SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ બ્રાહ્મણ દોષિત ગણતો નથી. ઘાત કરનારના પ્રાણને હરે પરંતુ ધર્મનો ત્યાગ કરે નહિ. एवं स्तैन्यादिदुःखेभ्यो रक्षणीयाः प्रजाः सदा । યતઃ વસ્થા: પ્રણા: સર્વા: મયુર્વતાર: ૫ રૂા. એ પ્રકારે ચોરી ઈત્યાદિ દુઃખોથી રાજાએ હમેશાં પ્રજાનું રક્ષણ કરવું, જેથી સર્વ પ્રજાઓ સ્વસ્થ ચિત્ત થઈ ધર્મમાં તત્પર રહે. ' इत्थं समासतः प्रोक्तं स्तैन्यप्रकरणं परम् । ज्ञेयो विशेषश्चैतस्य श्रुतपाथोधिमध्यतः ॥ ३३ ।। એ પ્રમાણે સંક્ષેપમાં શ્રેષ્ઠ એવું સૈન્ય પ્રકરણ વર્ણવ્યું, તેને વિશેષ જાણવાની ઈચ્છા હોય તો બૃહદત્રીતિ શાસ્ત્રમાંથી જાણી લેવું. इति स्तन्यप्रकरणं संपूर्णम् । अथ साहसप्रकरणमारभ्यते । नत्वा श्रीसुव्रतं देवं दुःखानलपयोधरम् ।। राजनीत्यनुसारेण वक्ष्ये साहसिकक्रमम् ॥ १ ॥ દુઃખરૂપ અગ્નિનું શમન કરવામાં મેઘરૂપ એવા શ્રી સુવ્રત ભગવાનને નમસ્કાર કરીને રાજ નીતિના અનુસારે ‘સાહસ પ્રકરણ” હવે હું કરીશ. પૂર્વપ્રશ્નો તૈન્ય વતસ્તત્સાદ-ત્રવ સદિલોમથીયો નથ સાલસ્વરૂપમ I ગયા પ્રકરણમાં તૈન્ય દંડનું વર્ણન કર્યું. તેની સાથે સંબંધ ધરાવનાર હોવાથી સાહસ દંડનું સ્વરૂપ કહીએ છીએ. તેમાં પ્રથમ સાહસનું સ્વરૂપ કહે છે :मनुजैः सहसाकर्म क्रियते क्रोधतोऽर्थतः । માપવાં પમિચેતત્ સહિયં સિદ્ધિધ્યતે || ૨ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy