________________
* ૧૨૫ पूर्वोक्तगुणयुता विधवावधून स्यात्तदा श्वश्रूसत्त्वे तस्याः થશુરસ્થાપિતદ્રવ્ય યિાધાર ત્યાદ જો કે પૂર્વે દર્શાવેલા ગુણવાલી વિધવા પુત્ર વધુ ન હોય તો સાસુ જીવતાં છતાં સસરાએ સ્થાપિત કરેલા દ્રવ્ય પર તે વિધવા વધુનો કેટલો અધિકાર તે કહે છે :श्वशुरस्थापिते द्रव्ये श्वश्रूसत्त्वेऽधवा वधूः । नाधिकारमवाप्नोति भुत्तयाच्छादनमन्तरा ।। १०७ ।। - સાસુ જીવતાં છતાં સસરાએ મૂકેલા ધનમાં વિધવા પુત્રવધૂનો ધાન, લુગડા સિવાય બીજો કશો અધિકાર નથી. दत्तगृहादिकं सर्वं कार्यं श्वश्रूमनोनुगं । करणीयं सदा वध्वा श्वश्रूर्मातृसमा यतः ॥ १०८ ॥ - नन्वपुत्रस्य समातृकस्य सपत्नीकस्य पंचत्वे कस्याः પુત્રપ્રાધિક્ષારોડતિ રૂાદ | સાસુ પોતાની મરજીથી ઘરનું જે કામ સોંપે તે સઘળું તે વિધવા વધુએ કરવું. કારણ કે સાસુને મા
સરખી કહેલી છે. પોતાની મા, તથા સ્ત્રી બન્ને હયાત હોય અને - પુત્ર ન હોય તો તેવા પુરૂષના મરણ પછી, તેની મિલક્તને માટે
સાસુ તથા વહુ એ બન્નેમાંથી દત્તક પુત્ર કોઈ લઈ શકે તે કહે છે :गृह्णीयाद्दत्तकं पुत्रं पतिवद्विधवा वधूः ।।
न शक्ता स्थापितुं तं च श्वश्रूर्निजपतेः पदे ॥ १०९।। ( વિધવા પુત્રવધૂ પોતાના પતિની પેઠે દત્તક લઈ શકે, પરંતુ
તેની સાસુ પોતાના સ્વામીના પદ પર દત્તકને સ્થાપન કરી શકે : નહિ.
ननु श्वश्रूश्वशुरहस्तगतं स्वभर्तृद्रव्यं विधवावधूम्रहीतुं शक्ता न વેચાઈ ૫ સાસુ, સસરાના હાથમાં ગયેલું પોતાના સ્વામીનું દ્રવ્ય " વિધવા પુત્રવધૂ લઈ શકે કે નહિ તે કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org