SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાના તે સભાસદો લોભથી, દ્વેષથી કે કોઈ મોટા મિત્રની વગથી અથવા ક્રોધ પામી ન્યાયને બદલે અન્યાય કરે તો રાજાએ હમેશાં તેવા સભાસદો દંડ કરવા યોગ્ય છે. તમાર્દોિતોરચથાવવિષ્ય एव दंडग्रहणमुचितं न पुनरज्ञानाद्वि-रुद्धवाद्रिभ्यस्ते त्वयोग्यत्वेन સમાતો નિર્વાયા પ્રતિ લોભાદિક હેતુથી જો તે સભાસદો જૂઠું બોલીને અન્યાય કરે તો રાજાએ દંડ કરવા યોગ્ય છે પરંતુ અસમજણથી વિરૂદ્ધ બોલીને અન્યાય કરે તો તેઓ સભ્યપણાને લાયક નથી એમ જાણીને સભામાંથી કાઢી મૂકવા. તતસ્ત સ્વસ્વસાક્ષી નામાનિ તિથ્ય ભૂપસણિ પ્રવેશ ફત્યાદિ પૂર્વે આજ્ઞા કરેલા વાદિ પ્રતિવાદિઓ પોત-પોતાના સાક્ષીઓનાં નામ લખી તેમની સાથે સભામાં પ્રવેશ કરે. . श्रुत्वोभौ साधनाज्ञां तां स्वस्वपक्षसमर्थक । साक्षिनामानि संलिख्य स्थापयेत्तां पुरः प्रभोः ॥ ४२॥ उभयोः साक्षिणो ग्राह्या निस्पृहाः शुद्धवंशजाः । તેશવાવિવારજ્ઞા પાંડ નિરવૈયા | જરૂર છે - એ પ્રકારના સાધનની આજ્ઞા સાંભળીને પોત-પોતાના પક્ષને સમર્થ ન કરે એવા સાક્ષીઓનાં નામ લખી તે પત્રને ન્યાયાધીશની સમક્ષ મુકવું. બન્ને પક્ષના સાક્ષીઓ પવિત્ર વંશમાં ઉત્પન્ન થયેલા, કોઈની સ્પૃહા નહિ રાખનારા, દેશકાળનો વિચાર કરનારા, પુખ્ત ઉંમરના તથા તટસ્થ, તેવા પુરૂષો સાક્ષી આપવા યોગ્ય ગણાય. તે સ્વામિના મિનામના વા ગમે તો તે પોતાના ગામમાં જન્મેલા હ, કિંવા બીજા ગામમાં જન્મેલા હો. પ્રવિવાવા તે ખ્યો यावन्निर्णयं वेतनं साक्ष्यैर्श्वयानुसारेणोभाभ्यां दापयेदिति ते सनो નિકાલ થાય ત્યાં સુધી તે સાક્ષીની લાયકાત મુજબ ભથું ન્યાયાધીશે વાદિ પ્રતિવાદિ પાસેથી અપાવવું. અથ તયમ્તે હવે સાક્ષીઓનું કામ કહે છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy