SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ महीपालस्ततः सम्यक् परीक्ष्योभयसत्यतां । सभ्यसंमतिमादाय वदेजयपराजयौ ।। ६७ ।। इत्थं समासतः प्रोक्तो व्यवहारविधिक्रमः । થી માત્ર માનવો વંધ્યતે ન હૈ: | ૬૮ છે. - રૂતિ વ્યવહારિકૃતિરમ્ | વાદિ તથા પ્રતિવાદી બન્નેના કામમાં સાક્ષીઓ ન મળી આવે તો તે બન્નેને તે તેનું રહસ્ય નહિ જાણનારા રાજાએ સોગન આપવા. બ્રાહ્મણ, ક્ષત્રીય તથા વૈશ્યોને તેમના દેવ, અગ્નિયાત્રા, પાણી અને ગુરુના સોગન ક્રમ પ્રમાણે આપવા, એક માસ કે પખવાડીયાનો અવધી બાંધી તે શપથ ન્યાયધીશે આપવા. તેટલી મુદતમાં તે જૂઠા શપથ લેનારને તે કૃત્યથી કંઈ વ્યાધિ અથવા અગ્નિ કે જળ સંબંધી પીડા અથવા મરણ થાય છે કે કેમ તે જોવું કારણ કે લોકના અધિકારીઓ તે પીડાને દીવ્ય પ્રમાણરૂપ માને છે. જો જૂઠા સોગન ખાય તો અવશ્ય કષ્ટ થયા વિના રહેતું નથી. ઉપર પ્રમાણે દિવ્ય શપથ આપી રાજાએ બન્નેનું સત્ય તપાસી જોવું, પછી સભાસદોનો મત લઈ જય પરાજય જાહેર કરવો. ઉપર પ્રમાણે ટુંકામાં વ્યવહાર વિધિનો ક્રમ કહ્યો, જેને સ્મરણમાં રાખવાથી માણસ કદી ઠગાતો નથી. એ પ્રકારે વ્યવહાર વિધિ સંપૂર્ણ થયો. अथ ऋणस्वरूपमुच्यते ॥ सुवर्णवर्णोऽभ्रनरेन्द्रसूनुः क्रौंचांकितः श्रीसुमतिर्जिनेन्द्रः। ऋणप्रदानग्रहणाधिकारं प्रवक्तुकामं सुमतिं प्रदेयात् ॥१॥ સોનાના જેવા વર્ણવાળા ક્રૌંચ પક્ષીના લાંછનવાળા અબ્રરાજાના પુત્રથી શ્રી સુમતિ જિનેન્દ્ર દેવા-લેણાની આપલે સંબંધી અધિકારીનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy