Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006434/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ SHRI ARMA GNATADH PART: 03 KATHANG શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર SUTRA : ભાગ-૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ φφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα 9000d dohddooddddddos जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया अनगारधर्मामृतवर्षिण्याख्यया व्याख्यया हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्श्री-ज्ञाताधर्मकथाङ्गसूत्रम्। SHREE GNATADHARMA KATHANGA SOOTRAM (तृतीयो भागः ) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः Boooooooooooooooooooooooooooooo प्रकाशकः 'मद्रासनिवासो-श्रीमान्-शेठ-ताराचंदजी-साहेब गेलडा' तत्प्रदत्त-द्रव्यसाहाय्येन अ०भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठिश्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर-संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० २४८९ २०२० १९६३ मूल्यम्-रू. २५-०-० 8ppppppppppppppppppa Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : श्रीम. सा. ३. स्थानवासी जैन शास्त्रोद्धार समिति, है. ग या यूप। २।३, श्रीन aior पासे, सीट, (सौराष्ट्र). Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥१॥ UC हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा। है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूख्यः ३. २५300 પ્રથમ આવૃત્તિ: પ્રત ૧૨૦૦ વીર સંવત્ ઃ ૨૪૮૯ વિક્રમ સંવત ૨૦૧૯ सवीसन १८१३ મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘી કાંટા રોડ, અમદાવાદ, श्री शताधर्म अथांग सूत्र :03 Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ ज्ञाताधर्भध्थांगसूत्र तृतीय भा. छी विषयानुभाशिष्ठा अनु. विषय पाना नं. यौटहवां अध्ययन १ तेतलीपुत्र प्रधानडे यारिठा वार्शन पंद्रहवां अध्ययन २ नंटिइलझे स्व३पष्ठा नि३पाश ४६ सोलहवां अध्ययन 3 धर्मइथि अनगारठे यरिय नि३पारा ४ सुभारिछायरिया वर्शन ५ द्रौपट्टी डेयरियष्ठा नि३पारा ६ द्रौपटी पूजा यर्या ७ द्रौपट्टी डेयरियडा वर्शन ६० ७८ १०६ ૧૨૫ ૧૮૮ सत्रहवां अध्ययन ८ नावसे व्यापार रने वाले वाि वर्शन ८ नावळे निर्याभाडा हिंगभूढ होनेडा ज्थन १० डालिद्वीपमें सुवर्श माठिा वर्शन । ११ प्रालिद्वीपमें हिराध्य आहिसे पोतहाभरना १२ प्रालिद्वीपमें रहे आडीश्विों का वर्शन १३ आठीश्विोंठे द्रष्टांतठो हार्टान्तिछठे साथ योपना ૨૫૩ ૨૫૪ ૨પ૭ ૨પ૮ ૨૬૦ ૨૬૭ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय अठारहवां अध्ययन १४ सुंसभा हारिा ऐ यारित्रा वर्शन उन्नीसवां अध्ययन 94 पुंडरी5 - SSS मुनि यरित्रा वर्शन द्वितीय श्रुतध १६ द्वितीय श्रुतस्ध प्रा भंग्लायरा द्वितीय श्रुतधा उपभ प्रथम वर्ग पहला अध्ययन १८ डालीहेवी वन १८ रात्री हेवीडा वर्शन दूसरा अध्ययन तीसरा अध्ययन २० रभनी हारिडा के यरित्रा नि३पा दूसरा वर्ग २१ शुंभनिशुंलाहि हेवीयोंडे यरित्रा वन શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ पाना नं. २७४ ३०२ ३२० ૩૨૬ ३४२ ३४४ ३४६ ૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय तीसरा वर्ग २२ असाहि देवियोंडे यरित्रा वर्शन चौथा वर्ग २३ ३पाहि देवियों के यरित्रा वर्शन पांवा वर्ग २४ प्रभलाहि देवियों के यरित्रा वर्शन छट्ठा वर्ग २५ उत्तरहिशा छेन्द्र महाडात जाहिडोंडी अग्रमहिषियों वान सातवां वर्ग २९ सूरप्रभाहि देवियों के यारित्रा वर्शन आठवां वर्ग २७ यन्द्रप्रभाहि देवियों द्वे यरित्रा वन नववा वर्ग २८ पभाहिहेवियों द्वे यरित्रा वर्शन શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ पाना नं. ३४८ ૩૫૧ ૩૫૩ ૩૫૫ ૩૫ ३५७ ૩૫૯ in Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. शवां वर्ग ઉ૬૧ २८ FPाहिवियों यरिया वर्शन उ० शास्त्र प्रशस्ति ૩૬૩ ॥सभात ॥ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ તેટલીપુત્ર પ્રધાન, ચારિત્રકા વર્ણન ચીદમું અધ્યયન પ્રારંભ– ચૌદમા અધ્યયનનો તેરમા અધ્યયનની સાથે આ જાતનો સંબંધ છે કે તેરમા અધ્યયનમાં જે આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે આત્મામાં સમ્યગ્દર્શન વગેરે પ્રગટ પણ થઈ ગયાં હોય છતાં જે સદ્દગુરૂ વગેરેની ઉપદેશ રૂપ તેમનું વર્ધન કરનાર સામગ્રી હોય નહિ તે તે ગુણોની હાનિ થઈ જાય છે. આ અધ્યયનમાં સૂત્રકાર હવે એ જ વાત સ્પષ્ટ કરવા માગે છે કે જીવને જે તથાવિધ સામગ્રી મળતી રહે છે તે ગુણ સંપત્તિ પણ વધતી રહે છે. “ મતે ” રુચાર ટકાર્થ-જબૂ સ્વામી પૂછે છે કે (અરે ! જરૂi સમmoi મારવા માંવીર રાવ સંવત્તળ) હે ભદંત ! જે શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ સિદ્ધ ગતિ સ્થાનને મેળવી ચૂકયા છે. ( तेरसमस णायज्झयणस्स अयमढे पण्णत्ते, चोदसमस्स णं भंते ! णायज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्टे पण्णते ) તેરમા જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રૂપે અર્થ નિરૂપિત કર્યો છે તે હે ભદૂત! તે શ્રમણ ભગવાન મહાવીરે જ આ ચૌદમા જ્ઞાતા ધ્યયનને શું અર્થ નિરૂપિત કર્યો છે? ( एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं तेयलिपुरं नाम नगरं पमयवणे उजाणे कणगरहे राया। तस्स णं कणगरहस्स पउमावई देवी) શ્રી સુધર્માસ્વામી હવે શ્રી અંબૂ સ્વામીને આ પ્રશ્નોના જવાબ આપવાની ઈચ્છાથી કહે છે કે હે જંબૂ ! સાંભળો તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે તેતલિપુર નામે નગર હતું. તેમાં પ્રમદવન નામે ઉદ્યાન હતું. તે નગરના રાજાનું નામ કનકરથ હતું. તે કનકરથ રાજાની રાણુનું નામ પદ્માવતી હતું. (तस्स णं कणगरहस्स तेयलिपुत्ते णामं अमच्चे सामदंडदक्खे । तत्थ णं तेयलिपुरे कलादे नामं मूसियारदारए होत्था अड़े जाव अपरिभूए) તે કનકરથ રાજાને એક અમાત્ય (મંત્રી) હતું જેનું નામ તેતિલપુત્ર હતું. તે સામ, દાન, ભેદ અને દંડ એ ચારે પ્રકારની નીતિમાં સવિશેષ નિપુણ-કુશળ હતું. તે તેતલિપુરમાં કલાદ નામે મૂષીકાર દારક (સોનીને પુત્ર) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ રહેતે હતો. “મૂષી” શબ્દનો અર્થ સાંચે (બીબું ) છે. તેમાં તેનું વગેરે દ્રવ્ય ઓગાળવામાં આવે છે. આ સાંચાને બનાવનારનું નામ મૂષીકાર છે. આ વ્યુત્પત્તિને લઈને આ શબ્દ સુવર્ણકાર (સોની) માટે ગારૂઢ થઈ ગયે છે. તે મૂષિકારદારક આઢય (ધનવાન) યાવત્ અપરિભૂત હતે. (तस्स णं भद्दा नाम भारिया तस्स गं कलायस्स मूसियारदारयस्स धूया भदाए अत्तया पोहिला नाम दारिया होत्था, रूवेण य जोवणेण य लावण्णेणं य उक्किट्टा उक्किट्ठसरीरा) તે મૂષિકારદારક કલાદ સોનીની ખૂબ જ વહાલી પિટ્ટિલા નામે પુત્રી હતી જે તેની પત્ની ભદ્રાના ગર્ભથી ઉત્પન્ન થઈ હતી તે આકૃતિથી, યૌવનથી, લાવણ્યથી–શરીરની ઉજવલ-કાંતિથી બહુ જ મનહર હતી, એથી તેનું શરીર ખૂબ જ ઉત્તમ હતું. (तएणं पोटिलादारिया अन्नया कयाइं हाया सबलंकारविभूसिया चेडिया चक्कवालसंपरिवुडा उप्पि पासायवरगया आगासतलगंसि कणगमएणं तिंदसएणं कीलमाणी २ विहरह) એક દિવસે તે સ્નાન કર્યા બાદ પોતાના બધા અંગોને ઘરેણુઓથી શણગારીને પિતાની દાસીઓની સાથે મહેલની ઉપરની અગાશીમાં સેનાથી બનાવવામાં આવેલી દડીથી રમી રહી હતી. મેં સૂત્ર “૧” in इमं च णं तेयलिपु अमच्चे' इत्यादिટીકાર્થ-(રુ છi ) તે વખતે (तेयलिपुत्ते अमच्चे पहाए आसखंधवरगए महया भटचडगरवंदपरिक्खित्ते आसवाहाणियाए णिज्जायमाणे कलायस्स मूसियारदारगस्स गिहस्स अदरसामतेणं वीइवयइ) તેતલિપુત્ર અમાત્ય સ્થાનથી પરવારીને ઘડા ઉપર સવાર થયા અને ત્યારપછી વિશાળ ભટે (દ્ધાઓ ) ના સમૂહથી વીંટળાઈને અશ્વક્રીડા માટે મૂષીકારદારક કલાદના ઘરની પાસે થઈને નીકળ્યા. (तएणं से तेयलिपुत्ते मूसियादारगस्स गिहस्स अदूरसामंतेणं वीइत्रयमाणे२ पोटिलं दारियं उप्पिं पासायवरगयं आगासतलगंसि कणगतिंदसएणं कीलमाणी पासइ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ મૂષિકારદારક કલાદના ઘરની પાસે થઈને જતા તે તૈતલિપુત્ર અમાત્યે મહેલના ઉપરની અગાશી ઉપર સાનાની દડીથી રમતી તે પેટ્ટિલા દારિકાને જોઇ. (पासिता पोहिलाए दारिआए रूवे य जाव अज्झोववन्ने कोटुंबिय पुरिसे सदावे सदावित्ता एवं वयासी एसा णं देवाणुप्पिया कस्स दारिया ? किं नामधेज्जा ?) તે પાટ્ટિલા દારિકાને જોઈ ને તે તેના રૂપ, યૌવન અને લાવણ્યમાં મૂચ્છિત ગૃદ્ધ, ગ્રથિત બનીને અત્યંત આસકત થઈ ગયા. તરત જ તેણે કૌટુંબિક પુરૂષાને ખેલાવ્યા અને ખેલાવીને તેણે તેઓને આ પ્રમાણે કહ્યું હું દેવા નુપ્રિયા ! આલા, આ કન્યા કેાની છે અને એનું શું નામ છે ? (तएण कोडुं विपुरिसा यलिपुत्त एवं वयासी - एसा णं सामी । कलायस्स सियारदारगस्स धूया, मद्दाए अत्तया पोट्टिला नामं दारिया रूवेण य जाव उक्कि सरीरा ) તે કૌટુંબિક પુરૂષાએ તેતલિપુત્રને આ પ્રમાળે કહ્યું કે હું સ્વામિન્ ! તે ભૂષિકારદારક કલાદની પુત્રી છે અને ભદ્રાભાર્યાના ગથી તેના જન્મ થયે છે. તેનું નામ પટ્ટિલા છે. તે રૂપ વગેરેથી ખૂબજ ઉત્કૃષ્ટ શરીરવાળી છે. (तएण से तेयलिपुत्ते आसवाहणियाओ पडिनियत्ते समाणे अभितरठा णिज्जे रिसे सहावे सावित्ता एवं क्यासी गच्छह णं तुम्भे देवाणुपिया ! कलादस्स मूसियारदारयस्स धूयं भद्दाए अत्तयं पोट्टिलं दारियं मम भारित्ताए वरेह ) ત્યારપછી તે તેતલિપુત્ર અમાત્ય અશ્વવાહનિકાથી ઘેર પાછો આવ્યે ત્યારે આવતાંની સાથે જ તેણે પેાતાના-અન્તરગ પ્રેષ્ય પુરૂષોને ખેલાવ્યા અને ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને મૂત્રીકારદ્વારક કલાદની પુત્રી છે-કે જેનું નામ પાટ્ટિલા છે, અને જે ભદ્રાના ગર્ભથી ઉત્પન્ન થઈ છે–તેને ભાર્યાં ૩૫માં મને આપેા. તાત્ક આ પ્રમાણે છે કે તમે લોકો ત્યાં જઈ ને એવી કેશિશ કરેા કે જેથી તે મૂષીકારદારક કલાદ પેાતાની પુત્રીને પત્ની રૂપમાં મને આપી દે, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ (तपणं ते अन्तरठाणिज्जा पुरिसा तेतलिणा एवं वुत्ता समाणा हट्टतृट्ठा करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु तहत्ति किच्चा जेणेव कलायस्स मूसियारस्स गिहे तेणेव उवागया ) આ રીતે તેતલિપુત્રે જેઆને આદેશ આપ્યા છે એવા તે અંતર્ગ પ્રેષ્ય પુરૂષ હૃષ્ટ તુષ્ટ થતાં ત્યાંથી રવાના થઇને મૂષીકાર કલાદનું જ્યાં ઘર હતું ત્યાં પહેાંચ્યા. તેતલિપુત્રની પાસેથી પાછાં ફરતાં તેઓએ મને હાથેાની અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યાં અને અમે આપે જેમ હુકમ કર્યાં છે તેના યથાવત પાલન કરીશું. આ રીતે તેમની આજ્ઞા તેઓએ સ્વીકારી. ( तरणं से कलाए मूसियारदारए ते पुरिसे एज्जमाणे पासह, पासित्ता तु आसणाओ अभुडे, अन्मुट्ठित्ता सत्तट्ठपयाई अणुगच्छा, अणुगच्छित्ता आसणेण उवणिमंते, उवणिमंतित्ता आसत्थे सुहासणवरगए एवं वयासी संदिसतु णं देवाणुपिया ! किमागमणपओयणं तरणं ते अभितरठाणिज्जा पुरिसा कलायं मूसियदारयं एवं बयासी ) દૂષીકારદારક કલાદે જયારે તે પુરૂષાને પાતાના ઘર તરફ આવતા જોયા ત્યારે તે જોઈને હૃષ્ટ તુષ્ટ થઇને પેતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા અને ઊભા થઈને તેમના સ્વાગત માટે સાત આઠ પગલાં સામે ગયા. ત્યાંથી તેણે આવનારાઓને આગળ કરીને એટલે કે પેાતે તેઓની પાછળ પાછળ ચાલતા ત્યાં આવ્યા અને આવીને તેણે તેને આસનેા ઉપર બેસાડયા. ત્યારપછી આશ્વસ્ત વિશ્વસ્ત થઈને તે પોતે ખીજા આસન ઉપર શાંતિપૂર્વક બેસી ગયે. એસીને તેણે તેએએ વિનય પૂર્વક કહ્યું કે હે દેવાનુપ્રિયા ! બેલા, તમે શા કારણથી અહીં આવ્યા છે ? તમે શા પ્રત્યેાજનથી આવ્યા છે ? આ રીતે કલાદ ( સુવકાર ) ની વાત સાંભળીને તે આભ્યંતર સ્થાનીય પુરૂષોએ તેને આ પ્રમાણે કહ્યું કે ( अम्हेणं देवाणुपिया ! तत्र धूयं भदाए अत्तयं पोट्टिलं दारियं तेयलि पुत्तस्स मारित्ताए वरेमो, तं जणं जाणसि देवाणुप्पिय ! जुतं वा पत्तं वा सलाहणिज्जं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ वा सरिसो वा संजोयो ता दिज्जउणं पोटिला दारिया तेयलिपुत्तस्स तो भण देवाणुपिया ! किंदलामो सुक्कं तएणं कलाए मूसियारदारए ते अभितरठाणिज्जे gi gવે વથાણી) હે દેવાનુપ્રિય! તમારી ભદ્રા ભાર્યાના ગર્ભથી જન્મ પામેલી તમારી પિઢિલા દારિકા અમાત્ય તેટલીપુત્રની ભાર્યા થાય આ જાતની માંગણી કરવા અમે તમારી પાસે આવ્યા છીએ. હે દેવાનુપ્રિય ! તમે તેતલિપુત્રની માંગણી ઉચિત, શ્લાઘનીય અને પ્રશંસનીય માનતા હોય તેમજ એમ પણ તમને થતું હોય કે અમાત્ય તેતલિપુત્રની સાથે આ લગ્ન સંબંધ યોગ્ય છે તે તમે અમાત્ય તેતલિપત્રને પિટિલાદારિકા આપી દે અને એની સાથે તમે અમને એમ પણ જણાવી દે કે તમને અમે એના બદલ સન્માન પુરસ્કારના રૂપમાં શું આપીએ? આ રીતે તેઓ બધાની વાત સાંભળીને તે સુવર્ણકારના પુત્ર કલાદે આધંતર સ્થાનીય પુરૂષોને આ પ્રમાણે કહ્યું કે – (एस चेव णं देवाणुप्पिया ! मम सुक्के जन्न तेयलिपुत्ते मम दारिया निमित्तेणं अणुग्गहं करेइ, ते अभितरवाणिज्जे पुरिसे विउलेण असणपाणखाइमसाइमेणं पुष्फवत्थ जाव मल्लालंकारेणं सक्कारेइ, सम्माणेइ, सक्कारित्ता, सम्माणित्ता पडिविसज्जेइ । तएणं ते कलायस्स मूसियारदारयस्स गिहाओ पडिनिक्खमंति, पडिनिक्वमित्ता जेणेव तेयलिपुत्ते अमच्चे, तेणेव उवागच्छति, उबाग-च्छित्ता तेयलिपुत्तस्स अमच्चस्स एयमढे निवेदंति ) હે દેવાનુપ્રિયે ! અમાત્ય તેતલિપુત્ર મારી દારિકાને સ્વીકારવા રૂપ જે મારા ઉપર દયા બતાવી રહ્યા છે તે જ ખરેખર મારા માટે સન્માન અને પુરસ્કારની જ વસ્તુ છે. એટલે કે તેઓ મારી પુત્રીને પોતાની પત્ની પત્ની તરીકે ઈચ્છી રહ્યા છે, એજ તેમના તરફથી મારા માટે સમાન અને પુરસ્કાર રૂપ છે. આ રીતે કહીને તે કલાદે આત્યંતર સ્થાનીય પુરૂષને વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાઘથી અને પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી ખૂબ જ સરસ રીતે સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું. સત્કાર અને સન્માન કર્યા પછી તેણે તેમને વિદાય આપી. ત્યારપછી તે આત્યંતર સ્થાનીય પુરૂષે તે સુવાણ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ કાર પુત્ર કલાદને ઘરથી નીકળ્યા અને ત્યાંથી જ્યાં અમાત્ય તેતલિપુત્ર હતું ત્યાં પહોંચ્યા. અમાત્ય તેતલિપુત્રની પાસે જઈને તેઓએ રકતસંબંધ સ્વીકારવા રૂપ ખબર આપી. એ સૂત્ર “ર” · तएणं कलाए मूसियारदारए' इत्यादि ટીકાર્થ—-(agri ) ત્યાર પછી (કૂલિયા વાઘ) મૂવીકાર દારકે ( વયાવું) કે એક વખતે (सोहणसि तिहिनक्खत्तमुहुत्त सि पोट्टिलं दारिय हाय सबालंकार, भूसियं सीयं दुरूहइ) શુભ તિથિ નક્ષત્ર, મુહુર્તામાં પિફિલા દારિકાને સ્નાન કરાવીને બધી જાતના અલંકારોથી શણગારીને તેને પાલખીમાં બેસાડી દીધી. ( दुरुहित्ता मित्तणाइसंपरिबुडे सातो गिहाओ पडिनिक्खमइ, पडिनिक्ख. मित्ता सव्विड्डीए तेयलीपुरं मज्झ मज्झेणं जेणेव तेयलिस्स गिहे तेणेव उवागच्छइ, उवागन्छित्ता पोट्टिल दारियं तेयलिपुत्तस्स सयमेव भारियत्ताण दलयइ ) બેસાડીને તે પિતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનેની સાથે લગ્નની બધી સાધન સામગ્રી લઈને ઘેરથી નીકળે. નીકળીને તે સર્વ પ્રકારની પિતાની ઋદ્ધિની સાથે તેતલિપુરની વચ્ચે થઈને જ્યાં તેતલિકાનું ઘર હતું ત્યાં પહોંચે ત્યાં પહોંચીને તેણે પિતાની પુત્રી પોલ્ફિલા દારિકાને તેટલી પુત્રને તેની ભાર્યાના રૂપમાં આપી દીધી. (तएणं तेयलिपुत्ते पोहिलं दारियं भारियत्ताए उवणीयं पासइ, पासित्ता पोहिलाए सद्धिं पट्टयं दुरूहइ) તેતલિપુત્ર અમાત્ય પિટ્ટિલા દારિકાને તેની ભાર્યા રૂપમાં આપેલી જોઈને તે પોલ્ફિલા દારિકાની સાથે પટ્ટક ઉપર બેસી ગયા. (दुरुहित्ता सेयपीएहिं कलसेहि अप्पाणं मज्जावेइ, मज्जाविता- अग्गिहोम करावेइ, करावित्ता पोटिलाए मारियाए मित्तणाइ जाव परिजणं विउलेणं असणं पाणं खाइमं साइमेण पुष्फ जाव पडिविसज्जेइ । तएणं से तेयलिपुत्ते पोट्टिलाए भारियाए अणुरत्ते अविरत्ते उरालाइं जाव विहरेइ) બેસીને તેણે ચાંદી અને સેનાના કળશે વડે પિતાને અભિષેક કરાવડાવ્યું. અભિષેક કરાવડાવીને તેણે ‘અગ્નિ સાક્ષિક લગ્ન થાય છે” આમ વિચારીને તેણે અગ્નિમાં હવન કરાવડાવ્યું. ત્યારપછી તેણે પોલ્ફિલા દારિકાનું પાણિ ગ્રહણ કર્યું. લગ્નની વિધિ પૂરી થયા બાદ તેતલિપુત્ર અમાત્યે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ પઢિલા ભાર્યાના મિત્ર જ્ઞાતિ, સ્વજન સંબંધી અને પરિજનેને અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારથી તેમજ પુષ્પ, વસ્ત્ર યાવત્ માલ્ય અલંકાર વગેરેથી સત્કાર કરાવડાવ્યો અને સત્કાર કરાવડાવ્યા પછી તેણે બધાને પિતાના ઘેરથી વિદાય આપી. ત્યારપછી પોલ્ફિલા ભાર્યામાં આસક્ત અને અનુ. રક્ત થયેલ તે અમાત્ય તેતલિપુત્ર તેની સાથે પચેન્દ્રિય સંબંધી સુખને ઉપભેગ કરવા લાગે. સૂત્ર “3” છે तएणं से कणगरहे राया इत्यादि(તevi ) ત્યારબાદ ટીકાથ-(જે ના તા રા ર ર ર ર વા ય જોગાજે ૫ अंतेउरे य मुच्छिए ४) તે કનકરથ રાજા રાજ્ય રાજ્યમાં, રાષ્ટ્રમાં, સિન્યમાં, અશ્વ વગેરે વાહ. નેમાં, ધાન્ય વગેરેની બાબતમાં, કોષાગારમાં અને રણવાસમાં મૂછિત, વૃદ્ધ, ઘણો જ આસક્ત અને અધ્યાપન્ન સંપૂર્ણપણે તત્પર થઈ ગયો. એથી (નાણ પુર્ણ વિરો) તે જન્મેલા પોતાના પુત્રોને અંગહીન બનાવી દેતો હતો. ( अप्पेगइयाणं हत्थंगुलियाओ छिंदइ अप्पेगइयाणं हत्थंगुठए छिदइ, एवं पायंगुलियाओ पायंगुट्ठए वि कन्नसक्कुलिए बि, नासा पुडाइं फालेइ, अंगमंगाइवियंगेइ) કેટલાક બાળકોની તે હાથની આંગળીઓ કપાવી નંખાવતે હવે, કેટલાક બાળકના હાથના અંગૂઠાઓ કપાવી નંખાવતે હતો, આ રીતે તે પગની આંગળીઓને, પગના અંગૂઠાઓને, કાન, નાકને કપાવી નંખાવતે હતું. આમ તે કનરથ રાજા બાળકોના અંગેનું તે છેદન કરાવી નખાવતે હતે. (तएणं तीसे पाउमावईए देवीए अनया पुव्वरत्तावरत्तकालसमयसि अयमेवारूवे अज्जथिए ५ समुप्पज्जित्था ) આ પ્રમાણે જન્મેલા પુત્રોના વિનાશ પછી તે કનકરથ રાજાની રાણી પદ્માવતી દેવીને કઈ એક સમયે રાત્રિના છેલા પહેરમાં આ જાતને આપ્યા ત્મિક યાવતું મને ગત સંકલ્પ ઉત્પન્ન થયે કે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ ( एवं खलु कणगरहे राया रज्जे य जाव पुत्ते वियंगेइ, जाव अंग मंगाई वियंगेइ) કનકરથ રાજા રાજ્ય વગેરેની બાબતમાં મૃતિ ગૃદ્ધ, ખૂબજ આસક્ત અને અધ્યપપન્ન–અત્યન્ત તત્પર થઈને-પુત્રને અંગહીન કરાવી નાખે છે યાવત્ તેમના અંગોને કપાવી નંખાવે છે અને ખરાબ હાલતમાં તેઓને મરાવી નંખાવે છે. (तं जइ अहं दारयं पायायामि, सेयं खलु ममं तं दारगं कणगरहस्स रहस्सियं चेव सारक्खेमाणीए संगोवेमाणीए विहरित्तए त्तिक? एवं संपेहेइ, संपेहित्ता तेयलिपुत्तं अमचं सदावेइ, सहावित्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! कणगरहे, राया रज्जे य जाव वियंगेई तं जइणं अहं देवाणुप्पिया ! दारगं पयायामि, तएणं तुम देवाणुप्पिया ! कणगरहस्स रहस्तियं चेव अणुपुत्वेणं सारखेमाणे संगोवेमाणे संबडेहिं । तएणं से दारए उम्मुक्क बालभावे जोव्वणगमणुपत्ते तव य मम य भिक्खाभायणं भविस्सइ तएणं से तेलिपुत्ते पउमावइए एयमद्वं पडिसुणेइ पडिसुणिता पडिगए) - હવે મને પુત્ર ઉત્પન્ન થવાનું જ છે, તે મને એજ યોગ્ય લાગે છે કે કનકરથ રાજાને ખબર પડે નહિ તે રીતે બાળકની રક્ષા કરું. તેમની કુદષ્ટિથી તેને બચાવું. આ પ્રમાણે તેણે મનમાં વિચાર કર્યો વિચાર કરીને તેણે અમાત્ય તેતલિપત્રને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય! રાજા કનકરથ રાજ્ય વગેરેના કામમાં આટલે બધે મૂછિત, ગૃદ્ધ-ખૂબજ આસક્ત અને અદ્ભુપપન્ન થઈ પડે છે કે તે જન્મેલા બાળકોના અંગે કપાવી નાખે છે. તેમના હાથની આંગળીઓ વગેરે અંગોને કપાવી નાખે છે. જે હે દેવાનુપ્રિય! પુત્રને જન્મ આપે તે દેવાનુપ્રિય તમે રાજાને ખબર પડે નહીં તેમ તેમની કુદષ્ટિથી બાળકની રક્ષા કરતા તેનું ભરણપોષણ કરજે. જે તે બાળક આખરે માટે થઈ જશે અને બચપણ વટાવીને જુવાન થઈ જશે તે મારા અને તમારા બનેને માટે ભિક્ષાપાત્ર ભિક્ષાને આધારભૂત થઈ જશે. આ રીતે પદ્માવતીના આ કથન રૂપ અર્થને તે તેતલિપુત્ર અમાત્ય સ્વીકાર કરીને તે પદ્માવતી દેવીની પાસેથી વિદાય લઈને પિતાને ઘેર આવી ગયે. સૂ. ૪ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ‘- તળ’- ૩મારૂ ચ તેવી ’—— ટીકા –(i) ત્યારપછી (સમાર્ચ રેલી પોટ્રા ય ગમશી મચમેન 18મં નિર્ર્ ) પદ્માવતી દેવી અને પોટ્ટિલા અમાત્યીએ સાથે સાથે જ ગભ ધારણ કર્યાં. ( तरणं सा परमावई नावन्हं मासाणं जाव पियदंसणं सुरूवं दारणं पयाया ) ܕ જ્યારે નવ માસ સારી રીતે પસાર થઈ ગયા ત્યારે પદ્માવતી દેવીએ જોનારાએ જોઈને પ્રસન્ન થઈ જાય એવા રૂપાળા પુત્રને જન્મ આપ્યા. (जं स्यणि चणं पउमावई दारयं पयाया तं रयाणि च णं पोहिला वि अमची नव मासा विणिहायमावनं यारियं पयाया ) જે રાત્રિએ પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપ્યા તે જ રાત્રિએ પોટ્ટિલા અમાત્યીએ પણ નવ માસ પૂરા થવાથી એક મરેલી કન્યાને જન્મ આપ્યા ( तणं सा परमावई अम्मधायं सदावेइ, सहावित्ता एवं वयासी गच्छहणं तुमे अम्मी! तेलिगिहे तेतलिपुत्त अमच्च रहस्सिय चेव सहावेह ) ત્યારપછી તે પદ્માવતીએ . અધાત્રીને ખેલાવી અને મેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હું અમ્બ ! તમે તેલ અમાત્યને ઘેર જાઓ અને કાઇને ખખર પડે નહિ તેમ તેતલિપુત્ર અમાત્યને તમે અહીં ખેલાવી લાવે. * ( तरणं सा अम्मधाई तहत्ति पडिसुणेड, पडिणित्ता अंतेउरस्स अवधारेणं णिग्गच्छह णिग्गच्छित्ता जेणेव ततलिस्स गिहे जेणेव तेतलिपुत्ते तेणेव उवागच्छ, उवागच्छित्ता करयल जाव एवं क्यासी एवं खलु देवाणुपिया ! पउमावई देवी सहावे । तरणं तेतलिपुते अम्मधाईए अंतिए एयमहं सोच्चा हट्टतु अम्म धाई सद्धि साओ गिहाओ णिगच्छइ ) આ રીતે પદ્માવતી દેવીની વાત સાંભળીને બધાત્રીએ ‘ તથતિ ’ (સારૂં) આમ કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી. સ્વીકારીને તે રણવાસના પાછલા ખારણેથી બહાર નીકળી અને નીકળીને જ્યાં તેતલિપુત્રનું ઘર અને તેમાં પણ જ્યાં તૈલિપુત્ર અમાત્ય હતા ત્યાં પહેાંચી. ત્યાં પહેાંચીને તેણે સૌ પહેલાં અને હાથ જોડીને તેલિપુત્રને નમસ્કાર કર્યાં અને