________________
૧૧૪
ધર્મ પત્નીથી ઉત્પન્ન થયેલો તે ઔરસ કહેવાય, કુટુંબમાં ઉત્પન્ન થયેલો પુત્ર તેના માતા પિતાએ ખુશીથી આપ્યો હોય તે દત્તક, મૂલ્ય આપીને વેચાથી લીધેલો તે ક્રીત પુત્ર, નાનો ભાઈ તે સોદર, અને દીકરીનો દીકરો તે સૌત (દોહિત્ર) એ પાંચ પુત્રો દાયના ભાગી થાય છે. પનર્ભવ, કાનન, પ્રચ્છન્ન, ક્ષેત્રજ, કૃત્રિમ અપવિદ્ધ, દત્ત તથા સહોઢજ, એ આઠ પ્રકારના પુત્રો અન્ય માર્ગીઓએ સ્વાર્થ સિદ્ધિને માટે કય્યા છે પરંતુ જૈન શાસ્ત્રમાં તે દાય ભાગના અધિકારી થતા નથી.
एतेषां लक्षणमिदम् ॥
ઉપરના આઠ પુત્રોનું લક્ષણ. भर्तृमरणानन्तरं तत्पल्यामन्येनोत्पन्नः पौनर्भवः ।। १।। સ્વામીના મરી જવા પછી તેની પરણત સ્ત્રીને બીજા પુરૂષથી ઉત્પન્ન થયેલો પુત્ર તે પૌનર્ભવ કહેવાય. ન્યાયામુત્પન્ન: નીન: ૫ ૨ છે કુંવારી કન્યાને ઉત્પન્ન થયેલો તે કાનન'. પરપુરુષાત્ નીતિ ભર્તરિ ગુHવૃત્યોત્પન્નઃ પ્રચ્છન્ન: || ૩ | પોતાની સ્વામી જીવતાં છતાં છાની રીતે પરપુરૂષથી પુત્ર ઉત્પન્ન થયેલો તે “પ્રચ્છન્ન” જાણવો.
ત્રયાં રેવરાત્સિપિંડનાદુન્ના ક્ષેત્રના | ૪ | પોતાની સ્ત્રીને વિષે સપિંડ દેવર થકી પુત્રની ઉત્પત્તિ થાય તે ક્ષેત્રજ કહેવાય. પ્રામાણિીવિવાનોમવર્ગનેન સ્વાયત્તત: વૃત્રિમ: | બ | ગામ વગેરે જીવિકાનો લોભ દેખાડી પોતાનો કરી લે તે “કૃત્રિમ પુત્ર ગણાય. માતૃપિતૃત્ય-શિશુનેન ના હીતોષવિદ્ધઃ || ૬ | માતાપિતાએ ત્યાગ કરેલો જે કોઈએ પણ લીધો હોય તે અપવિદ્ધ. માતૃપિનિષ્કાસિત: તર્ગતો વા વયમાતો વત્ત: | છો માતા પિતાએ કાઢી મૂકેલો અથવા તેમણે ત્યાગ કરેલો પોતાની મેળે આવેલો તે “દત્ત’ ગણાય. સાચા વિવાદોત્તરાગાત: સોઢા
૮ | સગર્ભા કન્યાનો વિવાહ કર્યા પછી ઉત્પન્ન થયેલો તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org