SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ તો પોતે જેટલા ભાઈઓની સંખ્યા હોય તેટલા પ્રમાણમાં સરખે હસ્તે મળે. ननु बहुषु भ्रातृष्वेकस्य पुत्रोत्पत्तावपरेषां तु पुत्राभावे किं स વ સર્વધનસ્વામી વિત્યા છે ઘણા ભાઈઓમાંથી એક ભાઈ પુત્રવાળો હોય અને બીજા ભાઈઓને પુત્ર ન હોય તો તે એક ભાઈનો પુત્ર જ સર્વ કાકાઓની મીલકતનો સ્વામી થઈ શકે કે ? તે કહે છે - पुत्रस्त्वेकस्य संजातः सोदरेषु च भूरिषु । तदा तेनैव पुत्रेण ते सर्वे पुत्रिणः स्मृताः ।। ९९ ॥ ઘણા સગા ભાઈઓમાં એકને પુત્ર થયો એટલે તે પુત્ર વડે સઘળા ભાઈઓ પુત્રવાળા ગણાય છે. માત્ર પુત્રત્વસંવં પ્રતિપાદ્રિન સર્વધનસ્વામી સ વૈશ: પુત્ર સ્થાતિત્યાવેવિતમ્ ા ઉપરના શ્લોકમાં પુત્રપણાનો સંબંધ પ્રતિપાદન કરવાથી સઘળાનાં ધનનો સ્વામી તે : એક જ પુત્ર થાય એમ જાણવું. નવિમરુત્તમ તક મૂલત્ત્વ પુત્રવધ્યા: વીદશોધિર રૂાદ | વહેંચણ ન થયેલું વંશપરંપરાથી ચાલ્યું આવેલું દ્રવ્ય હોય તેમાં સાસુની હયાતીમાં પુત્રની વહુન કરવા અધિકાર તે કહે છે :अविभक्तं क्रमायातं श्वसुरस्वं न हि प्रभुः । ત્યે નિને ચીજનું સુતસમ્મતિમત્તા / ૨૦૦ છે. વંશ પરંપરાથી ચાલ્યું આવેલું વગર વહેંચાયેલું સસરાનું ધન પુત્રની સંમતિ લીધા સિવાય તેણી પોતાના કાર્યમાં વાપરવાને સમર્થ થતી નથી. विभक्ते तु व्ययं कुर्याद् धर्मादिषु यथारुचि । • तत्पन्यपि मृतौ तस्य कर्तुं शक्ता न तद्वययम् ॥१०१।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy