________________
શ્રેણિક રાજાને પ્રશ્ન સાંભળીને ભગવાન મહાવીર સ્વામી બોલ્યા. હે મગધ દેશના રાજન્ ! આ યુગમાં આદિરાજા જિનેશ્વર ભગવાન્ ઋષભ દેવજી થયા. તેમણે જાણ્યું કે કાળના પ્રભાવથી કલ્પવૃક્ષને ફળ થતાં નથી વળી કલિકાળનાં કપટથી વિંટળાયેલી ભારતી પ્રજા ઘણીજ દુઃખી છે, માટે દયા આવવાથી યુગલિયાંના પુરાતન ધર્મને ભેદી સંસ્કાર વિધિએ સહિત વર્ણ તથા આશ્રમ એ . પ્રકારના વિભાગ પાડ્યા. ખેતી, વેપાર, શિલ્પાદિક કલાઓ, તથા વ્યવહારવિધિ અને રાજાઓનો નીતિમાર્ગ, પુર તથા નગરોની વ્યવસ્થા, તથા આ લોકની અને પરલોકની સઘળી વિદ્યાઓ તથા ક્રિયાઓ પણ, લોકોના હિતને માટે ભગવાન ઋષભ દેવજીએ પ્રકટ કરી. तत्पुत्रो भरतश्चक्रे निधाय हृदि तद्वचः । निधाननवकं प्राप्तः नीतिधर्मादिमर्मवित् ॥ १८ ॥
ભગવાન્ રૂષભના પુત્ર ભરત જેમણે નવનિધાન પ્રાપ્ત કર્યા હતા અને નીતિ તથા ધર્મ વગેરેના મર્મ જાણ્યા હતા તેમણે પિતાનું વચન હૃદયમાં ધારણ કર્યું, અને - आर्यवेदचतुष्कं हि जगत्स्थित्यै चकार सः । પુરુષાર્થને રક્ષા થત: યુનિવિના: પ્રજ્ઞા સાફ तत्तु कालान्तरे भ्रष्टं जातं हिंसादिदूषितम् ।। मिथ्यात्विभिर्गृहितं हि सुविध्यादिजिनान्तरे ॥ २० ॥ तदाय्यैस्तत्परित्यज्य पूर्वाचार्यैर्विनिर्मिताः । ग्रन्था अनेकशः संत्यधुनापि पृथिवीतले ॥ २१ ॥ तानाश्रित्य जनो लोकव्यवहारे प्रवर्तते । एतन्निदानमेतस्य जानीहि मगधाधिप ॥ २२ ॥
इति प्रथमप्रश्रस्योत्तरं ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org