ત્યારપછી તેણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમને પદ્માવતી દેવી એલાવે છે. અબધાત્રીના મુખથી આ જાતની વાત સાંભળીને તેલિપુત્ર હર્ષિત તેમજ સ ંતુષ્ટ થતે અબધાત્રીની સાથે સાથે જ તે પેાતાના ઘેરથી રણવાસ તરફ રવાના થયા. ( णिच्छित्ता अंतेउरस्स अवदारणं रहस्सियं चैव अणुष्पविसर, अणुण्पविसित्ता जेणेव पउमावई देवी तेणेव उवागए, करयल परिग्गहियं दसणहं सिर શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ सावतं मत्थए अंजलिं कटु एवं वयासी-सं दिसंतु णं देवाणुप्पिया ! जंमए करणिज्ज तएणं परमावीइ देवी क्यासी-एवं खलु कणगरहे राया जार विवंगेइ अहं चणं देवानुप्रिया ! दारगं पयाया तं तुमं गंदेवाणुप्पिया ! एवं दारगं गेहाहि ) ત્યાં પહોંચીને રણવાસના પાછલા બારણેથી કેઈને ખબર પડે નહિ તેમ રણવાસમાં પ્રવિષ્ટ થઈ ગયે. પ્રવિષ્ટ થઈને તે જ્યાં પદ્માવતી દેવી હતી ત્યાં પહોંચે. ત્યાં પહોંચીને તેણે દશે નખે જેમાં છે એવા બંને હાથ જોડીને અંજલિ બનાવીને તેને જમણી બાજુથી ફેરવીને ડાબી બાજુ તરફ લઈ જઈને મસ્તક ઉપર અંજલિ મૂકીને આ પ્રમાણે કહ્યું–એટલે નમસ્કાર કરીને પૂછ્યું કે-હે દેવાનુપ્રિયે ! મારે લાયક જે કંઈ પણ કામ હોય તે મને કહે. ત્યાર પછી પદ્માવતી દેવીએ તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! તમને મેં પહેલેથી કહી રાખ્યું છે કે રાજા કનકરથ ઉત્પન્ન થયેલા પુત્રોને અંગહીન કરી નાખે છે. અને હે દેવાનુપ્રિય ! મારે પુત્ર થયે છે. હે દેવાનુપ્રિય ! એ બાળકને તમે લઈ જાઓ. (जाव तव मम य भिक्खामायणे भविस्सइत्तिक१ तेतलिपुत्तं दलयइ) એ મારા અને તમારા માટે “ ભિક્ષાભાજન થશે એટલે કે જેમ ભિક્ષાનું પાત્ર જીવનને ટકાવનાર હોય છે તેમજ આ બાળક પણ જીવન નિર્વાહક થશે. આ પ્રમાણે કહીને તેણે તેતલિપુત્રના હાથમાં પોતાના નવ જાત પુત્રને સેંપી દીધે. (तएणं तेतलिपुत्ते पउमावईए हत्थाओ दारगं गेण्हइ) તેતલિપુત્રે પણ પદ્માવતી દેવીના હાથમાંથી બાળક લઈ લીધું. (गिण्हित्ता उत्तरिज्जेणं पिहेइ पिहिता अंतेउरस्स रहस्सियं अवदारेणं जिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सए गिहे जेणेव पोहिला भारिया-तेणेव उवा. गच्छइ, उवागच्छित्ता, पोटिलं एवं वयासी, एवं खलु देवाणुप्पिया ! कणगरहे राया रज्जे य जाव वियंगेइ, अयं च णं दारए कणगरहस्सपुत्ते पउमावईए अत्तए શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ तं णं तुम देवाणुप्पिया ! इमं दारगं कणगरहस्स रहस्तियं चेव अणुपुग्वेणं सार. क्खाहिं य संगोवाहि य संवड़हिय ) લઈને તેણે ખેસમાં ઢાંકી દીધું, અને ઢાંકીને છુપી રીતે રણવાસના પાછલા બારણેથી બહાર નીકળી ગયો. બહારનીકળીને જ્યાં પોતાનું ઘર અને પિટ્ટિલા ભાર્યા હતી ત્યાં ગયે. ત્યાં પહોંચીને તેણે પિટ્ટિલા ભાર્યોને એમ કહ્યું કે-હે દેવાનપ્રિયે ! રાજા કનકરથ રાજ્ય વગેરેની બાબતમાં એટલે બધે આસક્ત થઈ ગયે છે કે તે જન્મ પામેલા પિતાના બાળકના અંગેને કપાવીને મારી નાખે છે. મારા હાથમાં જે બાળક છે તે પણ કનકરથ રાજાને જ પુત્ર છે. પદ્માવતી દેવીના ગર્ભમાંથી આને જન્મ થયો છે. એથી હે દેવાનુપ્રિય ! કનકરથ રાજાને જાણ થાય નહિ તે પ્રમાણે તમે છુપી રીતે આ પુત્રનું રક્ષણ કરતા રહે, પિષણ કરતાં રહે, રાજાની કુદષ્ટિથી એને દૂર રાખતા રહો અને સ્તન્ય પાન એટલે કે દૂધ વગેરે પીવડાવીને એને મોટો કરે. (तएणं एस दारए उम्सुक्कवालभावे तव य मम य पउमावईए य आहारे भविस्सइ ति कटु पोट्टिलाए, पासे णिविखवइ, णिविखवित्ता पोट्टिलाओ पासाओ विनिहायमावन्नियं दारियं गेण्हइ, गेण्हित्ता उत्तरिज्जेणं पिहेइ, पिहिता, अंतेउरस्स अवदारेणं अणुप्पविसइ) અને આ રીતે અનુક્રમે મેટે થતા આ બાળક જયારે બચપણ વટાવીને જુવાન થઈ જશે ત્યારે આ માટે, તમારો અને પદ્માવતી દેવીનો આધાર થશે. આ પ્રમાણે કહીને તે તેતલિપુત્ર અમાત્ય તે બાલકને પિફ્રિલાની પાસે મૂકી દીધું અને પદ્દિલાની પાસેથી મરી ગયેલી બાળકીને ઉપાડી લીધી. ઉપાડીને તેને પિતાના પ્રેસથી ઢાંકી દીધી અને ત્યારપછી તે રણવાસના પાછલા બારણેથી પદ્માવતી દેવીના મહેલમાં ગયે. (अणुप्पविसित्ता जेणेव पउमावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता, पउमावईए देवीए पासे ठावेइ, ठावित्ता जाव पडिनिग्गए ) ત્યાં જઈને જ્યાં પદ્માવતી દેવી હતી ત્યાં ગયો અને ત્યાં પહોંચીને તેણે તે મરી ગયેલી બાળકીને પદ્માવતી દેવીના પડખામાં મૂકી દીધી. અને ત્યાં મકીને તે ત્યાંથી પાછો ફર્યો અને ત્યારપછી તે પિતાને ઘેર આવી ગયો. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ (तएणं तीसे पउमाईए अंगपरियारियानो पउमावइं देवि विणिहायमावन्नं दारियं पासंति, पासित्ता जेणेव कणगरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी-एवं खलु सामी पउमावईदेवी मइल्लियं दारियं पयाया) ત્યારબાદ પદ્માવતી દેવીની અંગ-પરિચારિકાઓએ પદ્માવતી દેવી તેમજ તે મરેલી કન્યાને જોઈ જોઈને તેઓ બધી જયાં કનકરથ રાજા હતા ત્યાં ગઈ અને ત્યાં જઈને તેણે બંને હાથોથી અંજલિ બનાવીને અને તેને મસ્તક ઉપર ફેરવીને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી ! દેવી પદ્માવતીએ મરેલી કન્યાને જન્મ આપે છે. (तएणं कणगरहे राया तीसे मइल्लियाए दारियाए नीहरणं करेइ, बहूणि लोइयाई मयकिच्चाई करेइ करित्ता कालेणं विगयसोए जाए) આ રીતે તેમનાં મુખથી આ વાત સાંભળીને કનકરથ રાજાએ તે મરેલી કન્યાને શ્મશાનમાં પહોંચાડી અને ત્યારબાદ તેણે મરણ પછીની ઘણી ક્રિયાઓ પૂરી કરી. મરણ ક્રિયાને પતાવ્યા પછી રાજા કનકરથ ધીમે ધીમે શેક રહિત થઈ ગયા. (तएणं से तेतलिपुत्ते कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासीविप्पामेव चारगसोहणं जाव ठिइवडियं,जम्हाणं अम्हं एस दारए कणगरहस्स रज्जे जाए तं होउणं दारए नामेणं कणगज्झाए जाव भोगसमत्थे जाए ) ત્યારબાદ તેટલી પુત્ર અમાયે પિતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે-તમે લોકો સત્વરે ચારક શોધન કરે–એટલે કે જેલખાનામાંથી કેદીઓને છોડી મૂકે યાવત માનેન્માનનું વન તેમજ પુત્ર જન્મોત્સવ બદલ રાજકર્મચારીઓના પગાર વગેરેની વૃદ્ધિ કરીને તેમના સન્માનનું વન કરો આ રીતે કૌટુંબિક પુરુષને આજ્ઞા આપીને તેતલિપુત્રે જાતે પિતાની કુલ મર્યાદા મુજબ પુત્ર જન્મ હવા બદલ દશ દિવસ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ સુધી ભારે ઉત્સવ ઉજ તેમજ ભેજન વગેરેથી મિત્ર જ્ઞાતિ વગેરે પ્રમુખ લેકેને સત્કાર અને સન્માન કરીને તેણે તેની સમક્ષ આ પ્રમાણે કહ્યું કે આ અમારો પુત્ર રાજા કનકરથના રાજ્યમાં ઉપન્ન થયો છે એથી એ“કનકધવજ” નામે પ્રસિદ્ધ થાય. ત્યાર પછી તે કનકધ્વજ સમય પસાર થતાં ધીમે ધીમે મોટે થતાં યાવત ભાગ સમર્થ થઈ ગયે એટલે કે જુવાન થઈ ગયે. સૂ૦ ૫ છે तएणं सा पोट्टिला इत्यादि । ટીકર્થ-(vi) ત્યાર પછી વારિત્રા) તે અમાત્યની પત્ની પેટ્રિલી (ઇ. જ ચાહું) કે ઈ વખતે ગમે તે કારણે (તેજિપુર જિE ધ કાયા વારિ સોરચા) તેતલિ પુત્રને માટે અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનેમ થઈ પડી. __(णेच्छइ तेतलिपुत्ते पोट्टिलाए नाम गोत्तमवि सवणयाए कि पुणदरिसणं वा પરિમો વા ) એથી તેતલિપુત્ર અમાત્યને તેનું નામ ગોત્ર સુદ્ધાં સાંભળવું પણ પસંદ પડતું ન હતું ત્યારે તેને જોવાની અને તેની પાસે જવાની તે વાત જ શી? (तएणं तीसे पोटिलाए अनया कयाई पुव्यावरत्तकालसमयंसि इमेयास्वे अत्झथिए जाव समुप्पजित्था ) જ્યારે અમાત્ય તેતલિપુત્રને પિટિલા એ પિતાના પ્રત્યે આટલી બધી ઉપેક્ષા અને અનાદરતા જોઈ ત્યારે કેઈ વખતે એક દિવસ રાત્રિના મધ્યભાગમાં તેના મનમાં આ જાતને આધ્યાત્મિક યાવત્ મને ગત સંકલ્પ ઉત્પન્ન થતા કે ( एवं खलु अहं तेतलिस्स पुब्धि इट्ठा ५ आसि इयाणिं अणिट्ठा ५ जाया नेच्छइ य तेतलिपुत्ते मम नाम जाव झियायइ ) પહેલાં હું તેતલિપુત્ર અમાત્યને માટે ઈષ્ટ, કાંત, પ્રિય, મનજ્ઞ અને મનેમ હતી. પણ હમણાં હું તેમના માટે અનિષ્ટ થાવત અમનેમ થઈ પડી છું. તેતલિ. પુત્ર અમાત્ય જ્યારે મારું નામ ગાત્ર સુદ્ધાં સાંભળવું ઈચ્છતા નથી ત્યારે મારી સામે જોવાની અને મારી સાથે પરિભેગની તો વાત જ શી કરવી ? આ રીતે તે પિટ્રિટલા અપહત મને સંકલ્પ થઈને યાવત આર્તધ્યાન કરતી બેઠી હતી. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ( तएणं तेतलिपुत्ते पोट्रिटलं ओहयमणसंकप्पं जाव झियायमाणि पासइ पासित्ता एवं वयावी माणं तुमे देवाणुप्पिया ओहयमणसंकप्पा जाव झियाहि, तुमं चणं ममं महाणसंसि विउलं असणपाणं खाइमं साइमं उवक्खडावेहिं, उवक्खडावित्ता बहूणं समणमाहण जाव वणीपगाणं देयमाणी य दवावेमाणी य विहराहि तएणं सा पोटिला तेतलिपुत्तेणं एवं वुत्ता समाणा हट्टतुट्ठा तेयतिपुत्तस्स एयमट्ट पडिसुणेइ, पडिमुणित्ता कल्लाकाल्लि महाणसंसि विपुलं असण जाव दवावेमाणी विहरइ) આટલામાં અપહતમન સંકલ્પ થઈને આર્તધ્યાન કરતી તે પિટિલાને અમાત્ય તેતલિપુત્રે જોઈ અને જોઈને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે અપહતમનસંકલપ થઈને આર્તધ્યાન કરે નહિ-તમે મારી ભેજન શાળામાં જઈને પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આમ ચાર જાતના આહારે બનાવડા અને બનાવડાવીને તેને ઘણા શ્રમણ બ્રાહ્મણ થાવત્ યાચકને પોતે આપે અને બીજાઓને હુકમ કરીને અપાવે. તેતલિ પુત્ર અમાત્યે જ્યારે આ પ્રમાણે પિદિલાને કહ્યું ત્યારે તે ખૂબ જ પ્રસન્ન તેમજ સંતુષ્ટ થઈ ગઈ અને તેણે તેતલિપુત્રની આ વાત સ્વીકારી લીધી. અને તે દરરોજ ભોજન શાળામાં ચારે જાતના આહારે બનાવડાવીને શ્રમણ બ્રાહ્મણ વગેરે ને પિતે આહાર આપવાલાગી અને બીજાઓ દ્વારા અપાવવા લાગી સુદ तेणं कालेणं तेणं समएणे इत्यादि ॥ ટીકાઈ—(તે જે તે સમજ) તે કળે અને તે સમયે ( सुव्वयाओ नामं अज्जाओ ईरिया समियाओ जाव गुत्तबंभयारिणीभी बहुस्सु. याओ बहुपरिवाराओ पुव्वाणुपुवि० जेणामेव तेतलिपुरे गयरे तेणेव उवागच्छइ) સુત્રતા નામની આ તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતી તેતલિપુર નગરમાં આવી તે ઈસમિતિ વગેરે ૫ (પાંચ) સમિતિઓનું પાલન કરનારી હતી તેમજ ગુપ્ત બ્રહ્મચારિણે હતી. તે બહુશ્રત તેમજ ઘણા પરિવારે થી વીંટળાયેલી હતી. (૩વાછિત ગરાહિ ૩ વિજાણંતિ, કિવિ સંમે તારા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ अपाणं भावेमाणीओ विहरति तएणं तासिं सुव्यायाणं अजाणं एगेसंघाडए पडमाए पोरिसीए सज्झायं करेइ जाच अडमाणे तेतलिस्स गिहं अणुपविडे) ત્યાં આવીને તેમણે યથાકલ્પ (સાધુકલ્પ પ્રમાણે) રહેવાની આજ્ઞા માંગી અને ત્યારપછી તે ૧૭ જાતના સંયમ અને ૧૨ જાતના તપ વડે પિતાની જાતને વાસિત કરતાં તે ત્યાં રોકાઈ. સુત્રતા આર્યાને એક સંઘાટક હતા જે પ્રથમ ૌરૂષીમાં સ્વાધ્યાય કરતે હતો, દ્વિતીય પૌરૂષીમાં સૂત્રાર્થનું ચિંતન રૂપ ધ્યાન કરો અને તૃતીય પૌરૂષીમાં સુત્રતા આર્યાની આજ્ઞા મેળવીને ઊંચા, નીચા અને મધ્યમ કુળમાં ગોચરી માટે જતા હતા. આ પ્રમાણે તે સંઘાટક તૃતીય રૂષીમાં ઉપરોક્ત ઊંચા વગેરે કુળોના ઘરમાં ગોચરી માટે ફરતાં ફરતાં તેતલિપત્ર અમાત્યને ત્યાં આવ્યું. (તoi ur vોટ્ટિા તાઓ જાગો જ્ઞwળીઓ પાસ) પિફ્રિલાએ જ્યારે સંઘાટક આર્યાએને પોતાને ઘેર આવેલી જોઇ ત્યારે તે (જાણિત્તા ઈંદ્ર તુ ગાગો કમુરુ) જેઈને તે ખૂબ જ પ્રસન્ન થઈ અને પિતાના આસનથી ઊભી થઈ. (अभुट्टित्ता बंदइ णमंसइ. वंदित्ता, णमंसित्ता विउलं असण जाव पडिलाभेइ पडिलाभित्ता एवं वयासी) ઊભી થઈને તેણે તેમને નમન કર્યા. વંદન અને નમન કરીને તેણે તેમને પુષ્કળ પ્રમાણમાં અશન, પાન વગેરે ચાર જાતના આહાર આપ્યા અને આપીને તે આ પ્રમાણે કહેવા લાગી કે – ( एवं खलु अहं अज्जाओ ! तेतलिपुत्तस्स पुव्वं इठा ५ आसि, इयाणि ५ दंसणं वा परिभोगंवा तं तुब्भेण अज्जाओ सिक्खियाओ बहुनायाओ बहपढियाओ बहूणि गामागर जाव अहिंडइ, बहूणं राईसर जाव गिहाई अणुपविसइ) _ હે આર્માઓ! હું પહેલા તેતલિપુત્ર અમાત્યના માટે ખૂબ જ ઈચ્છ, કાંત, પ્રિય, મને જ્ઞ અને મનેમ હતી પણ હવે હું તેમના માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમને અને અમનેમ થઈ પડી છું. તેઓ મારાં નામ ગેત્ર સુદ્ધાં સાંભળવા ઈચ્છતા નથી ત્યારે મારી સામે પરિભેગ કરવાની અને મને જોવાની શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ તે વાત જ કયાં રહી ? એથી હૈ આઓ તમે સી શિક્ષિતા છે, બહજ્ઞાતા છે-એટલે કે ઘણા શાસ્ત્રોના જ્ઞાનથી નિપુણ છે, બહુપંડિતા છે અનેક જાતની વિદ્યાઓમાં કુશળ છે, ઘણાં ગામ, બાર સ્થાનોમાં વિહાર કરતાં રહો છે, અને ઘણું રાજેશ્વર વગેરેના મહેલમાં આવજા કરતાં રહે છે. ( તં રિ હું મે અનાગો) તે હૈ આઓ ! (જે હિંfજવુaોuT) કયાંક ગમે તે ચૂર્ણ ગ-દ્રવ્ય ચુણેને તંભન વગેરેને યોગ, (मंतजोएवा कम्मणजोए वा हिय उड्डावणे वा, काउड्डावणे चा अभिओगिए वा वसीकरणे वा, कोउयकम्मे वा, भूइकम्मे वा मूले कंदे छल्ली बल्ली सिलिया, वा गुलिया वा, ओसहे वा, भेसज्जे वा उक्लद्धपुव्वे वा जेणाहं तेतलि. पुनस्स पुणरवि इटा ५ मवेज्जामि) મંત્રયોગ-વશીકરણ વગેરે મંત્રને વેગ-કામણગ, ઉચ્ચારણ વગેરે મત્રને વેગ, હૃદયહુવન-ચિત્તાકર્ષક વસ્તુ વિશેષને વેગ, આભિગિકપરાભવ કરવાના ગ, વશીકરણું–વશીકરણ ગ, કૌતુકકર્મ–સૌભાગ્યવહેંક સ્નાન વગેરેને ધગ, ભૂતિકમ-મંત્ર વગેરેથી અભિમંત્રિત કરીને ભસ્મ (રાખેડી) નું પ્રક્ષેપણ રૂપ યોગ તેમજ ઔષધીઓના મૂળ, કંદ, વ૬ (છાલ) તેમજ લતા, શિલિકા–તૃણ વિશેષ ગાળી, ઔષધ, ભૈષજ્ય વગેરે વસ્તુઓને પગ તમારા જેવામાં ચોકકસ આવ્યો જ હશે. એટલા માટે તમે કૃપા કરીને એમાંથી ગમે તે વેગ મને ચેકસ આપ કે જેના સેવનથી હું ફરી તેતલિ. પુત્રના ઈષ્ટ, કાત, મિય, મનસ અને મનેમ થઈ જાઊં, (तएणं ताओ अज्जाओ पोट्टिलाए एवंवुत्ताओ समाणीओ दो वि हत्थे कन्ने ठवेंति, ठावित्ता पोट्टि एवं वयासी अम्हेणं देवाणुपिया ! समणीओ निग्गंथीओ जाव गुत्तवंभयारिणीओ, नो खलु कप्पइ अम्हं एयप्पयारकन्नेहि वि निसामित्तए किमंग उवदिसित्तए वा, आयरित्तए वा ! अम्हं णं तव देवाणुप्पिया ! विचित्तं केवलिपनत्तं धम्म पडिकहिज्जामो) આ પ્રમાણે પિદિલાની વાત સાંભળીને તે આર્યાએ પોતાના બને કાને ઉપર હાથ મૂકી દીધા અને મૂકીને એમ કહેવા લાગી હે દેવાનુપ્રિયે ! અમે તે નિગ્રંથ શ્રમણીએ છીએ નવાવાડ સહિત બ્રહ્મચર્યનું અમે પાલન કરીએ છીએ. હે પુત્ર! તમારી એવી વાતો અમારા માટે કાનથી સાંભળવી પણ ચગ્ય લેખાય નહિ ત્યારે તેના વિશે ઉપદેશની વાત તે સાવ અયોગ્ય જ છે. અમે આ વિશે તમને કઈ પણ જાતને ઉપદેશ પણ આપી શકીએ નહીં તે પછી જાતે આનું આચરણ કેવી રીતે કરી શકીએ ? એટલે કે આ બાબતને ઉપદેશ આપ તેમજ પિતે આનું આચરણ કરવું તે બધું અમારા કલ્પ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ મુજબ અયોગ્ય ગણાય છે. હે દેવાનુપ્રિયે ! અમે તે તારા હિત માટે વિચિત્ર કેવળિપ્રજ્ઞસ ધમને ઉપદેશ આપીએ છીએ તેને તું સાંભળ. (तएणं सा पोहिला ताओ अज्जाओ एवं वयासी इच्छामि णं अज्जाओ! तुम्हें अंतिए केवलिपनत्ते धम्म निसामेत्तए-तएणं ताओ अज्जाओ पोहिलाए विचित्तं धम्म परिकहेति) તેમની આ જાતની વાત સાંભળીને તે પદિલાએ તેમને એમ કહ્યું કે હે આર્યાઓ ! તમારા મુખથી હું કેવળી પ્રજ્ઞત ધર્મને સાંભળવા ઈચ્છું છું. પિફ્રિલાની એવી વિનંતી સાંભળીને તે આર્યાએાએ તેને વિચિત્ર કેવળિ-પ્રજ્ઞમાં ધર્મને ઉપદેશ આપે. (તi Rા દૃિઢા રોકવા નિરમ હદ-સુજ્ઞા ti રાણી) તેમના મુખથી કેવળી પ્રજ્ઞમ ધર્મનું શ્રવણ કરીને તેને હૃદયમાં ધારણ કરીને ખૂબ જ હષિત અને સંતુષ્ટ થતી તે પદ્વિલાએ તેમને એમ કહ્યું કે (सदहामिणं अज्जाओ ! णिग्गंथं पावयणं जाव से जहियं तुम्भे वयह, इच्छामि गं अहं तुभ अंतिए पंचापुवायं जाव गिहिवम्म पडिवज्जित्तए-अहा. सुहं. तएणं सा पोटिला तासि अजाणं अंतिए पंवाणुवइयं जाव गिहिधम्म पडि. वज्जेइ ताओ अज्जाओ बदइ, णमं सइ वंदित्ता णमंसित्ता पडिविसज्जेइ ) હે આર્યાએ ! આ નિશ્ચય પ્રવચન ઉપર હુ શ્રદ્ધા કરું છું. વાવત આ નિર્ચ થ પ્રવચન જેવું તમે કહે છે તેવું જ છે. એથી હે આર્યાઓ ! હવે હું તમારી પાસેથી પાંચ અણુવ્રત વગેરેને ગૃહસ્થ ધર્મ ધારણ કરવા ઈચ્છું છું. આ રીતે પિફ્રિલાના વિચારે જાણીને તે આર્યાઓએ તેને કહ્યું કે વાસુa' એટલે કે હે દેવાનુપ્રિયે ! તને જેમાં સુખ પ્રાપ્ત થાય તેમ તું કર સારા કામમાં વિલ બ કરવું જોઈએ નહિ. આ પ્રમાણે તે આર્યાની આજ્ઞા મેળવીને તે પહિલાએ તે આર્યાઓની પાસેથી શ્રાવક-ધર્મ-પાંચ અણુવ્રતે અને સાત શિક્ષાત્રતેને ધારણ કરી લીધું. આ રીતે શ્રમણે પાસિકા થઈ ગયેલી તે ફિલાએ તે આર્યાએને વંદન તેમજ નમન કર્યા અને વદન તથા નમન કરીને તેમને વિદાય આપી (તળ ના વોટ્ટિા તળોવાલિયા વાળા જય હિસામેની વિદા) આ રીતે શ્રમણે પાસિકા થઈ ગયેલી તે પિફિલ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ શ્રમણ અને નિગ્રંથ શ્રમણને દાનચારે જાતના આહારે-આપતી પિતાને વખત પસાર કરવા લાગી. | સૂત્ર “છ” છે ‘તણ તીરે વોટ્ટિાઢાણ” ટીકાથી-(તi) ત્યાર પછી (તી વઢિા) તે પહિલાને જ્યારે તે (અન્ના સારું) કે એક દિવસે ( પુરવીવારમતિ) રાત્રિના આધ્યાત્મિક યાવત મને ગત સંકલ્પ ઉદ્દભવે કે __ (एवं खलु अहं तेयलिपुत्तस्स पुब्बि इट्ठा ५ आसि इयाणि अणिट्ठा ५ जाव परिभोगं वा तं सेयं खलु मम सुब्धयाणं अजाणं अंतिए पव्वइत्तए) પહેલાં હું તેતલિપુત્રને ખૂબજ ઈષ્ટકત, પ્રિય, મનેઝ અને મનેમ હતી પણ હવે હું તેમના માટે તેવી રહી નથી અનીષ્ટ વગેરે થઈ પડી છું. મારી સાથે વાતચીતની વાત તો દૂર રહી પણ તેઓ મારું માં પણ જોવા માગતા નથી. ખરેખર પુરુષોની મનોવૃત્તિ કેટલી બધી ચંચળ હોય છે ? જેને પહેલાં જે હું ઈષ્ટ, કાત, પ્રિય, વગેરેના રૂપમાં હતી, હવે તેને તેજ હું અનિષ્ટ અપ્રિય વગેરે થઈ પડી છું આ તેતલિપુત્ર મારા નામ ગોત્ર સુદ્ધાં સાંભળવા માગતા નથી ત્યારે મને જોવાની અને મારી સાથે રહેવાની તે તેમને પાછલા પહેરમાં (હું વાર્થિ જ્ઞાનમાળી વાવે કરશથિ કાવ સમુપને) ઘર-ગૃહસ્થીના વિચારકરતી જાગી રહી હતી ત્યારે–આ જાતનો દરકાર જ શી હિય? એથી મને હવે એજ યોગ્ય લાગે છે કે હું સુત્રતા આર્થિકાઓની પાસે પ્રજિત થઈ જાઉ. ( एवं संपेहेइ, संपेहिता कल्लं जाव पाउप्पभायाए जेणेव तेयलिपुत्ते तेणेव ઉવી જીરૂ). આ રીતે જ્યારે તેણે ચક્કસ વિચાર કરી લીધું ત્યારે તે સવારે સૂર્યોદય થતાં જ્યાં તેતલિપુત્ર અમાત્ય હતું. ત્યાં પહોંચી (उवागच्छित्ता करयल० एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! मए सुन्धयाणं अज्जाणं अंतिए धम्मे णिसंते जाव अब्भणुनाया पव्वइत्तए, तएणं तेयलिपुत्ते पोट्टिलं एवं वयासी-एवं खलु तुमं देवाणुप्पिए ! मुंडा पव्वइया समाणीकालमासे कालं किच्चा अन्नतरेसु देवलोएम देवत्ताए उववन्निहिसि तं जइणं तुम देवाणुप्पिए ! ममं ताओ देवलोयाओ आगम्म, केवलिपन्नत्ते धम्मे बोहेहि तो हे विसज्जेमि) ત્યાં જઈને તેણે તેમને બંને હાથ જોડીને નમસ્કાર કર્યા અને ત્યારપછી તે આ પ્રમાણે કહેવા લાગી કે હે દેવાનુપ્રિય! મેં સુવતા આર્યાની પાસેથી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્મને ઉપદેશ સાંભળે છે અને તે મને ગમી ગયે છે, એટલા માટે તમારી આજ્ઞા મેળવીને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. પદિલાની આ જાતની વાત સાંભળીને તેતલિપુત્રે તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે દીક્ષિત થઈને જ્યારે કાળના સમયે કાળ કરશે અને અન્યતર દેવલેકમાં દેવતાના પર્યાયથી જન્મ પામશે ત્યારે જે તમે હે દેવાનુપ્રિયે ! ત્યાંથી આવીને મને કેવળિ પ્રાપ્ત ધર્મ સમજાવે તે હું તમને અત્યારે ખુશીથી પ્રવજીત થવાની આજ્ઞા આપી શકું તેમ છું. (अहं णं तुम ममं णं संबोहेसि तो ते ण विसज्जेमि तएणं सा पोटिला तेयलिपुत्तस्स एयमढे पडिसुणेइ, ततः खलु तेतलिपुत्ते विपुलं असणं ४ उवक्खडावेड, उपक्खडावित्ता, मित्तणाइ जाव आमतेइ, आमंतित्ता, मित्तणाइ सम्माणित्ता पोहिलं हायं जाव पुरिससहस्सवाहिणि सीयं दुरूहइ दुरूहित्ता मित्तणाइ जाव संपडिवुडे सविडोए जाव रवेणं तेयलिपुरस्स मज्झं मज्झेणं जेणेव सुव्वयाणं उवस्सए तेणेव उवागच्छइ) જો તમે મને સંઘશે નહિ એટલે કે જે તમે મને કેવળિ પ્રજ્ઞપ્ત ધર્મને સમજાવવાની પ્રતિજ્ઞા કરશે નહિ તે તમને હું કઈપણ સંજોગોમાં પણ દીક્ષા સ્વીકારવાની આજ્ઞા આપીશ નહિ. આ રીતે કહેવાથી પિહિલાએ તેતલિપુત્રના કથનને સ્વીકારી લીધું એટલે કે પિટ્ટિલાએ તેમને આ પ્રમાણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને કહ્યું કે હું દેવલોકમાં જઈશ અને ત્યાંથી આવીને તમને ધર્મને બાધ આપીશ. આમ જ્યારે પિદિલાએ સ્વીકારી લીધું ત્યારપછી તેતલિપુત્રે પુષ્કળ પ્રમાણમાં અશન વગેરેના રૂપમાં ચાર જાતના આહારે બનાવડાવ્યા અને ત્યારબાદ તેણે પિતાના મિત્ર, જ્ઞાતિ, વગેરે સ્વજનેને આમંત્રણ આપ્યું. મિત્ર, જ્ઞાતિ, સ્વજન સંબંધી પરિજનને આમંત્રણ આપીને યાવત અશનપાન વગેરે ચાર જાતના આહારથી તેમનું સન્માન કરીને તેણે પિફ્રિલાને સ્નાન કરાવડાવ્યું અને યાવત તેને પુરુષ સહસવાહિની પાલખીમાં બેસાડી. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ પાલખીમાં બેસાડીને મિત્ર, જ્ઞાતિ, રવજન સંબંધી પરિજનોને સાથે લઈને તે પિતાની સમસ્ત વિભૂતિ મુજબ ગાજાવાજાની સાથે નેતલિપુર નગરની વચ્ચે વચ્ચે થઈને જ્યાં તે સુવ્રતા આર્થિકા ઉપાશ્રય હતું ત્યાં પહોંચે. (पोट्टिला सीयाओ पचोरूहइ, तेतलिपुत्ते पोटिलं पुरओ कटु जेणेव सुब्धया अन्जाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता, वंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता एवं बयासी एवं खलु देवाणुप्पिया! मम पोट्टिला भारिया इट्टा ५ एसणं संसारभउविग्गा जाब पब्वइत्तए पडिच्छंतु णं देवाणुप्पिया ! सिस्सिणीभिक्खं अहासुहंमा पडिबंध करेहि) પિટ્રિલ પાલખીમાંથી નીચે ઉતરી પડી, તેતલિપુત્ર અમાત્ય પિટિલાને આગળ રાખીને જ્યાં સુવતા આર્થિક હતી ત્યાં ગયે. ત્યાં જઈને તેણે તેમને વંદના તેમજ નમસ્કાર કર્યો, વંદના અને નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! આ પોદિલા નામે મારી પત્ની છે. મને એ ઈષ્ટ કાંત, પ્રિય, મને અને મનેમ છે. એણે તમારી પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે તેનો પ્રભાવથી એ સંસારભયથી વ્યાકુળ થઈને જન્મ-મરણથી ભીત અને ત્રસ્ત થઈને તમારી પાસેથી દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે. એટલા માટે હે દેવાનુપ્રિયે! મારા વડે અપાતી આ શિષ્યા રૂપી ભિક્ષાને સ્વીકાર કરે. ત્યારે જવાબમાં સુત્રતા આયિકાએ તેને કહ્યું કે “ યાસુ મા પ્રતિબંધ હw” (तएणं सा पोहिला मुव्वयाहिं अज्जाहिं एवं वुत्ता समाणा हतुवा उत्तरपुरथिमं दिसी भागं अवक्कमइ, अबक्कमित्ता सयमेव आभरण-मल्लालंकार ओमुयइ, ओमुइत्ता सयमेव, पंचमुट्टियं लोयं करेइ, करित्ता जेणेव सुब्धयाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता बंदइ नमसइ, बंदित्ता. गर्मसित्ता एवं वयासोअलितेणे भंते ! लोए एवं जहा देवाणंदा जाव एक्कारसभंगाई अहिज्जइ, बहूणि શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ લ Page #35 -------------------------------------------------------------------------- ________________ वासाणि सामनपरियागं पाउणइ, पाउणित्ता मासियार संलेहणाए अत्ताणं झोसेत्ता सहि भत्ताई अणसणाए छेदित्ता आलोइयपडिक्कता समाहिपत्ता, कालमासे कालं किच्चा अण्णतरेसु देवलोएमु देवत्ताए उववण्णा) આ રીતે સુવ્રતા આયિકા વડે આજ્ઞા અપાયેલી પિદિલા ખૂબ જ દુષ્ટતષ્ટ થઈ ગઈ ત્યારપછી તે ઇશાન કોણ તરફ ગઈ અને ત્યાં જઈને તેણે પિતાના હાથથી જ શરીર ઉપરના આભરણે, માળાઓ અને અલંકરો ને ઉતાર્યા અને ઉતારીને પિતાની મેળે જ પાંચ મુઠી કેશોનું લુંટન કર્યું. લંચન કર્યા પછી તે જ્યાં સુવ્રતા આર્યાં હતી ત્યાં આવતી રહી. ત્યાં આવીને તેણે તેમને વંદન અને નમસ્કાર કર્યો, વંદના અને નમસ્કાર કરીને તે આ પ્રમાણે વિનંતી કરવા લાગી કે હે ભદન્ત ! આ સંસાર જરા (ઘડપણું ) મરણ વગેરે દુઃખોથી સળગી રહ્યો છે. આ રીતે પિફ્રિલા દેવાનં દાની જેમ સુવતા આની પાસે દીક્ષિત થઈ ગઈ અને અનુક્રમે તેણે અગિયાર અગેનું અધ્યયન પણ કરી લીધું. તેણે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પયયનું પાલન કર્યું છેવટે પ્રીતિપૂર્વક એક માસની સંલેખના ધારણ કરીને અનશન વડે સાઠ ભક્તોનું છેદન કર્યું છેદન કરીને આલોચિત પ્રતિક્રાંત બનેલી તે સમાધિ પ્રાપ્ત થઈ ગઈ અને કાળ અવસરે કાળ કરીને અન્યતર દેવલોકમાં દેવતાના પર્યાયથી જન્મ પામી. સૂ. “૮” ___ 'तएणं से कणगरहे राया ' इत्यादि ટીકાથ-( તoi ) ત્યાર પછી (સે જળના સાચા ગયા ત્યારું) તે કનકરથ રાજા કઈ દિવસે કાલાવલિત થઈ ગયે એટલે કે મૃત્યુ પામે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ (तएणं राईसर जाव णीहरणं करेंति, कारिता अन्नमन्न एवं वयासी-एवं खलु देवाणुप्पिए ! कणगरहे राया रज्जे य जाब पुत्ते वियंगित्था) રાજેશ્વર, તલવર, માંડબિક કૌટુંબિક, સાર્થવાહ વગેરે લેકેએ મળીને તેને અગ્નિ સંસ્કાર કર્યો. અગ્નિ-સંસ્કાર આદિ મૃત્યુ વિધિ પતાવીને તે લેકએ પરસ્પર મળીને આ પ્રમાણે વિચાર કર્યો કે હે દેવાનુપ્રિયે ! જુઓ, રાજા કનકરથે તે રાજ્ય વગેરેની બાબતમાં લેલુપ તેમજ મેડિત થઈને ઉત્પન્ન થયેલા પોતાના બધા પુત્રના અંગે કાપીને મારી નાખ્યા છે. ( अम्हेणं देवाणुप्पिया ! राया हीणा रायाहिटिया रायाहीणकजा, अयं च णं तेतलीअमच्चे कणगरहस्स रनो सचट्ठाणेसु सब्वभूमियासु लद्धपच्चए, दिनविचारे सव्वकज्जवडावए यावि होत्था ) હવે અત્યારે કોઈ રાજા છે જ નહિ તે અમારી શી દશા થશે ? હે દેવાનપ્રિયે ! અમે તે રાજાના વશવતી છીએ, રાજાને અધીન રહેવામાં જ ટેવાઈ ગયેલા છીએ. અમારા બધા કામે રજાધીન જ હોય છે એથી ચાલે આપણે સૌ મળીને અમાત્ય તેતલિપુત્રની પાસે જઈએ, કેમકે તેઓ જ રાજા કનકરથના સંધિવિગ્રહ વગેરે બધા કામમાં અને સ્વામી, અમાત્ય, રાષ્ટ્ર, ગ, કેશબળ, સુહુત અને પૌર શ્રેણિરૂપ આઠ ભૂમિમાં તે વિશ્વસનીય છે. લેકેના હિત માટે તેતલિપુત્ર અમાત્ય જ સલાહ આપતા રહેતા હતા તેમજ રાજ્યના બધા કામેને પાર પાડનારા પણ તેઓ જ છે. (सेयं खलु अम्हं तेतलिपुत्तं अमच्चं कुमारंजाइत्तए त्ति कटु अनमानस एयभट्ट पडिसुणेति, पडिमुणित्ता जेणेव तेतलिपुत्ते अमच्चे तेणेव उवागच्छति उवागच्छित्ता तेतलिपुत्तं अमच्चं एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! कणगरहे શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ राया रज्जे य रटे य जाव वियंगेइ, अम्हे य णं देवाणुप्पिया ! कणगरहस्स रणो सम्वट्ठाणेसु जाव रजधुराचिंतए-तं जइणं देवाणुप्पिया ! अस्थि केइ कुमारे रायलक्खणसंपन्ने अभिसेयारिहे, तण्णं तुमं अम्हं दलाहिं ) એથી અમને એ ઉચિત લાગે છે કે અમે તેતલિપુત્ર અમાત્યની પાસે જઈને રાજકુમારની યાચના કરીએ. કારણ કે તેતલિપુત્ર અમાત્ય રાજાના બધા કામને સારી રીતે પાર પાડનારા છે, એટલા માટે તેમની પાસે જઈને રાજા થવા ગ્ય રાજ–લક્ષણ યુક્ત કેઈ કુમાર મળી શકે તેમ છે કે કેમ ? તે વિશે ચર્ચા કરીએ. આ જાતની વિચારણા કરતાં કરતાં અમે બધા તેમને એવી વિનંતી પણ કરીશું કે તમે પિતાના પુત્રને જ રાજગાદીએ બેસાડી દે. આમ તે લેકેએ મળીને વિચાર કર્યો. આમ વિચાર પાક થઈ ગયે ત્યારે સૌએ એકમત થઈને તેને સ્વીકારી લીધું. સ્વીકાર કરીને તેઓ બધા ત્યાંથી જ્યાં અમાત્ય તેતલિપુત્ર હતું ત્યાં ગયા, ત્યાં જઈને તેમણે તેતલિપુત્રને કહ્યું કે હે દેવાનુપ્રિય ! કનકરથ રાજાએ રાજ્ય અને રાષ્ટ્ર વગેરેમાં સવિશેષ મૂર્ણિત એટલે કે મોહવશ થઈને જન્મ પામેલા પિતાના બધા જ પુત્રોના અંગે કાપીને તેઓને મારી નાખ્યા છે. હવે અત્યારે રાજપદ માટે કેઈ રહ્યું નથી. હે દેવાનુપ્રિય ! અમે લોકો તે રાજાધીન રહીને જ રહેતા આવ્યા છીએ અને હે દેવાનપ્રિય ! તમે રાજા કનકરથના સંધિવિગ્રહ વગેરે બધા કામોમાં એટલે કે સ્વામી અમાત્ય, વિગ્રહ વિગેરે તમામ કામમાં હંમેશા વિશ્વાસપાત્ર રહ્યા છે. લેકહિતની બાબતમાં તમે રાજાને સલાહ આપતા રહ્યા છે, અને તમેજ રાજ્યના બધા કામને પાર પાડતા આવ્યા છે. એથી અમે તમને એવી વિનંતિ કરીયે છીએ કે હે દેવાનુપ્રિય ! રાજ–લક્ષણવાળે અને અભિષિકત થઈને રાજગાદીએ બેસવા ગ્ય કેઈ કુમાર હોય તે તેને તમે અમને સપો. (जे णं अम्हे महया २ रायाभिसेएणं अभिसिंचामो । तएणं तेतलिपुत्री तेसि ईसर एयमढे पडिसुणेइ, पडिसुणेता कणगझयं कुमारं हायं जाव सस्सिरीये करेइ, करिता तेसि ईसर जाव उवणेइ, उवणित्ता एवं क्यासी) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ કે જેથી અમે તેને રાજ્યાસને અભિષેક કરી શકીએ. આ રીતે અમાત્ય તેતલિપુત્રે તે ઈશ્વર, તલવર, માંડબિક, સાર્થવાહ વગેરેના કથનને સ્વીકાર્યું અને સ્વીકારીને તેણે કનકદેવજ કુમારને સ્નાન કરાવ્યું અને ત્યારપછી બધા અલંકારોથી તેને શણગાર્યો. ત્યારબાદ અમાત્ય તેતલિપુત્રે સુસજજ થયેલા કુમારને ઇશ્વર, તલવર વગેરેની સામે લાવ્યો અને તેઓને કહ્યું કે ( एसणं देवाणुप्पिया ! कणगरहस्स रण्णो पुत्ते पउमावईए अत्तए कणगज्झए णाम कुमारे अभिसेयारिहे रायलक्खणसंपन्ने मए कणगरहस्स रणो रहस्सियं संवड़िए एयं णं तुम्भे महया महया रायाभिसेएणं अभिसिंचह) હે દેવાનુપ્રિયે ! આ કનકરથ રાજાનો પુત્ર છે અને પદ્માવતી દેવીના ગર્ભથી આને જન્મ થયેલ છે. કનક્વજ કુમાર આનું નામ છે. આ કુમાર રાજ્યાસને બેસાડવા યોગ્ય તેમજ રાજલક્ષણેથી યુક્ત છે. રાજા કનકરીને આ બાબતની જાણ નથી, મેં આનું પાલન તેમજ રક્ષણ છુપી રીતે કર્યું છે. તમે ભારે મહેસૂત્રની સાથે આ કુમારને રાજગાદીએ બેસાડે. E( सव्वं च से उढाणपरियावणियं परिकहेइ, तएणं ते ईसर०कणगझयं कुमार महया २ रायाभिसेएणं अभिसिचंति । तएणं से कणगज्ज्ञए कुमारे राया जाए, महया हिमवंता मलय० वगओ जाव रज्जं पसासेमाणे विहरइ, तएणं सा पउमावई देवी कणगज्झयं रायं सदावेइ, सदावित्ता एव वयासी) ( આ પ્રમાણે કહીને તેતલિપુત્ર અમાત્યે તે કનકધ્વજ કુમારનું ઉત્થાનજન્મ અને પરિયા પનિકા એટલે કે જન્મથી માંડીને અત્યાર સુધીની પિષણ સંવર્ધ્વન વગેરેની જીવન ચરિત્ર સંબંધી બધી વિગત અથથી ઇતિ સુધી કહી સંભળાવી. ત્યારબાદ તે ઈશ્વર, તલવર, માંડબિક અને કૌટુંબિક વગેરે લોકેએ કનકqજ કુમારને બહુ જ મોટા પાયા ઉપર ઉત્સવ ઉજવીને રાજ્યાભિષેક કર્યો. અભિષિક્ત થવા બાદ કનકધ્વજ રાજા થઈ ગયા હતા. તેમનું બળ લેક મર્યાદાને રક્ષનાર હવા બદલ મહાહિમવંત જેવું હતું. તેમના યશ અને કીતિ મેર પ્રસરેલા હતા તેથી તે મહામલય જેવા હતા તેમજ તેઓ દૃઢ પ્રતિ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ નાવાળા અને કર્તવ્યને ખતાવનાર હોવા બદલ મન્દર મહેન્દ્ર-મેરુ જેવા હતા. રાજા કનકધ્વજ વિશે સવિશેષ વણુન ખીજા શાસ્ત્રોમાં વર્ણવ્યું છે, જીજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઇએ આ પ્રમાણે તે કનકજ કુમાર પોતાના રાજ્યના વહીવટને સ`ભાળવા માટે સાવધ થઇ ગયા. ત્યારપછી રાજમાતા પદ્માવતીદેવીએ કનકધ્વજ રાજાને પોતાની પાસે એલાવ્યા અને મેલાવીને તેમને આ પ્રમ ણે કહ્યું કે ( तरणं पुत्ता ! तव रज्जे य जाव अंतेउरेय ० तुमं च तेतलिपुत्तस्स अमञ्चस्स पहावेणं, तं तुमं णं तेतलिपुचं अमच्चं आढाहि, परिजानाहि, सक्कारेहि, सम्मा हि इंतं अभुट्टे हि टियं षज्जुवासाहि वयं तं पडिसंसादेहि, अद्वासणेणं उचणिमं तेहि भोगं च से अणुवद्धेहि । तएणं से कणगज्झए राया पउमावईए देवीए तहत्ति पडिसुणेइ, जाव भोगं च से अणुबढेइ ) ' હે પુત્ર ? આ તમારૂ રાજ્ય રણવાસ તેમજ તમે પાતે આ બધું જે કઈ છે, તે સર્વે તેતલિપુત્ર અમાત્યના પ્રભાવથી જ છે. એથી તમે તેતલિપુત્ર અમાત્યને સદા આદર કરતા રહે, દરેક કામ તેમની આજ્ઞાથી કરતા રહે, વસ્ત્રો વગેરે આપીને યથા સમય તેમના સત્કાર કરતા રહે, તેમનું સન્માન કરતા રહેા અને અમાત્ય તૈતલિપુત્ર તમને આવતા દેખાય ત્યારે તમે ઉભાથઈને તેમના પ્રતિ વિનય યુક્ત થઇને વ્યવહાર કરે! જ્યારે તેએ જવા તૈયાર થાય ત્યારે તમે એસીને તેમની સેવા કરતા રહે. અને જ્યારે તેઓ ચાલવા માંડે ત્યારે તમે તેમની પાછળ પાછળ ઘેાડે દૂર સુધી પેાતાના મહેલ માંજ વિદાય આપવા માટે તેમનું અનુસરણ કરતાં જાએ. તમે તેમને પેાતાના આસનના અર્ધ્યભાગ ઉપર બેસાડા અને તેમની બધી સુખસગવડની સામગ્રી માં વધારા કરી આપેા. આ રીતે રાજમાતા પદ્માવતી દેવીની આજ્ઞાને કનક ધ્વજ રાજાએ ‘ તથાસ્તુ ' કહીને સ્વીકારી લીધી, સ્વીકાર્યાં પછી તેઆએ તે " શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે જ બધું કરતાં તેતલિપુત્ર અમાત્યની સુખસગવડ વગેરેની સામગ્રીમાં વધારે કરી આપે. IP સૂ૦ ૯ + तएणं से पोष्टिले इत्यादि ॥ ટીકાઈ–(રણ) ત્યાર પછી (તે વદિ ) તે પિદિલાને જીવ દેવ ( तेतलिपुत्तं अभिक्खणं २ केवलिपबत्ते धम्मे संबोहेइ नो चेव णं से तेतलि पुत्ते संबुज्झइ) તેતલિપુત્ર અમાત્યને વારંવાર કેવળિ પ્રજ્ઞસધર્મમાં પ્રતિબંધિત કરવા લાગ્યું પણ તેતલિપુત્રને પ્રતિબંધ પ્રાપ્ત થયે નહિ (तएणं तस्स पोट्टिलदेवस्स इमेयारुवे अज्जस्थिए ५-एवं खलु कणगज्झए રાયા સેતાિ રે મારા કાર મ ર સ ત છે તે િમિલન ___ सबोहिज्जमाणे वि धम्मे नो संबुझइ, तं सेयं खलु मम कणगज्झयं रायं तेतलिपुत्ताओ विप्परिणामेत्तए ति कटु एवं संपेहेइ) ત્યારે તે દેવરૂપ પિફ્રિલાના જીવ દેવને એ આધ્યાત્મિક યાવત મનો. ગત સંક૯પ ઉદભવ્યું કે રાજા કનકદેવજ અમાત્ય તેતલિપુત્રને આદર કરે છે થાવત તેઓએ તેમની બધી જાતની સુખસગવડની સામગ્રીમાં વધારે પણ કરી આપે છે, એથી મારાવડે વારંવાર પ્રતિધિત કરવા છતાંએ તેઓ ધર્મમાં પ્રતિબદ્ધ થઈ જતા નથી એટલે કે તેમને વારંવાર પ્રેરણા આપવા છતાં પ્રતિબંધ થયો નથી. એટલા માટે હું હવે એ પ્રમાણે કંઈક ક કે જેથી રાજા કનકધ્વજના માનસિક વિચારે અમાત્ય તેતલિપુત્રને માટે પ્રતિકૂળ થઈ જાય તે દેવે મનમાં આ જાતને વિચાર કર્યો. (संपेदिता कणगझयं तेतलिपुत्ताओ विष्परिणामेइ तएणं तेतलिपुत्ते कल्लं हार जाव पायच्छित्ते आसखंधवरगए, बहूर्हि पुरिसेहि संपरिबडे, सामओ गिहाओ, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ णिगच्छि णिग्गच्छित्ता जेणेव कणगज्झए राया तेणेव पहारेत्थ गमणाए, तपर्ण० तेतलिपुत्तं अमचं जे जहा बहवे राईसर तलवर जाव पभियाओ पासति ते तव आढायति पमियाणंति, अभुर्डेति ) આ જાતના વિચાર ઉત્પન્ન થતાંજ તે ધ્રુવે અમાત્ય તૈતલિપુત્ર ને માટે રાજા કનકધ્વજને પ્રતિકૂળ બનાવીદીધા બીજા દિવસે સવાર થતાં સ્નાન, બાલિ કર્મ, ( કાગડા વગેરે પક્ષીએ માટે અન્નભાગ અપવું) કૌતુક, મગળ, પ્રાયશ્ચિત્ત-એટલે કે દુઃસ્વસ વગેરેની દાષાના ઉપશમન માટે મી પુણ્ડ વગેરે તેમજ મંગળ કારક દુર્વા અક્ષત ( ચાખા) વગેરેથી પ્રાયશ્ચિત્ત ની આવશ્યક વિધિ પતાવીને ઘણા પુરુષાર્થી વીંટળઈને અમાત્ય તેલિપુત્ર ઘેાડા ઉપર સવાર થઈને જ્યાં કનધ્વજ રાજા હતા ત્યાં ગયા. અમાત્ય તેલિપુત્રને આ વતાં જોતાની સાથે જ રાજેશ્વર વગેરે લેાકેાએ પહેલાંની જેમ જ તેમને આદર કર્યાં, તેમના અગમનની સરાહના કરી અને બધાએ ઉભાથઇને તેમનેવધાવી લીધા ( अढाइता, परिजाणिता अभुट्टिता अंजलि परिग्गदं करेंति इद्वाहिं, कताि जाहि आलवेमाणाय संलवेमाणा य पुरओ य, विडओ य, पासओ य, मगओ य, समनुगच्छति तरणं से तेतलिपुत्ते जेणेव कणगज्झए राया तेणेव उवागच्छ, तएण से कणगज्झए राया तेतलिपुतं एज्जमानं पास, पासित्ता नो आढाइ, नो परियाणाइ, नो अब्भुडे, अणाढयमाणे अपरियाणमाणे अणभु हायमाणे परम् संचिट्ठर ) તેમને આદર આપીને, શુભાગમનને અનુમાદિત કરીને તેએ બધા ઉભા થયા અને ત્યાર પછી બંને હાથેાની અજળિ બનાવીને તેમને નમસ્કાર કર્યાં. ત્યાર બાદ ઈષ્ટ, કાંત, યાવત પ્રિય, મનેજ્ઞ અને મનેામ વાતોથી આલાપસ’ભાષણ, સલાપ-પરસ્પર સંભાષણ કરતાં તે સવે આગળ, પાછળ અને તેમની બંને બાજુએ થઈ ને જે માગથી તેઓ આવતા હતા તે માથી જ તેની સાથે સાથે ચાલવા લાગ્યા તેતલિપુત્ર અમાત્ય ચાલતાં ચાલતાં જ્યાં રાજા કનકધ્વજ બેઠા હતા ત્યાં આવ્યા પણ કનકદેવજ રાજાએ તે તેમને જોયા છતાં પણતેમને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ આદર ન કર્યાં, તેમના આવવાની સરાહના ન કરી અને ઉભા થઇને તેમને સત્કાર્યા પણ નહિ આ રીતે અનાદર, અનનુમેાદન અનભ્યુત્થાન કરતા તે રાજા તેમના તરફ થી માં ફેરવીને બેસી ગયા. (તળ સેતહિપુત્તે જળવાયરસ નહિં રેફ્ ) તેતલિપુત્રે આવતાંની સાથે જ રાજા કનકધ્વજને નમસ્કાર કર્યો. (तएण से कणगज्झए राया अणाढायमाणे तुसिणीए परम्हे संचिgs ) છતાંએ રાજા કનકધ્વજે તેમના નમસ્કારના પણ ઉચિત સત્કાર કર્યો નહિ ફક્ત તેએ ચુપચાપ મેાંફેરવીને બેસી જ રહ્યા. (तपणं तेतलिपुत्ते कणगज्झयं विष्परिणयं जाणित्ता भीए जाव संजाय भए एवं वयासी) ત્યારે તેતલિપુત્ર અમાત્યે રાજા કનકબજને પ્રતિકૂળલથઈ ગયેલા (નારાજ થયેલા) જાણીને ભયભીત યાવત્ સજાતભય વાળા થતાં મનમાં વિચાર કર્યાં કે ( ટ્રેળ મમળાવાÇ રીચા )કનકધ્વજ રાજા મારા ઉપર નારાજ થઈ ગયા છે. ( ફ્રીનેળ માં જળના પાચા ) કનકધ્વજ રાજાના હવે મારા ઉપર પ્રેમ રહ્યો નથી. ( અવજ્ઞાર્નું મમ ળના રીચા )કનકધ્વજ રાજા મારા પ્રત્યે સભવના રહિત થઈ ગયા છે. ( तंग नज्जइ णं ममं केणइ कुमारेणं मारेहिइ ति कट्टु भीए तत्थे जाव सणिय २ पच्चीसक्कइ ) તા કાણુ જાણે કયારે તેએ મને કમેાતે મરાવી નખાવે આરીતે વિચાર કરીને તે ભયભીત થઈ ગયા, તે ત્રસ્ત યાવત સજાત ભયવાળા થઈ ગયા અને ખ્રીમેધીમે ત્યાંથી પાછા ફ્રીને આવતા રહ્યો. ( पच्चक्कित्ता तमेव आमखंधं दुरूहेड, दुरूहित्ता तेतलिपुरं मज्झं मज्झेणं जेणेव सए गिहे तेणेव पहारेत्थ गमगाए ) ત્યાંથી આવીને તે પાતાના ઘેાડા ઉપર સવાર થઇને તેતતલપુરની વચ્ચે થઇને પેાતાના ઘર તરફ રવાના થા. तएण तेतलिपुत्तं जे जहा ईसर जाव पासंति ते तहा नो आढायंति, नो શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ परियाणंति, नो अब्भुटुंति ) માર્ગમાં જતાં તેતલિપુત્રને ઇશ્વર તલવર માડંબિક વગેરે લોકેએ જે પણ કેઈએ પહેલાંની જેમ તેનો આદર ન કર્યો, તેના આગમનને અનુમોદના ન કરી અને તેને જોઈને તેઓ ઊભા ન થયા. __ (नो अंजलि परिग्गरं करेंति, इटाहिं जाव णो संलवति नो पुरओ य पिडओ य पासो य मग्गओ य समणुग०) । અને તેઓએ હાથ જોડીને તેને નમસ્કાર પણ ન કર્યા. ઈષ્ટ, પ્રિય, વચનેથી તેઓએ તેની સાથે આલાપ ન કર્યો, સંલાપ ન કર્યો અને બંને બાજુએ થઈને તેઓ માર્ગમાં તેની સાથે સાથે ચાલ્યા પણ નહિ. ( તevi તેતચિત્તે નેત્ર જિદ્દે તેવ વવાઝ ) આ પ્રમાણે ચાલતા ચાલતે તેતલિપુત્ર અમાત્ય પિતાને ઘેર આવી ગયા. (उवागच्छित्ता जावि से तत्थ बाहिरिया परिसा भवइ, तं जहा दासेइ वा पासेइ वा भाइल्लएइ वा, सा वि य शं नो आढाइ नो परियाणाइ, न अब्भुट) ત્યાં પણ જે દાસ-ઘરમાં કામ કરનારા નેકરે, પ્રિન્થ-ઘરના કામ માટે જેઓને બહાર મોકલવામાં આવે છે તે ભ, તથા ભાઈલ-હાળકે એટલે કે એડવા માટે નિયુક્ત કરાયેલા ભયે અથવા તે ભાગીદારો-કે જે પોતાના ખર્ચે જ બીજાના ખેતરોમાં અનાજ વાવે છે અને વળતરમાં ખેતરના માલિક પાસેથી અર્ધભાગ મેળવે છે-એવા જે બાહ્ય પરિષત સંબંધી કે હતા તેઓ એ પણ તેને આદર કર્યો નહિ, તેના આગમનને અનુમોદન આપ્યું નહિ અને ન તેના આવવા બદલ પોતાના સ્થાનેથી સત્કાર માટે તેઓ ઊભા થયા. (जा वि य से अभितरिया परिसा भवइ-तं जहा-पियाइ वा मायाइ वा जाव मुण्डाइ वा सा वि य णं नो आढाइ, नो परियाणाइ, नो अब्भुटेइ) અને આ પ્રમાણે જ તેની અંતરંગ પરિષદના લેકે જેમ કે પિતા માતા યાવત નુષા–બેટા વહ-વગેરે લેકેએ પણ તેને આદર કર્યો નહિ, તેને આગમનને અનમેદન આપ્યું નહિ અને તેમાંથી કઈ પણ તેના આવવા બદલ પિતાના સ્થાનથી ઊભા થયા નહિ. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ ( तएणं से तेतलिपुत्ते जेणेव वासघरे जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ) આ રીતે ઘેર આવીને તેતલિપુત્ર અમાત્ય જ્યાં તેની રહેવાની ઓરડી અને તેમાં પણ જ્યાં પિતાની પથારી હતી ત્યાં ગયે. (૩વાદિષ્ઠત્તા સવપ્રિનંતિ નિરીય, નિરzત્તા પર્વ વાણી ) ત્યાં જઈને તે તેના ઉપર બેસી ગયે અને મનમાં જ વિચાર કરવા લાગ્યું કે (एवं खलु अहं सयाओ गिहाओ णिग्गच्छामि, तं चेव जाव अभितरिया पुरिसा नो आढाइ, नो परिजागाइ, नो अब्भुइ-तं सेयं खलु मम अप्पाणं जीवियाओ ववरोवित्तए त्ति कटु एवं संपेहेइ)। પહેલાં જ્યારે હું ઘેરથી બહાર નીકળતું હતું ત્યારે લે-રાજેશ્વર વગેરે બધા લેકે–રાજા મારા ઉપર ખુશ હતા એટલે-આવતાં જતાં જોઈને મારો આદર કરતા હતા, મારા આગમનનું અનુદન કરતા હતા તેમજ ઊભા થઈને વિનય પ્રદર્શિત કરતા હતા અને આજે પણ હું જ્યારે ઘેરથી નીકળાને રાજાની પાસે ગયો ત્યારે પણ એ બધાંએ પહેલાંની જેમજ મારે આદર વગેરે બધું કર્યું હતું પણ એચિંતા રાજાને નારાજ થઈ જવા બદલ જ્યારે હું ત્યાંથી પાછા ફરીને પિતાને ઘેર આવવા લાગ્યા ત્યારે કેઈએ પણ મારે આદર કે સત્કાર કર્યો નહિ. મારી બાહ્ય અને આત્યંતર પરિષદ એટલે કે બહારના નેકર-ચાકર અને માતા પિતા વગેરે-છે તેઓએ પણ આજે અત્યારે મારા આવવા બદલ કંઈ પણ કિંમત કરી નહિ. એથી એવી પરિસ્થિતિમાં મારૂં મરણ જ ઉત્તમ ઉપાય છે. (संपेहिता तालउडं विसं आसगंसि पक्खिवइ, सेय विसे णो संकमइ, तएणं से तेतलिपुत्ते नीलुप्पल जाव असि खंधसि ओहरइ, तत्थवि य से धारा ओपल्ला, तएणं से तेतलिपुत्ते जेणेव असोगवणिया तेणेवउ० ) આ જાતને વિચાર કરીને તેણે તાલપુટ વિષ (ઝેર) ને પિતાના શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ મુખમાં નાખ્યુ. પણ તેણે કઇ અસર બતાવી નિડુ એટલે કે તે વિષ રૂપમાં પરિણમ્યું નહિ. ત્યાર પછી તે તેતલિપુત્રે, નીલેાત્પલ ગવલ,ગુલિકના જેવી પ્રભાવાળી તેમજ તીક્ષ્ણ ધારવાળી તલવારને પેાતાની ડાક ઉપર મૂકી એટલે કે તેના વડે તેણે પોતાની ડાક ઉપર ઘા કર્યો પણ તેનાથી પણ કઈ કામ થયું નહિ એટલે કે તરવાર પણ મૂઠી થઈ ગઈ હતી. ‘ એપલ ’ આ કુતિ ( ખૂડી ) અર્થાં માટે વપરાયેલા દેશી શબ્દ છે. જ્યારે આ રીતે તે અને વસ્તુઓથી તેની ઈચ્છા પૂરી થઈ નહિ એટલે કે તેનું મરણ થઇ શકયુ નહિ ત્યારે તે જ્યાં અશોક વનિકા-અશોક વાટિકા-હતી ત્યાં ગયા. ( કમાનચ્છિત્તા વાસનું નીવાત્ ચંપર્} ત્યાં જઇને તેણે પોતાની ડાકમાં ફ્રાંસે ભેરવીને બાંધ્યેા ( પિત્તા બપ્પાળ મુરૂ તસ્થ વિસે રજ્જૂ છિન્ના) બાંધીને તે વૃક્ષ ઉપર ચઢી ગયા અને ત્યાંથી પોતાની મેળે જ તે લટકી ગયે, પરંતુ અહીં પશુ ફ્રાંસાનું દોરડુ વચ્ચેથી તૂટી ગયું હતુ. ( तरणं से तेतलिपुत्ते महइ महालयं सिलं गीवाए बंध, बंधित्ता अत्थाहमतारमपोरिसियंसि उदगंसि अप्पाणं मुयइ, तत्थ वि से थाहे जाए ) ત્યાર પછી તે તેતલિપુત્રે એક બહુ મોટી ભારે શિલા ( પથરા ) ને પેાતાની જાતને અથાહુ-અતાર અને અપુરુષ પ્રમાણે પાણીમાં નાખી દીધી પરંતુ તે ઊંડુ પાણી પણ તેના માટે થાહ વાળુ એટલે કે છીછરુ થઈ ગયું. ( तणं से तेतलिपुत्त सुक्कंसि तणकूडंसि अगणिकार्य पक्खिन, पक्खिवित्ता , तत्थ से अगणिकाए विज्झाए - तरणं से तेतलिपुत्ते एवं वयासी सद्धेयं खलु भो समणा वयंति सद्धेयं खलु भो माहणा वयंति, सद्धेयं खलु भो समणमाहणा वयंति, अहं एगो असदधेयं व्यामि एवं खलु अहं सह पुते अपुत्ते को मेयं सदस्सिर ? सह मित्तेर्हि अमित्ते को मेयं सदहिस्सइ ) ત્યાર પછી તેતલિપુત્રે સૂકા ઘાસના ઢગલામાં અગ્નિ પ્રગટાવ્યે અને પાતાની જાતને તેમાં નાખી દીધી પરંતુ તે પણુ વચ્ચેથી જ આલવાઈ ગઈ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આ બધા અસભવનેાની સંભાવના ખાદતે તલિપુત્રે પેાતાની જાતનેજ સએધિત કરતાં મનમાં વિચાર કર્યો કે હું ચિત્ત ! શ્રમણુજના જે કઇ કહે છે તે શ્રદ્ધેય છે, બ્રાહ્મણેા જે કંઈ કહે છે તે શ્રધ્ધેય છે આ પ્રમાણે શ્રમણ માહણુજના જે કઇ કહે છે તે શ્રદ્ધેય છે. આના ભાષા આ પ્રમાણે છે કે આત્મા પરલેાક વગેરે પદાર્થો જેએ કે અતીન્દ્રિય છે તેએ અનુમાન વગેરે પ્રમાણના વિષયભૂત થઈ જાય છે. એટલા માટે તે પદાર્થો શ્રદ્ધાના વિષય અની જાય છે. એથી આ બધા અતીન્દ્રિય આત્મ, પરલોક વગેરે પદાર્થોનું પ્રતિપાદન કરનાર શ્રમણુ માહણુ વગેરેના વચને પણ શ્રદ્ધેય થઈ જાય છે, પણ હું જે કઈં કહી રહ્યો છે તે અશ્રદ્ધેય કહી રહ્યો છે. એક અસહાય છું એથી મને આ ખાખતમાં કોઈની મદદ પણ મળી શકે તેમ નથી. તે શ્રમણુ માણુ વગેરેના વચનાના સહાયક તે અનુમાન વગેરે પ્રમાણે છે. પણ મારા કથનનું સાયભૂત થાય તેવું કોઈ પ્રમાણ જ નથી. જે કે હું જે કાંઇ પણ કહી રહ્યો છું તે સંપૂર્ણ રીત યથા સત્ય કહી રહ્યો છુ. પણ મારાં તે વચને અસભવિત અસહાય હાવા બદલ માણસા માટે શ્રદ્ધેય થઈ શકે તેમ નથી. જેમ કે હું અત્યારે આ જાતની સાચી વાત પણ કહું કે પુત્ર હાવા છતાંએ હું પુત્ર વગરના છુ. તે કાણુ મારી આ વાતને શ્રદ્ધાની દૃષ્ટિએ જોશે ? આ પ્રમાણે જ હું કહું કે મિત્રા હાવા છતાંએ હું મિત્ર વગરના છું તે કેણુ મારી આ વાત ઉપર શ્રદ્ધા ધરાવશે? ( एवं अस्थेणं दारेणं दासेहिं परिजणेणं एवं खलु तेतलिपुत्तेणं अमच्चे कणगज्झएणं रन्ना अवज्झाएणं समाणेणं तेतलिपुत्त्रेण तालपुडगे विसे आसगंसि पक्खित्ते से वियो