________________
૫૮
ફરીને અધિકારિએ વાદિનો તે લેખ પ્રત્યાર્થી (પ્રતિવાદિને) દેખાડવો, પ્રતિવાદિએ તે લેખ વાંચીને પ્રત્યુત્તર લખવો.
તે લેખ મુદાસર હોય તો ખરો થાય છે નહિ તો ખોટો થાય છે.
ततोधिकारी पत्रचतुष्टयं गृहीत्वा प्राड्विवाकाने स्थापयेत् स . च सभ्यैः सह विविच्य उभौ प्रति साक्ष्यादिसाधननिर्देशं कुर्यात् પછી અધિકારીએ (સીરતેદારે) વાદિ પ્રતિવાદિના ઉત્તર પ્રત્યુત્તરના ચારે કાગળો ન્યાયાધીશની પાસે મૂકવા. ન્યાયાધીશે સભ્યોની સાથે તેનું બરોબર વિવેચન કરી વાદિ પ્રતિવાદિ બેઉ પક્ષને સાક્ષી આદિ પુરાવો આપવાને ફરમાવવું. તત્ર સંસ્થા શા: વિયંતી મતિ રૂત્યાદિ તે સભામાં સભ્યો કેવા અને કેટલા જોઈએ, તે કહે છે :शत्रौ मित्रे समाः शांताः निस्पृहाः सत्यवादिनः । શ્રાધ્યયનસંપના: પરનોવમયાન્વિતા: | રૂ? | નિરોધાશ નિરતિસ્થા થર્મજ્ઞા: વનના સત્ત: | पंचसप्ताथ भूपेन शुद्धाः कार्याः सभासदः ।। ४०।।
શત્રુ તથા મિત્રને સમાન ન્યાય આપનારા, શાન્ત, નિસ્પૃહ, સત્યવાદી, શાસ્ત્રના ભણેલા, પરલોકનો ભય રાખનારા, ક્રોધરહિત, આળસ વગરના, ધર્મને જાણનારા, અને સસ્તુળમાં ઉત્પન્ન થયેલા એવા પાંચ અથવા સાત સભાસદો રાજાએ નીમવા. તે सभ्याश्चेल्लोभादिहेतुभिः कृतमन्यथा कुर्वन्ति तदा दंड्याः स्युरित्याह તે સભાસદો લોભ આદિ હેતુથી ખોટું કરે તો દંડને પાત્ર થાય છે. તે કહે :लोभादवेषाद्धृहन्मित्रकथनेन क्रुधान्यथा । कृतिं कुर्वन्ति ये सभ्या दंड्या भूपेन ते सदा ।।१।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org