SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ તત્ક્રાનિનિમિત્તે જિવાતત્યં તવાદ ।। એ પ્રકારે પારકા ખેતરનું ધાન નાશ કરવાથી ગાયો તથા ભેંશો વગેરેના ધણીનો દંડ કહ્યો પરંતુ ખેતરના ધણીને તે હાનિ બદલ શું આપવું તે કહે છે :ताड्यो गोपस्तु गोमी च पूर्वोक्तदण्डभागपि । दद्यात् क्षेत्रफलं यद्धि नष्टं क्षेत्राधिपाय तत् ।। ५ ।। ગોવાળીયાને તો આ અપરાધ બદલ મારવો એટલો જ દંડ, અને ગાયોનો ધણી પૂર્વે કહેલા દંડને પાત્ર થાય છે, અને ક્ષેત્રના ધણીનું ક્ષેત્રનો પાક વગેરે જે કંઈ નુકશાન થયું હોય તે તેને આપવું. क्षेत्रफलहानिदाने तु गवादिभक्षणावशिष्ट- पलालादिकं गोमिनैव ग्राह्यं મધ્યસ્થસ્થાપિતમૂલ્યવાનેન ક્રીયપ્રાયહ્રાત્।। ખેતરમાં થયેલા નુકશાનનો બદલો અપાવ્યા પછી ગાયો ઈત્યાદિક પશુએ ખાતાં અવશિષ્ટ એટલે બાકી રાખેલું પરાળાદિક તે ગાયો વગેરેના ધણીએ જ લેવું, કારણ કે કોઈ મધ્યસ્થે ઠરાવેલી નુકશાનીની કીમત આપીને તે વેચાથી લીધા જેવું જ ગણાય. गोपदोषे स ताड्यस्तद्धानिं च गोमी देयात् ।। ગોવાળિયે પારકા ખેતરમાં ઢોર ઘાલ્યાં હોય તો તે ગોવાળિયો મારના દંડને પાત્ર થાય છે, પરંતુ નુકશાનીની તો ઢોરનો ધણી જ આપે છે. મિોષે સ ટ્ક્યોપ હાનિોપ તિ નિતાર્થઃ ।। ઢોરના ધણીએ પારકા ખેતરમાં ઢોર ઘાલ્યાં હોય તો તે મારના દંડને તથા હાનિને પાત્ર થાય છે એવો અર્થ નીકળે છે. અયં નામવારે ૬૬ ઉત્ત્ત: ઉપરનો દંડ જાણી જોઈને પારકા ખેતરમાં ઢોર ઘાલવા માટેનો છે. અામારે તુ ક્ષેત્રવિશેષેપવાનું વયતિ ।। અણજાણે તો ક્ષેત્રભેદને વિશે પેઠેલાં ઢોરને માટે અપવાદ દર્શાવે છે ઃकामचारे त्वयं दण्डोऽकामे दोषो न कस्यचित् । यदि ग्रामविवीतान्तं क्षेत्रं मार्गसमीपगम ।। ६ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy