SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ परतंत्रेण मंदेन प्रतिलाभेच्छया पुनः । कुपात्रे पात्रबुद्धया च कुधर्मे धर्मबुद्धितः ॥ ८ ॥ दत्तं द्रव्यं च यत्तद्वै वस्तुतोऽदत्तमेव च ।। कथ्यतेऽत्र कलामानमिदं व्यवहृतौ सदा ॥ ९ ॥ ૧. ભયથી આપવું, ૨. ક્રોધથી આપવું, ૩. શોકથી આપવું, ૪. લાંચમાં આપવું, ૫. મશ્કરીથી આપવું, ૬. બળાત્કારે આપવું, ૭. ભ્રમથી આપવું, ૮. મતદશામાં આપવું, ૯. ગાંડપણમાં આપી દેવું, ૧૦. રોગી અવસ્થામાં દેવું, ૧૧. બાલકબુદ્ધિથી આપી દેવું, ૧૨. પરતંત્રાવસ્થામાં આપી દેવું, ૧૩. મંદપણાથી દેવું, ૧૪. બદલો મેળવવાની ઈચ્છાએ આપવું, ૧૫. કુપાત્રમાં પાત્ર બુદ્ધિએ આપવું, ૧૬. કુત્સિત ધર્મમાં ધર્મબુદ્ધિએ આપવું. આ સોળ પ્રકારે આપેલું દાન વસ્તુતઃ ન આપ્યા જેવું જ છે. અને વ્યવહારમાં હમેશાં કળામાન (સોળ પ્રકારનું) કહે છે. રાતત્તમતમત્ત થઈમંતર વોર્થ धर्मार्थदत्तं तु तन्मृतावपि तत्पुत्रेणावश्यं दानीयं मे सोग मारना અદત્તદાનમાં રોગીએ આપેલું પણ ગણાવ્યું છે તેમાં અપવાદ એટલો કે જો રોગીએ ધર્મને માટે આપ્યું હોય તો તે “દત્ત' દાનમાં જ ગણાય છે, તેણે ધર્મને અર્થે આપ્યું હોય તો તેના મરી જવા પછી તેના પુત્ર અવશ્ય તે વસ્તુનું દાન કરી દેવું યોગ્ય છે. - વહુ ગૃહત્રિતો બૃહદ્ અહમિતિમાં પણ કહ્યું છે કે : શેકા હિvoi i સાઇ મુવવથમે છે .. तस्स मरणेवि सुओ जुग्गोच्चियं तं धणं दातुं । મોક્ષ અથવા ધર્મના કાર્ય માટે રોગી મનુષ્ય જે દાન આપવા કહ્યું હોય તે તેના મરણ પછી પણ તેના છોકરાએ આપવું એ યોગ્ય છે. - માં નવદં તથા અદેયદાન નવ પ્રકારનું છે તે નીચે પ્રમાણે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy