SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નિયોનનમ્ મારા બાપે પૂર્વે આનો અધિકાર ચલાવ્યો છે તે અધિકાર તેમને હવે આપતો નથી આ નિપ્રયોજન વાત છે. યથા તથા પ્રતાને નિરર્થ જેમ તેમ બકવું તે નિરર્થક છે મહીપપ્રાશના હાથે રતિ રૂતિ નિવાર્ય મારા ઘરમાં રહેલા દીવાના પ્રકાશથી આ માણસ પોતાના ઘરનું કામ કરે છે, એ ‘નિરાબાધ’ કહેવાય ઉપરના સઘળા દાખલા “પક્ષાભાસ'ના છે તાડૂ પક્ષ માાં વર્તયે ન શ્રાવિત્યાર્થ: તેવી પક્ષાભાસવાળી અરજીનો અધિકારીએ ત્યાગ કરવો અર્થાત્ કાઢી નાખવી. તથા વાને વ્યવહાર વિષયર્ધિતા વિજ્ઞસિપિ ન શ્રોતવ્ય વળી અનેક વિષય જેમાં સમાયેલા હોય તેવી અરજી પણ ન સાંભળવી. કિંતુ પ્રત્યે વિષયમંતા ત્યાં પણ પ્રત્યેક વિષયવાળી સાંભળવી કહ્યું છે કે :विज्ञप्तिर्नहि श्रोतव्या क्रियाभेदसमन्विता । अनेकाविषयाकीर्णा श्रूयेताथाधिकारिभिः ।। १७ ।। જુદી જુદી ક્રિયાના ભેદવાળી વળી અનેક વિષયોથી ભરેલી અરજી અધિકારીએ સાંભળવી નહિ. ભિંતિ વાને મિત્રવિષયમૂર્તિવિસરપ શ્રોતવ્યા મવતિત્યાદિ કોઈ સમયે ભિન્ન, ભિન્ન વિષયોથી ભરેલી એક અરજી પણ અધિકારીઓને સાંભળવી પડે છે. તે કહે છે :एकैकविषयासक्तोऽनेकक्रियसमन्वितः । શ્રાવ્યો વાદ્યમયોપશાચામાનહેતુ: | ૨૮ છે વાદિ બીજા ગામનો રહીશ હોય તો અનેક ક્રિયાઓએ યુક્ત અને ભિન્ન ભિન્ન વિષયોથી ભરેલી દાવા અરજી પણ અધિકારીએ સાંભળવી. साक्ष्यादिहेतुभिः सिद्धं तद्विमृश्याधिकारिभिः । शीघ्रमाज्ञा प्रदेया हि जयपराजययोरिति ॥ १९ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy