SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૭૮ स्वयं समर्पणीयं तद्गणकार्यगतेन यत् । लब्धं स ह्यन्यथा दंड्यस्ततो दशगुणेन वै ॥ ८ ॥ સભામાં કાર્ય માટે વહીવટ કરનાર જે દ્રવ્ય પ્રાપ્ત થાય તે તેણે સભાને જાતે અર્પણ કરી દેવું, જો કે તેમ ન કરે તો જેટલું દ્રવ્ય તેને મળ્યું હોય તેથી દશ ઘણા દંડને પાત્ર જ ગણવો. સાથ સમૂહચિંતા: દશા: ફાદ સભાનો વહીવટ અગર " કામ કરનારા કેવા કરવા તે કહે છે:धर्मिणः प्रतिभायुक्ताः शुचयो लोभवर्जिताः । #ાર્યક્ષ નિરાસ્યા વધુણાવિશારા: ૫ ૨ | कुलशुद्धाः सर्वमान्याः कार्यचिंतासमाहिताः । માનનીયં વરતેષાં સતલૂહાંસ્થિતૈઃ | ૨૦ | ધર્મીષ્ટ, બુદ્ધિમાન, પવિત્ર, લોભ વગરના, કામ કરવામાં કુશળ, આળસ વગરના, અનેક શાસ્ત્રના જાણનાર, પવિત્ર કુળમાં ઉત્પન્ન થયેલા, સર્વ માન્ય તથા કામની ચીવટવાળા પુરૂષો પંચ કે સભાનો કાર્યભાર કરનારા હોવા જોઈએ. તે સભાના સઘળા મેમ્બરોએ ઉપર દર્શાવેલા ગુણવાળા કાર્યભારીઓનું વચન માન્ય કરવું. वणिजां श्रेणिपाषंडिप्रभृतीनामयं विधिः । नृपो रक्षेच्च तद्भेदं पूर्वरीतिं प्रचालयेत् ।। ११ ।। વ્યાપારીઓ, શિલ્પવિદ્યાર્થી જીવનારા તથા પાખંડીઓનો આ વિધિ છે, માટે રાજાએ તેઓના ભેદનું રક્ષણ કરી પૂર્વની રીતિએ યથાસ્થિત ચલાવવી. વાવ: પ્રસિદ્ધ શિલ્પોપની વિન: શ્રેય कार्पटिकादयश्च पाखंडिनः प्रभृतिशब्दादायधीयाद-योऽपि ग्राह्यास्तेषां મેટું ના ક્ષેતૂવેરીતિ પ્રવર્તવ્ય | વણિજ શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે, શિલ્પજીવીએ શ્રેણી, પાખંડી એટલે કપટી લોકો વગેરે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy