________________
૧૩૬ विवादोऽत्र भवेत् षोढा नास्ति चास्त्युभयं च वै । न्यूनताधिकता चैव भुक्तिराभोगतस्तथा ।। ४ ॥
સીમા મર્યાદામાં વિવાદ છ પ્રકારનો હોય છે. એક નાસ્તિવાદ, બીજો અતિદાદ, ત્રીજો ઉભયવાદ, ચોથો ન્યુનતાવાદ, પાંચમો અધિકતાવાદ અને છઠ્ઠો આભોગભક્તિવાદ. તથા-તે આ પ્રકારેवादिनेयं भूमिर्मदीयास्ति इत्युक्ते प्रत्यर्थी वदत्यस्य जनकस्यापि किं. Pરમૂહિત્યસ્તિવાઃિ વાદિ એમ બોલે કે આ પૃથ્વી મારી છે એટલે પ્રતિવાદી કહે કે શું આ પૃથ્વી એના બાપની પણ હતી ? આવા વાદને અતિવાદ કહે છે. માત્ર મુવિ પંaiffમતો નવીયશોડતીર્થોડથંશો નાસ્તીતિ નાસ્તિત્વવાદ છે આ પૃથ્વીમાં મારો પાંચ ગુંઠા જેટલો ભાગ છે એમ વાદી કહે એટલે પ્રતિવાદી કહેશે કે તેમાં તેનો એક ગુંઠા જેટલો ભાગ પણ નથી, તેનું નામ નાસ્તિવાદ કહેવાય. ઢું ક્ષેત્રે સર્વ મીખિયુડો ન"તેડદ્ધ મત્યુ-મથવા વાદી કહે કે આ ક્ષેત્ર મારૂં છે એટલે પ્રતિવાદી કહેશે કે તેમાં મારો અર્ધો ભાગ છે, એ વાદને ઉભયવાદ કહે છે. પક્ષેત્રે મમ વૈદુવોચ્છનુમિત મસ્તોત્યુ પર: प्रत्यवतिष्ठते नाष्टरज्जुमितं किन्तु पञ्चरज्जुमितमस्तीति न्यूनतासंवादः ।। એક કહે કે – બહુ વર્ષથી આ મારું ખેતર આઠ દોરી જેટલું છે ત્યારે બીજો કહેશે કે નહિ તે આઠ દોરીવા નથી પરંતુ પાંચ દોરીવા જેટલું છે. એનું નામ ન્યૂનતાવાદ કહેવાય. તવ વિલુધિર્વ વર્તતે રૂધિવસંવાદ્રિ છે તેમજ કોઈ એમ કહે કે ના એથી અધિક છે, તેનું નામ અધિકવાદ કહેવાય. મતીર્થ ભૂમિ: પ્રાચીનમોનાसत्वेनेदानीमपि भुज्यत इत्युक्ते प्रतिवादिनोक्तं नास्य भोगः प्राचीन રૂત્યમોmવિવાદ | વાદિ કહે કે આ પૃથ્વી મારી છે પ્રાચીનકાળથી ભોગવતો આવ્યો છું અને હાલ પણ હું ભોગવું છું, એટલે પ્રતિવાદી કહેશે કે એનો પ્રાચીન ભોગવટો નથી એવા વાદને આભોગ ભુક્તિવાદ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org