कमइ, को मेयं सदस्सिर ? तेतलिपुत्तेणं नीलुप्पल जाव सि ओहरिए तत्थ वि से धारा ओपला को मेयं सदस्सिर ) આ રીતે અથ ( ધન ), દારા ( પત્ની ) દાસ, પરિજન એ બધા હાવા છતાં પણ હું એમના વગર છુ. મારી આ વાત ઉપર કાણુ વિશ્વાસ મૂકવા તૈયાર થશે ? એટલે કે કોઈ પણ વિશ્વાસ કરશે જ નહિ. આ રીતે જોહુ' આમ કહું કે મારા ઉપર રાજા ફનક વજ નારાજ થઈ ગયા હતા એટલા માટે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ મે' તાલપુષિ ( ઝેર ) ખાધું હતું પણ તે વિષના રૂપમાં પરિણત થયું નથી એટલે કે વિષ ભક્ષણ કરવા છતાંએ હું મરણ પામ્યા નહિ. આ વાત ઉપર કચ માણસ વિશ્વાસ મૂકવા તૈયાર થશે ? તેમજ નીલેત્પલ, ગવલ અને કુલિકાના જેવી પ્રભાવાળી તીક્ષ્ણ ધારવાળી તરવારના મે' મરવા માટે મારી ડોક ઉપર ઘા કર્યો પણ તે તરવાર જ મૂઠ્ઠી ધારવાળી થઈ ગઇ-કુતિ થઇ ગઈ તેનાથી મારી ડાક કપાઈ નહિ. મારી આ વાત ઉપર કાણુ વિશ્વાસ કરવા તૈયાર થશે ? ( તેતત્રિપુત્તળ વાસનાતિ) આ રીતે જ હુ' આમ કહ્યું કે મેં' તેતલિપુત્રે પેાતાના ગળામાં ફ્રાંસા નાંખ્યા અને વૃક્ષ ઉપર ચઢયો. વૃક્ષ ઉપર ચઢીને ત્યાંથી નીચે લટકી પડયો પણ ફ્રાંસે વચ્ચેથી જ તૂટી ગયે. તેા કાણુ મારી આ વાત ઉપર વિશ્વાસ મૂકશે ? ( तेतलिपुत्तेणं महइमहालयं जाव वंधित्ता अथाह जाव उदगंसि अप्पा मुव के, तस्थ विणं था जाए को मेयं सद्दहिस्सइ ? तेतलिपुत्तेणं सुक्कंसि तणकूडेंसि अगणिकायं पक्खिवित्ता अप्पा सुक्को तत्थवि से अगणिकाए विज्झाए को मेयं सदस्सिर ? ओहमण कप्पे जाव झियाय ) મેં તૈતલિપુત્રે એક બહુ ભારે મોટી શિલા ( પથરો ) ગળામા બાંધી અને ત્યાર પછી હું અથાહ ( ઊંડા) અતાર અપુરુષ પ્રમાણ જેટલા પાણીમાં કૂદી ગયા પણ કૂદતાંની સાથે જ પાણી થાહવાળું ( છીછરું) થઇ ગયું, અથાહ ( 'ડુ) રહ્યું નહિ મારી આ વાત ઉપર પણુ કાણુ વિશ્વાસ મૂકશે ? આ પ્રમાણે જ મે તેલિપુત્રે એક બહુ મોટા ભારે સૂકા ઘાસના ઢગલામાં અગ્નિ પ્રગટાવ્યે અને તેમાં મે' પેાતાની જાતને ઝંપલાવી દીધી. પણ તે અગ્નિ એલવાઇ ગચે. તેણે મને ભસ્મ કર્યો નહિ મારી આ વાતને કાણુ શ્રદ્ધેય માનીને સ્વીકારવા તૈયાર થશે ? આ રીતે તે અપહતમનઃ સકલ્પવાળા ( હતાશ) થઈને નિરુત્સાહી બની ગયા અને ધ્યાનમાં ડૂબી ગયે.. '' 11 સૂત્ર ૧૦ ૨ || શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ 'तपणं से पोट्टिले देवे' इत्यादि ટીકા-(વા) ત્યાર પછી (લે જોઢેિ તેવે) તે પેટ્ટિલદેવે (ìટ્ટિા સવં થિન્ગ ) પેટ્ટિલાના રૂપની વિકુણા કરી એટલે કે વૈક્રિય શક્તિના પ્રભાવથી તેણે પાટ્ટિલાનું રૂપ ધારણ કર્યું. ( fવવત્તા તેહિપુત્તસ્ત્ર પૂરવામંતે ટીન્ના ન ચાસી ) ધારણ કરીને તે તેલિપુત્રની પાસે ગઈ. ત્યાં જઈને તેણે તેને આ પ્રમાણે કહ્યું કે (હું મો સેહિવુત્તા ! પુત્રો નવા વિદુત્રો સ્થિમય) અરે, આ ! તૈલિપુત્ર ! તમારી સામે પ્રપાત-ધ છે અને તમારી પાછળ હાથીને ભય છે. ( દુો અવવુાસે, મન્ને સાળિ સંસ્કૃત ) અને તરફ અંધારૂ છે અને જયાં અમે ઊભા છીએ ત્યાં તીરે વર્ષી રહ્યા છે (નામે છિન્ને ર૦ળો શિયા૬ રન્નો છિન્ને નામે નિયાŽ ) ગામમાં આગ લાગતાં માણુસ જંગલમાં નાસી જવાના વિચાર કરે છે અને જગલમાં આગ લાગતાં ગામમાં આવતા રહેવાના વિચાર કરે છે. ( આપતો તેર્તાપુત્તા સમો જિન્ને ગો વામો ) પણ્ જ્યારે અને તરફ આગ સળગી ઉઠે ત્યારે હે આયુષ્મન્ત તેતલિપુત્ર 1 ખાલે, અમે કયાં જઈએ ? (तएण से तेतलिपुत्ते पोट्टिलं एवं वयासी - भीतस्स खलु भो पवज्जा सरणं उक्कंडियस सदेसगमणं छुहियस्स अन्नं निसियस्स पाणं, आउरस्स भेसज्ज, माइयस्स रहस्सं अभिजुत्तस्स पञ्चयकरणं, अद्धाणपरिसंतस्स वाहणगमणं, तरिउकामस्स सहायकिच्चं संतस्स जिइंदियस्स एत्तो एगमविण भवइ ) આ રીતે પેટ્ટિલાની વાત સાંભળીને તેલિપુત્ર અમાત્યે તેને કહ્યું કે હૈ પાટ્ટિલે! ભયભીત થયેલાને માટે પ્રવ્રજ્યા શરણ ભૂત હાય છે-જેમ-પરદેશમાં રહેતી ઉત્સુક વ્યક્તિને માટે પેાતાને દેશ પાછા ફરવું શરણુ ભૂત હોય છે ભૂખ્યા ને માટે અન્ન શરણુ ભૂત હોય છે. આ પ્રમાણે જ તરસ્યાને માટે પાણી, આતુર– રાગ–ને માટે ભૈષજ્ય-દવા, માયાવીને માટે માયા ચારી, અભિયુક્ત-દોષાપવાદ વાળાને માટે ઢાષાના નિરાકરણથી પેાતાના વિષે નિર્દોષતાની પ્રતીતિનું ઉત્પાદન શરણુ ભૂત હાય છે. માગમાં ચાલતાં થાકી ગયેલાને માટે વાહનના ઉપયેગ શરણ ભૂત હાય છે, તરવાની ઈચ્છા ધરાવતા માણસને માટે નાવ વગેરે જલયાન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ શરણ ભૂત હોય છે અને જે બીજાઓ ઉપર હુમલો કરવા તૈયાર હોય છે તેના માટે મિત્ર વગેરેની મદદ શરણ ભૂત હોય છે પણ જે ક્ષમાશીલ હોય છે, દાંત-ઈન્દ્રિયો અને મનને દમન કરનાર હોય છે એટલે કે જિતેન્દ્રિય હોય છે એવા પ્રવ્રુજિવના માટે એ બધી ઉપર વર્ણવામાં આવેલી શરણમાંથી એકેય કામમાં આવતી નથી. (तएणं से पोहिले देवे तेयलिपुत्त अमच्चं एवं वयासी-सुठ्ठणं तुमं तेयलिपुत्ता ! एयमढें आयाणाहि ति कट्टु, दोच्चपि तच्चपि एवं वयइ वइत्ता जामेव दिसं पाउन्भूए तामेव दिसं पडिगए) આ રીતે તેતલિપુત્રનાં વચન સાંભળીને તે પદ્દિલ દેવે તેતલિપુત્ર અમાત્યને કહ્યું કે હે તેતલિપુત્ર ! ભયભીત થયેલાને માટે પ્રવ્રજ્યા શરણભૂત હોય છે આ ભાવરૂપ અર્થને તમે અનુષ્ઠાન દ્વારા સારી રીતે સમજે. એટલે કે તમે પ્રત્રજ્યા સ્વીકારી લે, આ પ્રમાણે કહીને તેણે બીજી અને ત્રીજી વખત પણ આ રીતે જ કહ્યું અને ત્યાર પછી તે પિદિલ રૂપ ધારી દેવ જે દિશા તરફ થી પ્રગટ થયા હતા તે તરફ પાછો જતો રહ્યો. સૂત્ર “ ૧૧ » A 'तएण तस्स तेतलिपुत्तस्स' इत्यादि ટીકાર્થ—(તoi) ત્યારબાદ (તષ્ઠિપુરક્ષ) તેતલિપુત્રને (સુમેof mfort ના સરળ સમુપ ) શુભ પરિણામથી જાતિ મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. (तएणं तस्स तेतलिपुत्तस्स अयमेयारूवे अज्झथिए ५ समुप्पज्जित्था-एवं खलु अहं इहेव जंबूद्दीवे दीवे महाविदेहे वासे पोक्खलावई विजए पौडरिगिणीए रायहाणीए महापउमे नामं राया होत्था) તેના પ્રભાવથી તેણે પિતાના પૂર્વ ભવને જાણી લીધું. તેને આ જાતનું નાન થયું કે તે આ જંબૂઢીપ નામના દ્વીપમાં મહા વિદેહ ક્ષેત્રમાં પુષ્ક લાવતી વિજ્યમાં પુંડરીકિ નામની રાજધાનીમાં મહાપદ્મ નામે રાજા હતે. (तएणं अहं थेराणंअतिए मुंडे भवित्ता जाव चोइस पुव्वाइं० बहूणि वासाणि શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ सामनपरियाय० मासियाए संलेहणाए महासुक्के कप्पे देवे-तएणं अहं ताओ देवलोयाओ आयुक्खएणं ३ इहेव तेतलिपुरे तेतलिस्स अमचस्स भदाए भारियाए दारगत्ताए पच्चायाए) ત્યાં મેં મંડિત થઈને સ્થવિરેની પાસેથી દીક્ષા ધારણ કરી હતી અને અગિયાર અંગેનું અધ્યયન કરીને વિશિષ્ટ તપસ્યા કરી હતી. છેવટે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને એક મહિનાની સંલેખન ધારણ કરી અને ત્યાર પછી કાળ અવસરે કાળ કરીને સાતમા મહા શુક ક૯પમાં દેવના પર્યાયથી હું જન્મ પામ્યા. ત્યાંની ભવસ્થિતિ ૩ (ત્રણ) નો ક્ષય થવા બદલ હું ત્યાંથી આવીને આ તેતલિપુરમાં તેતલિ અમાત્યને ત્યાં ભદ્રા ભાર્યાના ગર્ભથી પુત્ર રૂપમાં જન્મ પામે. (तं सेयं खलु मम पुवदिट्ठाई महव्वयाई सयमेव उवसंपज्जित्ताणं विहरितए एवं संपेहेइ, संपेहित्ता सयमेव महव्ययाई आरुहेइ, आरुहिता जेणेव पमयवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायबस्स अहे पुढविसिला षडयंसि सुहनिसन्नस्स अणुचिंत्तेमाणस्स पुव्वाहीयाई सामाइयमाइयाई चोइस पुन्बाई सयमेव अभिसमन्नागयाइं) એટલા માટે હવે મને એજ ગ્ય લાગે છે કે પૂર્વ ભવમાં જે પાંચ મહાવ્રતને મેં ધારણ કરેલાં તેને પોતાની મેળે જ ધારણ કરી લઉં. આ રીતે તેણે વિચાર કર્યો. વિચાર કર્યા બાદ તેણે પિતાની મેળે જ પાંચ મહાવતે ધારણ કરી લીધાં ધારણ કર્યા પછી તે જ્યાં પ્રમાદવન નામે ઉદ્યાન હતું ત્યાં જતો રહ્યો. ત્યાં જઈને તે અશક વૃક્ષની નીચે મૂકાયેલા પૃથિવી શિલા પદક ઉપર-પટ્ટાકાર રૂપથી પરિણત શિલા ઉપર–આનંદ અનુભવતે બેસી ગયો અને પૂર્વ ભવમાં જે કંઈ અધ્યયન કર્યું હતું તેનું વારંવાર ચિંતન કરવા લાગ્યો. આ રીતે ચિંતન કરતાં કરતાં પૂર્વભવમાં ભણેલા સામાયિક વગેરે ચૌદ પૂર્વજ્ઞાન તેને વિષયભૂત થઈ ગયાં. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૩ ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ( तरणं तस्स तेतलिपुत्तस्स अणगारस्स सुभेणं परिणामेणं जाव तयावरणिजाणं कम्माणं खओवसमेणं कम्मरयविकरणकरं अपुव्वकरणं पविस्स केवलवरनागदंसणं समुपणे ) આ રીતે શુભ પરિણામેાથી, યાત્રતા પ્રશસ્ત અય વસાચેાથી, વિષ્ણુદ્ધમાન લેશ્યાએથી તેના જ્ઞાનાવરણીય વગેરે કર્મોને ક્ષયાપશમ-ઉદિત કર્મને ક્ષય અને અનુદિત કર્માંના ઉપશમ થઈ ગયા. એના પ્રભાવથી તે કરજને વિકરણ કરનારા અષ્ટમ અપૂ`કરણુ નામના ગુણુસ્થાનમાં પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી ખારમા ગુણસ્થાનના અંતમાં અને તેરમા ગુણુસ્થાનના પ્રારભમાં તેમને કેવળજ્ઞાન અને કેવળ દન ઉત્પન્ન થઈ ગયાં. !! સૂત્ર ક્રૂર ” ‘તાં તેમસિપુરે નરે’ સ્થાનિ 66 ટીકા સફ્ળ ) ત્યાર પછી ( તેતદ્ઘિપુરે નરે ) તેતલિપુર નગરમાં ( अहा संनिहिएहिं वाणमंत रेहिं देवेहिं देवीहिय देवदुंदुभीओ समाहयाओ, दसवन्ने कुसुमे निवाडिए, दिव्वे देवगीयगंधव्यनिनाए कए यावि होत्था ) યથા સનિહિત સન્નભૂત થયેલા વાણવ્યંતર દેવાએ અને દેવીઓએ આકાશમાં દેવદુભિએ લગાડી, પાંચ ર’ગના અચિત્ત પુષ્પોની વર્ષા કરી અને મનાહેર ગીત ગ ંધવ નિનાદ ( ધ્વનિ ) પણ કર્યાં. ( તળ છે 13(C_રાચા મીતે જાર્ દ્ધો સમાળે વ વયાસી ) જ્યારે આ સમાચારાની જાણ રાજા કનક ધ્વજને થઈ કે મારી દુષ્ટ વિચારણાને લીધે તેતલિપુત્ર અમાત્યે દીક્ષિત થઇને પ્રમદવનમાં કેવળજ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરી લીધાં છે ત્યારે તેણે મનમાં વિચાર કર્યો કે ( एवं खलु तेतलिपुत्ते मए अवज्झाए मुंडे भवित्ता पच्चइए तं गच्छामि णं तेतलिपुत्तं अणगार वंदामि नमसामि, वंदित्ता नर्मसित्ता एयमहं विणणं भुज्जो २ खामेमि एवं संपेहेइ-सपेहित्ता व्हाए० चाउरंगिणीए सेणाए जेणेव पमयवणे उज्जाणे जेणेव तेतलिपुत्ते तेणेव उवागच्छछ, उवागच्छित्ता तेतलिपुत्त अणगारं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ वंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता एपमह विगएणं भुज्झो २ खामेइ नच्चासन्ने जाव पज्जुवासइ) તેતલિપુત્ર અમાત્યને મેં પિતાની દુષ્ટ ચિતાને વિષયભૂત (લક્ય ) બનાવ્યું છે તેથી જ તે મુંડિત થઈને દીક્ષિત થઈ ગયો છે. એટલા માટે હવે હું તેની પાસે જાઉં અને તેતલિપુત્ર અનગારને વંદન કરૂં નમસ્કાર કરૂં વંદના અને નમસ્કાર કરીને હું મારા વડે થઈ ગયેલા અપમાન રૂપ અપરાધ બદલ બહુ જ નમ્રપણે તેમની પાસેથી ક્ષમા યાચના કરૂં. આ રીતે વિચાર થતાંની સાથે તરત જ તે ઊભે થયા અને સ્નાન કર્યું ત્યાર પછી પિતાની ચતુરંગિણી સેનાને સાથે જ્યાં પ્રદવન હતું અને તેમાં પણ જ્યાં તેતલિપુત્ર અનગાર વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચીને તેણે તેતલિપુત્ર અનગારને વંદના કરી અને નમસ્કાર કર્યા. વેદના અને નમસ્કાર કરીને તેણે તેના વડે થઈ ગયેલા અપમાન રૂપ અપરાધની બહુ જ નમ્રપણે ક્ષમા માગી અને ત્યાર પછી તેણે ઉચિત સ્થાન ઉપર બેસીને તેમની