________________
૨૯
પુષ્કળ પાણી, ઘાસ, ધાન્ય, તથા સવડ હોય અને ઉંચી પૃથ્વી સુલભ હોય તે જગ્યાએ રાજાએ પડાવ કરવો.
- તતઃ વિશ્વામિત્યાદિ . प्रतीपो न समायातोऽभिमुखं चेत्तदा चरः । प्रेषणीयः पुनस्तस्याभिप्रायं ज्ञातुमत्र वै ॥ ४३ ॥ ज्ञायते युद्धसजः स चेत्तर्हि रणभूमिका । शोधनया यथा सेनागतिरस्खलिता भवेत् ॥ ४४ ।। गुल्मान्प्रधानपुरुषाधिष्टितानिपुणान्युधि । स्थाने च कृतसंकेतानभीरून् संस्थापयेन्नृपः ॥ ४५।।
શત્રુ હજુ ન આવી પહોંચ્યો હોય તો ફરીને તેનો અભિપ્રાય જાણવાને દૂત મોકલવો. બરોબર ખબર મળે કે તે યુદ્ધ કરવાને સજ્જ થયો છે તો પછી સેનાની ગતિને વિરોધ ન આવે એવી રણભૂમિ યુદ્ધને માટે સાફ કરવી. યુદ્ધમાં કુશળ, ભય વગરના અને ઉત્તમ પુરૂષોથી અધિષ્ઠિત ગુલ્મોને સંકેત સહિત રાજાએ યોગ્ય સ્થાને રાખવાં. ગુજનાદ | ગુલ્મનું લક્ષણ કહે છે - નવ ના નવ रथाः सप्तविंशत्यश्वाः पंचचत्वारिंशत्पदातयश्चेत्येतत्संरव्यान्वितरक्षकसैन्यसमुदायो गुल्मः ॥ - નવ હાથી, નવ રથ, સત્તાવીશ ઘોડા અને પીસ્તાલીશ પાયદળ, એટલી સંખ્યાવાળો રક્ષણ કરનાર સેનાનો સમુદાય તે ગુલ્મ કહેવાય. પ્રત્યેક ગુલ્મને એક એક ઉપરી એટલે પ્રધાન પુરૂષ હોય છે. एतत्कृतशंखभेरीपटहादिशब्दानुसारेणैव सेनाया युद्धे स्थानं તતોપણvi aaોમવતિ સ્થાન પરત્વે રહેલા ગુલ્મ યોદ્ધાઓએ કરેલા શંખ, ભેરી તથા નોબતના શબ્દને અનુસાર સેનાએ વારંવાર યુદ્ધમાં ગોઠવાવવું અને વીખરાવવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org