સર્વ ભાઈઓનો વ્યવહાર ભેગો-એક જ હોય છે અને વહેંચણ થવા પછી તેમનો સઘળો વ્યવહાર પૃથક પૃથક્ થાય છે. નબ્રામિwતૃગાયા વાર્થ માનનીયેાદ હવે ભાઈઓએ ભાઈની સ્ત્રીને કેવી માનવી તે કહે છે :भ्रातृवद्विधवा मान्या भ्रातृजाया सुबन्धुभिः । तदिच्छया सुतस्तस्य स्थाप्यो भ्रातृपदे च तैः ।। १३०॥ સારા બંધુઓએ પોતાની વિધવા ભોજાઈને ભાઈની પેઠે જ માનવી, અને તેની મરજી મુજબ તેના પુત્રને તેઓએ ભાઈના સ્થાન પર સ્થાપન કરવો. કથાવિખાયદામાદ છે જેના ભાગ ન પડી શકે તેવા ધનનું સ્વરૂપ વર્ણવે છે - यत्किञ्चिद्वस्तुजातं हि स्वरामाभूषणादिकं ।। यस्मै दत्तं पितृभ्यां च तत्तस्यैव सदा भवेत् ॥ १३१।। अविनाश्य पितुर्द्रव्यं भ्रातृणामसहायतः । . हृतं कुलागतं द्रव्यं पित्रा नैव यदुद्धृतम् ॥ १३२ ॥ तदुद्धृत्य समानीतं लब्धं विद्याबलेन च । प्राप्तं मित्राद्विवाहे वा तथा शौर्येण सेवया ॥ १३३।। अर्जितं येन यत्किञ्चित्तत्तस्यैवाखिलं भवेत् । . तत्र भागहरा न स्युरन्ये केऽपि च भ्रातरः ॥ १३४।। જે કંઈ આભૂષણાદિક એટલે ઘરેણા વસ્ત્ર વગેરે માતાપિતાએ તેમની સ્ત્રીઓને પહેરવા આપ્યું હોય તે હમેશાં તેનું માલિકીનું જ થાય છે તે વહેંચણમાં ગણાતું નથી. પિતાના દ્રવ્યનો નાશ કર્યા સિવાય અને ભાઈઓની સહાયતા વગર કુલ પરંપરાથી ચાલ્યું આવેલું For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હરણ થયેલું દ્રવ્ય, પિતાએ પણ જેનો ઉદ્ધાર ન કર્યો હોય તેનો ઉદ્ધાર કરી આણેલું એવું, વિદ્યાના બળથી પોતે જાતે સંપાદન કરેલું, વિવાહમાં મળેલું, મિત્ર તરફથી ભેટ મળેલું, શૌર્ય (બળ) થી અથવા ચાકરી કરી મેળવેલું, એટલી પ્રકારનું ધન જે ભાઈએ મેળવ્યું તે હમેશાં મેળવનારનું જ છે. તેમા ભાઈ ભાગ પાડી શકતા નથી. अथाविभाज्यस्त्रिधनमाह ।। हवे वहेंथी न शाय तेषु स्त्रीधन उडे छे : विवाहकाले वा पश्चात् पित्रा मात्रा च बन्धुभिः । पितृव्यैश्च बृहच्छ्वस्त्रा पितृस्वस्त्रा तथा परैः ।। १३५ ।। मातृस्वस्त्रादिभिर्दत्तं तथैव पतिनापि यत् । भूषणांशुकपात्रादि तत्सर्वं स्त्रीधनं भवेत् ।। १३६ ।। લગ્ન સમયે અથવા પછીથી માતા પિતા, ભાઈઓ, કાકાઓ, વડીઆઈ, ફોઈ, માસી તથા બીજા કોઈ અને કન્યાનો પતિ એટલાંએ જે વસ્ત્ર, ઘરેણાં તથા પાત્રાદિક કન્યાને આપ્યાં હોય તે તેનું સ્ત્રીધન हेवाय. तदनेकविधमपि समासतः पंचविधं तथाहि ते स्त्रीधन अने પ્રકારનું છે છતાં ટુંકામાં તેનાં પાંચ ભાગ પાડ્યા છે. તે આ પ્રમાણે .63 विवाहे यच्च पितृभ्यां धनमाभूषणादिकं । विप्राग्निसाक्षिकं दत्तं तदध्यग्निकृतं भवेत् ।। १३७ ।। पुनः पितृगृहाद्वध्वानीतं यद्भूषणादिकम् । बन्धुभ्रातृसमक्षं स्यादध्याहवनिकं च तत् ।। १३८ ।। प्रीत्या स्नुषायै यद्दत्तं श्वश्र्वा च श्वशुरेण च । मुखेक्षणांघ्रिनमने तद्धनं प्रीतिजं भवेत् ।। १३९ ।। पुनर्भ्रातुः सकाशाद्यत्प्राप्तं पितृगृहात्तथा । उढाया स्वर्णरत्नादि तत्स्यादौदयिकं धनम् ।। १४०।। For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ परिक्रमणकाले यद्दत्तं रत्नांशुकादिकं । जायापतिकुलस्त्रीभिस्तदन्वाधेयमुच्यते ।। १४१ ।। - વિવાહ સમયે માતાપિતાએ અગ્નિ તથા બ્રાહ્મણોની સમક્ષ જે ધન અથવા ઘરેણાં વગેરે કન્યાને આપ્યાં હોય તે “અધ્યગ્નિકૃત” સ્ત્રીધન કહેવાય. ફરીને માતાપિતાને ઘેરથી ભાઈઓની સાક્ષીએ જે ઘરેણાદિક ધન કન્યા લાવે તે “અધ્યાહવનિક' સ્ત્રીધન કહેવાય. છોકરાની વહુનું મોટું જોતાં તથા પગે પડતાં સાસુ સસરાએ જે ધન વહુને પ્રિતીથી આપ્યું હોય તે “પ્રીતિજ' સ્ત્રીધન કહેવાય. પરણ્યા પછી ફરીથી પિતાના ઘરથી ભાઈ તરફથી તેણીને જે સોનું તથા રત્ન વગેરે મળ્યાં હોય તે “ઔદયિક સ્ત્રીધન કહેવાય. ચોરીમાં વર કન્યા ફેરા ફરે છે તે ટાણે કોઈ દંપતિએ અથવા કૂલની સ્ત્રીઓએ રત્ન-વસ્ત્રાદિક જે કંઈ આપ્યું હોય તે “અન્વાધેય” સ્ત્રીધન જાણવું. एतत्स्त्रीधनमादातुं न शक्तः कोऽपि सर्वथा । માનન્દ યતિ: પ્ર સર્વેનીતિવિશારદ ! ૨૪૨ | धारणार्थमलङ्कारो भ; दत्तो न केनचित् । ग्राह्यः पतिमृतौ सोऽपि व्रजेस्त्रीधनतां यतः ।। १४३॥ ઉપર બતાવેલા પાંચ પ્રકારનું “સ્ત્રીધન સર્વથા પ્રકારે કોઈપણ લઈ શકે નહિ. કારણ કે સઘળા નીતિશાસ્ત્રકારોએ તે ધન ભાગાન • એટલે વહેંચવાને યોગ્ય ગણ્યું નથી. કોઈક પતિએ પોતાની પત્નીને કોઈ દાગીના પહેરવા આપ્યો હોય તે દાગીનો સ્વામીના મરણ પછી કોઈપણ ગ્રહણ કરી શકે નહિ કારણ કે તેનો સ્ત્રીધનમાં જ સમાવેશ થાય છે. ननु स्त्रीधनमपि भ; कदाचित् गृहीतुं शक्यते न वेत्याह।। સ્ત્રીધનને પણ સ્વામી કોઈ વખતે લઈ શકે કિંવા ન લઈ શકે તે કહે છે : For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ व्याधौ धर्मे च दुर्भिक्षे विपत्तौ प्रतिरोधके । भनिन्यगतिः स्त्रीस्वं लात्वा दातुं न चार्हति ॥ १४४।। મોટો વ્યાધિ થયો હોય, ધર્મકાર્ય હોય, દુકાળ પડ્યો હોય, વિપત્તિ આવી હોય, કેદમાં પડવું પડ્યું હોય, તે સમયે બીજો રસ્તો નહિ જડવાથી સ્ત્રીધન લઈને પાછું આપવાની ફરજ નથી. અર્થાતુ ન આપે તો ચાલે. અથ વેશારીરિવિવૈપરીચે વચ વનાવિન્નત્યં તવાદ દેશાચારાદિના ભેદમાં કોનું બલોબલ છે તે કહે છે :सम्भवेदत्र वैचित्र्यं देशाचारादिभेदतः । यत्र यस्य प्रधानत्वं तत्र सो बलवत्तरः ।। १४५ ॥ દેશાચાર ભેદથી ન્યાયમાં વિચિત્રતા જણાય તો જે દેશમાં જે વ્યવહાર મુખ્ય ગણાતો હોય ત્યાં તે બલવત્તર માનવો. અથોપસંહારમાદ હવે આ વ્યવહાર પ્રકરણનો ઉપસાર કરે છે :इत्येवं वर्णितस्त्वत्र दायभागः समासतः । यथाश्रुतं विशेषश्च ज्ञेयोऽर्हनीतिशास्त्रतः ।। १४६ ।। ઉપર પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે દાયભાગ ટુંકામાં વર્ણવ્યો, વિશેષ જાણવાની ઈચ્છા હોય તેણે બૃહદઈન્નીતિશાસ્ત્રમાંથી જાણી લેવું. હાથમા પ્રશર સંપૂf | |૩ સીમાવિવાહBRU/માધ્યતે || योगीन्द्रं सच्चिदानन्दं स्वभावध्वस्तकल्मषं । प्रणिपत्य पुष्पदंतं सीमानिर्णय उच्यते ॥ १ ।। યોગીઓના પતિ એવા સત, ચિને આનંદ સ્વરૂપ તથા સ્વભાવથી જ જેમણે કાયિક, માનસિક તથા વાચિક પાપોને ટાળી દીધાં છે એવા પુષ્પદંત પ્રભુને નમસ્કાર કરીને “સીમાનો નિર્ણય કહીએ છીએ. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ पूर्वप्रकरणे दायभागो निरूपितः । तस्मिन् जाते भ्रातृणां સીમાવિવાદઃ ચાત્ | મતસ્તત્રિય વ્યતે | પૂર્વ પ્રકરણમાં દાયભાગ વર્ણવ્યો, તેમાં ભાઈઓને પરસ્પર સીમાને માટે તકરાર થાય તેટલા માટે તેનો નિર્ણય કહીએ છીએ. तत्र सीमा भवेद्भूमिमर्यादा सात्वनेकधा । ग्रामक्षेत्रगृहारामनीवृत्प्रभृतिभेदतः ।। २ ॥ તે સીમા એટલે ભૂમિની મર્યાદા તે અનેક પ્રકારની છે. ગામની મર્યાદા, ખેતરની મર્યાદા, ઘરની મર્યાદા, બાગની મર્યાદા તથા રાજ્ય વગેરેની મર્યાદા એવા જુદા જુદા ભેદથી મર્યાદાઓ બહુ પ્રકારે છે. પુનઃ સા પ્રત્યે પ્રથા છે. વળી તે પ્રત્યેક પાંચ પ્રકારની છે. पिछिला मिथिला राजलता स्याद्भामिनी तथा । कासिका चेति भूसीमा पंचधा क्लेशनाशिनी ॥ ३॥ પિછિલા, મિથિલા, રાજલતા, ભામિની તથ કાસિકા એવી રીતે ફ્લેશને નાશ કરનારી ભૂમિ મર્યાદા પાંચ પ્રકારની ગણેલી છે. તત્ર વિછિના નવીસરોવરગિન્નાશયત્નક્ષિતા ? તેમાં પિછિલા એટલે નદી અથવા સરોવર આદિ જળાશયોની મર્યાદાથી ઓળખાય તેવી. 'મિથિના વૃક્ષાલિવિંહિતા | ૨ | મિથિલા એટલે વૃક્ષો આદિની નિશાનીથી ઓળખાય તેવી. રગતતા વાહિતિવાણ્યિાં મિથ: વીરસ્થાપિતા / રૂ || રાજલતા એટલે વાદિ તથા પ્રતિવાદીએ મળી નક્કી કરેલી, માનિની કૃપાષાણુવ્રયસૂવિતા | ૪ | ભામિની એટલે માટી અથવા પથરાના ઢગલાથી સૂચવેલી મર્યાદા, સિ, વિદ્વાયત્વે ભૂપેનાત્મનીષિય વિતા કાસિકા એટલે કંઈપણ નિશાની વગરની હોવાથી રાજાએ પોતાની બુદ્ધિ વડે કલ્પેલી મર્યાદા. તિ પંથ એ પ્રકારે સીમા મર્યાદા પાંચ પ્રકારની ' છે. અત્ર વિવાદ પતિથી એમાં વિવાદ છ પ્રકારનો છે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ विवादोऽत्र भवेत् षोढा नास्ति चास्त्युभयं च वै । न्यूनताधिकता चैव भुक्तिराभोगतस्तथा ।। ४ ॥ સીમા મર્યાદામાં વિવાદ છ પ્રકારનો હોય છે. એક નાસ્તિવાદ, બીજો અતિદાદ, ત્રીજો ઉભયવાદ, ચોથો ન્યુનતાવાદ, પાંચમો અધિકતાવાદ અને છઠ્ઠો આભોગભક્તિવાદ. તથા-તે આ પ્રકારેवादिनेयं भूमिर्मदीयास्ति इत्युक्ते प्रत्यर्थी वदत्यस्य जनकस्यापि किं. Pરમૂહિત્યસ્તિવાઃિ વાદિ એમ બોલે કે આ પૃથ્વી મારી છે એટલે પ્રતિવાદી કહે કે શું આ પૃથ્વી એના બાપની પણ હતી ? આવા વાદને અતિવાદ કહે છે. માત્ર મુવિ પંaiffમતો નવીયશોડતીર્થોડથંશો નાસ્તીતિ નાસ્તિત્વવાદ છે આ પૃથ્વીમાં મારો પાંચ ગુંઠા જેટલો ભાગ છે એમ વાદી કહે એટલે પ્રતિવાદી કહેશે કે તેમાં તેનો એક ગુંઠા જેટલો ભાગ પણ નથી, તેનું નામ નાસ્તિવાદ કહેવાય. ઢું ક્ષેત્રે સર્વ મીખિયુડો ન"તેડદ્ધ મત્યુ-મથવા વાદી કહે કે આ ક્ષેત્ર મારૂં છે એટલે પ્રતિવાદી કહેશે કે તેમાં મારો અર્ધો ભાગ છે, એ વાદને ઉભયવાદ કહે છે. પક્ષેત્રે મમ વૈદુવોચ્છનુમિત મસ્તોત્યુ પર: प्रत्यवतिष्ठते नाष्टरज्जुमितं किन्तु पञ्चरज्जुमितमस्तीति न्यूनतासंवादः ।। એક કહે કે – બહુ વર્ષથી આ મારું ખેતર આઠ દોરી જેટલું છે ત્યારે બીજો કહેશે કે નહિ તે આઠ દોરીવા નથી પરંતુ પાંચ દોરીવા જેટલું છે. એનું નામ ન્યૂનતાવાદ કહેવાય. તવ વિલુધિર્વ વર્તતે રૂધિવસંવાદ્રિ છે તેમજ કોઈ એમ કહે કે ના એથી અધિક છે, તેનું નામ અધિકવાદ કહેવાય. મતીર્થ ભૂમિ: પ્રાચીનમોનાसत्वेनेदानीमपि भुज्यत इत्युक्ते प्रतिवादिनोक्तं नास्य भोगः प्राचीन રૂત્યમોmવિવાદ | વાદિ કહે કે આ પૃથ્વી મારી છે પ્રાચીનકાળથી ભોગવતો આવ્યો છું અને હાલ પણ હું ભોગવું છું, એટલે પ્રતિવાદી કહેશે કે એનો પ્રાચીન ભોગવટો નથી એવા વાદને આભોગ ભુક્તિવાદ કહે છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ एष्वन्यतमविवादेन विवदमानयोरर्थिप्रत्यर्थिनोनिर्णयार्थं स्थेयमुपस्थितयोस्तन्निर्णयं कर्तुकामेन स्थेयेन पूर्वं निर्मलकाले विवादास्पदभूमिं दृष्ट्वा तन्निकटवर्तिसाक्षिणः समाहूय प्रष्टव्याः तद्वाचा निर्णयं विधाय तत्र चिह्न कार्यं यथा पुनः कलहो न प्रसज्येत तथाहि १५२ विदा ७ वाहोमांथी ४२ओ विवाहमा प्रतिवाद નિર્ણય કરાવવાને (સ્થય) પંચ પાસે જાય તે પંચે તેમનો નિર્ણય થવા સારૂ પહેલાં તો વર્ષાઋતુ ગયા બાદ તકરારી જમીન જાતે જોઈને પાસેથી જમીનના માલિકોને બોલાવી તેમની સાક્ષી લેવી તેમના બોલવા પરથી નિર્ણય કરી નક્કી કરી આપેલી જમીનને હદની શાન કરવું કે જેથી કરીને પુનઃ તકરાર થાય નહિ, તે માટે 5 छ 3 :सीमावादे समुत्पन्ने राजकर्माधिकारिणः । विवादास्पदस्थाने हि गत्वा काले च निर्मले ॥ ५ ॥ चिह्न निर्णयकृत्तत्र द्रष्टव्यं प्राक्तनं भृशं । तदभावे च तत्रत्यान् पार्श्वरथानपि साक्षिणः ॥ ६ ॥ : प्राचीनमन्त्रिणो वृद्धान् गोपालांश्च कृषीवलान् । नियोगिनश्च सामन्तान् ग्रामीणान् वनवासिनः ॥ ७ ॥ प्रातिवेश्मिकतापन्नान् सत्यधर्मपरायणान् । आहूय शपथं धर्म्यं दत्वा वृत्तं च प्राक्तनम् ॥ ८ ॥ पृष्ट्वा तद्वचसा कृत्वा सीमासंवादनिर्णयं ।। चिह्न तत्र तथा कार्यं यथा स्यान पुनः कलिः ।।९।। - સીમાડાની બાબતનો કજીયો ઉત્પન્ન થયો હોય તો ન્યાયધીશે ચોમાસુ ગયા બાદ તે તકરારી જમીનમાં જવું, પૂર્વે નક્કી કરેલા તે જગ્યાના ખુંટ-અથવા બાણ તપાસીને જોવાં, તે ન જણાતાં હોય તો સાક્ષી તરીકે તેની પાડોશમાં રહેતા જુના મંત્રીઓ વૃદ્ધ પુરૂષો, For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગોવાળીયા, ખેડુતો, અમલદારો, સામંતો, ગામના લોકો, વનવાસી લોકો અને સત્ય બોલનારા તથા ધર્મિષ્ટ પડોશીઓને બોલાવી ધર્મના . સોગન આપી પાછલું વૃત્તાંત પુછવું. અને તેમના બોલવા પરથી નિર્ણય કરવો. પછી ત્યાં અધિકારીએ મર્યાદાને માટે એક નવું ચિન્હનીશાન કરી આપવું કે જેથી કરીને તકરાર ઉઠે નહિ. ‘ાત્રે ૨ निर्मले' इति यस्मिन् काले जलपुरादिव्याघाताभावेन चिह्नं स्फुटतया જ્ઞાનું શવને સાવ નિર્મનો રેય: મૂળ શ્લોકમાં નિર્મલકાલ કહ્યો છે તે જલ, પુર ઈત્યાદિ હરકત કરનારના અભાવે જે સમયે નીશાની બરોબર દેખી શકાય તે જાણવો. વેન વિજું શાચ્યમિત્યદ | અધિકારીએ શાણે કરીને નીશાની કરી આપવી તે કહે છે :सेतुना च तडागेन देवतायतनेन च । पाषाणैः सरसा वाप्यावटेनाप:श्रवेण वा ॥ १० ॥ माकन्दपिचुमन्दैश्च किंशुकाश्वत्थवेणुभिः । ' न्यग्रोधशाल्मलीशालशमीतालैश्च शाखिभिः ॥ ११ ॥ राज्याधिकारिणा कार्यं तत्सीमास्थलमङ्कितम् । विपर्ययो यथा नृणां सीमाज्ञाने न सम्भवेत् ॥ १२ ॥ સેતું એટલે ખેતરના છેડાની પાળથી, તળાવથી, દેવમંદિરથી, પત્થરથી, સરોવરથી, વાવથી, ખાડાથી, પાણીના પ્રવાહથી, આંબાના વૃક્ષથી, લીમડાના ઝાડથી, ખાખરાના ઝાડથી, પીપળાના ઝાડથી, વાસની ઝાડીથી, વડના ઝાડથી, શીમલાના ઝાડથી, શાલના ઝાડથી, સમીના ઝાડથી તથા તાડના ઝાડથી રાજ્યના ન્યાયાધીશે હદ બાંધી આપવી કે જેથી કરીને મનુષ્યોને ફરી મર્યાદા સંબંધી વિશ્વમ એટલે બ્રાન્તિ રહે નહિ. सीमासन्धिषु गर्तासु कारीषाङ्गारशर्कराः । वालुकाश्च नृपः क्षिप्त्वा गुप्तचिन्हानि कारयेत् ॥ १३॥ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ વળી બે ખેતરના સંધિ એટલે જોડાણ પર ખાડો ખોદાવી તેમાં છાણાં, અંગારા, પથ્થરના કડકા તથા રેત વગેરે પુરાવી છાની નિશાની અધિકારીએ કરાવી રાખવી. ઃિ સાક્ષ ર યુક્તા વિ વર્યમિત્યાદ જ્યારે સાક્ષી ન હોય ત્યારે કેમ કરવું તે કહે છે - साक्ष्यभावे महीपालः स्थापयेद् द्वौ मिथस्तयोः । હો રજીવાસી નિયતિ યાવતા તાવતા વધઃ ૨૪ नृपस्तत्रैव सीमाया लिङ्गानि कारयेद्रुतम् । प्लक्षनिम्बादिवृक्षैश्च ग्रावाद्युपचितस्थलैः ॥ १५ ॥ સીમાડાની તકરારમાં સાક્ષી મળી શકે તેમ ન હોય તો વાદિપ્રતિવાદિ બન્ને જે જમીન માટે પરસ્પર તકરારી છે તે બન્નેને અધિકારીએ ઉભા રાખી કહેવું કે રાતું ભીનું વસ્ત્ર ઓઢી અને જે જેટલી જગ્યામાં ફરે તેટલી જગ્યા તેની. પછી જેણે તેમ કર્યું હોય તેને નિશાનીને માટે ખાખ, લીમડા વગેરે વૃક્ષો અગર પથરા ઈત્યાદિક જે વસ્તુ તે જગ્યાએ નીશાનીકારક હોય તેની નીશાની ' રાજાએ એટલે ન્યાયાધીશે કરી આપવી. યદ્ધિ તીર્ષથે નૈવાપિ નિત્તાતા વિવામિત્યદ જો વાદિ-પ્રતિવાદિ બન્નેમાંથી એક પણ રાતુ કપડું ઓઢી ન નીકળે તો પછી કેમ કરવું તે કહે निर्यातौ नोभयौ चेत्तत्समन्ताद्ग्रामभूमिपाः । ત્યારેષ્ઠી તા થાણા: સીમાનિયMિ | ઉદા. तेऽपि रक्तांशुकं धार्य निष्क्रामन्ति यतस्ततः । सीमावधिं विनिश्चित्य चिह्नानि कारयेन्नृपः ॥ १७।। જો તે બન્ને રાતું વસ્ત્ર ઓઢીને ન નીકળે તો ચારે પાસના ગામેતીઓને બોલાવી તેમાંથી ચાર, આઠ અથવા દશને સીમા નક્કી કરવાના કામમાં નીમવા. તેમણે પણ રાતુ ભીનું વસ્ત્ર ઓઢીને ચારે For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પાસ હદ નક્કી કરવાને નીકળવું. તેઓ જે હદ નક્કી કરે તે પ્રમાણે હદ ઓળખવાને રાજાએ પૂર્વે કહ્યાં તેવાં નિશાન કરી આપવાં. ___अत्र ग्रामभूमिपपदस्योपलक्षणेन ग्रामसीमानिर्णये समन्ताद्ग्रामाधिपाः क्षेत्रसीमाविवादे समन्तात् क्षेत्राधिपा देशसीमासंवादे समन्ताद्देशाधिपा गृहसीमाविवादे पार्श्ववर्तिगृहाधिपाश्च स्थाप्यास्तेषां रक्तवस्त्रधारणं तु बहुलोकसमक्षं विलक्षणवेषण तत्कार्यं कुर्वतां लजया मृषाभाषणं न स्यादित्यर्थः यत्रैतेऽपि न सन्ति तत्र वनवासिनो व्याधभिल्लगोचारकादीन् समाहूत्र पृष्ट्वा च तत्वनिर्णयः कार्य इति विशेषः ॥ ઉપરના શ્લોકમાં ‘ગ્રામ ભૂમિપ' કહ્યા છે તે પરથી નીચે પ્રમાણે વ્યવસ્થા સમજી લેવી. ગામોમાં સીમાડાની હદ નક્કી કરવી હોય તો ચારે પાસના ગામ ધણીઓને બોલાવવા. ખેતરની હદ નક્કી કરવી હોય તો ચારે પાસનાં ખેતરના ધણીઓને બોલાવવા. દેશની હદ નક્કી કરવી હોય તો ચારે પાસના દેશ ધણીઓને બોલાવવા અને ઘરની બાબતની તકરાર હોય તો ઘરની પાસે રહેતા પાડોશીઓને બોલાવી હદ નિર્ણય કરાવવો. બહુ લોકની સમક્ષ તેમને રક્ત વસ્ત્ર ધારણ કરી અને વિલક્ષણ વેશ વડે કરીને તે કાર્ય કરતાં તેમને લજ્જા આવવાથી મિથ્યા ભાષણ ન કરે એટલું તાત્પર્ય જણાય છે. જ્યારે તેવા પણ ન મળે ત્યારે તે વનમાં રહેનારા, પારધિ, ભિલ્લ અને ગાયો વગેરે ચારનારા ગોવાળિયાઓને બોલાવી તેમની સાક્ષીથી ન્યાયાધીશે નિર્ણય કરી લઈ હદ નિશાન કરી આપવાં એટલો વિશેષાર્થ છે. પણ વિવિદ્વાનું ભૂમિપુ નિયાર્થઅપાયHE | જે પૃથ્વી-એટલે ખેતરોમાંથી બાણ વગેરે નિશાનીઓ નિર્મૂળ થઈ ગઈ હોય તેવી જમીનની હદ નક્કી કરવાનો ઉપાય દર્શાવે છે - For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ नद्यादिध्वस्तचिह्नेषु भूप्रदेशेषु वासतः । दिशाप्रमाणभोगेभ्यः कुर्याद्भूपो विनिश्चयम् ॥ १८ ॥ નદિ ઈત્યાદિ જળ પ્રવાહથી નિશાનીઓ નાબૂદ થઈ હોય તેવા ભૂપ્રદેશમાં, રહેવાના સ્થાનથી, અમુક દિશાનું પ્રમાણ તથા ભોગવટાના પ્રમાણ ઉપરથી રાજાએ નિશ્ચય કરવો. યથા જેમ કે ક્ષેત્રે આ મનુષ્યનું ખેતર પ્રામવિમુવિશીયતૂર વારિત ગામથી અમુક દિશામાં આટલે દૂર છે. રૂત્યનુમાનત્ત: એ પ્રકારના અનુમાનથી તમોતિશ અને તેના ભોગવટાથી નિ વિધેયક નિશ્ચય કરવો. ચૈતન્ય વીદશી: સાક્ષ યોથા રૂતિ રતિ | નિશ્ચય કરવામાં કેવા સાક્ષીઓ યોગ્ય છે, તે કહે છે. प्रमाणमागमं चैव कालं भोगं च लक्षणं । भूमिभागं तथ्रा नाम जानीयुस्तेऽत्र साक्षिणः ।।१९।। साक्षिणः सीम्नि प्रष्टव्या अर्थिप्रत्यर्थिनोः पुरः । पार्श्वगग्रामवृद्धानां समक्षं धर्मपूर्वकम् ।। २० ।। समस्तास्ते हि पृष्टाश्च वदन्त्येकां गिरं यदि । ત િણીમાં નિવીયાનામહિતાં નૃપ ૨૨ પ્રમાણ, શાસ્ત્ર, કાળ, ભોગવટો, લક્ષણ, ભૂમિ ભાગ તથા ખેતરનું • નામ એટલાં વાનાં જાણતા હોય તે આ કામમાં સાક્ષીઓ હોઈ શકે. સીમાડાની હદ નક્કી કરવા સંબંધી કામમાં વાદિ પ્રતિવાદિને મોં આગળ ઉભા રાખી પાસેના ગામના વૃદ્ધોની સમક્ષ ધર્મના સોગનપૂર્વક તેવા સાક્ષીઓ લેવા. તે સઘળા સાક્ષીઓને પૂછતાં તે સર્વની જૂબાની જો એક જ પ્રકારની હોય તો રાજાએ તેના નામ સહિત સીમા બાંધી આપવી. મળ સાફ્ટનૃતમાષિvi દંડમાદ || જો સાક્ષીઓ જૂઠું બોલે તો તેમનો દંડ શું કરવો તે કહે છે : For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ चेत्साक्षिणोऽनृतं ब्रूयुः सीमाकृत्ये कथञ्चन । સામા: શતાડ્યા: યુ. શેષા: શવત્વનુસારત: iારા સીમાડાની મર્યાદા બાબતમાં સાક્ષીઓ જૂઠી સાક્ષી આપે તો સામંતોનો સો રૂપિયા દંડ કરવો અને બાકીનાઓની શક્તિ જોઈ તે પ્રમાણે દંડ કરવો. વૃક્ષાર્થે પ્રત્યે તો તે રૂતિ સ્થિતિઃ પુષ दण्डो ऽज्ञानतोऽनृतभाषणेऽस्ति यस्तु जानननृतं लोभादिना भाषते સવિતોfપ વિશેષા ન ઇચ રૂતિ રેય છે જૂઠી સાક્ષી પુરનારા દરેક જણનો દંડ કરવો, એવો કાયદો છે, ઉપર બતાવેલો દંડ અજાણતાં જૂઠી સાક્ષી પુરે તેને માટે છે પરંતુ જે જાણી જોઈને જૂઠી સાક્ષી પુરે તે તો તેથી પણ વિશેષ દંડને યોગ્ય છે એમ જાણવું. અથ યાત્ર વિન્દજ્ઞાતા ન નિ તત્ર હિં વિધેયમિત્યદ || હવે જે સીમાડાની તકરારમાં નિશાની જાણનારા સાક્ષીઓ મળે નહિ ત્યાં અધિકારીએ ન્યાય શી રીતે કરવો તે કહે છે :चिह्नज्ञाता न कोऽप्यस्ति यत्र तत्र महीधनः । आरामदेवतास्थाननिपानोद्यानवेश्मभिः ।। २३ ।। वर्षाजलप्रवाहैश्च सीमां निर्णीय चाभितः । कुर्याच्चिद्रं यथा न स्यात्तयोहि कलहः पुनः ॥ २४॥ જે જગ્યાનાં ચિન્ડ-એટલે નિશાની જાણનાર કોઈ મળી શકે નહિ, ત્યાં રાજાએ બાગ, દેવમંદિર, જળાશય, ઉદ્યાનગૃહ તથા વર્ષાદનો જલપ્રવાહ જે જગ્યાએ થઈને જતો હોય તે પરથી ચારે પાસની સીમાનો નિર્ણય કરી ચિન્ડ કરી આપવું કે જેથી વાદિ-પ્રતિવાદિને ફરીને પરસ્પર કજીયો થાય નહિ. जयपत्रं ततो देयं सीमासत्यार्थवादिने । भूमिप्रमाणवित्तेन दण्ड्योऽन्यो भवति ध्रुवं ।। २५ ।। For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ नाशयेद् भूमिलोभेन सीमाचिह्नानि यो नरः । હનીય: સ ભૂભુમીરૌવ્ય: પદ્મશત: પળ: ।। ૨ ।। अज्ञानेन प्रमादेन यो नाशयति तानि च । स पणद्विशतं दण्ड्यो दीनश्चेदमुनिमुष्टिभिः ।। २७ ।। સીમાની બાબતમાં સત્ય બોલનારને જય પત્ર આપવું, અને જૂઠ્ઠું બોલનારને તકરારી જમીનના મૂલ પ્રમાણે દંડ રાજાએ અવશ્ય કરવો. કદાચિત્ કોઈ મનુષ્ય પૃથ્વી વધારવાના લોભથી પૂર્વની નિશાનીઓ-બાણ, ખુંટ વગેરે ચિન્હો ભાગી નાખે તો રાજાઓએ તેને પાંચસો રૂપિયા સુધીનો દંડ કરવો, અજ્ઞાનથી અથવા આળસથી હદ નિશાનને નાશ કરે તો તેનો બસો રૂપિયા દંડ કરવો. અને તે જો ગરીબ હોય તો સાત મુક્કીઓ મારવી. અથ પ્રકૃતઃ સેતુ પક્ષેત્ર વિષયે વિશેષમાહ અત્રે પ્રસંગ છે માટે પૂલ, કૂવો અને ક્ષેત્ર વિષયમાં વિશેષ કહે છે: सेतुः कूपश्च क्षेत्रेऽपि न निषेध्यो हि क्षेत्रिभिः । स्वल्पबाधाकरास्तेऽपि बहुलोकोपकारकाः ।। २८ ।। यः सेतुः पूर्वनिष्पन्नः संस्कारार्हो भवेद्यदा । तदा तत्स्वामिनं पृष्टवा तद्वंश्यं वाथ भूभुजम् ।। २९ ।। तं संस्करोति चेत्कोऽपि तर्हि तत्फलभाग् भवेत् । अन्यथा तत्फलं स्वामी गृह्णीयाद्वा महीपतिः ।। ३०।। પુલ, કે કૂવો પોતાના ખેતરમાં આવેલો હોય તો પણ ખેતરના ધણીઓએ તેનો વાપરવાનો નિષેધ કોઈને કરવો નહિ. કારણ કે તેથી ખેતરના ધણીને થોડી અડચણ થાય પણ તેથી ઘણા લોકોને ઉપકાર થાય છે. પ્રાચીન સમયમાં બનાવેલો તેવો સેતુ (પુલ) જીરણ થવાથી સમરાવા લાયક થયો હોય તો તેના સ્વામીને અગર તે પુલના કરાવનારના વંશમાં કોઈ હોય તો તેને અગર રાજાને પૂછી For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ १४४ કોઈ સમરાવે તો તે તેમાંથી ઉત્પન્ન થતા ફળનો ભાગી થાય છે.' नहितो तेनु ३०१ २००४ अथवा स्वामी अड! अरे. परक्षेत्रसेतुविषयेऽयं । विधि: ५।२८ क्षेत्रमा पुस डोय ते. संधी ७५२नो विषय छ. अङ्गीकृतेऽपि क्षेत्रे नो कृषि कुर्यान्नकारयेत् । तेनापि देयं तन्मूल्यं फलं स्यादथवा न हि ॥ ३१ ।। પોતે લીધેલાં ખેતરોમાં ખેતી કરે અથવા ન કરાવે તો પણ તેનું મૂલ્ય આપવું જ જોઈએ. પછી તેમાં ફળ થાઓ કિંવા ન થાઓ. इति सक्षेपतः प्रोक्तः सीमावादस्य निर्णयः । ज्ञेयोविशेषो धीमद्भिर्महाहन्नीतिशास्त्रतः ।। ३२ ।। ઉપર પ્રમાણે ટુંકામાં સીમાવાદનો નિર્ણય કહ્યો, બુદ્ધિમાનોને વિશેષ જાણવાની ઈચ્છા હોય તો બૃહત્ શાસ્ત્રમાંથી જાણી લેવો. ॥ इति सीमावादप्रकरणम् ।। अथ वेतनादानस्वरूपं लिख्यते । नत्वा श्रीशीतलं देवं संसाराम्बुधितारकं । वेतनादानवृत्तान्तो वर्ण्यतेऽत्र समासतः ॥ १ ॥ સંસારરૂપી સમુદ્રને તારનાર એવા શ્રી શીતલદેવ પ્રભુને નમસ્કાર शने टुंभ 'पेतनादान' नु वृत्तान्त वाये छीमे. पूर्वप्रकरणे सीमावाद उक्तस्तत्र भृत्या अप्यपेक्षिता भवन्ति इत्यत्र तद्वर्णना तद्वेतनादियुतोच्यते तत्रादौ सेवकभेदानाह ।। पूर्व ५४२९।मां सीमापार्नु વર્ણન કર્યું, તેમાં ચાકરોનો ખપ પડે છે તેથી આ પ્રકરણમાં તેમનું તથા તેમના રોજનું સ્વરૂપ વર્ણવે છે. પ્રથમ ચાકરોના ભેદ કહે છે :सेवकाः पञ्चधा प्रोक्ताः शिष्यान्तेवासिभृत्यकाः । अधिकर्मकरास्तुर्याः स्मृता दासास्तु पञ्चमाः ॥ २ ॥ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ चत्वारः प्रथमे तत्र शुभकर्मकराः स्मृताः । पञ्चमो दासको ह्यत्र सर्वकर्मकरो भवेत् ॥ ३ ॥ सेव पांय प्रहारना गएरोसा छे, शिष्य, अंतेवासि, नृत्य, ચોથા અધિકર્મકર અને પાંચમા દાસ. તેમાંના પહેલા ચાર શુભ કર્મ કરનારા અને છેલ્લો એટલે પાંચમો દાસવર્ગ તે સર્વ કામનો કરનાર होय छे तत्र विद्याध्ययनतत्परः शिष्य ॥ १ ॥ तेमां ने विद्या भावामां सावधान ते शिष्य अहेवाय शिल्पविद्यार्थी अंतेवासी ।। २ ।। शिल्प विद्यानो शीजनार ते अंतेवासी भगवो. भृत्या कर्मकरो भृत्यः ।। ३ ।। रो४ सई आम हरे ते लृत्य कर्मकराणामधिष्ठाताधिकर्मकरः ।।४।। याऽरोनो उपरी तेनुं नाम अधिर्भ ४२, गृहद्वारस्थोच्छिष्टविण्मूत्राद्यशुचिस्थानशोधक: स्वामिगुह्याङ्गशोधकश्च दासः ।।५।। घरनी जर खांगलामा रहेला उच्छिष्ट (जेठवार्ड) भल, મૂત્રાદિ અપવિત્ર વસ્તુને સાફ કરનાર તથા શેઠનાં ગુહ્ય અંગોને ધોઈને સાફ રાખનાર તે દાસ કહેવાય. भृत्यस्तु त्रिविधस्तत्रायुधिकः प्रोक्त उत्तमः । मध्यमः कृषिकश्चैवाधमो भारस्य वाहकः ।। ४ ॥ दासाः पञ्चदश ख्याता गृहजः क्रीत आधितः । लब्धो दायागतश्चैव दुर्भिक्षे पोषितस्तथा ।। ५ ।। युद्धे पणे च विजित ऋणभाग् ऋणमोचितः । रक्षितो मुक्तिदानेन प्रव्रज्याप्रच्युतस्तथा ।। ६ ।। स्थितो यः स्वयमागत्य वडवालोभतः स्थितः । अमातृपितृको यस्तु विक्रेता स्वयमात्मनः ।। ७ ।। મૃત્યુ (ચાકર) ત્રણ પ્રકાનો કહેવાય છે. તેમાં પ્રથમ આયુધિક (શસ્ત્ર ધારણ કરનાર) ઉત્તમ પ્રકારનો ગણેલો છે. ખેડુતને મધ્યમ કહેલો છે. અને ભારવહન કરનારો કનિષ્ટ કહેવાય છે. દાસ જાતના For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ચાકરો પંદર પ્રકારના છે. ઘરની દાસી થકી ઉત્પન્ન થયેલો, વેચાથી લીધેલો, થાપણમાં મૂકાયેલો, પ્રાપ્ત થયેલો, પહેરામણીમાં બદલે મળેલો, દુકાળમાં પોષણ કરેલો, યુદ્ધમાં કે શરતમાં જીતેલો, ઋણભાદ્ રૂણમોચિત, રક્ષિત, દિક્ષાથી ભ્રષ્ટ થયેલો, કન્યા પરણવાનો લાલચુ, પોતાની મેળે આવીને રહેલો માતપિતા વગરનો હોવાથી પોતાની જાતને વેચનાર એ પંદર પ્રકાર દાસના હોય છે. વૃદલાયાં ગાતો. પૃદંગઃ | ૨ | ઘરની દાસીને પેટે ઉત્પન્ન થયેલો તે ગૃહજ, મૂજોન ગૃહીત: તિઃ | ૨ | મૂલ્ય આપીને વેચાથી લીધેલો તે કીત, સ્વામિના થનાર્થમાધિતો નીત નધિતઃ | રૂ. સ્વામીએ ધીરેલું ધન પાછું લેવાને થાપણમાં લીધો હોય તે આધિત, માડનાધાર સાર્થો વા પ્રાતો નથી કે ૪ | આધાર વગરનો વા કાફલાથી છૂટો પડેલો માર્ગમાંથી જડ્યો હોય તે લબ્ધ, વિવાદે સાથે સમાતો વાયાઃ |૧ | લગ્નની પહેરામણીમાં દાસ તરીકે મળ્યો હોય તે દાયાદ, કુર્મિક્ષે પોષિતઃ | ૬ | દુકાળમાં પોષણ કરેલો, સામે, નિતી યુતિઃ | ૭ | સંગ્રામમાં જીતાયેલો તે યુદ્ધ પ્રાપ્ત, સ્થૂળતઃ | ૮ || જૂગટામાં જીતાયેલો, ઋUTUપનયન યાવત વાસ શ્રામા | ૨ દેવું પુરું થાય ત્યાં સુધી રાખવામાં આવેલો તે રૂણભા, ઋણ મોચન તા: ત મોરિતિઃ || ૧૦ | દેવાને છોડવવા પેટે દાસ કરી લીધો હોય તે ઋણમોચિત, મોગનિવચેનૈવ ક્ષિત: ૨૨ મે ફક્ત ખાવાનું આપવું એવા સાટાથી રાખેલો, પ્રવચીત્રુત: ૨૨ | દીક્ષાથી ભ્રષ્ટ થયેલો, સ્વયમ તિ: જે રૂ ને પોતાની મેળે આવેલો, તપુત્રીપરિયનનામેના તિઃ | ૨૪ | સ્વામીની પુત્રીને પરણવાના લોભથી આવીને દાસપણું કરતો હોય તેવો, માતૃપિતૃ યઃ માત્માન વિMાતિ || ૨ | મા-બાપ વગરનો પોતે પોતાની જાતે વેચાયેલો. અથવાથિમપર હેવિશેષાનાદ ક્યા ચાકરોને દાસપણાના ધર્મમાં છોડવા તેનો હેતુ વિશેષ કહે છે : For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ चौरैर्हत्वा तु विक्रीतो बलादासीकृतश्च यः । दासत्वं तस्य नो युक्तं बलात्तं मोचयेन्नृपः ।। ८ ।। ચોરોએ કોઈ માણસને ચોરી કરી લાવી વેચ્યો હોય અને તેને જબરદસ્તીથી દાસપણું કરાવવામાં આવ્યું હોય તેવો માણસ દાસપણાને યોગ્ય નથી. માટે રાજાએ તેવા દાસને સખતાઈથી છોડી દેવરાવવો. स्वामिनं मोचयेद्यस्तु प्राणसंशयसङ्कटात् । मुच्यते दासभावेन पुत्रवद्भागभाक् च सः ॥ ९ ॥ પોતાના ધણીને પ્રાણસંકટ આવ્યું હોય તેવા સમયે સ્વામીને તે સંકટથી છોડાવે તે દાસપણામાંથી છુટી પુત્રની પેઠે તેના ધનમાં भागीयो थाय छे. अयं साधारणः सर्वदासविषयिको विधिः ५२नो શ્લોક સર્વપ્રકારના દાસને મુક્ત કરવાના સાધારણ વિષયનો છે. अथ विशेषं दर्शयति।। वे विशेषमे हेमा छ :सवृद्धिधनदानाद्वै आधिता ऋणमोचिताः । दासभावात्प्रमुच्येरन्नकाले पोषितस्तथा ॥ १० ॥ भुक्तिदासोऽपि तद्भुक्तद्रव्यं दत्वा च मुच्यते । युद्धे पणे जयप्राप्तस्तथा च स्वयमागतः ।। ११ ॥ तुल्येन कर्मणा दास्यान्मुच्येद्दासीकृतोऽपि च । दासीनिग्रहतश्चान्ये न मुच्यन्ते कृतिं विना ॥ १२ ॥ प्रव्रज्याप्रच्युतं तत्र दासं कुर्याब्दलान्नृपः । आनुपूर्व्या च वर्णानां दास्यं नो प्रातिलोम्यतः ॥१३॥ દેવાને પેટે રખાયેલા દાસી, વ્યાજ સુધાં દેવાનું ધન આપી દેવામાં આવે એટલે તેઓ દાસપણામાંથી મુક્ત થાય છે. તે જ પ્રમાણે દુકાળમાં પોષણ કરેલા અને ખાવા પેટે રહેલા ચાકરો ખોરાકી બદલાના પૈસા આપી દેવાથી દાસપણામાંથી મુક્ત થઈ શકે છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તેમજ યુદ્ધમાં કે શરતમાં જીતાયેલા અથવા પોતાની મેળે આવીને રહેલા ચાકરો ચાકરી કરવાનું રાખેલા હોય તેમ છતાં ઉપર મુજબ - ખોરાકીના પૈસા ધણીને ભરી દેવાથી ચાકરીથી છૂટી શકે છે. દાસપણાથી બંધાયેલા બીજાઓ શેઠને કૃત્યનો બદલો આપ્યા સિવાય મુક્ત થઈ શકતા નથી. તેમાં પણ જે દીક્ષાથી ભ્રષ્ટ થઈ રહેલો હોય તેની પાસે રાજાએ બળ વાપરી દાસપણું કરાવવું. આ સઘળાં દાસપણાં વર્ણના એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શૂદ્રના જાતિક્રમ પ્રમાણે ઘટિત રીતે કરાવવું, નહિ કે પ્રતિલોમ્યપણે એટલે જે વર્ણને જે અધિકાર નથી તેવી વર્ણને તે ન કરવાનું કામ સોંપીને દાસપણું કરાવવું નહિ. એવો આશય જણાય છે. અથ તાસત્વનિરવિરવિધિમાદ ! હવે ચાકરપણું છોડાવાનો વિધિ કહે છે. दासं स्वीयमदासं यः कर्तुमिच्छेत्प्रसादतः । ' तस्यांसतः स आदाय साम्भःकुम्भं च भेदयेत् ।। १४॥ छत्राधस्तं च संस्थाप्य मार्जयित्वा च तच्छिरः । पुष्पाक्षतानि तच्छीर्षे किरेढ्याच्च त्रिर्विभुः ।। १५ ।। अदासस्त्वमतो जातो दासत्वं च निराकृतं । वर्तितव्यं शुद्धचित्ताभिप्रायेण निरन्तरम् ॥ १६ ॥ જે શેઠ દાસ પર મહેરબાની કરીને પોતાના દાસપણામાંથી છૂટવાને ચાકર પર કૃપા કરે છે ત્યારે તેણે ચાકરના ખભા પરથી લઈને જળનો ભરેલો ઘડો કાણો કરી ચાકરને છત્રી નીચે રાખી ઘડાના જળ વડે તેના માથા પર માર્જન કરવું, અને તેના માથા પર ફરી ફરીને ત્રણ વખત પુષ્પ તથા અક્ષત વેરવા વળી ત્રણ વખત શેઠે કહેવું કે “આજથી તું ચાકરપણામાંથી છૂટ્યો. તારૂ દાસપણું ગયું. હવે તારે હમેશાં તારા પવિત્ર અન્તઃકરણના વિચારથી વર્તવું, For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અર્થાત્ તું સ્વતંત્ર મતનો થયો.” અથ મૃત્યવેતનવિષયમા ।। હવે ચાકરોના પગારના સંબંધમાં કહે છે : भृत्याय स्वामिना देयं यथाकृत्यं च वेतनं । आदौ मध्येऽवसाने वा यथा यद्यस्य निश्चितं ।। १७ ।। अनिश्चिते वेतने तु कार्यायाद्दशमांशकं । दापयेद्धपतिस्तस्मै स ह्युपस्कररक्षकः ।। १८ ।। જેવું કામ તે પ્રકારે પ્રથમ પરઠયા મુજબ શેઠે ચાકરને કરેલો પગાર કામ કરવાના આરંભમાં, મધ્યમાં કે કામ કરી રહ્યા પછી આપવો. પગારનો ઠરાવ પ્રથમ ન કર્યો હોય તો શેઠના નફામાંથી દશમો ભાગ રાજાએ ચાકરને આપવો, કારણ કે તે ચાકર શેઠની માલમતાનો રક્ષક હોય છે. યવુત્ત વૃહન્નીતો બૃહદહનીતિમાં કહ્યું छे 3 किसिवाणिज्जपसूहिं जं लाहो लहइ तस्स दसमंसं दावेइ निवो भिच्चं अणिच्छिए वेज्जणे तस्स ।। १ ।। व्यापारे स्वामिवित्तस्य हानिवृद्धिकरः स्वयं । योऽस्ति तस्मै भृतिर्देया स्वामिवाञ्छानुसारतः ।। १९ ।। વ્યાપારમાં શેઠના દ્રવ્યની હાની અથવા વૃદ્ધિ કરનાર નોકર હોય તેને શેઠે પોતાની ઈચ્છાનુસાર પગાર આપવો. દાનૌ દીનાં वृद्धावधिकां चानिश्चितवेतनत्वात् स्वछन्दत्वाच्च तस्य ४ याअरनो પગાર નિશ્ચય કર્યો ન હોય તેમાં સ્વછંદપણું હોય છે માટે દ્રવ્યમાં હાની થયે ઓછો અને વૃદ્ધિ થયે વધારે પગાર આપવો એ શેઠની મરજી પર આધાર રાખે છે. अनेककृतकार्ये तु दद्याद्भृत्याय वेतनं । यथाकर्म तथा साध्ये देयं तस्मै यथाश्रुतं ।। २० ।। અનેક પુરૂષોએ મળી કામ કર્યું હોય ત્યારે કામના પ્રમાણમાં For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તેને યોગ્ય પગાર આપવો. અને તે કામ પુરાં થયે શરત મુજબ આપવું. મથ મૃત્યુv૩માદ છે હવે ચાકરના દંડના સંબંધમાં કહે છે :सम्प्राप्ते वेतने भृत्यः स्वकं कर्म करोति न । द्विगुणेन च स दण्ड्योऽप्राप्ते भृतिसमेन च ।। २१ ॥ પગાર પ્રથમથી લીધો છે છતાં જે ચાકર પોતાને સોપેલું કામ કરતો નથી, તે બમણા દંડને પાત્ર છે. પ્રથમથી ચાકરીના બદલામાં પગાર લીધો ન હોય તે પણ સોપેલું કામ ન કરે તો તે કરેલા પગારના દ્રવ્ય બરોબર દ્રવ્યના દંડને પાત્ર છે. अनेकसाध्ये कार्ये तु देयं भृत्याय वेतनं । यथाकार्यं तथासिद्धे सिद्धे देयं यथाश्रुतं ॥ २२ ॥ અનેક વડે સાધ્ય થતું હોય તેવા કાર્યમાં જો કાર્ય સિદ્ધ ન થાય તો નોકરને કાર્ય પ્રમાણે પગાર આપવો અને કાર્ય સિદ્ધ થયે પરડ્યા મુજબ દ્રવ્ય આપવું. भाण्डं तु नाशयेत्किं चित्प्रमादात् भारवाहकः । तन्मूल्यप्रमितं द्रव्यं दापयेत्स्वामिनं नृपः ।। २३ ॥ प्रस्थाने नियतो भृत्यो लग्ने विजकरो भवेत् । भृतिद्विगुणदण्ड्यः स दोषो हि बलवत्तरः ॥ २४ ।। दण्ड्यः सप्तमभागेन लग्नात्पूर्वं परित्यजन् । मार्गे तु त्रयभागेन विना व्याध्यादिकारणम् ।। २५।। ભાર ઉંચકનારો મજુર પોતાની ગફલતથી ઉંચકેલા વાસણો ભાગી નાખે તો રાજાએ તે વાસણની કીમત મજુર પાસેથી માલિકને અપાવવી. પ્રસ્થાનમાં જોડાયેલો નોકર મુકરર કરેલા વખતે વિઘ્ન કરનારો થાય તો તેના કરેલા મૂલ્યથી તે બમણા દંડને પાત્ર થાય For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ છે. કારણ કે તે ઘણો મોટો અપરાધ છે. મુકરર કરેલા સમય પહેલાં ચાકર જો પોતાના કામ પરથી મૂકીને નાશી જાય તો તે પગારના સાતમા ભાગ જેટલા દ્રવ્યના દંડને પાત્ર છે. વ્યાધિ આદિ ખાસ કારણ સિવાય માર્ગમાંથી અધવચ મૂકીને નાસી જાય તો ત્રીજા ભાગનો દંડ કરવા યોગ્ય છે. मार्गाद्धं समतिक्रान्तं कुर्वन्तं निजकर्म च ।। भृत्यं त्यजति यः स्वामी स दद्यात्सकलां भृतिं ॥२६॥ અર્ધ માર્ગે પહોંચ્યો હોય અને ચાકર પોતાને સોંપેલું કામ બરોબર કરતો હોય તેમ છતાં શેઠ તેને અર્ધથી કાઢી મુકે તો તેણે ચાકરને સઘળા કરેલા પૈસા આપીને વિદાય કરવો. इत्येवं वेतनादानस्वरूपं चात्र वर्णितम् । सङ्क्षिप्तं श्रुतपाथोधिमध्याद्रलमिवोद्धृतम् ।। २७ ।। સમુદ્રમાંથી જેમ રત્ન કાઢી લે તેમ જ્ઞાનરૂપી સમુદ્રમાંથી આ વતનાદાન' રૂપી રત્ન કાઢીને તેનું સ્વરૂપ અત્રે સંક્ષેપથી વર્ણવ્યું છે. રૂતિ વેતન વાનપ્રશ્વરમ્ .. अथ क्रयेतरानुसन्तापप्रकरणम् लिख्यते । श्रीश्रेयांसं नमस्कृत्य वादिकौशिकभास्करम् । ચેતરીનુણનાપ: કથ્થતંત્ર માત: | ૨ વાદરૂપ ઘુવડોને સૂર્યસદેશ એવા શ્રી શ્રેયાંસનાથ પ્રભુને નમસ્કાર કરીને અત્રે સંક્ષેપમાં ‘ક્રયેતરાનુસંતાપ' એટલે લેવડદેવડથી ઉપજત પશ્ચાતાપ સંબંધીનું પ્રકરણ કહીએ છીએ. पूर्वस्मिन्प्रकरणे भृत्याः वर्णिताः तत्सहितो धनी तद्द्वारा - स्वयं वा क्रयविक्रयावपि कुरुते तत्र वस्तुपरीक्षामन्तरा तजनितानु For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર शयोऽपि भवतीतिसम्बन्धसम्बद्धं तत्स्वरूपं कथ्यते पूर्व ५७२९ मा ચાકરોનું વર્ણન કર્યું, તે ચાકરોવાળો શેઠ પોતે અથવા ચાકરો દ્વારા પણ કયવિક્રય (લેવું આપવું) કરે છે, તેમાં વસ્તુની પરીક્ષા સિવાય કરેલા વ્યાપારમાં વખતે પસ્તાવો પણ થાય છે. માટે સંબંધથી જોડાયેલું તેનું સ્વરૂપ હવે કહે છે : આ રીતાનુશયત્નક્ષમદ | क्रेता पणेन पण्यं यः क्रीत्वा जानाति नो बहु ।' પાત્તાપો માર્યો સ ાતાનુશા: મૃત: | ૨ | જે મનુષ્ય પૈસા આપીને કંઈ વસ્તુ ખરીદે, પરંતુ ખરીદ કયા પછી બહુ કિંમતની લાગે નહિ તો તેને પછી પસ્તાવો થાય છે. તે પસ્તાવાને “કીતાનુશય” કહેલો છે. વિતાનુશર્લિક્ષમાદ છે , विक्रीय द्रव्यं यो मन्येन्मूल्यमल्पमुपागतम् । तस्य चित्तेऽनुतापो यो विक्रीतानुशयो भवेत् ॥ ३ ॥ કોઈપણ વસ્તુને વેચી અને પછી કહે કે તેનું મૂલ્ય ઘણું જ ઓછું ઉપજયું, એવો તેના ચિત્તમાં જે પસ્તાવો થાય તેનું નામ વિકીતાનુશય' કહેવાય. अथ वस्तुविशेषपरीक्षाकालावधिमाह ॥ स्त्रीदोह्यबीजवाह्यायोरत्नपुंसां परीक्षणे ।। क्रीतानामवधिज्ञेयो मासस्त्रिदशपञ्चभूः ॥ ४ ॥ दिनं सप्तदिनं पक्षश्चात्र दोषे निरीक्षिते । क्रेतादातुं दत्तद्रव्यं शक्तः प्रत्यर्थक्रीतकम् ॥ ५ ॥ હવે વસ્તુ પરીક્ષાના કાલનો અવધિ કહે છે :- દાસી વેચાતી લીધા પછી એક માસ તેની પરીક્ષાને માટે કહ્યો છે. તેટલામાં તે For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ યોગ્ય ન લાગે તો પોતાનું દ્રવ્ય પાછું લઈ તે દાસી વેચનારને પાછી આપી શકે છે. ભેંસ વગેરેને અવધિ ત્રણ દિવસનો છે, બીજ વેચાથી લઈ દશ દિવસમાં પાછું આપી શકાય છે. ઘોડો, બળદ કે વાહનની હરકોઈ વસ્તુ પાંચ દિવસ સુધી પાછી આપી શકે, લોઢાનો અવધિ એક દિવસનો છે, રત્નનો અવધિ સાત દિવસનો છે. અને પુરૂષ પરીક્ષાનો અવધિ પંદર દિવસનો કહેલો છે. પાછળ કહેલી વસ્તુઓ એટલા મુકરર કરેલા અવધિમાં દોષવાળી જણાય તો તે ખરીદનાર તેની વસ્તુ પાછી આપી આપેલું મૂલ્ય પાછું લઈ શકે છે. થોવ્યતિષિવિષયવ્યવસ્થામદ क्रीतं प्रत्यर्पितुं वस्तु ग्राहकश्चेत्समीहते । ऽविकृतं तद्दिने चैव तर्हि प्रत्यर्पयेद् ध्रुवम् ॥ ६ ॥ ददद्वितीये दिवसे पणत्रिंशांशहानिभाक् । तृतीये द्विगुणा हानिः परतो देयमेव न ।। ७ ॥ ઉપર કહેલી વસ્તુ સિવાય બીજી વસ્તુઓ સંબંધીની વ્યવસ્થા કહે છે :- વેચાથી લીધેલી વસ્તુ ગ્રાહક પાછી આપવાને ઈચ્છે તો અવશ્ય તેણે બગાડ્યા સિવાય તે જ દિવસે પાછી આપવી. બીજે દિવસે જો ગ્રાહક લીધેલી વસ્તુ પાછી આપે તો તેને વસ્તુની કીમતમાંથી ત્રીશમો ભાગ કાપીને બાકીના પૈસા પાછા મળે ત્રીજે દિવસે ખરીદેલી વસ્તુ પાછી આપવા જાય તો તેથી બમણો ભાગ ઓછો મળે અને ત્રીજે દિવસે તો ખરીદેલી વસ્તુ પાછી આપી શકાય જ નહિ. યમપરીક્ષિત વસ્તુ વિધ: ઉપરનો વિધિ વગર પરીક્ષા કરે ખરીદેલી વસ્તુના સંબંધમાં છે. परीक्षितग्रहे तु न हि क्रीतवस्तुनः प्रत्यर्पणं न च दत्तादानं | મવતીત્યાર | પરીક્ષા કરીને લીધેલી વસ્તુને પાછી આપી શકાય નહિ તેમજ આપેલા પૈસા પાછા મળે નહિ તે કહે છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ परीक्षापूर्वकं क्रीतं क्रय्यं यत्स्वामिना स्वयं ।। तद्विक्रेता न गृह्णीयाल्लब्धं प्रत्यर्पयेन्न च ॥ ८ ॥ સ્વામીએ પોતે પરીક્ષા કરીને વસ્તુ વેચાથી લીધી, તે વસ્તુ વેચનારો પાછી લઈ શકે નહિ તેમ તેનું મૂલ્ય પણ પાછું આપી શકે નહિ. __ अथ परीक्षाप्रसङ्गात्स्वर्णादिहानिपरीक्षामाह ।। म पस्तुनी પરીક્ષાનો પ્રસંગ છે માટે સોના વગેરેની હાનિની પરીક્ષા કહે છે - वन्हौ स्वर्णस्य नो हानीरजतस्य पलद्वयम् । त्रपोरष्टौ च ताम्रस्य पञ्चायसि पलानि षट् ॥ ९ ॥ ... અગ્નિમાં નાખવાથી સોનાની હાનિ થતી નથી. રૂપે બે પલ ઘટે છે, જસત આઠ પલ, ત્રાંબુ પાંચ પલ અને લોઢું છપલ ઘટે છે. प्रतिशत पलमेषा हानिर्जेया अधिकहानौ तु शिल्पी दण्ड्यो भवति છે ઉપરની દરેક ધાતુમાં સો પળે એટલી હાનિ સમજવી, એથી विशेष नि थाय तो पातुनो री॥२ ६ने पात्र थाय छे. यदुक्तं बृहदहन्नीतौ ।। ईन्नतिमi | छ 3 :___ "हाणी णहु सुवणे अमीए पलदुग्गं भवे रयए तंवस्स पंच लोहे दस सीसे अठयइसयगं" ॥ १ ॥ .. अथ वस्त्वन्तरविषये विशेषमाह ॥ वे भी वस्तुमान। સંબંધમાં વિશેષ કહે છે - कार्पासे सौत्रिके चौर्णे स्थूलसूत्रेण निर्मिते । ज्ञेया दशपला वृद्धिः शते प्रक्षालिते सति ।। १० ।। सूक्ष्मसूत्रैश्च निष्पन्ने वृद्धिर्हि त्रिपला भवेत् । मध्यमे मध्यमा ज्ञेया प्रोक्तमेतजिनागमे ।। ११ ।। त्रिंशद्भागक्षयो रोमजाते च कार्मिके पुनः । कौशेये वल्कले तु स्यान्न वृद्धिर्न क्षयः कदा ॥१२॥ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ રૂથી, સુતરથી, ઉનથી તથા જાડા સુરતથી બનાવેલા ધોયેલા કાપડમાં સો પળે દશપળની વૃદ્ધિ થાય છે. જીણાં સુતરથી બનેલા કાપડમાં સેંકડે ત્રણ પળ જેટલી વૃદ્ધિ થાય છે. મધ્યમ વર્ગના સુતરથી બનેલા કાપડમાં મધ્યમ વૃદ્ધિ જાણવી એમ જિનશાસ્ત્રમાં કહ્યું છે. પશુપક્ષીનાં રૂવાટાંથી તથા યંત્રથી સૂત્રવતી ચિત્ર કાઢેલા કાપડમાંથી ત્રીશમા ભાગ જેટલો ક્ષય થાય છે અને રેશમમાં તથા વલ્કલ વસ્ત્રમાં ક્ષય કે હાનિ થતી નથી. चित्रयन्त्रसूत्रादिकर्मनिमिते रोमनिमिते च राशितस्त्रिंशद्भागक्षयः स्यात् । कौशेय भूर्जपत्रादिवल्कलनिष्पाद्ये च हानिवृद्धी न हि स्यातामिति ॥ क्रयेतरानुसन्तापः सङ्केपेणात्र सूत्रितः । यद्ज्ञानेन प्रवीणाः स्युर्जना व्यापारकर्मणि ।। १३ ।। યેતરાનુસંતાપ’ પ્રકરણ અત્રે સંક્ષેપથી વર્ણવ્યું, જેને જાણવાથી મનુષ્યો વ્યાપારના કામમાં કુશળ થાય છે. રૂતિ યેતર નુસત્તાપપ્રમ્ | . अथ स्वामिभृत्यविवादप्रकरणम् लिख्यते । वासुपूज्यजिनं स्तुत्वा दुष्टारातिविनाशकम् । 'स्वामिभृत्यविवादोऽत्र सङ्क्षपेणाभिधीयते ॥ १ ॥ | દુષ્ટ શત્રુઓને નાશ કરનાર એવા વાસુપૂજ્ય જિનની સ્તુતી કરીને સ્વામી તથા ચાકરનો વિવાદ અત્રે સંક્ષેપથી કહીએ છીએ. पूर्वस्मिन्प्रकरणे के यविक्रेयपरीक्षाकालावधिरभिहितस्तत्र परीक्षिताः क्रीतगोमहिष्यादयोऽपि भवन्ति तच्चरणार्थनियुक्त-भृत्यदोषे વ િચાહતો તનોમથીયતે | પૂર્વ પ્રકરણમાં ક્રય વિક્રયની પરીક્ષાના કાળનો અવધિ કહી ગયા, તેમાં પરીક્ષા કરીને લીધેલા For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ ગાયો, ભેંશો વગેરે પશુઓ હોય છે, તેમને ચારવાને રાખેલા ચાકરો એટલે ગોવાળિયાઓએ કરેલા દોષના સંબંધમાં વાદ થાય માટે તે વર્ણવે છે :महिषी त्वष्टमाषैश्च परशस्यविनाशिनी । તાડ્યા તયેં સુરક્ષિતસ્યારે ગાવા | ૨ || પારકા ખેતરમાં પેશી તેના વાવેલા ધાન્યનો નાશ કરનાર ભેંશના આઠ માસા, ગાયના ચાર માસા, બકરીના બે માસા તેમ ઘેટીના માલિકના પણ બે માસા દંડ કરવો. મા તાપથ વિંશતિ તમો માપ: માસો એટલે ત્રાંબા નાણાનો વીશમો ભાગ સમજવો. સપથવિયે તુ તુvsધવચ વિત્યાહુ | અપરાધ વિશેષ હોય તો દંડ પણ વિશેષ થાય તે કહે છે :अवत्सानां स्थितानां च चरित्वा तत्र पूर्वतः ।। : દ્ધિપુસ્તાસાં સંવત્સાનાં વતુ: | ૩ - વાછરડાં વગરની ગાયો અગર ભેંશો કે બકરી કે ઘેટી પૂર્વની પેઠે ચરીને તે ત્યાં ખેતરમાં જ રહે તો પ્રથમના કરતાં તેના માલિકનો બમણો દંડ કરવો, અને વાછરડાં સુધી રહે તો ચારગણો દંડ કરવો. ક્ષેત્રીનવિષયે પશ્વન્તવિષય ૨ રાઉમીદ | ક્ષેત્ર વિશેષ તથા પશુ વિશેષને માટે દંડ કહે છે :विवीतेऽपि हि पूर्वोक्त एव तासां दमः स्मृतः । खरोष्ट्रयोश्च दण्डः स्यात्पूर्वोक्तमहिषीसमः ।। ४ ।। માલિકીના ખેતરમાં ઢોર ચારવાથી પૂર્વે જે દંડ કહ્યો છે તેટલો જ કોઈની માલિકીના બીડમાં ચારવાથી પણ સમજવો, તેમ ગધેડા તથા ઊંટનો દંડ પણ ભેંશના જેટલો જ જાણવો. વં ચ પરક્ષેત્રથી नाशे गोमहिष्यादिस्वामिनां दण्डस्तूक्तः परं क्षेत्रस्वामिने For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ તત્ક્રાનિનિમિત્તે જિવાતત્યં તવાદ ।। એ પ્રકારે પારકા ખેતરનું ધાન નાશ કરવાથી ગાયો તથા ભેંશો વગેરેના ધણીનો દંડ કહ્યો પરંતુ ખેતરના ધણીને તે હાનિ બદલ શું આપવું તે કહે છે :ताड्यो गोपस्तु गोमी च पूर्वोक्तदण्डभागपि । दद्यात् क्षेत्रफलं यद्धि नष्टं क्षेत्राधिपाय तत् ।। ५ ।। ગોવાળીયાને તો આ અપરાધ બદલ મારવો એટલો જ દંડ, અને ગાયોનો ધણી પૂર્વે કહેલા દંડને પાત્ર થાય છે, અને ક્ષેત્રના ધણીનું ક્ષેત્રનો પાક વગેરે જે કંઈ નુકશાન થયું હોય તે તેને આપવું. क्षेत्रफलहानिदाने तु गवादिभक्षणावशिष्ट- पलालादिकं गोमिनैव ग्राह्यं મધ્યસ્થસ્થાપિતમૂલ્યવાનેન ક્રીયપ્રાયહ્રાત્।। ખેતરમાં થયેલા નુકશાનનો બદલો અપાવ્યા પછી ગાયો ઈત્યાદિક પશુએ ખાતાં અવશિષ્ટ એટલે બાકી રાખેલું પરાળાદિક તે ગાયો વગેરેના ધણીએ જ લેવું, કારણ કે કોઈ મધ્યસ્થે ઠરાવેલી નુકશાનીની કીમત આપીને તે વેચાથી લીધા જેવું જ ગણાય. गोपदोषे स ताड्यस्तद्धानिं च गोमी देयात् ।। ગોવાળિયે પારકા ખેતરમાં ઢોર ઘાલ્યાં હોય તો તે ગોવાળિયો મારના દંડને પાત્ર થાય છે, પરંતુ નુકશાનીની તો ઢોરનો ધણી જ આપે છે. મિોષે સ ટ્ક્યોપ હાનિોપ તિ નિતાર્થઃ ।। ઢોરના ધણીએ પારકા ખેતરમાં ઢોર ઘાલ્યાં હોય તો તે મારના દંડને તથા હાનિને પાત્ર થાય છે એવો અર્થ નીકળે છે. અયં નામવારે ૬૬ ઉત્ત્ત: ઉપરનો દંડ જાણી જોઈને પારકા ખેતરમાં ઢોર ઘાલવા માટેનો છે. અામારે તુ ક્ષેત્રવિશેષેપવાનું વયતિ ।। અણજાણે તો ક્ષેત્રભેદને વિશે પેઠેલાં ઢોરને માટે અપવાદ દર્શાવે છે ઃकामचारे त्वयं दण्डोऽकामे दोषो न कस्यचित् । यदि ग्रामविवीतान्तं क्षेत्रं मार्गसमीपगम ।। ६ ॥ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપરનો દંડ જાણી જોઈને પારકા ખેતરમાં ઢોર ચારવા માટેનો છે. અજાણતાં ઢોરના જવાના માર્ગમાં અથવા ગામની લીલી ઘાસવાળી. જમીનના છેડા પર ખેતર હોવાને લીધે ઢોર ચરી જાય તેમાં ગોવાળીયો કે માલધણી દોષને પાત્ર નથી. માલ્યાણવિષિનE || દંડ કરવાને અયોગ્ય કયા પશુઓ તે કહે છે :षण्डोत्सृष्टागन्तुकाश्च पशवः सूतिकादयः । दैवाश्च राजकीयाश्च मोच्या येषां न रक्षकः ।। ७ ।। સાંઢીયા, તજી દીધેલા, નવા આવેલા, તરતનાં જન્મ આપનારાં, દેવનાં તથા સરકારી ઢોરને છોડી મૂકવાં કારણ કે તેમનું રક્ષક કોઈ હોતું નથી. થોપવૃત્વમાદ છે હવે ગોવાળીયાનું કામ શું તે કહે છે :प्रातर्गृहीता यावन्तः गवादिपशवो विका- । , लेऽर्पणीया हि तावन्तो गोपेन गणनोत्तरम् ॥ ८ ॥ ગોવાળીયાએ ચારવા માટે સવારમાં જેટલાં ઢોર લીધાં હોય તેટલાં સાંજે ગણીને તેમના ધણીને પાછા સોંપી જવાં. सिंहाहिविद्युदाग्नैश्च मृतश्चौरैर्हतोऽपि वा । तस्य दण्डो न गोपस्य तत् प्रमादे स दण्डभाक् ।।९।। સિંહ, સર્પ, વીજળી, અગ્નિ વગેરે અકસ્માતથી વગડામાં ચરતાં ઢોર મરી જાય અથવા ચોર ચોરી જાય તેમાં ગોવાળિયાનો દંડ થઈ શકે નહિ, ગોવાળ તો ગફલતને માટે દંડને પાત્ર થાય છે. प्रसङ्गाद्रोपवेतनस्वरूपं गवादिचारक्षेत्रस्वरूपं चोच्यते प्रसंग છે માટે ગોવાળીયાઓને ઢોર ચારવા બાબતમાં પગાર શો આપવો અને ગાયો ઈત્યાદિ ઢોરને કઈ જમીનમાં ચારવાં તેનું વર્ણન કરીએ છીએ : For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ शताद्गवां वत्सतरा द्विशताद्गोपवेतनम् । प्रतिवर्षं भवेद्देयं दोहदश्चाष्टमे दिने ।। १० ।। દર વર્ષે ગોવાળનો પગાર સો ગાય પર એક વાછરડી અને બસો ગાય પર બે કરતાં વધારે વાછરડીઓ જાણવી. તેમજ દર આઠમે દિવસે તેને દુધનું પાત્ર આપવું. नृपेण ग्रामलोकैश्च रक्षणीया वसुन्धरा । गवादिपशुवृत्यर्थं नो चेहुखं सदा भवेत् ।। ११ ।। રાજાએ તથા ગામના લોકોએ ગાયો ઈત્યાદિ પશુઓને માટે ખેડ્યા વગરની ગોચર જમીન રક્ષણ કરી રાખવી, જો તેમ ન કરે તો હમેશાંનું દુ:ખ થાય છે. (પશુઓને ચારવાની જગા દરેક ગામ દીઠ હોવી જોઈએ એવો ભાવ છે) તત્ક્રમાળમારૢ ।। ગોચર જમીન કેટલી રાખવી તેનું પ્રમાણ કહે છે : परिणाहोऽभितो रक्ष्यो ग्रामस्य धनुषां शतम् । શતકૂય વંટસ્થ નરમ્ય વતુ:શતમ્ ।। ૧૨ ।। ગામની પાછળ ચારે પાસ સો, સો ધનુષ્ય વા, કર્બટ (બસ્સો ગામના મુલકની રાજધાની) પછવાડે બસો ધનુષ્ય વા, અને નગરની પાછળ ચારસો ધનુષ્ય વા ગોચર જમીન રાખવી. सङ्क्षेपेणात्र गदितो विवादः स्वामिभृत्ययोः । व्यवहारेऽष्टमो भेदो विशेषः श्रुतसागरात् ।। १३ ।। વ્યવહારમાં આઠમો ભેદ જે સ્વામિ ભૃત્યનો વિવાદ, તે અત્રે સંક્ષેપમાં કહ્યો, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેમણે બૃહદર્હન્નીતિમાં જોઈ લેવો. ।। इति स्वामिभृत्यविवादप्रकरणम् ।। For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ अथ निक्षेपप्रकरणमारभ्यते ॥ श्रीविमलस्य पादाब्जनखा दिन्तु सुखानि वः । यज्जन्मनि नभोभागाद्रत्नवृष्टिरभूत्तराम् ।। १ ।। શ્રી. વિમલનાથ ભગવાન જેમના જન્મ સમયે આકાશમાર્ગથી રત્નોની અત્યંત વૃષ્ટિ થઈ હતી, તેમના ચરણરૂપી કમલના નખ तमने खनेड प्रहारनां सुजने खापनारा था. पूर्वप्रकरणे भृत्यदोषेण स्वामिनो हानि: सूचिता ततः खिन्नः कोऽपि स्वामी वृद्धिलाभार्थं रक्षार्थं वा स्वधनं क्वचिन्निक्षिप्य निर्वाहं करोत्यतो निक्षेपप्रकारोऽत्र वर्ण्यते तत्र तावन्निक्षेपस्वरूपमुच्यते ।। गया प्र४२मां याना દોષથી સ્વામીને હાની થાય છે એમ સૂચવ્યું છે. ત્યારે તેવા ચાકર દ્વારા એ થયેલી હાનિથી ખેદ પામેલો કોઈ શેઠ વ્યાજના લાભના અર્થે કિંવા પોતાનાં નાણાનું રક્ષણ થવા માટે પોતાનું ધન કોઈક જગ્યાએ થાપણ મૂકી નિર્વાહ કરે છે, માટે તેવી થાપણનો પ્રકાર અત્રે કહિએ છીએ. તેમાં પ્રથમ થાપણનું સ્વરૂપ કહે છે : कर्मोदयेन मर्त्यस्य सन्ततिर्न भवेद्यदा । दुष्टोऽथवा तनुजः स्यात्तदा दुःखं महत्क्षितौ ।। २ ॥ ततः कुटुम्बपुष्ट्यर्थं स्तैन्यादिभयतोऽपि वा । स्वयं व्यवहृतिं कर्तुमशक्तेन नरेण वा ।। ३ ।। यात्रार्थमुद्यतेनापि क्षिप्यते यद्वसु स्वकम् । धर्मज्ञे कुलजे सत्ये सदाचाररतात्मनि ।। ४ ।। स निक्षेपविधिः प्रोक्तः सर्वजीवसुखप्रदः । स तु द्विविधतापन्नः समिषाऽमिषभेदतः ।। ५ ।। પૂર્વ કર્મના ઉદયને લઈ જ્યારે મનુષ્યને પ્રજા થાય નહિ, ત્યારે અથવા છોકરો દુષ્ટ નીકળે ત્યારે આ લોકમાં મોટું દુઃખ સમજવું. તેવાં દુઃખરૂપ કારણોને લઈ પોતાના કુટુંબના નિર્વાહને For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ માટે અથવા તો ચોરી કરી જવાના ઈત્યાદિ ભયને લીધે, કે પોતે વ્યાપાર કરવાને શક્તિમાન ન હોય ત્યારે, વળી યાત્રામાં જવાને તૈયાર થયો હોય ત્યારે જ પુરૂષ, પોતાના ધનને કોઈ ધર્મજ્ઞ, સારા કુલમાં ઉત્પન્ન થયેલા, સત્ય બોલનાર તથા સદાચારીને ત્યાં થાપણ મૂકે છે તેને નિક્ષેપ વિધિ કહે છે. તે નિક્ષેપ એટલે થાપણ બે પ્રકારની હોય છે એક બાજુ અને બીજી અનામત. स तु भूयः कियत्काले निक्षेपं याचयेद्यदा । न तदा स्याद्विसंवादस्ततः शुद्धे विनिक्षिपेत् ।। ६ ॥ यावद् द्रव्यं च निक्षिप्तं तावद्देयाद्धनी पुनः ।। यथादानं तथादानं येन प्रीतिः सदा तयोः ॥ ७ ॥ થાપણ મૂકનાર કેટલોક સમય જવા પછી જ્યારે થાપણ રાખનાર પાસે પોતાનું દ્રવ્ય માગે ત્યારે તકરાર થાય નહિ માટે થાપણ પવિત્રને ત્યાં જ મૂકવી. થાપણ રાખનાર ધનવાને પણ તેણે જેટલું ધન આપ્યું હોય તેટલું તેને પાછું આપવું. જે પ્રકારે લેવું તે પ્રકારે આપવું, એવો વ્યવહાર રાખવાથી લેનાર આપનારને પરસ્પર હમેશાંની પ્રીતિ રહે છે. याच्यमानं स्वकीयं स्वं निक्षेप्ता यो न यच्छति । भूप आहूय तं मैत्र्यभावेन क्षेपिनं वदेत् ॥ ८ ॥ • विवादोऽयं किमन्योन्यं नायं धर्मस्तवोचितः ।। स्ववंशो लज्यते येन न तत्कुर्वीत बुद्धिमान् ॥ ९ ॥ થાપણ મૂકનાર થાપણ રાખનાર પાસેથી પોતાનું દ્રવ્ય પાછું માગે અને જ્યારે તે તેને પાછું ન આપે ત્યારે રાજાએ તે ધણીને બોલાવી મિત્રભાવનાથી કહેવું કે આ પરસ્પર નકામી તકરાર શું કરવા માટે જોઈએ, આવો ધર્મ તને યોગ્ય નથી. જે કરવાથી પોતાના વંશને એબ લાગે તેવું કૃત્ય બુદ્ધિમાન પુરૂષ કદિ કરતો નથી. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ स्वामिन्मम तु न ह्यस्ति देयैतस्य वराटिका । श्रीमद्भिर्निश्चयं कृत्वा यथा रोचेत तत्कुरु ॥ १० ॥ હે સ્વામીનું ! મારે તેની એક કોડી દેવી નથી માટે આપ નિશ્ચય કરીને જેમ રૂચે તેમ કરો. स्वामिकार्यहितोद्युक्तैः पुरुषैः साक्ष्यदायिभिः । વિજ્ઞાતિમિહર્નિયાત્સત્યતાં યોઃ ૨૨ છે પછી સ્વામીના હિત કાર્યમાં ઉદ્યોગવાળા સાક્ષી આપવાને તૈયાર થયેલા પુરૂષોથી તથા અન્ય જાતિના છાના બાતમીદારોથી, બેમાંથી ખરો કોણ છે તેનો નિર્ણય રાજાએ કરવો. वाद्युक्तं चेद्वयः सत्यं तदा भूपो यथातथा । दापयित्वा धनं तस्मै दंडयेन्यस्तरक्षकम् ॥ १२ ॥ વાદિ એટલે થાપણ મૂકનારનું કહેવું ખરૂં કરે તો તેનું ધન પાછું અપાવી થાપણ સાચવનારનો (રાજાએ) દંડ કરવો. ઈચસત્યે હિં સ્થાદિત્ય વાદિ ખોટો ઠરે તો શું કરવું તે કહે છે :अर्थिन्यसत्ये दंड्यः स यावद्वेदनमर्थतः । तथा न पुनरन्योऽप्यनीतिं कुर्याच्च कश्चन ॥ १३ ॥ વાદિ જૂઠો ઠરે તો તેણે થાપણના જેટલા રૂપિયા કહ્યા હોય તેટલી રકમથી તેનો દંડ કરવો જેથી કરીને ફરીને બીજો કોઈ તેવી અનીતિ કરે નહિ. નિધિ સ્વરૂપમાદ છે હવે ઉપનિધિનું સ્વરૂપ કહે છે. निजमुद्रांकितं बन्धं कृत्वा च वस्तुनः स्वयम् । निकटे स्थाप्यतेऽन्यस्य बुधैरुपनिधिः स्मृतः ।। १४।। પોતાનું સીલ કરીને અને બંધ કરીને પોતે જે વસ્તુ બીજાને સોંપે છે તેને વિદ્વાનોએ ઉપનિધિ કહેલી છે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ निक्षेत्रा लेखपत्रे चेत्पुत्रनाम न लेखितम् । याचितं तदवाप्नोति पुत्र ऋक्थं मृतौ पितुः ।। १५ ।। થાપણ મૂકનાર લેખપત્રમાં પુત્રનું નામ લખતો ગયો ન હોય છતાં પિતાના મૃત્યુ પછી તે થાપણનું ધન ધણી પાસે માગે તો તે તેને મળે છે. जलाग्निचौरैर्यन्नष्टं तन्निक्षेप्ता न चाप्नुयात् । निक्षेपरक्षकाद्रव्यं तत्प्रसादादृते नरः ॥ १६ ॥ જળ, અગ્નિ કે ચોરોથી થાપણ મૂકેલા દ્રવ્યનો નાશ થાય તો થાપણ રાખનારની કૃપા સિવાય થાપણ મૂકનાર તે દ્રવ્ય મેળવી શકે નહિ. વિસ્થઘનિનોર્નિક્ષેપનિન્જ ફર્વતોનૃપ: વિ વિત્યાદિ || થાપણ રાખનાર ધની થાપણને ઓળવી જતો હોય ત્યારે રાજાએ શું કરવું તે કહે છે :निक्षेपापन्हुतिं कोंः समाधैः शपथैर्नृपः । साक्ष्यादिशपथैर्वापि योऽसत्यस्तं तु दंडयेत् ॥ १७ ॥ સર્વ પાપના સોગન આપતાં છતાં અને સાક્ષી ઈત્યાદિની સોગન પર જુબાની છતાં જે અસત્ય બોલે અને થાપણ ઓળવે તેનો રાજાએ દંડ કરવો. चेदसत्यं द्वयोर्वाक्यं राज्ञा दंड्यावुभावपि । यावनिवेदितं स्वांताभिप्रायं तावता लघु ॥ १८ ॥ વાદિ પ્રતિવાદિ બને જૂઠું બોલતા હોય તો જ્યાં સુધી તેઓ પોતાના અંત:કરણથી ખરો અભિપ્રાય આપે નહિ ત્યાં સુધી રાજાએ સત્વર બન્નેને દંડ કરવો. निक्षिप्तं यो धनं ऋक्थी निन्हुतेऽस्मान्महीधनः । गृहीत्वा षोडशांशं प्रागर्थिनं दापयेत्समम् ॥ १९ ॥ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ થાપણ રાખનાર થાપણ મૂકેલું ધન ઓળવી જતો હોય ત્યારે રાજાએ તેની પાસેથી સોળમા ભાગનું ધન પ્રથમ લઈ પછી થાપણ મૂકનારને તેનું પુરેપુરું ધન અપાવવું. અર્થિતામિયોને યો વ્યયોર્જિન: સ્વાત્ત ભૂપેન પ્રત્યર્થિનો અર્થિને દ્વાપયિતવ્ય જ્ઞત્યારૢ ।। આવા થાપણ સંબંધીના કજીયામાં દાદ મેળવતાં વાદિને જે કંઈ ખર્ચ થયું હોય તે રાજાએ પ્રતિવાદિ પાસેથી અપાવવું તે માટે કહે છે :- . यो नियोगेऽर्थिनो जातो व्ययः प्रत्यर्थिनो नृपः । तद्रव्यं दापयेत्सर्वं लिखित्वा जयपत्रके ।। २० ॥ આવા કામમાં વાદિને દાદા મેળવતાં જે કંઈ ખર્ચ થયો હોય તે દ્રવ્ય હુકમનામા પત્રમાં લખીને રાજાએ અપાવવું. અર્થાત્ થાપણની ૨કમ પર ખર્ચનો આંકડો ચઢાવીને હુકમનામું કરવું. થોનિધિ હરળવિષયમાહ ।। હવે ઉપનિધિના હરણનો વિષય કહે છે : कश्चिच्चोपनिधेर्हर्ता भूपेन यदि निश्चितः । दंड्यः स्याद्दापयित्वा प्राक् निक्षिप्तक्षेपकाय तं ।। २१ ।। પૂર્વે જેનું લક્ષણ કહ્યું છે તેવા ઉપનિધિને અમુક હરનારો છે. એમ જો રાજાએ નક્કી કર્યું તો પ્રથમ વાદિને તેનું ધન અપાવીને રાજાએ પછી પોતાનો દંડ વસુલ કરવો. તવેન ચિતંત્રયેત્સ ફંડ્ય નૃત્યારૢ ।। જે કપટ વડે કોઈને છેતરે તે દંડને પાત્ર થાય છે, તે કહે છે : राज्यगेहे श्रुतं मित्र नृपः कृद्धस्तवोपरि । ततस्त्वं मद्गृहे तिष्ठ रक्षामि त्वामसंशयम् ।। २२ ।। चेपस्त्वद्गृहस्थानि वस्तूनि द्राक् गृहीष्यति । त्वदिच्छा चेत्समस्तानि मद्रेहे स्थापयाम्यहम् ।। २३।। इत्येवं कैतवं कृत्वा भयं दत्वा हरेद्धनम् । कन्यावास्तुहिरण्यादि हेतुभिर्विविधैः खलः ।। २४ ।। For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ स दंड्यो भूमिपालेन कारागारादिबंधनैः । નિર્વાચો નરસ્થિીયાત્સર્વત્નોuપંથ ર૧ હે મિત્ર ! દરબારમાંથી મેં સાંભળ્યું છે કે રાજા તારા પર કોપ્યો છે, માટે તું મારા ઘરમાં રહે, અવશ્ય હું તારું રક્ષણ કરીશ. મને ભય લાગે છે કે વખતે તારા ઘરની વસ્તુઓ સત્વર રાજા લુંટી લેશે માટે જો તારી ઈચ્છા હોય તો તે સઘળી વસ્તુઓ હું મારા ઘરમાં મૂકી છાંડું. એ પ્રકારનું કપટ કરીને ભય આપી કોઈનું ધન હરી લે, કન્યા, ઘર, સોનું ઈત્યાદિ વિવિધ પ્રકારના હેતુઓથી કોઈ ખળ લઈ લે, તેવા સર્વ લોકોને છેતરનારનો રાજાએ કેદખાનું ઈત્યાદિ બંધનોથી દંડ કરવો અને પોતાના નગરથી બહાર કાઢી મૂકવો. સાક્ષનિશ્ચિતવાવિષયમાદિ હવે સાક્ષીઓથી નિશ્ચય કરેલા વાદનો વિષય કહે છે - साक्षिनिश्चितनिक्षेपविवादेऽन्योऽन्यमेव च । यावत्साक्ष्यादिभिः सिद्धयेत् तदेव स्यात्प्रमाणयुक् ॥२६॥ - સાક્ષિઓથી નિશ્ચય થાય તેવા થાપણ સંબંધી કજીયામાં જ્યારે પરસ્પર સાક્ષીઓ પુરાવો મળે ત્યારે તે સત્ય પ્રમાણવાળો કહેવાય. પતષિયે સક્ષો fમન્ના ભવંતિ તેવું યો-યોધ્યાનાદા આવા થાપણ સંબંધીના કજીયામાં સાક્ષીઓ ભિન્ન, ભિન્ન થાય ત્યારે યોગ્ય સાક્ષિ કયા ગણવા અને અયોગ્ય કયા માનવા તે કહે છે :यः कृत्यस्यादिमंतं च जानाति नितरां नरः ।। प्रत्यक्षदर्शी साक्षी स्यान्न परः श्रुतिमात्रतः ॥ २७ ॥ જે સાક્ષી કામના આદિથી અંત્ય સુધી પાસે રહીને જાણનારો છે, જે પ્રત્યક્ષ દેખનારો છે, તે સાક્ષી થઈ શકે બીજો સાંભળવા માત્રથી જ સાક્ષી પુરી શકે નહિ. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ स साक्षी द्विविधः स्वाभाविको नैयोगिकः पुनः । . तत्राद्यः षड्विधो ज्ञेयः परः पंचविधः स्मृतः ॥२८॥ तथाहि ग्रामीणः प्राड्विवाकश्च भूपश्च व्यवहारिणः । राज्यस्यकार्याभिरतोऽर्थिना तु प्रहितश्च यः ।। २९ ।। कुल्याः कुल्यविवादेषु विज्ञेयास्तेऽपि साक्षिणः । न्यायोक्तगुणसंपन्ना अर्थिप्रत्यर्थिमोदिनः ॥ ३० ॥ रदितः स्मारितश्चैव यदृच्छागत एव च । गुप्तोऽथ साक्षिसाक्षी च एवं पंचविधः परः ।। ३१ ॥ . તે સાક્ષી બે પ્રકારનો છે સ્વાભાવિક અને નૈયોગિક, તેમાં પણ સ્વાભાવિક છે પ્રકારનો અને નૈયોગિક પાંચ પ્રકારનો હોય છે. ગામનો પટેલ, ન્યાયાધીશ, રાજા, વ્યાપારીઓ રાજ્યના કાર્યમાં મગ્ન અને વાદિએ મોકલેલો, કુળમાં થયેલા કજીયામાં વાદિ તથા પ્રતિવાદિને હર્ષ કરનારા ન્યાયે દર્શાવેલા ગુણે કરીને યુક્ત તથા કુળવાન હોય તે પણ સાક્ષીઓ જાણવા. રદિત, મારિત, યદચ્છાગત, ગુપ્ત તથા સાક્ષી એ પાંચ પ્રકારના નિયોગિક સાક્ષી જાણવા. स्वधर्मनिरताः शस्याः कुलीनाश्च तपस्विनः । दानिनो धनिनः पुत्रवंतो बहुकुटुंबिनः ॥ ३२ ॥ निर्लोभाश्च विजातीयाः श्रुताध्ययनसंयुताः । शुद्धवंशोद्भवा वृद्धाः कार्या वै साक्षिणस्त्रयः ।। ३३।। સ્વધર્મમાં કુશળ, વખાણવા લાયક, કુળવાન, તપસ્વી, દાન पुन्य ४२वावापा, धनवान, पुत्र, लोणा कुटुं1, सोम वरना, બીજી નાતના, અને શાસ્ત્રના ભણેલા તથા શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ વૃદ્ધ સાક્ષીઓ કરવા. स्त्रीणां साक्ष्ये स्त्रियः कार्याः पुरुषाणां नरास्तथा । परोपकारनिरताः शत्रुमित्रसमेक्षणाः ॥ ३४ ॥ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સ્ત્રીઓમાં સ્ત્રીઓ સાક્ષી કરવી અને પુરૂષોમાં પુરૂષ સાક્ષી કરવા. તે સાક્ષીઓ પરોપકાર કરવામાં કુશળ અને શત્રુ તથા મિત્રને સમદષ્ટિએ જોનારા હોવા જોઈએ. रदितादीनां स्वरूपमाह ।। २हित वगेरे साक्षीमोनु स्व३५ 53 छे. अर्थिना स्वयमानीतो यः पत्रे प्राग् निवेश्यते । स साक्षी रदितो ज्ञेयोऽरदितः पत्रकाहते ॥ ३५ ॥ कार्यं मुहुर्मुहुः पृष्टो कार्यसिद्ध्यर्थमेव च । स्मार्यते चार्थिना यो वै स स्मारित इहोच्यते ॥ ३६।। विवाददर्शनार्थं यः स्वयं राज्यसभास्थले । उपकारेच्छया प्राप्तो यदृच्छागत उच्यते ।। ३७ ॥ प्रसंगादागतः साक्षी वा प्रयोजनतः स्वयम् । प्रत्यर्थिवचनं श्रोतुमर्थिना स्थातिपश्च यः ॥ ३८ ॥ गुप्तसाक्षी स विज्ञेयोऽर्थिनः कार्यस्य सिद्धिदः । साक्ष्युक्तश्रवणाजातस्फुर्तिरुत्तरदायकः ॥ ३९ ॥ साक्षिसाक्षी स विज्ञेयः साक्षिणां साक्ष्यदायकः । इमे चैकादशविधाः साक्षिणः परिकीर्तिताः ॥ ४०॥ अत्र शुद्धवंशजा इत्यनेन मूर्धावशिष्टांबष्टादीनां न साक्षियोग्यतेति सिद्धं । इति संक्षेपतः प्रोक्तो निक्षेपविधिसंग्रहः विस्तृतिश्चास्य विज्ञेया महार्हन्नीतिशास्त्रतः ॥ ४१ ।। - વાદીએ પોતે સાક્ષીને આપ્યો હોય, અને પ્રથમ અરજીના પત્રમાં દાખલ કર્યો હોય તે “રદિત’ જાણવો, અને અરજીના કાગળમાં નહિ દાખલ કરેલાને “અરદિત' જાણવો. જેને કાર્ય વારંવાર પુછવામાં આવ્યું હોય અને કાર્યસિદ્ધિને અર્થે વાદી જેને સંભારતો હોય તે For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સ્મારિત' સાક્ષી જાણવો. ઉપકારની બુદ્ધિથી મુકદમો જોવા માટે જે પોતાની મેળે આવ્યો હોય તે યદચ્છાગત' કહેવાય છે. અને પોતાના પ્રયોજનથી આવ્યો હોય તો “પ્રસંગાગત’ સાક્ષી જાણવો. પ્રતિવાદીનું વચન સાંભળવાને વાદીએ જે સ્થાપન કર્યો હોય તે “ગુપ્ત' સાક્ષી જાણવો, તે વાદીના કાર્યને સિદ્ધિ આપનારો છે. સાક્ષીનું વચન સાંભળી ફુરતા આવવાથી જે ઉત્તર આપે ને “સાક્ષિસાક્ષી' જાણવો, કારણ કે તે સાક્ષિઓના કહેવા પરથી જુબાની આપનાર છે. ઉપર શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા કહેલા છે તે ઉપરથી શુદ્ધ સિવાયના બાકી રહેલા દાસીપુત્રાદિક સાક્ષીને યોગ્ય નથી. એ પ્રમાણે ટુંકામાં નિક્ષેપવિધિ કહ્યો. મોટા અહીતિશાસ્ત્રથી તેનો વિસ્તાર જાણી લેવો. || રૂતિ નિક્ષેપરમ્ સમાપ્તમ્ | अथ अस्वामिविक्रयप्रकरणमारभ्यते । श्रीमदर्हतमानम्यानंतं चानंतसौख्यदम् । यथागमं वर्ण्यतेऽत्र विक्रयोऽस्वामिवस्तुनः ॥ १ ॥ અનંત સુખના આપનાર અનંતનાથ ભગવાનને નમસ્કાર કરીને વગર સ્વામીએ વેચાતી વસ્તુનું અત્રે યથાશાસ્ત્ર વર્ણન કરીએ છીએ. ___ पूर्वप्रकरणे निक्षेपो वर्णितो निक्षिप्तधनं च कोऽपि लोभी स्वाम्याज्ञामंतरापि विक्रीणात्यतस्तद्वर्णना क्रियते तत्र प्रथमम સ્વામિવિશ્વયસ્વરૂપમદ પૂર્વ પ્રકરણમાં થાપણનું સ્વરૂપ કહ્યું, તે થાપણનું ધન કોઈ લોભી તેના માલિકની આજ્ઞા સિવાય વેચે, તે માટે તેનું વર્ણન કરીએ છીએ. તેમાં પ્રથમ સ્વામીની ગેરહાજરીમાં વેચાણ થાય તેનું સ્વરૂપ કહીએ છીએ. प्रच्छन्नं परकीयस्य नष्टनिक्षिप्तवस्तुनः । विक्रयः स्वाम्यसत्त्वे यः स स्यादस्वामिविक्रयः ।।२।। For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ચોરાયેલી અથવા થાપણ મૂકેલી વસ્તુ તેના સ્વામીની ગેરહાજરીમાં છાની રીતે વેચે તે અસ્વામી વિક્રય થયો એમ કહેવાય. નનુ સ્વામ્યાજ્ઞામંતના વસ્તુવિજ્રતા ઋીદશવંકયોગ્યઃ સ્થાવિત્યાનૢ ।। સ્વામીની આજ્ઞા સિવાય વસ્તુ વેચનાર કેવા દંડને પાત્ર થાય તે કહે છે :स्वाम्यज्ञातकृते कोऽपि विक्रीणात्यन्यवस्तु यः । स दंड्यश्चौरवत्तत्स्वं दापयेत्स्वामिनं नृपः ।। ३ ॥ दायश्च विक्रयश्चापि स्वाम्यसत्त्वेऽन्यवस्तुनः । कृतोऽप्यकृत एव स्याद्व्यवहारविनिर्णये ॥ ४ ॥ સ્વામીની આજ્ઞા સિવાય કોઈપણ માણસ પારકી વસ્તુને વેચે, તે ચોર જેટલા દંડને પાત્ર છે. રાજાએ તે વેચનારનો દંડ કરી તેની કિંમત તેના માલિકને અપાવવી. વ્યવહાર શાસ્ત્રનો એવો નિર્ણય છે કે - સ્વામીની ગેર હાજરીમાં પારકી વસ્તુ વહેંચે કે વહેંચતો તે કરેલું કૃત્ય ન કર્યા બરોબર છે. નનુ અલ્પમૂલ્યેન રહૃત્તિ જાનાતિમે रात्र्यादौ वा र्निद्धनान्महर्ध्यवस्तु गृह्णान् क्रेतापि किं दंडनीयः સ્થાવિત્યારૢ ।। વખત બે વખત અથવા રાત્રે છાની માની કોઈ ગરીબ માણસ પાસેથી ભારે મૂલ્યની કિંમતની વસ્તુ થોડા પૈસા આપી વેચાતી લઈ લે તે લેનાર શું દંડને પાત થાય છે ? તે કહે છે :दीनान्महार्घवस्तूनां क्रेताऽकाले रहस्यपि । अल्पमूल्येण गृह्णन्वा दस्युवद्दंडभाग् भवेत् ॥ ५ ॥ ગરીબ મનુષ્ય પાસેથી ભારે કિંમતની વસ્તુ અકાળે અથવા એકાન્તમાં ખરીદે, અથવા થોડું મુલ આપીને લે તે ચોરની પેઠે દંડને પાર થાય છે. નનુ વિ ધની સ્વવત્વવિદ્રીત તૃહસ્તાતં પશ્યત્ તવા વિ વાર્યમિત્યારૢ ।। જ્યારે ધની-ધનવાન પોતાની વસ્તુ બીજાએ વેચેલી અને તે ખરીદનારને હાથ ગયેલી પોતે જૂએ તો તે સમયે શું કરવું, તે કહે છે : For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ लब्ध्वा स्वमन्यविक्रीतं क्रेतृहस्तस्थितं धनी । तं ग्राह्येत्तलारक्षं स्वयमादाय वार्पयेत् ॥ ६ ॥ नष्टं चापहृतं वस्तु मदीयमिति साधयेत् । . ततः क्रेतापि शुद्ध्यर्थं विक्रेतारं प्रदर्शयेत ॥ ७ ॥ ततो मूल्यं स आप्नोति शुद्धयेच्चापि न संशयः । यद्यशक्तस्तमानेतुं तदा साक्ष्यादिभिः क्रयम् ॥ ८ ॥ दिव्येन वा शोधयित्वा वस्तु दत्वा गृहं व्रजेत् । .. क्रेतान्यथा तु दंड्यः स्याद्गृह्णीयाद्वस्तु तद्धनी ॥९॥ પોતાની વસ્તુ બીજાએ વેચેલી તે લેનારના હાથમાં રહેલી માલિક દેખે તો તેણે લેનારને કોટવાળ પાસે પકડાવવો અથવા પોતે પકડી સોંપી દેવો, ખોવાયેલી અથવા ચોરાયેલી વસ્તુ મારી છે એમ - જો કોઈ સિદ્ધ કરે તો ખરીદનારે પવિત્રપણા માટે વેચનારને દેખાડવો. તેની પાસેથી પોતે આપેલા પૈસા પાછા મેળવે છે. પોતે નિર્દોષ ઠરે છે એમાં કંઈ સંશય નથી. જો વેચનારને તે આણી શકે તેમ ન હોય તો સાક્ષી અથવા શપથથી પવિત્ર થઈ વસ્તુ માલિકને સોંપી પોતાને ઘેર જાય. જો તેમ કરે તો વેચાથી લેનાર દંડને પાત્ર થાય છે અને વસ્તુ તેના મૂળ માલિકને મળે છે. ननु वस्तुगवेषणानियुक्तेन वस्तुलाभे किं कर्तव्यमित्याह । વસ્તુ ખોળવામાં મંડેલાએ વસ્તુ ખોળી કાઢી પછી તેણે શું કરવું તે કહે છે :नष्टं चापहृतं वस्तु समासाद्य कथंचन ।। स वस्तुचोरं राजानं समर्प्य स्वं निजं वदेत् ॥ १० ॥ ખોવાયેલી અગર ચોરાયેલી વસ્તુ કોઈક ઉપાયથી ખોળી કાઢી તે વસ્તુ તથા ચોરને રાજાને સોંપી કહેવું કે આ દ્રવ્ય-વસ્તુ મારી પોતાની છે. યતિ નો નિત્ ત િસોડપિ ગૃપહંડ્ય: વિત્યાર || For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ જો એ રાજાને ન નિવેદન કરે તો તે પણ દંડને પાત્ર થાય તે કહે છે : यस्माल्लब्धं हृतं नष्टं तद्वृत्तमनिवेद्य यः । भूपं स्वयं च गृह्णाति दंड्यः षण्णिधिभिः पणैः । । ११ ।। જેની પાસેથી ખોવાયેલી અથવા ચોરાયેલી વસ્તુ મળી આવે તેન વૃત્તાન્ત રાજાને જણાવ્યા સિવાય તે વસ્તુ પોતાની મેળે ગ્રહણ કરી લે તે પણ ચોપણ પણના દંડને પાત્ર થાય છે. ननु निःस्वामिकधने રાખપુરુષહસ્તાતે વા વ્યવસ્થા। ।। સ્વામી વગરનું ધન રાજપુરૂષોના હાથમાં આવે ત્યારે તેમણે તેનું શું કરવું, તે કહે છે :राजा निःस्वामिकमुक्थामात्र्यब्दं संनिधापयेत् । स्वाम्यातुं तत्र शक्तस्तत्परतस्तु नृपः प्रभुः ।। १२ ।। સ્વામી વગરનું ધન રાજાએ ત્રણ વર્ષ સુધી અનામત રાખી. • મૂકવું, તેટલી મુદતમાં તેનો ખરો માલિક તે મેળવવાને શક્તિમાન થાય છે, અને ત્રણ વર્ષ વીતી જવા પછી તે દ્રવ્યનો માલિક રાજા છે. वर्णितोऽयं समासेनाऽस्वामिविक्रय एव च । विशेषस्तु बृहच्छास्त्राज् ज्ञातव्यो धिषणान्वितैः ।।१३।। આ અસ્વામીવિક્રય અત્રે ટુંકામાં વર્ણવ્યો છે જે બુદ્ધિમાનોને વધારે જાણવાની ઈચ્છા હોય તેમણે મોટા અર્જુન્નીતિ શાસ્ત્રમાંથી જાણી લેવો. इति अस्वामिविक्रयप्रकरणम् ।। अथ वाक्पारुष्यप्रकरणमभिधीयते । श्रीमद्धर्मजिनं नत्वा सर्वकर्मविनाशनम् । यन्नामस्मृतिमात्रेण सफलाश्च मनोरथाः ।। १ ।। For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જેનું નામ સ્મરણ કરતાં જ સર્વ પ્રકારના મનોરથો સફળ થાય છે એવા, સર્વ કર્મને નિર્મૂળ કરનાર શ્રી ધર્મનાથ પ્રભુને નમીને (કહું છું.) પૂર્વ રળેસ્વામિવિયો વિિતસ્તત્ર વાપરુથં મતિ કૃતિ તતુળનમંત્ર પ્રતિપાદ્યતે ગયા પ્રકરણમાં અસ્વામિવિક્રયનું સ્વરૂપ કહ્યું, તેમાં વાણીનું કઠોરપણું થાય છે તે કઠોરપણાનું વર્ણન આ પ્રકરણમાં પ્રતિપાદન કરે છે : येनोपयोगो जीवस्य शुद्धमार्गात्प्रणश्यति । वाक्पारुष्यमिति प्रोक्तं तदहं वच्मि किंचन ।। २ ।। प्राणिपीडानिदानं यल्लोकेऽप्रीतिकरं घनं । सद्धिस्तत्प्राणाशेऽपि न वाच्यं परुषं वचः ।। ३ ॥ वाचा सत्यापि या लोके जीवानां दुःखदायिका । सा ग्राह्यते न केनापि वनवासितपस्विना ॥। ४ ॥ જે વડે જીવનો ઉપયોગ શુદ્ધ માર્ગથી નાશ પામે છે તેને ‘વાક્ષારૂષ્ય' કહેલું છે, તેનું કિંચિત્ સ્વરૂપ હું અત્રે કહું છું. જે વચનલોકમાં અત્યંચ અરૂચિકર અને પ્રાણીયોને પીડાનું કારણભૂત થાય છે, તેવું કઠોર વચન પ્રાણસંકટ છતાં પણ સત્પુરૂષોએ બોલવું નહિ. વાત સાચી હોય છતાં જીવોને દુઃખ આપનારી હોય તો તેવી વાત કોઈ વનવાસી તપસ્વીપણ ગ્રહણ કરાવી શકે નહિ. ब्राह्मणक्षत्रविट्शूद्रा वदंतः परुषं वचः । नृपेणात्महितार्थं वै दंड्या वर्णानुसारतः ।। ५ ।। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર એ ચારે વર્ણમાંથી જે કોઈ વર્ણનો મનુષ્ય કઠોર વચન બોલે તો પોતાનું હિત ઈચ્છનાર રાજાએ અવશ્ય તેમનો દંડ વર્ણના અનુક્રમ પ્રમાણે કરવો. द्विजोऽयं चौर इत्युक्त्वा व्याक्रोशं क्षत्रियो यदि । कुरुते भूपतिर्दंडं देयात्तं मुद्रिकाशतैः ।। ६ ।। For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ આ બ્રાહ્મણ ચોર છે, એમ જ્યારે ક્ષત્રિય (વ્યાક્રોશ) નિંદા કરે ત્યારે રાજા તેનો સો મુદ્રા દંડ કરે. वैश्याक्रोशे तदर्थं स्याच्छूद्राक्रोशे च विंशतिः । क्षत्राक्रोशे तु क्षत्रस्य दंड: प्राग्निमितैः पणैः ।। ७।। વૈશ્યનો આક્રોશ થાય તો તેથી અર્ધો દંડ કરવો, શૂદ્રના આક્રોશમાં વીશ મુદ્રા, અને ક્ષત્રિય જો ક્ષત્રિયનો આક્રોશ કરે તેનો દંડ ત્રીશ પણ કરવો. ब्राह्मणेन द्विजाक्रोशे आक्रुष्टे क्षत्रियेऽपि च । सम एवोभयत्रास्ति चत्वारिंशत्पणैर्दमः ॥ ८ ॥ બ્રાહ્મણ બ્રાહ્મણનો આક્રોશ કરે અને ક્ષત્રિયનો પણ આક્રોશ કરે તો બે બાબતમાં સમાન દંડ એટલે ચાળીશ પણ દંડ કરવો. वैश्याक्रोशे तु विप्रस्य पणानां पंचविंशतिः । शूद्राक्रोशे भवेत्तस्य दंडस्तु दशभिः पणैः ।। ९ ॥ બ્રાહ્મણ વૈશ્યનો આક્રોશ કરે તો તેનો પચીસ પણ દંડ, અને શૂદ્રનો આક્રોશ કરો તો દશ પણનો દંડ કરવો. वैश्येन ब्राह्मणाक्रोशे मुद्रासार्धशतैर्दमः । ક્ષત્રાળોશે તÉ: સ્યાદ્વાોશે તતોઽર્થ : // શ્॥ વૈશ્ય બ્રાહ્મણનો આક્રોશ કરે તો તેનો દોઢસો મુદ્રા દંડ, ક્ષત્રિયનો કરે તો પોણોસો અને શૂદ્રનો આક્રોશ કરે તો તેનો સાડી સાતરીશ મુદ્રા દંડ કરવો. वैश्याक्रोशे तु वैश्यस्य पणैस्त्रिंशद्भिरीरितः । शूद्रेण ब्राह्मणाक्रोशे दंडः स्यात्ताडनादिभिः ॥। ११॥ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વૈશ્ય વૈશ્યનો આક્રોશ કરે તો તેના દંડ ત્રીશ પણનો કહેલો છે. શૂદ્ર બ્રાહ્મણનો આક્રોશ કરે તો તેનો તાડન ઈત્યાદિક દંડ કરવો. क्षत्राक्रोशे शतं सार्धं वैश्याक्रोशे तदर्धकम् । शूद्रेण शूद्राक्रोशे तु पणानां पंचविंशतिः ।। १२ ।। ક્ષત્રિયનો આક્રોશ કરે સતે દોઢસોનો દંડ, વૈશ્યના આક્રોશમાં પોણોસો અને શૂદ્રનો શૂદ્ર આક્રોશ કરે તો પચીસ પણનો દંડ જાણવો. जातिदोषं वदेन्मिथ्या ब्राह्मणे क्षत्रिये विशि । स तु दंडमवाप्नोति वेदाग्निद्विपणैः क्रमात् ।। १३ ।। બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યને વિષે મિથ્યા જાતિ અપવાદ બોલે તો તે મનુષ્યના અનુક્રમે એટલે બ્રાહ્મણને માટે ચાર, ક્ષત્રિયને માટે ત્રણ અને વૈશ્યને માટે બે પણનો દંડ કરવો. धर्मार्थमुपदेशं हि दातुं यस्याधिकारिता । તનુષ્યોદ્યતસ્યોપવેશે દંડ: શૌર્મવેત્ ।। ૪ ।। ધર્મને અર્થે જેને ઉપદેશ કરવાનો જેનો અધિકાર છે તેનું ઉલ્લંઘન કરીને પોતે ઉપદેશ કરવાને તૈયાર થાય તેનો સોપણનો દંડ કરવો. तिथिवारादिकं सर्वश्रुतं जातिं व्रतं मदात् । अन्यथा वदतो दंडो जिह्वाछेदसमो भवेत् ।। १५ ।। તિથિ, વારાદિક સર્વ પ્રકારનું શાસ્ત્ર, જાતિ તથા વ્રત, એ સઘળાંને ગર્વથી જે જૂદાં કહે તેનો દંડ જીવ્યા કાપવા સરખો છે. काणांधखंजकुष्ठयादीन् दोदुष्टान् तथैव च । यो ब्रूते सदोषवाचा स स्याद्दंड्यः पणैस्त्रिभिः ।। १६।। કાણા, આંધળા, લુલા, કોડવાળા વગેરે તથા દોષ વડે દુષ્ટ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ થયેલાને જોઈ જે દોષ સહિત વાણી બોલે છે એટલે હે કાણીયા ! હે લુલા !, હે લંગડા ! વગેરે વિશેષણોથી તેને બોલાવે છે તે ત્રણ પણના દંડને પાત્ર થાય છે. आचार्यं पितरं बंधुं मातरं वनितां गुरुम् । વિપરીત વન લંડ્ય: પૌથુમોન્મિતૈિ: ૨૭ | આચાર્ય, પિતા, બંધુ, માતા, વનિતા (સ્ત્રી) તથા ગુરુને ન કહેવાનું વચન કહે તે બસો પણના દંડને પાત્ર થાય છે. इत्थं समासतः प्रोक्तं वाक्पारुष्यं यतो जनाः । प्रवदेयुर्हितं तथ्यं वाक्यं प्राणिप्रियं मितम् ।। १८ ।। - એ પ્રકારે વાક્ પાર્ષ્ય એટલે કઠોર વાણીનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું કે જાણીને મનુષ્યો હિતકર, સત્ય, બીજાને પ્રિય લાગે તેવું તથા થોડું બોલે. ' રૂતિ વારિણપ્રકરણમામ્ | - अथ समयव्यतिक्रान्तिप्रकरणं प्रारभ्यते ॥ प्रणिपत्य मुदा शान्तिं शान्तं शान्ताशिवं शिवम् । निगद्यतेऽत्र समयव्यतिक्रान्तिनुसंविदे ॥ १ ॥ . નાશ કર્યું છે અકલ્યાણ તે જેમણે એવા મોક્ષરૂપ તથા શાન્ત શ્રી શાન્તિનાથ પ્રભુને હર્ષથી નમસ્કાર કરીને મનુષ્યોના જ્ઞાનને અર્થે અત્રે સમયવ્યતિક્રાન્તિનું લક્ષણ કહેવાય છે :- પૂર્વ वाक्पारुष्यमुक्तं सति तस्मिन् क्रोधाद्यावेशवशेन समयव्यतिक्रान्तिरपि સંવત્યતતસ્વરૂપમુખ્યત્વે ગયા પ્રકરણમાં પાણીના કઠોરપણાનું સ્વરૂપ કહ્યું, તેમાં ક્રોધાદિકના આવેશથી નિયમનું અતિક્રમણ થાય છે માટે તે વ્યતિક્રાન્તિનું લક્ષણ અત્રે કહીએ છીએ. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ स्थितिर्हि नैगमादीनां समय इति कथ्यते । तस्य चोल्लंघनं ज्ञेया व्यतिक्रान्तिर्विवादभूः ।। २ ।। વેપારી વગેરેએ ઠરાવેલો નિયમ તેને સમય (ઠરાવ) કહે છે. તે સમયનું જે ઉલ્લંઘન તે વ્યતિક્રાન્તિ સમજવી અને તે વિવાદના કારણભૂત છે. सदा सामयिकं धर्मं स्वधर्ममपरित्यजन् । पालयेदतियत्नेन भूपोऽन्योऽपि च मानवः ।। ३ ॥ રાજા તેમ બીજા માણસોએ પણ સ્વધર્મને નહિ છોડતાં ઘણા યત્નથી સામયિક (સાર્વજનિક) ધર્મ હમેશાં પાળવો. समुदायस्य राज्ञां च धर्मः सामयिकः स्मृतः । तमतिक्रमतो दंडो व्यवहारपदे भवेत् ॥। ४ ॥ સમુદાય વર્ગ તથા રાજાઓના ધર્મને સામાયિક કહેલો છે. તેનું ઉલ્લંઘન કરે તો વ્યવહાર માર્ગમાં દંડ થાય છે. તથાહિ તે આ પ્રમાણે : साधारणं च यद्द्द्रव्यं तद्धरेल्लंघयेत्पुनः । गणभूपस्थितिं तं च सर्वं हृत्वा प्रवासयेत् ।। ५ ।। સાધારણ દ્રવ્યને જે માણસ હરણ કરી લે અને વળી સમુદાય તથા રાજાની સ્થિતિને ઉલ્લંઘન કરે તેની માલમિલકત સર્વ ખુંટી લઈ રાજાએ દેશમાંથી કાઢી મૂકવો. સાધારળમ્ પ્રામાખિનસમુદ્રાયદ્રવ્ય योऽपहरति गणस्थितिं राजस्थितिं च योऽतिक्रामति तस्य સર્વસ્વમપત્ય રાખાવેશાન્નિાયેત્ સાધારણ દ્રવ્ય એટલે ગામ વગેરેના જનસમુદાયનું ધન અને તે જે લઈ લે અથવા ખાઈ જાય અને પંચના કે રાજાના ઠરાવને ન માને તેનું સઘળું લુંટી લઈ રાજાએ દેશમાંથી કાઢી મૂકવો. અથ સમૂદે હિતવાવિશ્વનું સર્વે શી For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ વકvયમચાવંડ: સાહિત્યાદા પંચમાં હિતવાદિનું વચન સર્વે એ અંગીકાર કરવા યોગ્ય છે તેમ છતાં તે અંગીકાર ન કરે તો દંડને યોગ્ય થાય તે કહે છે : હિતવાવિવો માર્ચ સદે તસ્થિતૈઃ પરઃ | विपरीतो हि दंड्यः स्याजघन्येन दमेन च ॥ ६ ॥ સમૂહમાં એટલે પંચ કે કમિટિમાં રહેલા બીજા સર્વ મનુષ્યોએ હિતવાદીનું વચન માનવું, જો તેથી તે ઉલટા ચાલે તો છેવટનાં દંડને પાત્ર થાય છે. યદુ વૃદ્ધનીતિ જેટલા માટે બૃહદઈનીતિમાં કહ્યું हियवाइस्सय वयणं जो नहु मणइ तिदुवितव्यूहे सो होइ दंडणिजोपढमदमेणं खु णिच्चंपि ॥ १ ॥ अथ समुदायकार्यकारिणां कथं सत्कारो विधेय इत्याह।। હવે સમુદાય એટલે પંચ, કમિટિ કે સભા તરફનું કામ કરનારાઓનો કઈ રીતે રાજાએ સત્કાર કરવો તે કહે છે :कार्यसिद्धिं विधायाशु गणकार्यसमागतान् ।। सत्कृत्य दानमानाद्यैर्महीनाथो विसर्जयेत् ॥ ७ ॥ સમુદાયના કામને માટે દરબાર કે કચેરીમાં આવેલા માણસોને રાજાએ તેમનું કાર્ય સિદ્ધ કરીને દાન વડે તથા માનાદિકથી સત્કાર કરી ઝટ રજા આપવી. અથવો અ ર્થ તત્સમાગધૈ: તિઃ स्वयं वा राजपाचँ गतश्चेद्धिरण्यादि-प्राप्नुयात्तदा तत् समाजमहाजનેપ્યો નિવેથા તસ્ય દંડ: યાલિત્યાદ સમાજ કે ગણના કાર્ય માટે સમાજના ગૃહસ્થોએ આજ્ઞા કરવાથી કે પોતાની મેળે સમાજનો વહીવટ કરનાર રાજદરબારમાં રાજા પાસે જાય, અને ત્યાંથી રાજાએ દાન માનને અંગે આપેલું સોનું ઈત્યાદિક દ્રવ્ય તે સમાજના સદ્ગૃહસ્થોને જણાવે નહિ તો તેનો દંડ કહે છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ * ૧૭૮ स्वयं समर्पणीयं तद्गणकार्यगतेन यत् । लब्धं स ह्यन्यथा दंड्यस्ततो दशगुणेन वै ॥ ८ ॥ સભામાં કાર્ય માટે વહીવટ કરનાર જે દ્રવ્ય પ્રાપ્ત થાય તે તેણે સભાને જાતે અર્પણ કરી દેવું, જો કે તેમ ન કરે તો જેટલું દ્રવ્ય તેને મળ્યું હોય તેથી દશ ઘણા દંડને પાત્ર જ ગણવો. સાથ સમૂહચિંતા: દશા: ફાદ સભાનો વહીવટ અગર " કામ કરનારા કેવા કરવા તે કહે છે:धर्मिणः प्रतिभायुक्ताः शुचयो लोभवर्जिताः । #ાર્યક્ષ નિરાસ્યા વધુણાવિશારા: ૫ ૨ | कुलशुद्धाः सर्वमान्याः कार्यचिंतासमाहिताः । માનનીયં વરતેષાં સતલૂહાંસ્થિતૈઃ | ૨૦ | ધર્મીષ્ટ, બુદ્ધિમાન, પવિત્ર, લોભ વગરના, કામ કરવામાં કુશળ, આળસ વગરના, અનેક શાસ્ત્રના જાણનાર, પવિત્ર કુળમાં ઉત્પન્ન થયેલા, સર્વ માન્ય તથા કામની ચીવટવાળા પુરૂષો પંચ કે સભાનો કાર્યભાર કરનારા હોવા જોઈએ. તે સભાના સઘળા મેમ્બરોએ ઉપર દર્શાવેલા ગુણવાળા કાર્યભારીઓનું વચન માન્ય કરવું. वणिजां श्रेणिपाषंडिप्रभृतीनामयं विधिः । नृपो रक्षेच्च तद्भेदं पूर्वरीतिं प्रचालयेत् ।। ११ ।। વ્યાપારીઓ, શિલ્પવિદ્યાર્થી જીવનારા તથા પાખંડીઓનો આ વિધિ છે, માટે રાજાએ તેઓના ભેદનું રક્ષણ કરી પૂર્વની રીતિએ યથાસ્થિત ચલાવવી. વાવ: પ્રસિદ્ધ શિલ્પોપની વિન: શ્રેય कार्पटिकादयश्च पाखंडिनः प्रभृतिशब्दादायधीयाद-योऽपि ग्राह्यास्तेषां મેટું ના ક્ષેતૂવેરીતિ પ્રવર્તવ્ય | વણિજ શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે, શિલ્પજીવીએ શ્રેણી, પાખંડી એટલે કપટી લોકો વગેરે અને For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ vમૃતિ શબ્દ વડે આયુધ ધારણ કરનાર ઈત્યાદિકને પણ ગ્રહણ કરવા. एवं प्रोक्तात्र समयव्यतिक्रान्तिः समासतः । विशेषस्तु जनै यो विशेषाच्छास्त्रसागरात् ॥ १२ ।। એ પ્રકારે સમય વ્યતિક્રાન્તિ ટુંકામાં વર્ણવી, વિશેષ જાણવાની ઈચ્છાવાળા મનુષ્યોએ બૃહદઈનીતિ શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી જાણી લેવી. इतिसमयव्यतिक्रान्तिप्रकरणम् संपूर्णम् ॥ अथ स्त्रीग्रहप्रकरणमभिधीयते ।। नत्वा श्रीकुंथुतीर्थेशं स्वान्तध्वान्तनिवारकम् । परस्त्र्याकर्षणाख्योऽयं विवादो वर्ण्यतेऽधुना ॥ १ ॥ હૃદયના તમીરને ટાળનાર એવા શ્રી કુંથુનાથ પ્રભુને નમન કરીને હવે આ ‘પરસ્ત્રી આકર્ષણ” એ નામનો વિવાદ વર્ણવાય છે. पूर्वस्मिन्प्रकरणे समयव्यतिक्रान्तिः प्ररूपिता तत्सत्त्वे स्त्रीग्रहादयोऽपि दोषाः प्रादुर्भवन्ति इत्यत्र तावत् स्त्रीग्रहदोषो व्याख्यायते ॥५॥ પ્રકરણમાં સમયવ્યતિક્રાન્તિનું નિરૂપણ કર્યું તેમાં સ્ત્રીગ્રહાદિ દોષો પણ ઉત્પન્ન થાય છે માટે અત્રે સ્ત્રી ગ્રહદોષનું વ્યાખ્યાન કરે છે :परांगनासमासक्तं न रुंध्याच्चेन्नरं नृपः । મહાપવિમા દ્રિષ્ટિનાસો મન: | ર છે . संततिर्यत्प्रसंगेन जायते वर्णसंकरा । तेन वर्णविनाशः स्यात्तन्नाशे धर्मसंक्षयः ।। ३ ।। - પારકી સ્ત્રીમાં આસક્ત થયેલા પુરૂષને જો રાજા અટકાવે નહિ તો રાજા મોટા પાપનો ભાગી થાય છે, અને તેના દેશનો નાશ થાય છે. કારણ કે પરસ્ત્રીના પ્રસંગથી પ્રજા વર્ણસંકર થાય છે તેથી વર્ણધર્મનો નાશ થાય અને તેથી ધર્મ માત્રનો નાશ થાય છે. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ परागंनाभिः संलापं यः कुर्याद्रहसि स्थितः । स दंड्यो भूभुजा तूर्णमावेश्यस्तस्करालये ।। ४ । જે માણસ પારકી સ્ત્રીઓ સાથે એકાન્તમાં બેસીને હાસ્ય-મશ્કરી વગેરે વાતો કરે તેને રાજાએ કેદખાનામાં પુરી ઉતાવળે દંડ કરવો. अदृष्टपूर्वस्त्रीभिर्यो राजाध्वनि च संलपेत् । केनापि हेतुना दंड्यो न स्यान्नो तद्व्यतिक्रमः ॥ ५॥ પ્રથમ કદિ નહીં દીઠેલી એવી સ્ત્રીઓ સાથે રાજમાર્ગમાં ઉભા રહી કોઈપણ કારણસર પુરૂષ વાત કરતો હોય તે દંડને પાત્ર નથી કારણ કે તે વ્યતિક્રમ ગણાતો નથી. तीर्थे कूपे वने स्थाने विजनेऽभिलपेन्नरः । राज्ञा च सर्वथा दंड्यः परिणामाश्रयो विधिः ।। ६ ।। તીર્થમાં, કુવા કાંઠે, વગડામાં અને મનુષ્ય વગરના એકાન્ત સ્થાનમાં જે પુરૂષ પારકી સ્ત્રી સાથે આલાપ કરતો હોય તેનો રાજાએ સર્વથા પ્રકારે દંડ કરવો, કારણ કે નિયમ પરિણામને આશ્રયી રહેલો છે. एकासनाशनं देहे गंधलेपनमंबुना । केली रह: संलपनं तथा भूषणवाससाम् ॥ ७ ॥ परिधानं स्वहस्तेनान्योन्यं स्पर्शनचुंबने । सह खट्वासनं चैतदुभयोर्दंडकारणम् ।। ८ ।। પરસ્ત્રી સાથે એક આસને જમવું, દેહને ગંધલેપ કરવો, જળ વડે ક્રીડા કરવી, એકાન્તમાં મશ્કરી ઠઠ્ઠા સાથે વાતો કરવી, ઘરેણા, વસ્ત્ર પોતાને હાથે પહેરાવવા, પરસ્પર એકબીજાનો સ્પર્શ તથા ચુંબન કરવાં તથા એક ખાટલા પર જોડે બેસવું, એ સર્વ સ્રી-પુરૂષ બન્નેના દંડનું કારણ છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ वर्णत्रयेषु यः कश्चित् सेवेत ब्राह्मणीं यदि । छित्त्वा लिंगं महीपस्तं देशान्निर्वासयेत्त्वरम् ।। ९ ।। ब्राह्मणीमपि कृष्णास्यां कारयित्वा च भ्रामयेत् । पुरे स्वानुचरैर्भूपः पुनर्निष्कासयेद्बहिः ।। १० । ત્રણ વર્ણમાં એટલે ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રમાંથી જે કોઈ પુરૂષ બ્રાહ્મણીને સેવે, તો રાજાએ તે વ્યભિચારીનું લિંગ છેદન કરાવી દેશમાંથી તુરત કાઢી મૂકવો અને તે બ્રાહ્મણીને પણ મોઢે મેશ ચોપડી પોતાના નોકરોથી આખા ગામમાં ફેરવી ગામ બહાર કાઢી મૂકવી. ब्राह्मणो यदि सेवेत क्षत्रियां भूमिपस्तदा । ज्ञात्वा चरित्रं तद्दूतैरुभौ निष्कासयेत्पुरात् ।। ११ । બ્રાહ્મણ જો ક્ષત્રાણીને સેવે તો દૂત દ્વારા એ તેમનું ચરિત્ર જાણી રાજાએ બન્નેને નગર બહાર કાઢી મૂકવાં. बंदिचारणशैलूषा दीक्षिताः कारवस्तथा । ये सज्जयंति स्वा नारीस्तत्स्त्रीभिर्भाषणं नराः ।। १२ ।। कुर्वतो न निवार्याः स्यू राजलोकनरैः कदा | प्रायशो वृत्तिरेतेषां त्र्याधीना प्रथिता भुवि ।। १३॥ બંદિલોક, ચારણો, ભાટ, દીક્ષિત તથા કારીગરો, તેઓ પોતાની સ્ત્રીઓને સજી રાખે છે. તેમની સ્ત્રીઓ સાથે અન્ય પુરૂષો વાત કરતા હોય તો કદિ પણ રાજાના નોકરોએ તેમને અટકાવવા નહિ, કારણ કે ઘણું કરીને તે લોકોની જીવિકા સ્ત્રીઓને આધીન છે, એ જગપ્રસિદ્ધ છે. कन्यांगे विकृतिं या स्त्री कुर्यात्तच्छीर्षमुंडनम् । कारयित्वांगुलिच्छेदं चैनां निष्कासयेत् पुरात् ।। १४ ।। . જે સ્ત્રી કુંવારી કન્યાના અંગમાં વિકૃતિ કરે તેનું માથું મુંડાવી અને આંગળી કાપી નાંખી, નગર બહાર કાઢી મૂકવી. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ स्ववंशगुणदर्पेण भर्तारं या न मन्यते । तां भिन्नां स्थापयेद्भूपो न पुनर्दर्शयेत्पतिम् ।। १५ ।। પોતાના બાપના કુળના ઉંચાપણાને લીધે જે સ્ત્રી ગર્વથી સ્વામીને ગાંઠતી ન હોય તેને રાજાએ જૂદી રખાવવી, અને ફરીને સ્વામીનું મુખ દેખાડવું નહિ. परस्त्रीं सेवते वर्षादज्ञातो यां च भूमिभूत् । तदुदंतं चरैर्ज्ञात्वा दंडयित्वा विवासयेत् ।। १६ ।। કોઈપણ પુરૂષ જણાયા સિવાય પરસ્ત્રીનું એક વર્ષથી સેવન કરતો હોય તો તેનું ચરિત્ર પોતાના ગુપ્ત દૂતો દ્વારા જાણી રાજાએ તે પુરૂષનો દંડ કરી ગામ બહાર કાઢી મૂકવો. क्षत्रब्राह्मणवैश्यानां स्त्रीं वा कन्यां निषेवते । शतैर्दमनमाद्ये तु लिंगभेदः परे स्मृतः ।। १७ । ક્ષત્રી, બ્રાહ્મળ, તથા વૈશ્યની સ્રી કે કન્યાનું જે પુરૂષ સેવન કરે તો સ્ત્રીની બાબતમાં તેનો સો દંડ કરવો અને કન્યાની બાબતમાં લિંગ છેદન કરવું. दंड्यो द्विजां द्विजो गच्छन् सहस्ररजतैर्भवेत् । क्षत्रियः क्षत्रियां गच्छन् दंड्यो युग्मसहस्रकैः ।। १८ ।। બ્રાહ્મણ પારકી બ્રાહ્મણી સાથે આડો વ્યવહાર રાખે તો તેનો એક હજાર રૂપા મુદ્રાથી દંડ કરવો. ક્ષત્રીય બીજી ક્ષત્રાણી સાથે તેવો વ્યવહાર કરે તો તેનો બે હજાર રૂપા મુદ્રાથી દંડ કરવો. सेवेत वैश्यां चेद्वैश्यो दंड्यस्तुर्यशतप्रमैः । शूद्रस्तु शूद्रासेवी चेन्निष्कास्यो भूभुजा पुरात् ।। १९ ॥ વાણિયો જો પારકી વાણિયણને સેવે તો તેનો ચારસો રૂપિયા For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ દંડ કરવો. શૂદ્ર જો શૂદ્રીને સેવે તો તેને રાજાએ નગર બહાર કાઢી મૂકવો. शूद्रासेवक वैश्योऽपि दंड्यः स्याच्छतराजतैः । द्विजः शूद्रानुचारी चेन्निर्वास्यो नगराद्बहिः ।। २० ।। શૂદ્રીને વૈશ્ય સેવે તો પણ તેનો સો રૂપા મુદ્રાથી દંડ કરવો. બ્રાહ્મણ શુદ્રીને સેવે તો નગર બહાર કાઢી મૂકવો. चतुर्वर्णजनोद्भूतमपराधं समीक्ष्य चेद् । મૂળે 7 વાગ્યેઙતર્નનાતાડનાવિમિ: ।। ૨ ।। तदा सर्वापराधानां नृपः स्वामी भवेत्खलु । તતો રાષ્ટ્રતિદ્રુકનું સ્વાનીતિઽમિક્ષમૃત્યુનમ્ ।। ૨૨ ।। ચારે વર્ણમાં ઉત્પન્ન થયેલા દરેક મનુષ્યનો અપરાધ જોઈ, દંડ, તિરસ્કાર, કે તાડનથી રાજા તે અપરાધીને વારે નહિ તો તે સઘળા અપરાધોનો સ્વામી જરૂ૨ રાજા જ થાય છે. અને તેના દેશમાં ઈતિ', દુકાળ તથા મરકીથી ઉપજતા દુઃખો ઉત્પન્ન થાય છે. दुरिताकराशुचिगृहं संप्रेक्ष्य रमातनुं सुधीः कोऽत्र । प्रीतिं कुरुते बीभत्साकरमशंकरमत्यंतदुर्गंधम् ।। २३॥ સંકટની ખાણરૂપ, અપવિત્રતાનું ઘર, બીભત્સતાની ખાણ, અકલ્યાણકારી અને નિરંતર દુર્ગંધવાળું સ્રીનું શરીર જોઈ કયો બુદ્ધિવાન તેમાં આસંક્તિ રાખે ? ૧. ઈતિ છ પ્રકારની છે. अतिवृष्टिरनावृष्टिः शलभा मूषकाः शूकाः । प्रत्यासन्नाश्च राजानः षडेता ईतयः स्मृताः ।। १ ।। ઘણો વરસાદ, વરસાદની તંગી, તીડ, ઉંદરડા, પોપટ, અને સામા આવેલા રાજાઓ, એ છ પ્રકારની ઈતિઓ કહેલી છે. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ १८४ संततमुदरं दृष्ट्वा कृमिमूत्रपुरीषपात्रमबलानाम् । विष्टाघटमिव निंद्यं त्यजत शरीरं विबुध्यध्वम् ।। २४॥ કૃમિ, મૂત્ર તથા વિષ્ટાના પાત્રરૂપ અબળાનું ઉદર વિષ્ટાના ઘડા જેવું નિંદ્ય જાણો અને તે શરીરનો ત્યાગ કરો. सर्वथा स्वहितोद्युक्तैः सदा त्याज्याः परस्त्रियः । पश्य तस्यः प्रभावेण प्रणष्टा रावणादयः ।। २५ ।। પોતાનું હિત ચહાનાર પુરૂષે સર્વથા પ્રકારે સતત પરસ્ત્રીનો ત્યાગ કરવો. પરસ્ત્રીના પ્રભાવથી રાવણાદિકનો નાશ થયો છે તે हुमो. इत्येवं वर्णिता नारीग्रहचिंता समासतः । विशेषो बृहदहनीतिशास्त्राबोध्य आदरात् ।। २६ ॥ ઉપર પ્રમાણે ટુંકામાં નારીગ્રહણ વિચારનું વર્ણન કર્યું. વિશેષ જાણવાની ઈચ્છા હોય તેણે આદરપૂર્વક મોટા અત્રીતિશાસ્ત્રથી જાણી से. इति स्त्रीग्रहप्रकरणम् संपूर्णम् । अथ द्यूतप्रकरणमारभ्यते । नत्वारनाथं श्रीयुक्तमंतरंगारिभेदकम् । व्यवहारपदे द्यूतमभिधास्ये यथागमम् ॥ १ ॥ લક્ષ્મી એટલે શોભાયુક્ત અને અંતરંગ શત્રુને નાશ કરનાર એવા અરનાથ પ્રભુને નમસ્કાર કરીને શાસ્ત્રમાં જે પ્રકારે વર્ણવ્યું છે તે પ્રકારે વ્યવહાર માર્ગમાં ધૂત અને જુગારનું સ્વરૂપ હું કહીશ. पूर्वप्रकरणे स्त्रीग्रहो वर्णितस्ततो व्यसनसाहचर्याद् द्यूतमधुनाभिधीयते तत्र तावत् द्यूतस्वरूपमाह ।। गया ५७२९मव्यभियानु For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સ્વરૂપ વર્ણવ્યું, તે વ્યસની સાથે જુગારનું પણ સાહચર્ય છે માટે તેનું વર્ણન કરે છે. તે પ્રથમ જુગારનું સ્વરૂપ કહે છે. द्विपदापच्चतुष्पादखचरैर्देवनं हि यत् । पणादि द्रव्यमुद्दिश्य तद् द्यूतमिति कथ्यते ॥ २ ॥ બે પગવાળા મલ્લાદિક પગ વગરના એટલે પાશા વગેરે ચાર પગવાળા ઘેટા, ઘોડા વગેરે તથા કુકડા, તેતર, કબુતર વગેરે પક્ષિઓથી પણાદિક દ્રવ્યને ઉદેશીને જે રમત કરવી તે જુગાર કહેવાય છે. તંત્ર द्विपदा मल्लादयः अपदाः पाशकब्रनादयश्चतुष्पदा मेषहयादयः खेचराः पक्षिणः कुक्कुटतित्तिरपारावताद्यास्तैर्द्रव्यादिपणनिबंधेन क्रीडा દૂતમ્ કનૈવામિથાનવ્યપદેશવિષયવિશેષમદ . અત્રે નામભેદના મીષે કહીને વિશેષ કહે છે. अचेतनैः क्रीडनं यत्तद्द्यूतमिति कथ्यते । सचेतनैस्तु या क्रीडा सा समाह्वयसंज्ञिका ॥ ३ ॥ - ચેતન વગરના જડ પદાર્થોનુંપણ કરીને જે રમવું તેને ચૂત એ પ્રકારે કહે છે અને ચેતનવાળા પ્રાણીઓનું પણ કરીને જે રમત તે સમય” નામે કહેવાય છે. રૂદ્ય ચૂતી નિયમિત સમક્ષસ્થાને भवति इति सभिक आगतचतुर्व-णीयजनान् मिष्टेष्टवचनैर्विश्वासयन्नशनादिभिश्च संतोषयन् रमयते सप्रतिबंधकतयाप्रतिबंधकतया वा त्वं शतमुद्रा जेष्यसि चेद् विंशतिमुद्रा अहं ग्रहीष्यामि इति सप्रतिबन्धकता अथवा यदा त्वं शतमुद्रा जेष्यसि तदा રાજ્ઞનિયમિત મુદ્દાપંચ ગ્રીષ્યામિ તિ પ્રતિક્રીડા ! આ જુગારની રમત રાજાએ બનાવેલા સભા સ્થાનમાં થાય છે. તે રાજાના બનાવેલા જુગારના સભા સ્થાનમાં ઓલા ચાર વર્ણના માણસોને (જુગારખાનાના ઉપરીઓ) મીઠાં પ્રિય વચનોથી વિશ્વાસ આપી ભોજનાદિક પદાર્થોથી સંતોષ પમાડી સપ્રતિબંધકપણાથી અથવા For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અપ્રતિબંધપણાથી રમાડે છે. (અને કહે છે કે, જો તું સો મુદ્રા જીતીશ તો વિશ મુદ્રા હું લઈશ એનું નામ અપ્રતિબંધકપણું કહેવાય, અથવા જ્યારે તું સો મુદ્રા જીતીશ ત્યારે રાજાએ ઠરાવેલી સેંકડે પાંચ મુદ્રાઓ લઈશ, તે અપ્રતિબંધક રમત કહેવાય. માં ૨ પાનાનુમત્યા નિમપિતગૅતસ્થાન સભા એટલે રાજાની આજ્ઞાથી પોતાના ખર્ચે બંધાવેલું જુગાર ખાનું. બદ્રવ્ય . નિપિતસ્થાને વી સી વિદતે થી જ સમજી; અથવા રાજાના દ્રવ્યથી બંધાવેલું જુગારસ્થાન. તે જેનું હોય તે સભિક કહેવાય. તવેવ સર્ણયતિ તે દેખાડે છે :स्वकीये राजकीये वा स्थान आगतमानवान् । क्रीडयेदशनाद्यैश्च तोषयन्नभितो मुहुः ॥ ४ ॥ પોતાના અથવા રાજકીય જુગાર સ્થાનમાં આવેલા માનવીઓને સભિક એટલે જુગારસ્થાનનો ઉપરી ભોજનાદિકથી સંતોષી વારે વારે જુગાર રમાડે છે. अन्योऽन्यकलहादेश्च रक्षयन् जितमानवान् । राज्यांशं च समुद्धृत्य स्वांशमादाय सर्वशः ॥ ५ ॥ राज्यांशं तु प्रतिदिनं देयाद्राज्ये निरालसः । स्वांशेन स्वं कुटुंबं हि पालयेन्निरुपद्रवम् ॥ ६ ॥ તે જુગારસ્થાનને ઉપરી જીતેલા જુગારીઓનું પરસ્પર થતા કજીયાથી રક્ષણ કરે છે અને રાજાનો તથા પોતાનો ભાગ લઈ લે છે, પ્રમાદનો ત્યાગ કરી રાજાનો અંશ દરરોજ રાજ્યમાં તેણે આપવો, અને પોતાના અંશથી કઈપણ હરકત વિના પોતાના કુટુંબનું પાલન કરવું. जिते पराजितेऽन्योन्यं क्लेशो यदि भवेत्सभेट । तद्विमृश्य जितं द्रव्यं दापयेच्च पराजितात् ।। ७ ।। For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ यदि स्वदापनेऽशक्तस्तदा भूपं निवेद्य सः । दापयेन्नियतं रिक्थं नो हानिः स्याद्यतः पुनः ॥ ८ ॥ જય પરાજયમાં પરસ્પર જો કલેશ ઉત્પન્ન થાય તો તેનો બરોબર વિચાર કરી પરાજય પામેલા પાસેથી જીતેલાને જુગારખાનાના ઉપરીએ દ્રવ્ય અપાવવું. જો પોતે અપાવાને સમર્થ ન હોય તો તે હકીકત રાજાને નિવેદન કરીને નક્કી કરેલું દ્રવ્ય જીતનારને અપાવવું કે જેથી જુગાર સ્થાનમાં ફરીને તેવી હાની થાય નહિ. राज्यस्थाने सति द्यूते कैतवेभ्यश्च रक्षणम् । भवत्यतः सभास्थाने द्यूतक्रीडा सदोचिता ॥ ९ ॥ રાજ્યસ્થાનમાં જુગારસ્થાન હોય તો કપટીઓથી રક્ષણ થાય છે, માટે સભાસ્થાનમાં જુગારની રમત રમવી તે હમેશાં યોગ્ય છે. प्रच्छन्नं स्वगृहे द्यूतं ये दीव्यंति सभेट् ततः । राज्यांशं द्विगुणं गृह्णीयात्स्वांशं निर्णये सति ॥ १०॥ - છાનામાના પોતાના ઘરમાં જુગાર રમે તેની પાસેથી રાજાનો બમણો ભાગ લેવો અને પોતાને માટે જે નક્કી કર્યો હોય તે પણ સભિક લેવો. एषा द्यूतक्रिया लोके सर्वव्यसननायिका । 'वभ्रतिर्यग्गते ती स्मार्या शिष्टजनैर्न हि ॥ ११ ॥ - આ જુગારની રમત આ લોકમાં સઘળાં વ્યસનોની નાયિકા એટલે સ્વામિની છે અને નર્ક તથા તિર્યંચ ગતિની તો તે દૂતિ છે. માટે શિષ્ટ મનુષ્યો એતો તેનું સ્મરણ સરખું પણ કરવું નહિ. इत्थं समासतः प्रोक्ता द्यूतव्यवहतिर्मया । संसारस्योपकाराय भाग्याधिक्यपकाशिका ॥ १२ ॥ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ એ પ્રકારે જગતના ઉપકાર માટે, ભાગ્યનો અધિક ઉદય જણાવનારી જુગારની રમતનું સ્વરૂપ મેં ટુંકામાં વર્ણવ્યું. ___ इति द्यूतविधिप्रकरणम् । अथ स्तैन्यप्रकरणमारभ्यते । प्रणम्य श्रीयुतं मल्लिं मल्लं मोहादिताडने । स्तैन्यप्रकरणं वक्ष्ये समुद्धृत्य श्रुतादहम् ॥ १ ।। મોહાદિકને તાડન કરનાર શ્રી મલ્લરૂપ મલ્લિનાથ પ્રભુને નમસ્કાર કરીને શાસ્ત્રમાંથી ઉદ્ધાર કરી ચોરીનું પ્રકરણ હું કહીશ. पूर्वप्रकरणे द्यूतवर्णनोक्ता तत्र हारितश्चौर्याचरणं कोऽपि करोत्यतो વ્યસનત્વ સાથર્યાધુના તૈચવનાથિયિતે I ગયા પ્રકરણમાં જુગારની રમત વર્ણવી, તે રમતમાં હારેલો કોઈ ચોરીનું આચરણ પણ કરે માટે વ્યસનપણાનું સાધર્મ છે તેથી ચોરીના વર્ણનનો અધિકાર કહીએ છીએ. नृपतेः परमो धर्मः स्वप्रजापालनं सदा ।। स्तैन्यादिभ्यो यतः कीर्तिर्विस्तृता स्यादिगंतरे ।। २॥ ચોરી ઈત્યાદિક પીડાઓથી પોતાની પ્રજાઓનું સદા પાલન કરવું એ રાજાનો પરમ ધર્મ છે, જેથી તેની કીર્તિ દિગંતરમાં વિસ્તાર પામે છે. लोकानां संसृतौ तुल्योऽभयदानेन नो वृषः । तस्माजनैः सदा यत्नोऽभये कार्यः समाधिना ॥ ३॥ આ જગતમાં અભયદાન જેવો બીજો ધર્મ નથી. તેટલા માટે મનુષ્યોએ શાંતિથી હમેશાં અભયને સારૂ યત્ન કરવો. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ प्रजास्वास्थ्ये नृपः स्वस्थस्तदुःखे दुःखितो नृपः । तस्माद्यत्तं प्रजास्वास्थ्येऽहर्निशं कुरुते नृपः ।। ४ ।। પ્રજા સુખી તો રાજા સુખી, પ્રજા દુઃખી તો રાજા પણ દુઃખી. માટે રાજા પ્રજાના સુખ માટે રાત્રિ-દિવસ યત્ન કરે છે. प्रजादानार्चनादीनां षष्ठांशं लभते नृपः ।। पुण्यात्ततो नेतिभयं कोषवृद्धिश्च जायते ॥ ५ ॥ शिष्टानां पालनं कुर्वन् दुष्टानां निग्रहं पुनः । पूज्यते भुवने सर्वैः सुरासुरनृयोनिभिः ॥ ६ ॥ लोभतः करमादत्ते प्रजाभ्यो यो महीधनः । क्षुद्रकर्मणि यो दंडं लाति स नरकं व्रजेत् ॥ ७ ॥ चौरान् धूर्तान्निगृह्णन् यो भूपः सन्यायरीतितः । रोधनेन हि बंधेन स वै स्वर्गमवाप्नुयात् ॥ ८ ॥ प्रजोपरि सदा क्षांती रक्षणीया महीभुजा । बालातुरातिवृद्धानां क्षंतव्यं कठिनं वचः ॥ ९ ॥ પ્રજાઓ જે દાન, પૂજન ઈત્યાદિ સત્કર્મ કરે છે તેનો છઠો ભાગ રાજાને મળે છે. તે પુન્યથી રાજાને ઈતિનો ભય થતો નથી અને તેના ભંડારમાં વૃદ્ધિ થાય છે. શિષ્ટ પુરૂષોનું જે રાજા પાલન કરે છે અને દુષ્ટોને શિક્ષા કરે છે, તે રાજાનું દેવતાઓ, અસુરો તથા મનુષ્યોએ સઘળા ભુવનને વિષે પૂજા કરે છે. જે પૃથ્વી પતિ લોભથી પ્રજાઓ પાસેથી કર લે છે, અને નાના ગુનામાં દંડ લે છે તે રાજા નર્કમાં જાય છે. જે રાજા ચોર, તથા ધુતારાઓને પકડી બાંધી સારી ન્યાયરીતિથી કેદખાનામાં નાખે છે તે જરૂર સ્વર્ગમાં જાય છે. રાજાએ પ્રજા પર ક્ષમા રાખી નિરંતર તેમનું પાલન કરવું, બાળક, રોગી તથા વૃદ્ધોનાં કઠિન વચન રાજાએ સહન કરવાં અથ પ્રસ્તુતમ | હવે ચાલતો વિષય કહે છે : For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ यो हरेत्कूपतो रज्जु घटं वस्त्राणि स्तैन्यतः । ताडयित्वा कशाभिस्तं यथावस्थं विवासयेत् ॥ १०॥ જે માણસ કુવા પરથી ઘડો, દોરડું કે વસ્ત્ર ચોરીથી લઈ જાય તેને સાટકાઓથી માર મારી તેવોને તેવો ગામ બહાર કાઢી મૂકવો. स्तैन्यात् धान्यं हरन् क्षेत्रात् स्तेनो दंडमवाप्नुयात् ।.. स्तेयाद्दशगुणं भूपो देशानिर्वासयेच्च तम् ।। ११ ।। ચોરી કરીને ખેતરમાંથી ધાન્ય લઈ જાય તે ચોર દંડને પાત્ર થાય છે. તેણે જે ચોર્યું હોય તેથી દશ ઘણો દંડ કરવો અને તેને દેશમાંથી કાઢી મૂકવો. जानस्तस्करवृत्तान्तं प्रजादुःखं च शक्तिमान् । यः पश्यन् क्षमते भूपो ध्रुवं प्राप्नोति दुर्गतिम् ॥१२॥ પ્રજાની પીડા તથા ચોરનું વૃત્તાન્ત જાણતાં છતાં જે શક્તિમાન રાજા ગણકારતો નથી તે અવશ્ય દુર્ગતિને પામે છે. हिरण्यरजतादीनां भूषणानां च वाससाम् । હતું. પ્રાપમૂર્ચ સર્વ તત્ત્વામિને નૃપ: ૫ શરૂ I तं पुनःस्थापयेद्वंदिगृहे वर्षत्रयावधि । . लोब्धा दाने तु चेदेकाब्दं यावत्तत्र संस्थितिः ॥ १४।। - સોના રૂપાના દાગીના તથા વસ્ત્રો ચોરનાર પાસેથી રાજાએ તો ચોરેલા માલની સઘળી કિમત તે માલધણીને અપાવવી અને ચોરને ત્રણ વર્ષ સુધી કેદખાનામાં નાખવો. જો ચોર જાતે તે માલ આપે તો એક વર્ષની કેદખાનાની સજા કરવી. मानवानामर्भकस्य कन्याया हरणेऽपि च । तथानुपमरत्नानां चौरो बंदिगृहं विशेत् ॥ १५ ॥ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ तत्र वर्षत्रयं स्थाप्यो मोचयेत्साक्षितस्तकम् । પુનઃ તેથ0 વર વર્ષષાવધિ પુનઃ || ૬ | निधापयेद्वंदिगृहे यत्र न स्याच्च दर्शनम् । अन्यस्य लेखनं कारयित्वा तं च विमोचयेत् ।। १७।। લોકોનાં બાળક અને કન્યાનું હરણ કરે તથા અમૂલ્ય રત્નો ચોરી જાય તે ચોરને ત્રણ વર્ષ બંદિખાનામાં રાખવો અને જામીન લઈને છોડવો. તેમ છતાં પાછો ચોરી કરે તો છ વર્ષ સુધી અંધારી કોટડીમાં કેદ કરવો કે જેથી તે કશું દેખી શકે નહિ. છ વર્ષે બીજા કોઈની જામીનગીરી લખી આપે તો છોડવો. शास्त्रौषधिगवाश्वानां हर्ता भूपेन पीड्यते । गृहीत्वा तद्धनं तस्मात्स्थाप्यो कारगृहे पुनः ॥ १८ ॥ શાસ્ત્રનાં પુસ્તકો, ઔષધિ, ગાયો, ઘોડાઓનું હરણ કરનારને રાજાએ પીડવો. તેનું તે ચોરેલું ધન લઈ તેને કેદખાનામાં નાખવો. • गुडाज्यक्षीरदनां च सिताकसभस्मनाम् । लवणस्य मृदश्चैव मृद्भांडानां तथैव च ।। १९ ॥ तैलमोदकपक्कानगुल्मवल्लीप्रसूनक- ।। कंदमूलच्छदीनां च हर्ता वर्षत्रयं वसेत् ॥ २० ॥ - ગોળ, ઘી, દુધ, દહી, સાકર, કપાસ, ભસ્મ, મીઠું, માટી, માટીનાં વાસણ, તેલ, લાડુ, પકવાન્ન, ગુચ્છા, વેલી, ફુલ, કંદમૂલ તથા પાંતરાં ચોરનાર ત્રણ વર્ષના કેદખાનામાં રહે. ૧. વર્ષાર્થ એ પાઠ કોઈએ મૂલના અક્ષર સુધારીને કર્યો છે. પણ તેમાં ભુલ હોય તેમ લાગે છે. કારણ કે ઉપર જણાવ્યા પ્રમાણે નજીવી બાબતમાં મોટો દંડ કરનાર રાજા નરકમાં જાય છે. વળી યાજ્ઞવલ્કની સ્મૃતિમાં તે જ ચીજોની ચોરીને વાસ્તે તેના મૂલથી પાંચ ગણો દંડ કહ્યો છે. માટે વિદ્વાનોએ તે બાબત વિચારવા જેવી છે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ धान्यं हरन् कृषेदँड्यः सबंधी भक्षणाय चेत् । सबंधनत्वयोग्यः स्याच्चतुर्वर्णेषु कश्चन ।। २१ ॥ - ચારે વર્ણમાંથી કોઈપણ મનુષ્ય ખેતરમાંના ધાન્યની ચોરી કરે તો તેનો દંડ કરવો અને તેને બાંધવો, પણ જો ખાવાને ધાન્ય લે તો તેને કેવળ બાંધવો. दत्त्वा तु खातकं गेहे द्रव्यं हरति यो हठात् । धनिने दापयित्वा स्वं तं च निर्वासयेत् पुरात् ॥ २२॥ ઘરમાં ખાતરીયું મુકીને બળાત્કારથી ધન હરી જાય તે ચોર પાસેથી હવેલું ધનમાલિકને સોંપાવી રાજાએ ચોરને ગામમાંથી કાઢી भूपो. यश्च जैनोपवीतादिकृतसूत्राणि संहरेत् । संस्कृतानि नृपस्तं तु मासैकं बंधके न्यसेत् ॥ २३॥ જે માણસ જૈન વિધિ પ્રમાણે સંસ્કાર કરેલા જનોઈનાં સૂતરને ચોરીજાય તો તેને રાજાએ એક માસ સુધી બંદિખાને નાખવો. भार्यापुत्रसुहृन्मातृपितृशिष्यपुरोहिताः । स्वधर्मविच्युता दंड्याः परं वाचा नृपेण वै ।। २४ ।। સ્ત્રી, પુત્ર, સગા સ્નેહી, માતાપિતા, શિષ્ય, પુરોહિત એ સઘળાં પોતાના ધર્મથી વિચુત (ભ્રષ્ટ) થાય તો રાજાએ વચનથી તેમને ઠપકો આપવો. लोभतो मोचयेद् बद्धान् यो मुक्तान् बंधयेन्नरान् । दासदास्यादिहर्ता च प्रवेश्यस्तस्करालये ॥ २५ ॥ स्तेनोपद्रवतो भूपः प्रजा रक्षति यः सदा । यशोऽत्र प्राप्नुयाल्लोके परत्र स्वर्गतिं च सः ।। २६ ॥ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જે જેલનો અધિકારી લોભથી કેદીઓને છોડી દે અને છૂટેલાને બાંધે, તથા જે દાસ દાસીઓનું હરણ કરી લે તેવાને કેદખાનામાં નાખીને જે રાજા ચોરના ઉપદ્રવથી નિરંતર પ્રજાઓનું રક્ષણ કરે તે રાજા આ લોકમાં યશ પામે અને પરલોકમાં સ્વર્ગગતિને પામે. वाचा दुष्टस्तस्करश्च मायावी विप्रलुंचकः । धाटी मारणकर्ता यो धाटीनां च निवासदः ।। २७।। तस्कराणां लुटकानां द्यूतादिग्रसितात्मनाम् । ઉશનસ્થાનતાતા સંચ: વાર પૃહાઈવ: ૨૮ ! ખોટું બોલનારા, ચોર, કપટી, ઠગારા, ધાડ પાડનારા, મારનારા, તથા ધાડપાડુઓને રહેવાનું સ્થાન આપનારા અને તસ્કરો, લુંટારા અને જુગારીઓને ભોજન તથા રહેવાની જગ્યા આપનારા કેદખાનાના દંડને યોગ્ય છે. मैत्र्याङ्लोभात्परोक्त्या चेदन्यथा कुरुते नृपः । यशोऽत्र नैव ह्याप्नोति परत्र नरकं व्रजेत् ॥ २९ ॥ મિત્રપણાના સ્નેહથી, લોભથી કે પારકાના કહેવાથી જે રાજા અન્યાય કરે છે તે આ લોકમાં યશ પામતો નથી અને પરલોકમાં અવશ્ય નર્કમાં જાય છે. गुरुधात्मवृद्धस्त्रीबालघातोद्यतं नरम् । तस्करं प्रेक्ष्य चेच्छस्त्रं धारयेत् ब्राह्मणः खलु ॥ ३०॥ न तदा दोषभाक् सः स्यात् आततायि निवारणे । धर्मस्त्याज्यो न हि प्राणान् संहरेत् घातकारिणः ॥३१॥ ગુરુ, સાધર્મી, પોતાનો આત્મા, વૃદ્ધ, સ્ત્રી તથા બાળકનો ઘાત કરવાને તૈયાર થયેલા અને ચોર પુરૂષને જોઈ જો બ્રાહ્મણ પણ હથિયાર લેતો આતતાયના નિવારણમાં તે હથિયાર ઉગામનારો For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ બ્રાહ્મણ દોષિત ગણતો નથી. ઘાત કરનારના પ્રાણને હરે પરંતુ ધર્મનો ત્યાગ કરે નહિ. एवं स्तैन्यादिदुःखेभ्यो रक्षणीयाः प्रजाः सदा । યતઃ વસ્થા: પ્રણા: સર્વા: મયુર્વતાર: ૫ રૂા. એ પ્રકારે ચોરી ઈત્યાદિ દુઃખોથી રાજાએ હમેશાં પ્રજાનું રક્ષણ કરવું, જેથી સર્વ પ્રજાઓ સ્વસ્થ ચિત્ત થઈ ધર્મમાં તત્પર રહે. ' इत्थं समासतः प्रोक्तं स्तैन्यप्रकरणं परम् । ज्ञेयो विशेषश्चैतस्य श्रुतपाथोधिमध्यतः ॥ ३३ ।। એ પ્રમાણે સંક્ષેપમાં શ્રેષ્ઠ એવું સૈન્ય પ્રકરણ વર્ણવ્યું, તેને વિશેષ જાણવાની ઈચ્છા હોય તો બૃહદત્રીતિ શાસ્ત્રમાંથી જાણી લેવું. इति स्तन्यप्रकरणं संपूर्णम् । अथ साहसप्रकरणमारभ्यते । नत्वा श्रीसुव्रतं देवं दुःखानलपयोधरम् ।। राजनीत्यनुसारेण वक्ष्ये साहसिकक्रमम् ॥ १ ॥ દુઃખરૂપ અગ્નિનું શમન કરવામાં મેઘરૂપ એવા શ્રી સુવ્રત ભગવાનને નમસ્કાર કરીને રાજ નીતિના અનુસારે ‘સાહસ પ્રકરણ” હવે હું કરીશ. પૂર્વપ્રશ્નો તૈન્ય વતસ્તત્સાદ-ત્રવ સદિલોમથીયો નથ સાલસ્વરૂપમ I ગયા પ્રકરણમાં તૈન્ય દંડનું વર્ણન કર્યું. તેની સાથે સંબંધ ધરાવનાર હોવાથી સાહસ દંડનું સ્વરૂપ કહીએ છીએ. તેમાં પ્રથમ સાહસનું સ્વરૂપ કહે છે :मनुजैः सहसाकर्म क्रियते क्रोधतोऽर्थतः । માપવાં પમિચેતત્ સહિયં સિદ્ધિધ્યતે || ૨ | For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ त्रिधा तल्लघुमध्योत्तमादिभेदैर्बुधैः स्मृतम् । एतस्य विस्तृतिर्वृद्धार्हन्नीतौ समुदाहृता ।। ३ ।। મનુષ્યો ક્રોધથી અથવા ધન ખાતર સાહસ કામ કરે છે. તે સાહસ આપદાઓનું સ્થાન છે એમ સારા પુરૂષો કહે છે. સાહસકર્મ લધુ, મધ્યમ તથા ઉત્તમ એ ત્રણ પ્રકારના ભેદવાળું વિદ્વાનોએ કહેલું છે. એનો વિશેષ વિસ્તાર બૃહદઈનીતિમાં રૂપે પ્રકારે વર્ણવ્યો છે. क्रियापेक्षो हि दंडोऽयं त्रिविधस्त्रिषु वर्णितः ।। चंद्रबाणवृषैरौप्यैः शतैर्वाल्पस्ततो भवेत् ॥ ४ ॥ ત્રણ પ્રકારના સાહસમાં એ ત્રણ પ્રકારે સાહસકર્મની અપેક્ષાએ સો પાંચસો અથવા હજાર રૂપિયા દંડ થાય છે. અથવા તેથી ઓછો પણ થાય છે. क्षेत्रोपकृतिहेतूनां वस्तूनां छेदने तथा । उदकबंधविनाशे च प्रथमं साहसं स्मृतम् ॥ ५ ॥ ' ખેતરની ઉપકૃતિના હેતુભૂત વસ્તુઓનું છેદન, તથા પાણીના બંધનો નાશ કરવો તેમાં પ્રથમ સાહસનો દંડ કહેલો છે. लोभेन बालकन्याया भूषणानि दिवा निशि । यश्चोरयति तत्कृत्ये दंडो मध्यमसाहसम् ॥ ६ ॥ - લોભથી બાળક અને કન્યાઓનાં ઘરેણાં રાત્રિ દિવસ જે ચોરે છે તે કૃત્યમાં તેનો મધ્યમ સાહસનો દંડ કહેલો છે. विषशस्त्रभयाधैर्यः परदारान्निषेवते । भूषणार्थं प्राणघातं करोत्युत्तमसाहसम् ॥ ७ ॥ વિષ, શસ્ત્ર ઈત્યાદિનો ભય બતાવી જે પારકી સ્ત્રીનું સેવન કરે છે અને ઘરેણાને માટે જે પ્રાણનો ઘાત કરે છે તે ઉત્તમ સાહસના દંડને પાત્ર છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ तत्र सर्वस्वहरणं तदंगछेदनं वधम् । कुर्याच्छिरस मुद्रांकं पुरान्निर्वासनं नृपः ।। ८ । તે ઉત્તમ સાહસના ગુનાહ કરનારનું સર્વસ્વ લુંટી લેવું, તેના કોઈ અવયવનું છેદન કરવું. તેના કપાળમાં નાણાનો ડામ દઈ નગરથી બહાર રાજાએ કાઢી મૂકવો. परद्रव्यापहरणे तन्मूल्याद्विगुणो दमः । निन्हवे तुर्यगुणितः प्रेरको दंड्यते शतैः ।। ९ ।। પારકું દ્રવ્ય ચોરનારને તે ચોરેલા દ્રવ્યથી બમણો દંડ કરવો. ઉચાપત કરનારનો ચારગણો દંડ કરવો અને પ્રેરણા કરનારનો સો રૂપિયા દંડ કરવો. पूज्यापमानकृद् भ्रातृजायापीडनकार्यकृत् । संदिष्टार्थाप्रदाता च गृहमुद्राविभेदकः ।। १० ।— उपक्षेत्रगृहाणां च सीमाभंजनपूर्वकम् । स्वभूमौ मेलनं कर्ता दम्यते शतराजतैः ।। ११ ।। જે માણસ પૂજ્ય મનુષ્યોનું અપમાન કરે, ભાઈની સ્ત્રીને પીડા કરે, મોકલેલી વસ્તુ આપે નહિ તથા ઘરનું તાળું તોડી નાખે, પડોશના ખેતરના તથા પડોશના ઘરની જમીનની મર્યાદા તોડી પોતાની જમીન સાથે મેળવી દે તેનો સો રૂપિયા દંડ કરવો. स्वच्छंदविधवा नारी विक्रोष्टा सज्जनैः सह । निष्कारणविरोधी च चांडालश्चोत्तमान्स्पृशन् ।। १२ ।। दैवपैत्र्यान्नभोजी च शूद्रप्रव्रजितान्नभुक् । अयुक्तशपथं कुर्वन् अयोग्यो योग्यकर्मकृत् ।। १३ ॥ दंड्यो दशमितैरौप्यैर्भिन्नः कार्यः स्वजातितः । प्रायश्चित्तं विना नैव ज्ञातौ स्थाप्या बहिष्कृता ।। १४ ।। For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પોતાની મરજી મુજબ ચાલનારી વિધવા સ્ત્રી, સજ્જનોની સાથે વિરોધ કરનાર મનુષ્ય, વગર કારણે કલેશ કરનાર, ઉત્તમ જાતિવાળાઓને સ્પર્શ કરનાર ચાંડાલ, દેવ તથા પિતરોનું અન્ન ખાનાર, તેમ શૂદ્ર તથા સાધુઓનું અન્ન જમનારો, અધિકાર નહિ છતાં એટલે પોતે તે કામને લાયક નહિ છતાં તે કામ કરનારો ઉપરના મનુષ્યોનો રાજાએ દશ રૂપિયા દંડ કરી ન્યાત બહાર કરવા. તે ન્યાત બહાર થયેલાઓને પ્રાયશ્ચિત કરાવ્યા સિવાય ન્યાતમાં દાખલ કરવા નહિ. क्षुद्रतिर्यग्वृषादीनामश्वानां पुंस्त्वघातकः । गर्भदास्यपहारी च दंड्यो युग्मशतैः सदा ।। १५ ।। બળદ આદિ તિર્યંચ પ્રાણી તથા ઘોડાઓના પુલ્લિંગપણાનો નાશ કરનાર અર્થાત્ તેમને ખાસી કરનાર અને ગર્ભ તથા દાસીને હરનાર હમેશાં બસો રૂપિયાના દંડને પાત્ર છે. - भ्रातृमातृपितृस्वसृगुरुशिष्यसुहृत्सुतान् । प्रयोगेन वशीकुर्वन् दंड्यो रौप्यशतैर्भवेत् ।। १६ ।। ભાઈ, માતા, પિતા, બેન, શિષ્ય, મિત્ર, તથા છોકરાઓને જે મંત્ર પ્રયોગ વડે વશ કરે છે તેનો દંડ સો રૂપિયા કરવો. આધિવિષયેત્તિ સાહસં મવતીષુષ્યતે ।। આધિ વિષયમાં પણ સાહસ થાય છે, તે કહે છે : निर्णेजकश्च रजको गृहीत्वान्यांशुकानि चेत् । स्थापयेदाधिरूपेणालातुं राजतमुद्रिकाः ।। १७ ।। द्रव्यलोभाद्विवाहादौ परिधातुं च मानवम् । कंचित्प्रति यदा देयादुत्तमान्यंशुकानि च ।। १८ ।। निह्नुते नूतनं वस्त्रं दातुमन्यं पुरातनम् । शर्करादृषदां वंदे क्षालनान्नाशयेच्च यः ।। १९ ।। For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ दंडस्तेषां क्रमात् ज्ञेय आधौ च दशराजतैः । ૌથમે ત્વચાને નિહ્રવે પંચમ: | ૨૦ || शर्करादृषदां वृंदे क्षालयन्नाशयेद्यदि । वस्त्राणि रजकस्तर्हि यथादोषं च दंडभाक् ॥ २१ ।। જો ધોવાને લઈ ગયેલો ધોબી ઘરાકનાં લુગડાં ઘરે મૂકીને પૈસા લઈ આવે, અથવા પૈસાના લોભથી કોઈનાં ઉત્તમ વસ્ત્ર વિવાહાદિ કાર્યમાં ભાડું લઈ બીજાને પહેરવા આપે, કેટલીક વખત નવું લુગડું પચાવી પડી બીજું જુનું લુગડું બદલે આપે, અને રેત તથા પથરામાં અફાળી ફાડી નાખે, તો એવો ગુનો કરનાર ધોબીનો નીચેના ક્રમથી દંડ કરવો. ગીરો મૂક્યા બદલ દશ રૂપિયા દંડ, ભાડે આપ્યા બદલ એક રૂપિયો, લુગડું પચાવી પડ્યા બદલ પાંચ રૂપિયા દંડ, અને રેત તથા પથરામાં અફાળી લુગડું ફાડી નાખે તો જેટલું નુકશાન થયું હોય તેટલા પ્રમાણમાં ધોબીનો દંડ કરવો. वस्त्रे नष्टे सकृद्धौतेऽष्टमांशं न्यूनमाप्नुयात् । द्विकृत्वस्तु तदर्डाशं त्रिकृत्वः पादमेव च ॥ २२ ॥ तुर्यकृत्वस्तदर्भाशमद्धे नष्टे च पादभाक् । धनी जीर्णांशुके क्षीणे न हि किंचिदवाप्नुयात् ॥२३॥ એક જ વાર ધોયેલું વસ્ત્ર ધોબી ઓળવે અગર ખોઈ નાંખે તો માલધણીને વસ્ત્રની મૂલ કિંમતમાંથી આઠમો ભાગ કમી કરી પૈસા આપે, બે વાર ધોવાયેલાની અર્ધી કિંમત ધોબી આપે, ત્રણ વાર ધોયેલાની પા કિંમત, ચાર વાર ધોવાયેલાની અર્ધ કિંમત મળે. અડધું નાશ પામ્યું હોય તો ચોથો ભાગ મળે અને જીર્ણ વસ્ત્ર નાશ પામવાથી કંઈ કિંમત માલધણીને મળે નહિ. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ निर्णेजकः शुचिकारः रजकश्च परकीयोत्तमवासांसि દ્રવ્યપ્રદાર્થમાધિરૂપતા સ્થાપયેત્ તા વગરનતદંડ: ।। લુગડાં શુદ્ધ કરનાર ધોબી પારકાં ઉત્તમ વસ્ત્ર દ્રવ્ય ગ્રહણ કરવાને લોભે ગીરો મૂકે તો તેના દશ રૂપિયા દંડ, અથવા વિવાહાઘુભવે कस्माच्चिद्द्रव्यं गृहीत्वोत्तमवस्त्राणि परिधातुं ददाति चेदेकरजतदंड: અથવા વિવાહ ઈત્યાદિ ઉત્સવના પ્રસંગમાં કોઈની પાસેથી ભાડાના પૈસા લઈ ઉત્તમ વસ્ત્ર પહેરવાને આપે તો તેનો એક રૂપિયો દંડ થાય. નૂતનનિન્હવે પુરાળવાને ઘ્ર પંચરત્નતદંડ: નવાં વસ્ત્ર ઓળવી જુનાં વસ્ત્ર આપે તો પાંચ રૂપિયા દંડ કરવો. ત્ રનળ: પ્રમાતાત્ शर्करादृषद्गणे वस्त्राणि धावमानो नाशयति तदा यथादोषं दंड: જો ધોબી પ્રમાદથી રેત અથવા પથરા-કાંકરા વગેરેમાં વસ્ત્ર અફાળતાં ફાડે ત્યારે જેવો દોષ તેવો દંડ કરવો. ૧૯૯ यथाष्टरंजतक्रीतस्य सकृद्धौतस्य वाससो नाशेऽष्टमभागोनं સપ્તાનતમૌલ્યું તેવં જેમકે આઠ રૂપિયા આપીને વેચાથી લીધેલું વસ્ત્ર એકવાર ધોયેલું નાશ પામે તો તેના ધોબી સાત રૂપિયા મૂલ્ય ભરી આપે. નિષ્કૃતસ્ય તદ્ધ ત્રણ વાર ધોવાયેલાનું તેથી 'અડધું, ચતુર્થાંતસ્વ તર્જી ચાર વાર ધોવાયેલાનું તેથી અડધું, અર્થે નષ્ટ તવન્દ્રે અડધું નાશ થયે સતે તેનું અડધું, ની” તુ નટે રત્નો ન હોષમા છેક જીર્ણ વસ્ત્ર નાશ થાય તો ધોબીનો કશો વાંક નહિ. અથ પિતૃપુત્રવિવારે માહમેન સાક્ષ્યને ફંડમાદ ।। પિતા પુત્રની તકરારમાં સાહસ વડે સાક્ષી આપે તેનો દંડ કહે છે :तातपुत्रकलहे च साक्षितां साहसात्कलहवृद्धयेऽधमो यो ददाति ન ચ વાયેત્ ત્તિ પંચતે ત્રિપગૈશ્ચ ભૂભુના ।। બાપ દિકરાની વરવાડમાં કલેશ વધારવાને જે અધમ પુરૂષ સાહસથી સાક્ષી આપે પણ કલેશ નિવારે નહિ તે અધમ પુરૂષનો અવશ્ય રાજાએ ત્રણ પણ - For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ દંડ કરવો. અથ તૂટવ્યવહારદંડમાદ છે હવે ફૂટ વ્યાપારના દંડનું લક્ષણ કહે છે :कूटमानतुलाभिर्यः शासनैर्नाणकेन च । कूटव्यवहतिं कुर्याइंड्य उत्तमसाहसैः ।। २४ ।। જે ખોટાં માપાં તથા તાજવાં રાખી તોળે અથવા ખોટા રાજ્ય નિયમથી વર્તે, અને કૂટ-ખોટા નાણાથી વ્યાપાર કરે તો તેનો ઉત્તમ સાહસથી દંડ કરવો. अकूटं कूटमेवं च कूटं ब्रूते हकूटकम् । યો ના તુ નોમેન ર લંચ: પરસોર્સ: | ર | જે મનુષ્ય લોભથી ખરા નાણાને ખોટું કહે છે અને ખોટાને ખરું કહે છે તેનો ઉત્તમ સાહસથી દંડ કરવો. तिर्यंड्मनुजभौपानां चिकित्सां कुरुतेऽभिषक् ।। स दंड्यः क्रमशश्चाद्यमध्यमोत्तमसाहसैः ।। २६ ।। વૈદ્ય નહિ છતાં જે કહે કે હું વૈદ્ય છું, અને તિર્યંચ પ્રાણી, મનુષ્ય તથા રાજાઓની ખોટી ચિકિત્સા કરે તો તેનો અનુક્રમે એટલે કનિષ્ટ, મધ્યમ તથા ઉત્તમ સાહસથી દંડ કરવો. તિર્યંચના ઔષધમાં કનિષ્ઠ, મનુષ્યના ઔષમાં મધ્યમ અને રાજાના ઔષધમાં ઉત્તમ સાહસનો દંડ કરવો. યો વૈદ્યઃ શાસ્ત્રમઝાનનું પ્રપંચેના€ મિષ તિ વનું તિરશાં વિવિ ત્યાં પુર્વાદાસાહભેર ફંડ્ય: જે વૈદ્ય વેદકશાસ્ત્રને નહિ જાણતાં છતાં હું વૈદ્ય છું એમ કહીને તિર્યંચ પ્રાણીઓનું ઔષધ કરે તેનો કનિષ્ટ સાહસથી દંડ કરવો. મનુષ્ય ચિકિત્સા ન્મધ્યમસદન હંડ્ય: મનુષ્યોની ચિકિત્સા કરે તો મધ્યમ સાહસના દંડને યોગ્ય છે, અને મૌપાનાં રનર્વાધિનાં વિવિત્સ યુર્વવૃત્તમદન હંડ્ય: રાજા અથવા તે રાજાના સંબંધી મનુષ્યોનું ઔષધ કરે તો ઉત્તમ સાહસના દંડને યોગ્ય છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ यश्च बध्नात्यबद्धं वै बद्धं यश्च विमुञ्चति । अनिर्वृत्तकृतिं भूपाज्ञामृते वरसाहसम् ।। २७ ।। જે અધિકારી મનુષ્ય રાજાની આજ્ઞા સિવાય નહિ બાંધવા યોગ્ય તેને બાંધે છે, અને પોતાનું કાર્ય પુરું કર્યું નથી એવા બંધાયેલાને છોડે છે તે ઉત્તમ દંડને પાત્ર છે. यो मानसमयेऽष्टांशं व्रीहिकर्पासयोर्हरेत् । पुनर्हानौ तथा वृद्धौ प्राप्नुयाद्विशतैर्दमम् ।। २८ ।। જે તોળતાં ડાંગર તથા કપાસનો આઠમો ભાગ લઈ લે અને તેથી ઓછું અથવા વધતું થાય તો તેનો બસો રૂપિયા દંડ કરવો. गंधधान्यगुडस्नेहभेषजादिषु यः क्षिपेत् । ન્યૂનદ્રવ્ય સ્વતોમેન ફંચ: સ્વાઇશાનન્તઃ ॥ ૨૬ ।। ગંધ, ધાન્ય, ગોળ, ઘી તથા ઓસડો વગેરેમાં ધનના લોભથી હલકો પદાર્થ ભેળવીને વેચે તેનો દશ રૂપિયા દંડ કરવો. साहसेन तु यः कुर्यात्समुद्राधानविक्रयम् । कुंकुमादिपरावर्त्ती दंड्यो विंशतिभिस्त्रिभिः ।। ३० ।। જે માણસ સાહસથી શીલબંધ મુકેલી વસ્તુ અથવા કુમકુમાદિ પદાર્થો અદલ બદલ કરી વેચવાનું સાહસ કામ કરે તે સાઠ રૂપિયાના દંડને યોગ્ય જાણવો. प्रस्थादिवट्टान्निर्माता भिन्नान् राजप्रचारतः । पणस्य हानौ वृद्धौ वा दंड्यो द्विशतराजतैः ।। ३१ ।। રાજાએ ચલાવેલા પ્રચારથી માપવાનાં પાલી ઈત્યાદિ માપારાં જુદાં રાખે અને તેથી વ્યાપારમાં હાનિ અથવા વૃદ્ધિ થાય તો તે બસો રૂપિયા દંડને યોગ્ય થાય છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ परस्परानुमत्या यो वणिग् वस्तुमहर्घताम् । करोति चेत्समे दंड्याः प्रोक्ता उत्तमसाहसैः ।। ३२ ।। એક બીજા વ્યાપારીઓ પરસ્પરની અનુમતિથી એક સંપ થઈ વેચવાની વસ્તુ ઓછા ભાવવાળી છતાં મોંઘી કરી નાખે તો તે સઘળા ઉત્તમ સાહસ વડે દંડવા યોગ્ય કહ્યા છે. एवं संक्षेपतः प्रोक्ता साहसस्य च वर्णना । यत्फलज्ञानतो जीवाः स्युस्तत्त्यागसमुद्यताः ।। ३३ ।। એ પ્રમાણે ટુંકામાં સાહસનું વિવેચન કર્યું કે જેનાથી ફલિત થયેલા જ્ઞાન વડે જીવો તે સાહસનો ત્યાગ કરવાને ઉદ્યમવંત થાય છે. इति साहसप्रकरणम् । अथ दंडपारुष्यप्रकरणमभिधीयते । । नत्वा नमिजिनं सम्यग् धर्मतीर्थप्रवर्तकम् । वक्ष्यामि दंडपारुष्यं प्रजास्थितिनिबंधनम् ।। १ ।। ધર્મતીર્થના પ્રવર્તક એવા શ્રી નમિનાથ પ્રભુને રૂડા પ્રકારે નમસ્કારીને પ્રજાઓની સ્થિતિના નિબંધનરૂપ દંડપારૂષ્ય હવે કહીશ. पूर्वप्रकरणे साहसदंडो निरूपितः तत्साहचर्य्याद्दंड - पारुष्यमधुना નિરૂપ્યતે । ગયા પ્રકરણમાં સાહસ દંડનું નિરૂપણ કર્યું, તેની સાથે સાહચર્ય છે માટે અમણાં દંડપારૂષ્યનું સ્વરૂપ નિરૂપણ કરે છે ઃयेनांत्यजोंऽगेन कुधीः कस्यांगं छेदयेत् हठात् । तदंगं छेदयित्वास्य पुरात् कार्यं प्रवासनम् ।। २ । કોઈ નઠારી બુદ્ધિવાળો નીચ પુરૂષ કોઈના અંગને બળાત્કારથી કાપી નાખે તો જે અવયવથી તેણે બીજાનું અંગ કાપ્યું તેનો તે અવયવ કાપી નાખી રાજાએ તેને નગર બહાર કાઢી મૂકવો. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ क्षत्रियद्विजयोर्मोहात् काष्टधातुविनिर्मिते । आसने वैश्यशूद्रौ चेदुपविष्टौ तदा भृशम् ।। ३ ।। कषाविंशतिभिर्वैश्यं पंचाशद्भिश्च शूद्रकम् ।। ताडयेन्यायमार्गेण मर्यादारक्षणे नृपः ।। ४ ।। ક્ષત્રીય કે બ્રાહ્મણને માટે લાકડા કે ધાતુના બનાવેલા આસન ઉપર મોહથી કોઈ વૈશ્ય કે શુદ્ર બેસી જાય તો ન્યાયથી મર્યાદાનું રક્ષણ થવા વૈશ્યને વિશ કોરડા તથા શુદ્રને પચાસ કરડા મારવાનો २ ६ ४२पो. चतुर्वर्णेषु यः कश्चित् दृष्ट्वा कंचिन्नरोत्तमम् । निष्ठीवति हसेद्वापि दम्यते दशराजतैः ॥ ५ ॥ ચાર વર્ણમાં દરેક વર્ણનો માણસ કોઈ ઉત્તમ નરને જોઈ થુંકે અથવા હસે તો રાજાએ તેનો દશ રૂપિયા દંડ કરવો. प्राणघाताभिलाषी यो ग्रीवां मुष्कं शिरस्तथा । गृह्णाति दर्पतः क्रोधाइंड्यते स्वर्णनिष्कतः ॥ ६ ॥ - પારકો પ્રાણઘાત કરવાની ઈચ્છાવાળો કોઈ માણસ અભિમાનથી અથવા ક્રોધથી કોઈની ગરદન, વૃષણ, કે માથું પકડે તો રાજાએ તેનો દંડ સોના મહોરોથી કરવો. मांसापकर्षक़स्तुर्यैस्त्वरभेत्ता दशराजतैः । असृक्प्रचालने विप्रो दंड्यो युग्मशतेन वै ॥ ७ ॥ માંસ ખેંચનારનો ચાર રૂપિયા દંડ, ચામડી ભેદનારનો દશ રૂપિયા દંડ, અને રૂધિર કાઢનાર બ્રાહ્મણનો બસો રૂપિયા દંડ કરવો. आरामं गच्छता येन दादुत्पाटिता लता । त्वपत्रदंडपुष्पाद्याः स दंड्यो दशराजतैः ।। ८ ।। For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કોઈના બગીચામાં જઈ મદથી કોઈ વેલીને ઉખેડી નાંખે અથવા કોઈ વૃક્ષનાં પાંદડાં, છાલ, ડાળી કે પુષ્પાદિ તોડી પાડે તો તે દશ રૂપિયાના દંડને પાત્ર છે. पुष्पचौरो दशगुणैः प्रवास्यो वृक्षभेदकः । मनुष्यगोप्रहर्ता च प्रवास्यो ग्रामतो ध्रुवम् ।। ९ ॥ પુષ્પના ચોરનારને દશ ગણો દંડ કરવો, વૃક્ષ કાપનારે કાઢી મૂકવો, મનુષ્ય તથા ગાયને ચોરનારને અવશ્ય ગામ બહાર કાઢી મૂકવો. यादृशोपद्रवं कुर्यात् तादृशं दंडमाप्नुयात् । यावता तन्निवृत्तिः स्यात्तावद्र्व्यं च दापयेत् ।। १०॥ મનુષ્ય જેવો ઉપદ્રવ કરે તેવો તેનો દંડ કરવો. જેટલું દ્રવ્ય ખર્ચવાથી તેના ઉપદ્રવની શાન્તિ થાય તેટલું દ્રવ્ય તેને તે આપે. घातकाघातशांत्यर्थमौषधाद्यर्थमेव वा । अनुचर्यार्थमपि ग्राह्यं यादृक् कर्म तथा फलम् ॥११॥ ઘાતની શાન્તિને અર્થે તથા તેના ઔષધને માટે અને વળી તેની સેવા ચાકરીમાં નોકર વગેરેનો જે ખર્ચ થાય તે સઘળો ખર્ચ દંડ ઉપરાંત રાજાએ તે ઘાત કરનારની પાસેથી મજરે લેવો. જે જેવું કર્મ કરે તેને તેવું ફળ મળે. वित्तं यस्य वृथा दुष्टो नाशयेदज्ञानतोऽथवा- । ज्ञानतस्तत्प्रसत्तिश्च कार्या तन्नाशकेन वै ॥ १२ ॥ કોઈ દુષ્ટ માણસ કોઈનું ધન વગર સમજે અથવા જાણી બુજીને નાશ કરે તો તે નાશ કરનારે જરૂર તેનું મન મનાવવું જોઈએ. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ऋणी स्वयं न दत्ते चेद्भूपो निश्चित्य साक्षिभिः । दापयित्वा धनं तस्माद्दमं गृह्णाति स्वोचितम् ।। १३ ।। દેવાદાર પોતે પોતાનું દેવું અદા કરતો ન હોય તો રાજાએ સાક્ષીઓ દ્વારા નિશ્ચય કરી લેણદારનું ધન અપાવવું, અને પોતાને યોગ્ય લાગે તે દંડ વસુલ કરવો. वादित्रनाशने दंडो ज्ञेयो दशगुणः सदा । मृद्धातुकाष्टपात्राणां नाशे पंचगुणः स्मृतः ।। १४ ।। વાજીંત્ર નાશ કરનારનો દશ ગણો અને માટી, ધાતુ તથા લાકડાનાં વાસણ નાશ કરનારનો પાંચ ગણો દંડ કરવો. मार्गे यानादिभिर्नाशे सारथिं दंडयेन्नृपः । मदहेतुविमुक्तश्चेदन्यथा न हि दंडयुक् ।। १५ ॥ આઠ કારણ સિવાય ગાડીત માર્ગમાં જતાં ગાડી ઈત્યાદિક વાહનથી કાંઈ ભાંગી નાંખે તો તેનો દંડ રાજાએ કરવો. અકસ્માતથી તેવું નુકશાન થાય તો ગાડીત દંડને લાયક થતો નથી. ઝેડ્યો દેતવ ફારૢ ।। આઠ હેતુ કયા તે દેખાડે છેઃ युगाक्षयंत्रवक्राणां भंजने राशिभंगके । वृषे तु सम्मुखं प्राप्ते भूवैषम्ये दृषद्गणे ।। १६ ।। गच्छ गच्छेतिपूत्कारे कृते सारथिनाऽसकृत् । नदंड्या यानयानेशस्वामिनः स्युर्नृपेण वै ।। १७ ।। ધૂંસરૂ, આખડાં તથા ચક્ર વાંકા થઈ ગયેલા હોય અને તે ભાગી જાય, રાશિ ટુટી જાય, સામો બળદ આવે, પૃથ્વી ખાડાટેકરાવાળી હોય, પથ્થરનો ઢગલો વચ્ચે આવે અને ગાડિત ચાલો, ચાલો' એમ વારે વારે પોકારતો હોય તેમ છતાં પાકું નુકશાન થાય For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તો ગાડીતનો તેમ ગાડીના ધણીનો કંઈ દોષ નહિ. તે બન્નેમાંથી કોઈ દંડને પાત્ર થતા નથી. अज्ञत्वात् सारथेर्युग्यमन्यत्राकर्षयेद्रथम् । परवस्तुविनाशे च स्वामी दंड्यो न सारथिः ।। १८ ।। જો સારથીના અજ્ઞાનને લીધે બળદાદિક રથને બીજે ખેંચે અને તેથી પારકી વસ્તુનો નાશ થાય તો ગાડીના ધણીનો દંડ કરવો, પણ સારથિનો નહિ. युग्ममुद्राशतं दंडं गृह्णीयाद्भूपतिस्ततः । सारथिः कुशलश्चेत्स दंड्यः स्वामी न दोषभाक् ।।१९।। તે દોષવાળ્ સ્વામી પાસેથી બસો રૂપિયા દંડ રાજાએ લેવો. સારથી કુશળ હોય તો તેનો દંડ કરવો પણ સ્વામીનો દોષ નથી. मूर्खत्वे सारथेदंड्ये युग्मे भूपेन सारथेः । शतमुद्रां गृहीत्वा प्राग्यानमीशं च दापयेत् ।। २० ।। સારથીનું મૂર્ખાપણું હોય તો રાજાએ સારથી પાસેથી અને માલિક બન્નેનો દંડ કરવો, સારથી પાસેથી સો રૂપિયા પ્રથમ ગ્રહીને તે યાન તેના માલિકને અપાવવું. यानांतरेण गोऽश्वादिरुद्धे मार्गे तु सारथिः । अशक्तो वृषरोधादौ न दंड्यः स्याच्च सर्वथा ।। २१ ।। ગાડીના જવાના માર્ગમાં ગાયો, ઘોડા વગેરેથી માર્ગ રૂંધાયો હોય અને બળદોને રોકી રાખવા વગેરે કાર્યમાં સારથી અશક્ત થયો હોય તો તે સર્વથા પ્રકારે દંડને પાત્ર થતો નથી. जीवनाशे तु दंड्यः स्यात्सूतो भूपेन केवलम् । वस्तुनाशे तत्प्रसत्तिं नृपस्तेन प्रदापयेत् ।। २२ ।। For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ગાડી તળે ચગદાઈને જીવનો નાશ થાય તો રાજાએ સારથીનો દંડ કરવો. કોઈ જડ વસ્તુનો નાશ થાય તો રાજાએ સારથી પાસે તેનું મન મનાવરાવવું. मर्त्यनाशे महत्पापं चौरवद्दंडमाप्नुयात् । गोगजाश्वोष्टमहिषीघाते स्वामिप्रसन्नता ।। २३ ।। कारणीया ततो दंडो गृह्यते पृथिवीभुजा । यथा पुनंर्न कोऽपि स्यादीदृशो जीवघातकृत् ।। २४ ।। મનુષ્યનો નાશ થાય તો મોટું પાપ છે માટે રાજાએ તેનો ચોરના જેટલો દંડ કરવો. ગાય, હાથી, ઘોડો, ઉંટ તથા ભેંશ વગેરે પ્રાણીઓના ઘાતમાં, તેના સ્વામીને પ્રસન્ન કરવો. વળી રાજાએ સારથીને દંડગ્રહણ કરવો કે જેથી ફરીને એવો જીવ ઘાત કરનારો કોઈ થાય નહિ. भार्यापुत्रप्रेष्यदाससोदराश्चापराधिनः । तेषां नाथेन दंडेन स्तैन्यकर्मणि भूभृता ।। २५ ।। સ્ત્રી, પુત્ર, દૂત, ચાકર, સહોદર (ભાઈ) વગરે જે કોઈ સંબંધી ચોરીનું કામ કરે તેને રાજાએ દોરડા વડે તેમજ સોટીથી મારવા. एषः समासतः प्रोक्तो दंडपारुष्यनिणर्यः । जीवमात्रे कृपादृष्टी रक्षणीया मनीषिणा ।। २६ ।। એ પ્રમાણે ટુંકામાં દંડ પારૂષ્યનો નિર્ણય કહ્યો, બુદ્ધિમાને જીવમાત્ર પર દયાદૃષ્ટિ રાખવી. इति दंडपारुष्यप्रकरणम् संपूर्णम् ।। अथ स्त्रीपुरुषधर्मप्रकरणं विविच्यते ।। नेमिं नत्वा मुदा नेमिं सर्वारिष्टविभेदने । स्त्रीपुंधर्मव्यवहृतिः संक्षेपेणात्र वर्ण्यते ।। १ ।। For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સઘળાં અશુભને નિર્મૂળ કરવામાં ચક્રરૂપ નેમિ ભગવાનને હર્ષથી નમીને સ્ત્રી-પુરૂષનો ધર્મ વ્યવહાર અત્રે સંક્ષેપથી વર્ણવાય છે. પૂર્વ પ્રાપ્ય દંડપા ષ્યવળનું વૃત પૂર્વ પ્રકરણમાં દંડ પારૂષ્યનું વર્ણન કર્યું. દંડસ્તુ ધર્મરક્ષાર્થ ખાયતેઽધુનાસ્ત્રીપુરુષધર્મ-પ્રરૂપળાધિ યિતે।। દંડ હમેશાં ધર્મની રક્ષા માટે થાય છે. એટલા કારણ માટે હવે સ્ત્રી-પુરૂષના ધર્મનું પ્રરૂપણ કરાય છે. पित्रादयः स्वबुद्ध्या यं सुंदरं प्रेक्ष्य कन्यकाम् । दद्युः सा निर्गुणं चापि पूजयेद्देववत्तकम् ।। २ ।। માતા-પિતા પોતાની બુદ્ધિથી ‘આ સારો છે', એમ પરીક્ષા કરીને તેને કન્યા આપે પછી તે ગુણહીન નીવડે તો પણ તે કન્યા એ તેની દેવની પેઠે પૂજા કરવી. भर्त्राऽपि मिष्टवचनै: संतोष्या सा नवांगना । पक्कान्नदधिदुग्धाद्यैः पोषणीया निरंतरम् ।। ३ । સ્વામીએ પણ તે નવી પરણેલી સ્ત્રીને પ્રિય વચનોથી સંતોષવી, તથા પકવાન્ન, દુધ અને દહી વગેરે સારા સારા ભોજનોથી તેનું નિરંતર પોષણ કરવું. बालत्वे रक्षकस्तातो यौवने रक्षकः पतिः । वृद्धत्वे सति सत्पुत्रः स्त्री स्वाधीना भवेन्नहि ॥। ४ ॥ બાળપણામાં સ્ત્રીનો રક્ષક પિતા, યુવાવસ્થામાં રક્ષક પતિ, વૃદ્ધપણું પ્રાપ્ત થયે રક્ષક સત્પુત્ર, ક્યારેય પણ સ્ત્રીને સ્વતંત્રપણું હોય નહિ. अतीचाराद्बुधैर्नित्यं रक्षणीया कुलांगना । आतुर्यवासरं कस्याप्यास्यं पश्येदृतौ न हि ।। ५ ॥ બુદ્ધિમાનોએ કુલવાન સ્ત્રીનું હમેશાં અતિચારથી રક્ષણ કરવું જોઈએ. તેણે ઋતુ સમયે ચાર દિવસ સુધી કોઈનું પણ મુખ જોવું નહિ. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ चतुर्थदिवसे स्नात्वेक्षेतास्यं पत्युरेव च । ऋतुस्नाने न पश्येत्स्त्री परमर्त्यमुखं कदा ।। ६ ।। ઋતુકાળમાં ચોથે દિવસે સ્નાન કરીને સ્ત્રીએ અવશ્ય પોતાના પતિનું જ મુખ જોવું જોઈએ. ઋતુસ્નાન કરેલી સ્ત્રીએ કદિ પણ પરપુરૂષનું મુખ જોવું નહિ. स्नानकाले निरीक्षेत सुरूपं च विरूपकम् । पुरुषं जनयेत्पुत्रं तदाकारं मनोरमा ।। ७ ।। ૠતુસ્નાન કરીને સારો રૂપાળો કે છેક કદરૂપો જેવા પુરૂષનું મુખ સ્રી જુએ તેવા આકારનો તેને પુત્ર ઉત્પન્ન થાય. यादृशमुप्यते बीजं क्षेत्रे कालानुसारतः । तत्पर्यायगुणैर्युक्तं तादृगुत्पद्यते फलम् ।। ८ ।। ઋતુને અનુસરીને ખેતરમાં જેવું બીજ વવાય છે, તે બીજમાં રહેલા ગુણધર્મવાળું જ ફલ ઉત્પન્ન થાય છે. यद्यज्जातीयपुरुषं यद्यत्कर्मकरं नरम् । पश्यति स्नानकाले सा तादृशं जनयेत्सुतम् ।। ९ ।। જે જે જાતિના તથા જેવું જેવું કામ કરનારા પુરૂષને સ્નાન સમયે તે સ્ત્રી જૂએ છે તેવો જ પુત્ર ઉત્પન્ન થાય છે. न स्पृशेद्वस्तुमात्रं हि न भुंक्ते कांस्यभाजने । गृहाद्बहिन गंतव्यं देवतायतनेऽपि न ।। १० ।। शयीत न हि खट्वायां पुष्टान्नं नैव भक्षयेत् । आदर्शालोकनं नैव ऋतौ कुर्यात्कुलांगना ।। ११ ।। અટકાવવાળી સ્ત્રીએ વસ્તુ માત્રનો સ્પર્શ કરવો નહિ, કાંસાના વાસણમાં તેણીએ જમવું નહિ, દેવ મંદિરમાં પણ જવું નહિ. ખાટલા For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પર તેણીએ સુવું નહિ, પુષ્ટીકારક ખોરાક ખાવો નહિ. કુલવાન સ્ત્રીએ ઋતુના દિવસોમાં દર્પણમાં મુખ પણ જોવું નહિ. शरीरसंस्कृतिं नैव कुर्यादुद्वर्त्तनादिभिः । न काष्ठघर्षणं दंते दिवा स्वापं च वर्जयेत् ।। १२ ।। તેલ ફુલેલ વગેરેથી શરીરને મર્દન કરવારૂપ શરીર સંસ્કારો પણ કરવા નહિ, લાકડાના દાતણથી દાંત ઘસવા નહિ. અને દિવસે " સુવાનું પણ ત્યાગ કરવું. चतुर्थेह्नि कृतस्नाना दृष्ट्वा स्वीयधवाननम् । વૃતસર્વસુસંસ્ક્રારા ફર્યાત્ ક્ષરાનમોનનમ્ | ૩ | तद्दिने चित्तविक्षेपं क्रोधं वा न करोति वै । कृतमंगलनेपथ्या भूषालंकृतविग्रहा ॥ १४ ॥ कृतांजनादिसंस्कारा पुष्पसुगंधवासिता । स्वस्थचित्ता सुशय्यायां शेते स्वपतिना सह ॥ १५॥ - ઋતુવતી સ્ત્રીએ ચોથે દિવસે સ્નાન કરીને પોતાના પતિનું મુખ જોયા પછી શરીરે સર્વ પ્રકારના શુભ સંસ્કાર કરવા. તે દિવસે તેણે ક્ષીરાન્ન (દુધના અન્નનું) ભોજન કરવું, તે દિવસે ચિત્તને વિક્ષેપ કે ક્રોધ બિલકુલ કરવો નહિ. મંગળવસ્ત્ર પહેરીને તથા આભૂષણોથી પોતાના દેહને શોભાવીને તથા આંખમાં મેશ વગેરે આંજીને ફુલ તથા સુગંધીવાળાં પદાર્થોની સુવાસિત થઈ સ્વસ્થ ચિત્તે પતિની સાથે શધ્યામાં સુવું. समायां निशि पुत्रः स्याद्विषमायां तु कन्यका ।। वीर्याधिक्येन पुत्रः स्याद्रक्ताधिक्येन पुत्रिका ॥ १६।। સમરાત્રિમાં ગર્ભ સંભવ હોય તો પુત્ર જન્મ અને વિષમ રાત્રિમાં ગર્ભનો સંભવ હોય તો કન્યાનો જન્મ થાય. વીર્યનું અધિકપણ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ હોય તે પુત્રની ઉત્પત્તિ અને રજસનું અધિકપણું હોવાથી કન્યાની ઉત્પત્તિ છે. जीवोत्पत्तेरियं भूमिर्योनिः प्रोक्ता हि शाश्वती । बीजानामिव तद्वृद्धिर्भूम्याश्रयतया भवेत् ॥ १७ ॥ जायन्तेऽनेकरूपाणि यान्युप्तानि कृषीवलैः ।। एकक्षेत्रेऽपि कालेन बीजानि स्वस्वभावतः ॥ १८ ॥ જીવોની ઉત્પત્તિને માટે યોનિ એ શાશ્વતી ભૂમિ કહેલી છે, બીજોની વૃદ્ધિ જેમ ભૂમિના આશ્રયથી થાય છે તેમ જીવની વૃદ્ધિ પણ તેણીના આશયથી જ થયાં કરે છે. ખેડુતોએ એક જ ક્ષેત્રમાં નાખેલાં અનેક બીજો કાળે કરીને પોતાના સ્વભાવ પ્રમાણે અનેકરૂપે ઉગી નીકળે છે. शालिगोधूममुद्गाश्च-णकालसिकुलत्थका । यथाबीजं प्ररोहंति स्वपर्यायानुसारतः ।। १९ ।। - ડાંગર, ઘઉં, મગ, ચણા, અલસી તથા કળથી વગેરે ધાન્યો બીજની જાતિ પ્રમાણે સ્વભાવ ધર્મ પ્રમાણે ઉગી નીકળે છે. अन्यदुप्तं जातमन्यदित्येतन्नोपपद्यते । उप्यते येन यद्वीजं तत्तथैव प्ररोहति ।। २० ।। तत्प्राज्ञेन विचार्यैवं धर्मशास्त्रानुसारतः । वृद्धिकामेन वप्तव्यं न जातु परयोषिति ॥ २१ ॥ બીજું ધાન વાવવાથી બીજું ધાન્ય થતું નથી. જેણે જેવું બીજ વાવ્યું છે તે જ પ્રકારનું થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષે એ પ્રકારનો વિચાર કરી ધર્મશાસ્ત્ર પ્રમાણે વૃદ્ધિની કામના માટે બીજ વાવવું, પણ પારકાની સ્ત્રીમાં કદી પણ વીર્યારોપણ કરવું નહિ. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ विधिना महिला सृष्टा पुत्रोत्पादनहेतवे । भर्तुः सपर्या परमो धर्मः स्त्रीणां प्रकीर्तितः ॥ २२ ॥ पतिसेवा सुतोत्पत्तिस्तद्रक्षा गृहकर्म च । સ્ત્રી વમળ વૈતાનિ નિર્વિષ્ટાન પ્રધાનત: | રરૂા વિધિએ પુત્રોની ઉત્પત્તિને માટે સ્ત્રીને સર્જી છે. પતિની સેવા કરવી એ સ્ત્રીઓનો પરમ ધર્મ છે. પતિસેવા, પુત્રોત્પત્તિ અને તેમનું રક્ષણ તથા ઘરસંબંધી સર્વ કર્મ કરવાં એ મુખ્યત્વે સ્ત્રીઓને કરવાનાં કહેલાં છે. भर्बर्द्धदेहसंलीना भर्तृभक्तिपरायणा । पतिमेव प्रभुं मन्या प्रोक्ता सा तु पतिव्रता ॥ २४ ॥ સ્વામીના અર્ધાદેહમાં મળેલી એટલે અધગના, સ્વામી ભક્તિમાં તત્પર, પતિ એ જ પરમેશ્વર એમ માનનારી એ જ સ્ત્રી પતિવ્રતા કહેલી છે. निःस्नेहा चलचित्तत्वात्यौंश्चल्या दुष्टनादनात् । । રુસંતો મારી ૩ વયેત્તત: | ર | ચલાયમાન ચિત્તને લીધે, વ્યભિચારિણી સ્ત્રીઓની સોબતથી તેમજ તેમની દુષ્ટ પ્રેરણાઓને લીધે સ્ત્રી સ્નેહ વગરની થાય છે માટે નઠારો સંગ સ્ત્રીઓએ વર્જવો. स्वकीयकुलरीतिस्तु रक्षणीया प्रयत्नतः । कुलद्वये यथा न स्यात् मलिनत्वं कुलस्त्रियाः ॥ २६॥ કુલવાનું સ્ત્રીએ પોતાના કુલ પરંપરાથી ચાલી આવેલી કુલની રીતિનું પ્રયત્નથી રક્ષણ કરવું કે જેથી પોતાના માતાપિતા તથા પતિના કુલને લાંછન લાગે નહિ. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ देवयात्रोत्सवे रंगे चत्वरे जागरे कलौ । कुलस्त्रिया न गंतव्यमेकाकिन्या कदाचन ।। २७ ।। દેવની યાત્રામાં, ઉત્સવમાં, નાટકમાં, બજારમાં, જાગરણ તથા કલેશની જગ્યામાં કુલવાન સ્ત્રીએ એકલાં કદાપિ જવું નહિ. स्नानोद्वर्त्तनतैलाद्यभ्यंगलेपनकानि नो । कारयेत्परहस्तेन शीलरक्षणतत्परा ॥ २८ ॥ સદાચાર એટલે શીલ રક્ષણ કરવામાં તત્પર એવી કુલાંગનાએ સ્નાન, મર્દન, કૈલાભંગ, લેપન ઈત્યાદિ કર્મ પારકે હાથે કરાવવાં નહિ. गणिका लिंगिनी दासी स्वैरिणी कारुकांगनाभिः । कार्यों न हि संसर्गो यशोहेतोः कुलस्त्रिया ॥२९॥ કુલવાન સ્ત્રીએ પોતાની કીર્તિ ખાતર ગણિકા, જોગણી, દાસી, વ્યભિચારિણી તથા કારીગરની સ્ત્રીઓ સાથે સંસર્ગ કરવો નહિ, અર્થાત્ તેમની સોબત કરવી નહિ. तद्धर्मगुणवृत्तीः सा धारयिष्यति संगतः । तस्मादाचारशुद्धयर्थं नृभी रक्ष्याः सदा स्त्रियः ।। ३०॥ તેવી સ્ત્રીઓની સોબત થવાથી કુલવાનું સ્ત્રીના ગુણ તથા વૃત્તિઓ તેમના જેવી થાય છે માટે સદાચારની શુદ્ધિને અર્થે પુરૂષોએ હમેશાં સ્ત્રીઓનું રક્ષણ કરવું. पूजार्हा पुत्ररत्लेज्या रूपलावण्यमंडिता । श्रीषु स्त्रीषु विशेषो न गृहिणामस्ति कश्चन ॥ ३१॥ સ્ત્રીઓ સત્કારને યોગ્ય છે, પુત્રરૂપી રત્નોએ પૂજવા લાયક છે. રૂપ તથા લાવણ્ય વડે સુશોભિત છે, ગૃહસ્થાશ્રમીઓએ લક્ષ્મી તથા સ્ત્રીમાં કશો ભેદ ન જાણવો. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ नार्ताश्रीयान्मधु तैलमुच्छिष्टं कोद्रवं तथा । विद्धमन्नं परान्नं वा शौचान्नं न च माषकान् ।। ३२ ।। मलोत्सर्ग न सा मार्गे कुर्याद्भस्मनि गोकुले । न क्षेत्रे संस्कृते चैव श्मशाने न च पर्वते ।। ३३ ।। देवस्थाने च सरिति गर्ते सत्त्वयुते द्रहे । सूर्याग्निचंद्रायतनसम्मुखं न कदाचन ।। ३४ ।। ઋતુવતી સ્ત્રીએ મધ, તેલ, એઠું ભોજન, કોદરા, સડેલું અન્ન, પારકું અન્ન, અપવિત્ર અન્ન, તથા અડદ ખાવા નહિ. માર્ગમાં, રાખોડીમાં ગોકુળમાં, ખેડેલા ખેતરમાં, સ્મશાનમાં, પર્વત ૫૨, દેવસ્થાનમાં, નદીમાં, ખાડામાં જીવજંતુવાળા નાના ઝરામાં સૂર્ય, અગ્નિ, ચંદ્ર તથા દેવ મંદિરના સામું મુખ રાખીને કદિ મલોત્સર્ગ કરવો નહિ. अथ पुरुषधर्मः कथ्यते । प्रसन्नचित्त एकान्ते भजेन्नारीं मनोरमाम् । प्रसन्नचित्तां सस्नेहां पुत्रार्थं न हि कामतः ।। ३५ ।। प्रसन्नतास्थितो गर्भो जातश्चेद्भाग्यवान् भवेत् । सुमुहूर्त्ते च विख्यातः स्वातिजं मौक्तिकं यथा ।। ३६ ।। પુરૂષ ચિત્તને પ્રસન્ન રાખી એકાન્તમાં મનને આલ્હાદકારી એવી સ્ત્રીનું સેવન કરે, તે પણ પ્રસન્ન ચિત્તવાળી તેમ પ્રેમવાળી હોવી જોઈએ. પુરૂષે પણ તેણીનું સેવન કામને અર્થે નહિ પણ સપુત્રની ઉત્પત્તિને અર્થે કરવું. પરસ્પર બન્નેની પ્રસન્નતાથી રહેલો ગર્ભ જો પ્રસવ થાય તો તે ભાગ્યવાન્ નિવડે છે, સ્વાતિ નક્ષત્રમાં ઉત્પન્ન થયેલા મોતીની માફક સારા મુહૂર્તમાં રહેલો ગર્ભ વિખ્યાત થાય છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ नोपगच्छेत् प्रमत्तोऽपि नारीमार्तवदर्शने । एकस्मिन् शयनीये च न शयीत तया सह ।। ३७ ।। કામ વિહ્વલ થયા છતાં પણ (પુરૂષ) ૠતુદર્શન સમયે સ્ત્રી પ્રત્યે જવું નહિ, તેમ તેની જોડે એક પથારીમાં સુવું પણ નહિ. नरो रजोऽभिलिप्तांगां सेवेत स्वां बधूमधीः । प्रज्ञाकीर्तिर्यशस्तेजस्तत् क्षणे च विलीयते ।। ३८ ।। જે મૂર્ખ પુરૂષ ૨જે કરીને ખરડાયેલા અંગવાળી પોતાની સ્ત્રીને સેવે छे, तेनुं ते४, बुद्धि, डीर्ति तथा यश सर्व ते ४ क्षये नाश पामे छे. नानायान्न तया सार्द्धं नाश्रंतीं तां निरीक्षयेत् । न जृंभमाणां नो सुप्तां नाशोचादिक्रियापरां ।। ३९ ।। પુરૂષ સ્ત્રી સાથે બેસીને ખાવું નહિ, તેમ તેને ખાતાં જોવી પણ નહિ, તે બગાસાં ખાતી હોય, સુતી હોય અથવા અશૌચાદિ ક્રિયા કરવામાં ગુંથાઈ હોય તેવે સમયે પણ તેણીને જોવી નહિ. सूर्यास्तोत्तरकाले च न किंचिदपि भक्षयेत् । नग्नो न हि स्वपेत् कुत्र नोच्छिष्टास्यः कचिद्व्रजेत् ॥ ४० ॥ न वसेत् षंडकैः क्लीबैर्निषादैः पतितैरपि । नात्यै भ्रष्टैर्मदाविष्टैर्न मंदैश्चापराधिभिः ।। ४१ ।। સૂર્ય આથમ્યા પછી લગારે કંઈ ખાવું નહિ. નગ્ન સુવું નહિ, તેમ એંઠે મોઢે ક્યારેય કંઈ પણ જવું નહિ. अशक्त, नपुंसक, थंडाण, पतित, संत्य, भ्रष्ट, नशो डरनारा, મંદ તથા ગુન્હેગારોની પડોશમાં રહેવું નહિ. नोभयाभ्यां च पाणिभ्यां कुर्याच्छिरसि खर्जनम् । न स्पृशेन्नरमस्पृश्यं न च स्नायाच्छिरो विना ।। ४२ ।। For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બે હાથ વડે સાથે માથામાં વલુરવું નહિ, નહિ સ્પર્શ કરવા યોગ્ય પુરૂષને અડવું નહિ, માથું કોરું રાખી નહાવું નહિ. रतेश्चांते चिताधूमस्पर्श दुःस्वप्नदर्शने । ક્ષૌર વર્ષે પંઘ નાથાભૂતગર્તન / કરૂ " સંભોગ પછી, ચિતાના ધુમાડાનો સ્પર્શ થયા પછી, નઠારૂં સ્વપ્ન થયા પછી, હજામત કરાવ્યા પછી તથા ઉલટી થયા પછી એ ' પાંચ સ્થળમાં પુરૂષ પવિત્ર જળથી સ્નાન કરવું. इत्यादिगुणसंपन्नः स्वधर्मे तत्परः सुधीः । ब्राह्म मुहूर्ते चोत्थाय प्रभुं पंचनमस्कृतिम् ।। ४४ ॥ . स्मृत्वा भूत्वा शुचिः कृत्वावश्यकादिक्रियां नरः ।। शौचस्नानादिकं कृत्वा चर्चित्वा जिनपद्युगम् ॥ ४५॥ नत्वा गुरुं धर्मशास्त्रं श्रुत्वा नियममाचरेत् । । ततः स्वोचितव्यापारे प्रवृत्तो मानवो भवेत् ।। ४६ ॥ ઉપર દર્શાવેલા ગુણે યુક્ત એવો સ્વધર્મમાં કુશળ, રૂડી બુદ્ધિવાળો પુરૂષ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પરમેષ્ટીને નમસ્કાર કરી, ધ્યાન ધરીને પવિત્ર થયેલો પોતાનું આવશ્યક કર્મ વગેરે કરે, શૌચ-સ્નાનાદિક કરી જિનશ્વરના ચરણ-યની પૂજા કરે, પછી ગુરુવંદન કરી તેમની પાસેથી ધર્મશાસ્ત્ર સાંભળી નિયમને આચરે એટલું કર્યા બાદ પોતપોતાના વ્યાપારમાં મનુષ્ય પ્રવર્તે. धर्मकर्माविरोधेन सकलोऽपि कुलोचितः ।। निस्तंद्रेण विधेयोऽत्र व्यवसायः सुमेधसा ।। ४७ ।। ધર્મસંબંધી કાર્યમાં બાધ ન આવે તેવી રીતે રૂડી બુદ્ધિવાળા પુરૂષે આળસનો ત્યાગ કરી પોતાના કુલને યોગ્ય સઘળો વ્યવસાય કરવો. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ धर्मराज्यविरुद्धं लोकविरुद्धं च यद्भवेत् । तत्कृत्यं न हि कुर्याद्वै बहुलाभेऽपि सर्वथा ॥ ४८ ॥ જે કૃત્ય ધર્મ વિરૂદ્ધ, રાજ્ય વિરૂદ્ધ, તથા લોક વિરૂદ્ધ હોય તેવું કૃત્ય બહુ લાભ થતો હોય તેમ છતાં પણ કદી કરવું નહિ. भोजनावसरे भुक्त्वा गुरुदानावशिष्टकम् । सुखं कृत्वा मुहूर्तं च कुर्याद्वयवहृतिं पुनः ।। ४९ ॥ दिवसस्याष्टमं भागं यावत्सत्प्रतिभान्वितः । ततो भुक्त्वावश्यकादिक्रियां कुर्याद्विचक्षणः ।। ५०॥ ગુરૂને હરાવી નિયમસર ભોજન સમયે અવશિષ્ટાન્ન જમવું. જમ્યા પછી બે ઘડી સુખમાં વીરામ કરવો. પછી વ્યાપાર કામમાં જોડાવું. જ્યારે પાછલો અર્ધી પહોર દહાડો બાકી રહે ત્યારે જમી લઈ સારી બુદ્ધિ સહિત વિચક્ષણ પુરૂષે આવશ્યક ક્રિયા કરવી. स्त्रीपुंधर्मविचारोऽयं समासेन निरूपितः । सर्वजीवोपकाराय लोकद्वयहितावहः ।। ५१ ॥ રૂતિ સ્ત્રીપુંધર્વપ્રીમ્ | __इत्याचार्य श्रीहेमचंद्रविरचिते चौलुक्यवंशभूषणपरमार्हतकुमारपालभूपालशुश्रूषिते लघ्वहन्नीतिशास्त्रे व्यवहारनीतिवर्णनो नाम તૃતિયો#િl. / - આ લોક તથા પરલોકના હિતને વહન કરનારો આ સ્ત્રીપુરૂષનો ધર્મ સર્વ જીવના ઉપકારને અર્થે ટુંકામાં નિરૂપણ કરી ગયા. એ પ્રકારે ચૌલુક્ય વંશ ભૂષણ પરમાઈત કુમારપાલ રાજાની શુશ્રષાથી આચાર્ય શ્રી હેમચંદ્રજીએ રચેલા લઘુ અનીતિ શાસ્ત્ર વ્યવહારનીતિ વર્ણન નામે ત્રીજો અધિકાર પુરો થયો. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ अथ प्रायश्चित्तं कथ्यते । चिदानंदमयं योगध्यानतानैकलाक्षितम् । नष्टाष्टदुष्टकर्मारि श्रीपार्श्व प्रणिदध्महे ॥ १ ॥ ચિદાનંદરૂપ, યોગમાર્ગથી કરેલા ધ્યાનના તાન વડે જ લક્ષમાં આવે એવા તથા નાશ કર્યા છે. આઠ કર્મરૂપી શત્રુઓને જમણે એવા श्रीपार्श्वनाथ प्रभुने हुं नम२६।२ ॐ छु. पूर्वाधिकारांत्ये प्रकरणे . स्त्रीपुंधर्मो निरूपितः ततः स्खलने प्रायश्चित्तस्यावश्यकतातो लौकिकप्रायश्चित्तस्य लौकिकव्यवहा-रांगत्वेन ज्ञातिदंडनीतिरूपत्वेन च नीतिसाहचर्याद्वर्णनात्रधिकारे क्रियते ते गया अधि।२। अंत्य પ્રકરણમાં સ્ત્રી-પુરૂષના ધર્મનું નિરૂપણ કર્યું, તે ધર્મથી પડતાં પ્રાયશ્ચિત્તની આવશ્યકતા છે અને લોકિક પ્રાયશ્ચિત્તનું વ્યવહારોગપણે છે તેને લઈ જ્ઞાતિદંડનીતિને નીતિની સાથે સાહચર્યપણું છે માટે આ અધિકારમાં તે પ્રાયશ્ચિત્તનું વર્ણન કહીએ છીએ. मातंगयवनादीनां म्लेच्छानां सदने नरः । कुर्याद्यो भोजनं तस्य प्रायश्चित्तमिदं भवेत् ॥ २ ॥ ચાંડાળ, યવન વગેરે તથા મ્લેચ્છોના ઘરમાં જે પુરૂષ ભોજન કરે તેને નીચે દર્શાવેલું પ્રાયશ્ચિત કરવું પડે. उपवासाश्च पंचाशदेकभक्तास्तथैव च । पंचैव तीर्थयात्राश्च तथा सद्धर्मिवत्सलाः ॥ ३ ॥ पंचपूजा जिनानां च शांतिकापौष्टिकादयः । संघभक्तिर्गुरौ भक्तिर्दानानि च यथाविधि ॥ ४ ॥ जिनोपवीतसंस्कारस्तथा कोशस्य वर्द्धनम् ।। जिनज्ञानौषधादीनां तथा च ज्ञातिभोजनम् ।। ५ ।। इति कृत्वा तथा स्नात्वा तीर्थमृत्स्ना जलेन च । सर्वोषाधिविमिश्रेण शुद्धो जायेत मानवः ।। ६ ।। For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ अन्यथा ज्ञातिबाह्यत्वान्नोपवेश्यः स्वपंक्तिषु । सह भोज्योऽपि तेन स्यात्तुल्यो ज्ञातिबहिष्कृतः ॥ ७॥ પચાસ ઉપવાસ, પચાસ એકાસણાં, પાંચ તીર્થયાત્રા, પાંચ સધર્મી વાત્સલ્ય, શાંતિસ્નાત્ર સહિત જિનોની પંચ પૂજા, સંઘભક્તિ, ગુરુને વિષે ભક્તિ, યથા વિધિ દાન, જિનશાસ્ત્ર પ્રમાણે ઉપવીત (જનોઈ) નો સંસ્કાર, દેવદ્રવ્યની વૃદ્ધિ જ્ઞાનવૃદ્ધિ તથા જ્ઞાતિભોજન, એ સઘળું કરી સર્વ ઔષધિ મેળવેલું તીર્થનું જળ તથા તીર્થની માટીથી સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત ન કરે તો તે જ્ઞાતિ બહાર થાય તે પોતાની પંક્તિમાં ભોજન કરવા બેસી શકે નહિ તેની સાથે બેસીને જે જમે તેની માફક જ્ઞાતિ બહિષ્કૃત એટલે નાત બહાર જાણવો. किरातचर्मकारादिगृहे यो भुक्तिमाचरेत् । तस्य शुद्धिरियं प्रोक्ता जैनशास्त्रविशारदैः ॥ ८ ॥ ભિલ્લ તથા મોચી વગેરેને ઘેર ભોજન કરે તો જૈનશાસ્ત્રમાં કુશળ એવા વિદ્વાનોએ તેની શુદ્ધિ નીચે પ્રમાણે કહી છે. चत्वारिंशच्चोपवासास्तथैवैकाशनानि च । चतस्रस्तीर्थयात्राश्च त्रयः सधर्मिवत्सलाः ॥ ९ ॥ चतस्त्रस्त्वर्हतां पूजाः शान्तिकाद्याश्च पूर्ववत् । संघे पूजा गुरोः पुजा तथा दानान्येकधा ॥ १० ॥ संस्कारो ह्यपवीतस्य कोशवृद्धिस्तथैव च । भजनं ज्ञातिलोकस्य स्नानं तीर्थमृदादिभिः ॥ ११ ॥ पूर्वोक्तं कसलं कृत्यं कृत्वा शुद्धो भवेत्स हि । अन्यथाचारभ्रष्टत्वात् ज्ञातिबाह्यः स जायते ।। १२ ।। अष्टादशानां जातीनां गृहे भोजनकारकः । प्रायस्छित्तमिदं तस्य चतुर्थास्त्वेकविंशतिः ।। १३ ।। For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ एकाशनानि तावंति तीर्थयात्रा त्रिकं तथा । गुरुसंघविदां पूजा पात्रे दानं तथैव च ॥ १४ ॥ कोशवृद्धिज्ञातेर्भुक्तिर्जिनोपवीतधारणम् । तीर्थोषधिजलस्नानं सर्वं पूर्ववदाचरेत् ॥ १५ ॥ तदा शुद्धिं च संप्राप्तः पंक्तियोग्यो भवेत् स हि । अग्निपातादिमरणजन्यदोषे समागते ॥ १६ ॥ तच्छुद्धयर्थमयं दंडः प्रोक्तश्च जिनशासने । एकभक्तानि पंचाशत् चतुर्थाः पंचविशतिः ॥ १७ ॥ आचाम्लाश्च दश ख्यातास्तीर्थयात्रात्रयं तथा । साधर्मिकानां वात्सल्यत्रयं च ज्ञातिभोजनम् ॥ १८॥ जिनपूजास्तथा तिस्रः सत्पात्रे दानमुत्तमम् । गुरुसंघसपर्या च सर्वमन्यच्च पूर्ववत् ॥ १९ ॥ इति कृत्वा भवेच्छुद्धोऽन्यथा पंक्तिबहिष्कृतः । ब्रह्महत्यादिकर्ता ना तच्छुद्धयर्थमयं विधिः ॥ २० ॥ चतुर्थभक्ताः द्वात्रिंशत्पंचाशत् चैकभुक्तयः । आचाम्ला वर्धमानाश्च गुरोरालोचना क्रिया ॥ २१ ॥ तीर्थयात्रापंचकं च जिनोपचितिपंचकम् । संघपूजा गुरोर्भक्तिर्वात्सल्यं समधर्मिणाम् ॥ २२ ॥ ज्ञानमानं जातिमानं सप्तक्षेत्रे धनव्ययः । पात्रदानं भावशुद्वया विधायेति भवेच्छुचिः ॥ २३ ॥ अन्यथा पंक्तिहीनः स्यात् ज्ञातिदंड्यो हि सर्वथा । आद्यवर्णत्रयाणां च शूद्रादीनां प्रसंगतः ।। २४ ।। भवेन् मिश्रं चान्नपानं तस्य शुद्धिरियं स्मृता । पूजैका तीर्थयात्रैका नवाचाम्ला निरंतरम् ॥ २५ ।। For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ पात्रदानं संघभक्तिर्गुरुभक्तिश्च निर्मला । एवं कृत्वा विमुक्तः स्यात् ज्ञातिदंडेन नान्यथा ।। २६ ।। मिथ्यादृक् शूद्रसंसक्तं भोजनं यस्य संभवेत् । तस्य शुद्ध्यै जिनैः ख्याता आचाम्लानां च विंशतिः ॥ २७ ॥ द्वादशोपोषणानि स्युस्त्रिंशदेकाशनानि च । संघसेवा पात्रदत्तिर्गुरुसेवा तथा परा ।। २८ ।। तीर्थयात्रात्रिकं ज्ञातिभोजनं जिनपूजनम् । एवं कृते भवेच्छुद्धो ज्ञातिबाह्योऽन्यथा भवेत् ।। २९ ।। ચાળીસ ઉપવાસ, ચાળીસ એકાસણાં, ચાર તીર્થયાત્રાઓ, ત્રણ સાધર્મિ વાત્સલ્ય તથા પૂર્વની પેઠે શાન્તિ સ્નાત્રાદિક સહિત ચાર જિનપૂજાઓ, સંઘપૂજા, ગુરુપૂજા, અનેક પ્રકારના દાન, જૈન સંસ્કારથી જનોઈ આપવી, દેવદ્રવ્યની વૃદ્ધિ, જ્ઞાતિ ભોજન, તીર્થના જળ તથા મૃત્તિકાથી સ્નાન, વગેરે પૂર્વે કહેલું સઘળું કરે ત્યારે પવિત્ર થાય છે. પ્રાયશ્ચિત ન કરે તો ભ્રષ્ટપણાને લીધે જ્ઞાતિબાહ્ય થાય છે. અરાઢે વર્ણનું ખાય તો એકવીસ ઉપવાસ, એકવીસ એકાસણાં, ત્રણ તીર્થયાત્રાઓ, ગુરુસંઘ તથા જ્ઞાનીઓની પુજા, પાત્રદાન, દેવદ્રવ્યની વૃદ્ધિ, જ્ઞાતિભોજન, ઉપવીત ધારણ, ઔષધિયુક્ત તીર્થના જળથી સ્નાન, એ સઘળું પૂર્વની પેઠે આચરવું, ત્યારે તે પવિત્ર થાય અને પંક્તિમાં બેસવાને યોગ્ય થાય છે. અગ્નિમાં પડીને કે એવાં કોઈ આકસ્માતિક કારણોથી દુર્મરણ થયું હોય તો તેની શુદ્ધિને માટે જિનશાસ્ત્રમાં આ નીચેનો દંડ કહેલો છે : પચાસ એકાસણાં, પચીસ ઉપવાસ, દશ આંબલ, ત્રણ તીર્થયાત્રા, ત્રણ સાધર્મિક વાત્સલ્ય, જ્ઞાતિ ભોજન, ત્રણ જિનપૂજા સત્પાત્રોને વિશે ઉત્તમ દાન, ગુરુ તથા સંઘની પૂજા અને બાકીનું સર્વ પૂર્વની For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પેઠે આચરવું, એ પ્રમાણે કરે તો જ શુદ્ધ થાય નહિ તો પંક્તિ બહાર રહે. બ્રહ્મહત્યાદિક પાપ કરનારાઓની શુદ્ધિનો વિધિ નીચે પ્રમાણે :બત્રીસ ઉપવાસ, પચાસ એકાસણાં, વર્ધમાન તપની આંબલની ઓળી, ગુરુ પાસે આલોચના, પાંચ તીર્થયાત્રા, પાંચ જિનપૂજાઓ, સંઘપૂજા, ગુરુભક્તિ, સ્વામી વાત્સલ્ય, જ્ઞાનનું બહુમાન, જ્ઞાતિનું બહુમાન સાત ક્ષેત્રમાં ધનવ્યય તથા શુદ્ધ ભાવથી પાત્રદાન કરવાથી પવિત્ર થાય છે. નહિ તો તે જ્ઞાતિ બહાર થાય છે અને સર્વથા પ્રકારે જ્ઞાતિએ તે અવશ્ય દંડવા યોગ્ય થાય છે. આદિ ત્રણ વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય તથા વૈશ્યમાંથી કોઈ પુરૂષે શુદ્રાદિ વર્ણની સાથે ખાવા પીવાનો વ્યવહાર કર્યો હોય તેની શુદ્ધિ નીચે પ્રમાણે કહેલી છે. એક પૂજા, એક તીર્થયાત્રા, લાગટ નવ આંબલ, પાત્રદાન, સંઘભક્તિ, ગુરુભક્તિ અને જ્ઞાતિદંડ. એટલું કર્યા સિવાય તે પાપમુક્ત થતો નથી. મિથ્યાદૅષ્ટિ એવા શુદ્રે સ્પર્શ કરેલું ભોજન જેના કરવામાં આવ્યું હોય તેને શુદ્ધ થવાને જીનો કહે છે કે- વીશ આમ્બેલ, બાર ઉપવાસ, ત્રીશ એકાસણાં, સંઘસેવા, પાત્રદાન, ગુરુસેવા, ત્રણ તીર્થયાત્રાઓ, જ્ઞાતિભોજન તથા જિનપૂજા, એટલું કરવાથી તે શુદ્ધ થાય છે, નહિ તો જ્ઞાતિ બહાર થાય છે. दुहितृमातृचांडालीसंभोगे पातकं भवेत् । तन्नाशार्थं तु पंचाशदुपवासाः प्रकीर्तिताः ।। ३० ।। आचाम्लाश्च त्रयस्त्रिंशद् दश षष्ठा नवाष्टमाः । एकाशनानि पंचाशत् स्वाध्यायस्य तु लक्षकम् ॥३१॥ पंचैव तीर्थयात्राश्च पूजा पंचार्हतामपि । गुरुपूजा संघपूजा पात्रदानादि पूर्ववत् ।। ३२ । For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ इति कृत्वा भवेच्छुद्धोऽन्यथा स्यात्पंक्तिवर्जितः । कारुगृहे च वसतः शुद्धिः पंचोपवासकैः ।। ३३ ।। तद्गृहे भुंजतः शुद्धिश्चतुर्थैर्दशभिस्तथा । गोब्रह्मभ्रूणसाधुस्त्रीघातिनामन्नभोजने ॥ ३४ ॥ शुद्ध्यै दशोपवासा हि कथिता मुनिपुंगवैः ।। भेषजार्थं च गुर्वादिनिग्रहे परबंधने ।। ३५ ।। महत्तराभियोगे च तथा प्राणार्तिभंजने । यद्यस्य गोत्रे नो भक्ष्यं न पेयं क्वापि जायते ॥३६।। तद्भक्षणे कृते शुद्धिरुपवासत्रयान्मता । म्लेच्छदेशनिवासेन म्लेच्छीभूय तदाग्रहात् ॥ ३७ ॥ म्लेच्छकारानिवासाद्वा यश्चाभक्ष्यस्य भोजनम् । तथा पानमपेयस्य म्लेच्छादि सह भोजनम् ॥ ३८ ॥ परजातिप्रवेशं च विवाहकरणादिभिः । महाहिंसादिकं कुर्यादज्ञानेन च मानवः ॥ ३९ ।। विशोधनाद्धि तच्छुद्धिः प्रायश्चित्ती भवेदिति । . विशोधनामथ ब्रूमो विस्तरेण निशम्यताम् ॥ ४० ॥ . वमनं त्र्यहमाधाय विरेकं च त्र्यहं चरेत् । वमने लंघनं प्राहुर्विरके यवचर्वणम् ।। ४१ ॥ ततश्चैव हि सप्ताहं भूमौ निक्षिप्य चोपरि । . ज्वलनज्वालने कुर्यात् काष्टैरुदुंबरैरपि ॥ ४२ ।। પુત્રી, માતા તથા ચાંડાલી સાથે સંભોગ કરવાથી જે પાપ થાય છે તે પાપથી છુટવાને પચાસ ઉપવાસ, પચાસ એકાસણાં, તેત્રીસ मालेस, ६७४, नव म४म, मेदास स्वाध्याय, पांय तीर्थयात्रामी, પાંચ જિનપૂજાઓ, ગુરુપૂજા, સંઘપૂજા, તથા પાત્રદાનાદિક પૂર્વની પેઠે કરવા, એ પ્રકારે કરવાથી તે શુદ્ધ થાય છે નહિ તો જ્ઞાતિ બહાર કરવો. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કારીગરને ઘેર નિવાસ કર્યો હોય તો પાંચ ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે. તેને ઘેર ભોજન કર્યું હોય તો દશ ઉપવાસથી પવિત્ર થાય છે. ગૌહત્યા, બ્રહ્મહત્યા, બાળહત્યા, સાધુહત્યા, તથા સ્ત્રીહત્યા કરનાર પાપીઓનું અન્ન ભોજન કર્યું હોય તો શ્રેષ્ઠ એવા મુનિઓએ દશ ઉપવાસ શુદ્ધિને અર્થે કહેલા છે. ઔષધને વાતે ગુરુ આદિનો નિગ્રહ કરવાથી અથવા ઔષધને વાતે પારકાને બંધન કરવાથી મોટા પુરૂષના અભિયોગથી, અને પ્રાણની પીડા દૂર કરવાને અર્થે, જેની જાતિમાં બેસીને જે વસ્તુ ખાવી તથા પીવી ઉચિત નથી તેનું ભક્ષણ કરવાથી જે દોષ થાય તેની શુદ્ધિ ત્રણ ઉપવાસથી થાય. પ્લેચ્છના દેશમાં રહેવાથી તેમના આગ્રહ કરીને સ્વેચ્છરૂપ થયો હોય, મ્લેચ્છના કેદખાનામાં રહેવાથી, અથવા વસ્તુનું ભક્ષણ કરવાથી, ન પીવાની વસ્તુ પીવાથી, સ્વેચ્છાદિકોની સાથે ભોજન કરવાથી, વિવાહ ઈત્યાદિ કાર્યોથી પરજાતિમાં પ્રવેશ કરવાથી અજ્ઞાનથી મહાહિંસાદિક પાપ કરવાથી માણસ પ્રાયશ્ચિત્તિ થાય છે. તેની શુદ્ધિ વિશોધનથી થાય છે. વિશાધનપ્રાશાસ્વરૂપ વિલ્ય વિશોધન પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ નીચે પ્રમાણે. વિશોધનનું સ્વરૂપ વિસ્તારથી કહીએ છીએ તે સાંભળો. ત્રણ દિવસ વમન (ઉલટી) કરાવવું, ત્રણ દિવસ રેચ આપવો, વમનના દિવસોમાં લાંઘણ કરવી, રેચના દિવસોમાં યવ (નવ) ચાવવા. ત્યાર પછી સાત દિવસ ભોંય પર સુવારી ઉપર બિરાના લાકડાનો અગ્નિ કરી તાપ આપવો. गावं वृषं च संयोज्य कुर्वीत हलवाहनम् । ज्वलनज्वालने चैव तथा च हलवाहने ॥ ४३ ।। For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ कुर्याच्चतुर्दशाहनि मुष्टिमात्रयवाशनम् । ततः शिरसि कूधं च कारयेदपि मुंडनम् ॥ ४४ ।। सप्ताहं च ततः स्नानं पंचगव्येन चाचरेत् । तत्रापि गव्यदुग्धने प्राणाधारो न चान्यथा ॥ ४५ ॥ पंचाहं पंचगव्यं च त्रिस्त्रिचलुभिराचमेद् । विधाय मुंडनं तस्मात् तीर्थोदकसमुच्चयैः ।। ४६ ।। अष्टोत्तरशतेनैव घटानां स्नपयेच्च तम् । देवस्नानोदकेनापि गुरुपादोदकेन च ।। ४७ ॥ तथा शुद्धो देवगुरून्नमस्कुर्यात्समाहितः । ततः साध्वर्चनं संघार्चनं कुर्याद्विशुद्धधीः ॥ ४८ ॥ दानं दद्यात्ततः कुर्यात्तीर्थयात्रात्रयं सुधीः । एवं विशोधनारूपं प्रायश्चित्तमुदीर्यते ॥ ४९ ॥ इत्येव वर्णिता त्वत्र विशुद्धिः सर्वदेहिनाम् । समासतो विशेषस्तु ज्ञेयो ग्रन्थान्तराद्बुधैः ॥ ५० ॥ બળદ તથા આખલો જોડી તેની પાસે હલવહન કરાવવું, અગ્નિ સળગાવી તાપ લેવાના સાત દિવસો તથા હલવાહના સાત દિવસ મળી ચૌદ દિવસ સુધી માત્ર રોજ એક મુઠી જવ ખાવા. ત્યાર પછી માથું તથા દાઢી મૂછોના વાળ લેવડાવવા પછી સાત દિવસ પંચગવ્યથી - સ્નાન કરવું. તે સાત દિવસોમાં માત્ર ગાયનું દુધ પીને રહેવું બીજું કશું ભોજન કરવું નહિ. પછી પાંચ દિવસ સુધી ત્રણવાર ત્રણ હથેળી ભરી પંચગવ્યથી આચમન કરવું. ત્યાર પછી મુંડન કરાવવું. પછી તીર્થોદકના સમૂહથી એકસોને આઠ ઘડાવતી સ્નાન કરાવવું. વળી દેવના સ્નાનના જળથી તથા ગુરુના ચરણ પ્રક્ષાલનના જળથી સ્નાન કરાવવું, સ્નાન કરી શુદ્ધ થયા પછી સાવધાન થઈ દેવ તથા ગુરુને નમસ્કાર કરવા. પછી નિર્મળ બુદ્ધિ રાખી સાધુ તથા સંઘનું પૂજન For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કરે, દાન, જ્ઞાનવૃદ્ધિ તથા ત્રણ તીર્થયાત્રાઓ કરે. એ પ્રકારે આચરે તે વિશોધન પ્રાયશ્ચિત્ત કહેવાય છે. એ પ્રકારે અત્રે સર્વ દેહધારીઓની વિશુદ્ધિનું વર્ણન ટુંકામાં કર્યું. જે વિદ્વાનોને વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે બીજા ગ્રન્થોમાંથી જાણી લેવું. इति लौकिकप्रायश्चित्तस्वरूपम् । अथ ग्रन्थोपसंहारमाह । इत्थं चतुर्विंशतितीर्थनाथ - । स्तुत्या विघातौघविनाशभावात् । यत्सूत्रितं सर्वजनोपकृत्यै । भूयात्प्रजाभूमिपबोधहेतुः ।। ५१ ।। વિઘ્નોના સમૂહનો નાશ થવા માટે ચોવીશ તીર્થંકરની સ્તુતિ કરી સર્વ જનોના ઉપકારને માટે રચાયેલું આ (લઘુ અર્જુન્નીતિ શાસ્ત્ર) प्रभयो तथा राभखोना जोधना हेतु३प थाओो. अत्रादिमंगलाचरणे प्रथमचरमतीर्थंकरनमस्कृत्या ग्रंथांतः करणेषु मध्यमद्वाविंशतितीर्थकृन्नुत्या चतुर्विंशतिस्तवो ज्ञेयः ॥ ग्रंथना आरंभना मंगलायरामां પહેલાં તથા છેલ્લાં બે તીર્થંકરને નમસ્કાર કરીને ગ્રન્થના મધ્યમાં બાવીશ તીર્થંકરને નમન છે આ પ્રમાણે ચોવીશે તીર્થંકરનું મંગલ સ્તવન જાણવું. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते चौलुक्यवंशभूषणपरमार्हतकुमारपाल भूपालशुश्रूषिते लघ्वर्हन्नीतिशास्त्रे लौकिकप्रायश्चित्त-विधि वर्णनो नाम चतुर्थोऽधिकारः ।। ४ ।। समाप्तोऽयं ग्रन्थः ।। श्रीरस्तु ! कल्याणमस्तु ! शुभं भूयात् ।। For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ अथः प्रशस्ति (शार्दूलविक्रीडितम्) पादाङ्गष्ठसुचालितामरगिरि-हस्तास्तदेवस्मयः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः। सर्वाङ्गीणमहोपसर्गदकृपा-नेत्राम्बुदत्ताञ्जलिः दाढादारितदिव्ययुत्समवतात्-श्री वर्धमानो जिनः॥१॥ (वसंततिलका) श्रीवीर-गौतम-सुधर्मगणेश-जम्बूस्वाम्यादिपट्टधरसूरिंगणः पुनातु । श्री हेमचन्द्रयतिचन्द्रजगत्सुचन्द्रश्रीहीरसूरियशसश्च शिवं दिशन्तु ॥२॥ एतन्महर्षिशुचिपट्टपरंपराजान्आनन्दसूरिकमलाभिधसूरिपादान् । संविज्ञसंततिसदीशपादान् प्रणम्य श्रीवीरदानचरणांश्च गुरुन् स्तविष्ये ॥३॥ श्रीदानसूरिवरशिष्यमतल्लिका स श्रीप्रेमसूरिरनिशिं शममग्नयोगी सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु चारीत्रचन्दनसुगन्धिशरीरशाली ॥४॥ ___(शार्दूलविक्रीडितम्) प्रत्यग्रत्रिशतर्षिसन्ततिसरित्-स्रष्टा क्षमाभृद्महान् गीतार्थप्रवरो वरश्रुतयुतः सर्वागमानां गृहम् तर्के तर्कविशुद्धबुद्धिविभवः, सोऽभूत् स्वकीयेऽप्यहो गच्छे संयमशुद्धितत्परमतिः, प्रज्ञावतामग्रणीः ॥५॥ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ तत्कालीनकरग्रहग्रहविधावब्दे ह्यभूद् वैक्रमे । तिथ्याराधनकारणेन करुणो भेदस्तपागच्छजः । कारुण्यैकरसेन तेन गुरुणा सत्पट्टकाह्यादात्मनो बह्वडशेन निवारितः खकरखो ष्ठेऽब्देऽपवादध्वना ॥ ६ ॥ (वसन्ततिलका) तत्पट्टके बुवनभान्वभिधश्च सूरिः श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगत्पसिद्धो जातोऽतिवाक्पतिमति- मतिमच्छरण्यः ॥७॥ तस्याद्यशिष्यलघुबन्धुरथाब्जबन्धुतेजास्तपः श्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु .... क्षान्त्येसायकविदीर्णमहोपसर्गः ॥८ ॥ शिष्योऽस्य धीजलधिबोधनबद्धकक्षः | वैराग्यदेशनविधौ परिपूर्णदक्षः सीमन्धरप्रभुकृपापरपात्रमस्तु श्री हेमचन्द्र भगवान् सततं प्रसन्नः ॥ ९ ॥ कारुण्यकम्रालयानां महनीयमुख्यानां महोमालिनां लोकोपकारचतुराणां वैराग्यदेशनादक्षाचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां सदुपदेशेन श्री-जिनशासन आराधना - ट्रस्ट विहिते श्रुतसमुद्धारकार्यान्वये प्रकाशितमिदं ग्रन्थरत्नं श्रुतभक्तितः ॥ वि. सं. २०६३ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ BHAR Ph: 0. gyanmandirkoba 138053 mandirakobat bad-sad-1. 41 34176, M : 9925020106 For Personal & Svate Use Only