સેવા તેમજ સુશ્રુષા કરી. (तएणं से तेतलिपुत्ते अणगारे कणगज्झयस्स रमो तीसे य महइ महाल याए धम्म परिकहेइ) ત્યાર પછી તે તેતલિપુત્ર અનગાર કેવળીએ કનકધ્વજ રાજાને તેમજ ઉપસ્થિત પરિષદને સવિસ્તર ધર્મ વિષે ઉપદેશ આપ્યો. ( तएणं से कणगज्झए राया तेतलिपुत्तस्स केवलिस्स अंतिए धम्म सोच्चा णिसम्म पंचाणुव्वइयं सत्तसिक्खावइयं सावगवम्म पडिविज्जइ पडिविसज्जित्ता समणोवासए जाए जाव अहिगयजीवाजीवे । तएणं तेतलिपुत्ते केवलि बहूणि वासाई केवलिपरियागं पाउणित्ता जाव सिद्धे । एवं खलु जंबू । समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चोदसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि ) ઉપદેશ સાંભળીને કનકદેવજ રાજાએ તેતલિપુત્ર કેવળિના મૃતચારિત્રરૂપ ધર્મના પ્રભાવથી પ્રેરાઈને તે શ્રતચારિત્ર રૂપ ધર્મ વિષે મનમાં સારી રીતે વિચાર કરીને તેમની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ શ્રાવકધર્મ ધારણ કરી લીધા. ધારણ કરીને તેઓ શ્રમણોપાસક થઈ ગયા અને યાવત્ જીવ તેમજ અજીવતત્વન સ્વરૂપ શું છે ? તેનું પણ તેઓને જ્ઞાન થઈ ગયું. ત્યાર પછી તેતલિપુત્ર કેવળીએ ઘણાં વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કર્યું અને આમ તેઓએ યાવત સિદ્ધપદ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ મેળવી લીધું. સુધર્મા સ્વામી કહે છે કે હે જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે આ ચૌદમા જ્ઞાતાધ્યયને પૂર્વોક્ત રૂપથી ભાવ-અનિરૂપિત કર્યાં છે. જેવે અથ મે' તેઓશ્રી પાસેથી સાભળ્યેા છે તેવેજ તમને કહ્યો છે. આ અધ્યયનથી અમને આ જાતનું જ્ઞાન થાય છે કે સસારમાં તેતલિપુત્રની જેમ એવાં પણ પ્રાણી. આ છે કે તેઓ જ્યાં સુધી દુઃખી અને અપમાનિત થતા નથી ત્યાં સુધી ઘણા વખત પ્રતિબે।ધિત કરવા છતાં ધમ ને સ્વીકારતા નથી | સૂત્ર ૧૩ ” || શ્રી જૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃતજ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતવષણી વ્યાખ્યાનુ ચૌદમું અધ્યયન સમાપ્ત ॥ ૧૪ || નંદિલકે સ્વરૂપકા નિરૂપણ નદિફળ નામે પંદરમું અધ્યયન પ્રારંભ ચૌદમું અધ્યયન પુરૂ થયુ' છે. હવે પદરમ્ અધ્યયન શરૂ થાય છે પહેલાંના અધ્યયનમાં તેતલિપ્રધાનના આખ્યાન વડે એ વાત સમજાવવામ આવી છે કે અપમાનથી પણુ વિષયેનો ત્યાગ કરવામાં આવે છે. આ અધ્યયનમ આ વિષય ત્યાગ જેમના ઉપદેશથી થાય છે તે વિષે કહેવામાં આવશે. એટલ માટે તેના સદ્ભાવમાં અ` પ્રાપ્તિ અને અસદ્ભાવમાં અન પ્રાપ્તિ હોય છે આ રીતે પૂર્વ અધ્યયનની સાથે આા સંબધ સમજી શકાય છે. ટીકા –નાં મતે ! મળેનું' ચાર ધ જબૂ સ્વામી પૂછે છે કે— ( जइणं मंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चोदसमस्स नाय - ज्झयणस्स अयमट्ठे पण्णत्ते पन्नरसमस्स णं भंते णायज्झयणस्स समणेणं भगवया महावीरेण जाव संपत्तेणं के अड्डे पण्णत्ते ) હે ભદંત ! જે શ્રમણ ભગવાન મહાવીરે−કે જેઓ મેક્ષ પ્રાપ્ત કરી ચૂકયા છે-ચૌદમા જ્ઞાતાયનના આ પૂર્વોક્ત રૂપથી અથ પ્રતિપાતિ કર્યો છે તે જે ભત ! મુક્તિ પ્રાપ્ત કરેલા તે શ્રમણ ભગવાન મહાવીરે પંદરમા જ્ઞાતાધ્યયનના શા અ નિરૂપિત કર્યાં છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ ( एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा नाम नयरी होत्था) આ રીતે જંબૂ સ્વામીના પ્રશ્નના સમાધાન માટે શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે હે જંબૂસાંભળે, તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી. (पुन्नभद्दे चेइए जियसत्तू राया, तत्थ णं चंपाए नयरीए धण्णे नामे सत्यवाहे होत्था अड्डे जाव अपरिभूए) તેમાં પૂર્ણ ભદ્ર નામે ઉદ્યાન હતું. તેમાં જિતશત્રુ નામે રાજા રહેતે હતે ધન્ય નામે એક સાર્થવાહ પણ તે ચંપા નગરીમાં જ રહેતા હતા. તે જન. ધન, ધાન્ય, વગેરેથી સંપન્ન હતા, તેમજ લોક માન્ય પણ હતે. (तीसेणं चंपाए नयरीए उत्तरपुरथिमे दिसीभाए अहिच्छत्ता नामं नयरी होत्या, रिद्धस्थिमिय समिद्धा वन्नओ-तत्थणं अहिच्छत्ताए नयरीए कणगकेट नाम राया होत्था महया वन्नओ) તે ચંપા નગરીના ઈશાન કેણમાં અહિરછત્ર નામે નગરી હતી. આકાશને સ્પર્શતા એવા ઊંચા પ્રાસાદેથી આ નગરી યુક્ત હતી તેમજ સ્વચક્ર અને પરચક ના ભયથી રહિત તથા ધન ધાન્ય વગેરે વિભવથી આ નગરી સવિશેષ સમૃદ્ધ હતી. પપાતિક સૂત્રમાં નગરીના વિષે જેવું વર્ણન કરવામાં આવ્યું છે તેવું જ અહીં પણ જાણી લેવું જોઈએ તે અહિચ્છત્રા નગરીમાં કનકકેતુ નામે રાજા ડિત હતોઆ રાજાના વર્ણન માટે ( મા હિમંવંત-મહંત-મસ્ત્રી મંત્ર - નવસારે ) વગેરે પાઠ અહીં સમજવો જોઈએ. (तस्स धन्नस्स सत्यवाहस्स अन्नया कयाई, पुवरत्तावरत्तकालसमयंसि इमेयारवे थिए चितिए, पत्थिए, कप्पिए, मणोगए संकप्पे समुप्पज्जित्था-सेयं खल मग विउलं पगियभंडमायाए अहिच्छत्तं नयरि वाणिज्जाए गमित्तए एवं संपेहेइ, संहिता गणिमं च ४ चउन्विहं मंडे गेण्हइ सगडीसागडं सज्जेह, सज्जित्ता શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૪૭. Page #55 -------------------------------------------------------------------------- ________________ सगडीसागडं भरेइ, भरित्ता कोडुबियपुरिसे सद्दावेइ सदावित्ता एवं वयासी गच्छहणं तुम्भे देवाणुप्पिया । चंपाए नयरीए सिंघाडग जाब पहेसु घोसणं घोसेह) એક દિવસે તે ધન્ય સાર્થવાહને રાત્રિના છેલા પહોરમાં આ જાતને આધ્યામિક, ચિતિત, પ્રાર્થિત, કપિત, મનોગત સંકલપ ઉત્પન્ન થયો કે પુષ્કળ પ્રમાણમાં ગણિમ વગેરે વેચાણની વસ્તુઓ લઈને વેપાર ખેડવા માટે જે હું અહિચ્છત્રા નગરીમાં જાઉં તો બહુ સારું થાય. આ રીતે તેણે વિચાર કર્યો. આ વિચાર કરીને તેણે ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય રૂ૫ ચાર પ્રકારની વસ્તુઓ વાસણમાં ભરી. ચારે જાતની વસ્તુઓ વાસણમાં ભરીને તેણે ગાડી તેમજ ગાડાઓને તૈયાર કરાવ્યા જયારે ગાડી અને ગાડાંઓ તૈયાર થઈ ચૂક્યાં ત્યારે તેણે તે વેચાણની વસ્તુઓને ગાડી અને ગાડાંઓમાં મૂકી ત્યાર પછી તેણે પિતાના કૌટુમિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુદિયે તમે જાઓ, અને ચંપા નગરીના શૃંગાટક, ત્રિક ચતુષ્ક, ચવર, મહાપથ આ બધા માર્ગોમાં ઘેષણ કરે. ઘોષણા કરતાં શું કહેવું તે નીચેના સૂત્ર વડે સૂત્રકાર પ્રકટ કરે છે. મેં સૂત્ર “ ૧ ” છે एवं खलु देवाणुपिया इत्यादि । ( एवं खलु देवाणुप्पिया ! धण्णे सत्यवाहे विउलं पणियं मायाए इच्छह अहिच्छत्तं नयरिं वाणिज्जाए गमित्तए ) દેવાનુપ્રિયે ! તમે લેકે શૃંગાટક વગેરે માર્ગોમાં આ જાતની ઘોષણા કરો કે ધન્ય સાર્થવાહ પુષ્કર પ્રમાણમાં પણિત ( વેચાણની વસ્તુઓ ) લઈને અહિચ્છત્રા નામે નગરીમાં વેપાર ખેડવા માટે જવા ઈચ્છે છે. (नं जो णं देवाणुप्पिया ! चरए वा चोरिए वा चम्मरबडिए वा भिच्छुडे वा पंडुरंगे वा मोव्यइए वा गिहिधम्मचिंतए वा अविरुद्धविरुद्धवुडसावगरनपडनिग्गंथ प्पभिइ पासंडत्थे वा गिहत्थे वा धण्णेणं सत्थवाहेणं सद्धिं अहिच्छत्तं नयरिं गच्छइतस्स णं धण्णे सत्थवाहे अच्छत्तगस्स छत्तगं दलाइ) એટલા માટે હે દેવાનુપ્રિયે! ધન્ય સાર્થવાહની સાથે જે કોઈ જવા ઈચ્છતે હોય-ભલે તે ચરક હેય, ચીરિક હેય, ચર્મ ખંડ ધારી હેય, ભિક્ષેડ હોય, પાંડુરંગ હોય, ગૌતમ હેય, ગોત્રતિક હોય, ગૃહસ્થ ધર્મ ચિંતક હેય, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ४८ Page #56 -------------------------------------------------------------------------- ________________ અવિરુદ્ધ હોય, વિરુદ્ધ હોય, વૃદ્ધ શ્રાવક હય, ગરિક વસ્ત્ર ધારી પરિવ્રાજક હોય, નિગ્રંથ હોય, પાખંડી હેય અને ગૃહસ્થ હોય કેઈ પણ કેમ ન હોય તેના માટે જે તે છત્ર વગરને હોય તેવાને ધન્ય સાર્થવાહ છત્ર આપશે. ( अणुवाहणस्स उवाहणाभो दलयइ, अकुंडियस्म कुंडियं दलयइ अपत्थयणस्स पत्थयणं दलयई अपक्खेवगस्त पक्खेवं दलयइ अंतराऽविय से पडियस्स वा भग्गलुग्गस्स साहेज्नं दलयइ, सुहं सुहेणं अहिच्छत्तं संपावेइ, त्ति कडु दाचं पि त चंपि घोसेह) જેડા વગરને હશે તેને જેડા આપશે, જમવાની સગવડ હશે નહિ તેને જમવાની સગવડ કરી આપશે. શંબલ-પાથેય-પૂરક દ્રવ્ય વગરનો હશે તેને શબલ-પાથેય-પૂરક દ્રવ્ય આપશે. એટલે કે માર્ગમાં અધવચ્ચે ભાતું ખલાસ થઈ ગયું હશે તેને ચગ્ય ધન આપશે. માર્ગમાં અધવચ્ચે ચાલતાં ચાલતાં જે તે ઘોડા ઉપરથી પડી જશે અથવા પગે ચાલતાં ચાલતાં જે તે પગ લપસવાથી પડી જશે અને તેથી તેના હાથ પગ વગેરે. ભાંગી ગયા હશે તો તેની તે સુશ્રષા કરશે-રોગની દવા કરશે અને સુખેથી તેને અહિચ્છત્રા નગરીમાં પહોંચાડશે. આ રીતે તમે બે ત્રણ વખત ઘેષણ કરો અને (ઘોસિત્તા અને પ્રમાણ ચિં વાuિstહુ ) ઘેષણ કરીને અમને ખબર આપે. (तएणं ते कोडुबियपुरिसा जाव एवं वयासी हंदि सुणंतु भवंतो चंपानयरीवत्थचा बहवे चरगा य जाव पच्चप्पिणति ) આ રીતે ધન્ય સાર્થવાહની આજ્ઞાને તે કૌટુંબિક પુરુષેએ સ્વીકારી લીધી અને ચંપા નગરના શૃંગાટક વગેરે મહાપામાં જઈને આ રીતે તેઓએ ઘેષણા કરી કે હે લેકે ! સાંભળે, ચંપા નગરીમાં રહેનાર ચરક વગેરે ગમે તે માણસ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરીમાં જ તેને ધન્ય સાર્થવાહ છત્ર વગેરે બધું આપશે, તેમજ માગમાં કઈ પડી જશે અથવા તે માંદે થઈ જશે તે ધન્ય સાથ વાહન તેની બરાબર માવજત કરાવીને તેની સહાય કરશે અને તેને સકુશળ અહિચ્છત્રા નગરીમાં પહોંચાડશે આ રીતે છેષણ કરીને તે લેકેએ ધન્ય સાર્થવાહને ઘેષણનું કામ પૂરું થઈ જવાની ખબર આપી. ગૃહસ્થને ઘેર તૈયાર કરાયેલા ભાત વગેરે ખાદ્ય વસ્તુઓને જે સૌ પહેલાં દાન માટે જ કરીને રાખવામાં આવે છે તે ભાગને જે ભીખ માંગીને લઈ જાય છે તેને ચરિક કહે છે. માર્ગમાં પડેલાં ફાટેલાં વસ્ત્રો જે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ પહેરે છે તેનું નામ ચીરિક છે. ચામડાને જે વસા તરીકે પહેરવામાં કામમાં લે છે તે ચર્મ ખંડિત છે. બીજાઓ વડે લાવવામાં આવેલી ભિક્ષાથી જે પિતાનું ઉદર પોષણ કરે છે તે ભિક્ષેડ છે. પિતાના શરીર ઉપર જે રાખ ચોળે છે તે પાંડુરંગ છે. બળદને સાથે લઈને જેઓ બીજાઓના ઘરોથી અનાજ માંગે છે તેઓ ગૌતમ કહેવાય છે. રાજા દિલીપની જેમ જેઓ ગાયની સેવા કરવામાં વ્યસ્ત રહે છે-જ્યારે ગાય બેસે છે ત્યારે તેઓ બેસે છે, જ્યારે ગાય ઉભી થાય છે ત્યારે તેઓ પણ ઊભા થઈ જાય છે વગેરે રૂપમાં જેઓ ગેચર્યાનુકારી જન હોય છે તેઓ ગવતિક કહેવાય છે. ગૃહસ્થ ધર્મજ ખરેખર ઉત્તમ ધર્મ છે આમ ચોક્કસ પણે માનીને તેમાં દત્ત ચિત્ત રહે છે તેઓ ગૃહિધર્મ ચિંતક છે. જેમકે –ગૃહસ્થાશ્રમ જે ધર્મ થયો નથી અને આગળ ભવિષ્યમાં થવાની સંભાવના પણ નથી. જેઓ શૂરવીર માણસ હોય છે તેઓ જ આ ધર્મનું પાલન કરે છે. પાખંડ ધર્મને પાલન કરનારા માણસો શરવી નથી પણ તેઓ તે નપુંસક છે. ગૃહસ્થીઓની આ જાતની માન્યતા હોય છે. અવિરુદ્ધ શબ્દને અર્થ કિયાવાદી છે. કેમ કે એ કઈ પણ માણસથી વિરુદ્ધ આચરણ કરતા નથી તેઓ બધાની સાથે સરખી રીતે વિનયપૂર્ણ વ્યવહાર કરે છે. વિરુદ્ધ શબ્દનો અર્થ અક્રિયાવાદી છે. અક્રિયાવાદી લેકે પરલેક જેવી વસ્તુમાં વિશ્વાસ કરતા જ નથી. વૃદ્ધ શ્રાવક-બ્રાહ્મણ અને સ્પષ્ટ કરે છે કેમ કે એ પહેલાં ભરત ચક્રવર્તીના વખતે શ્રાવક હતા ત્યાર પછી એ બ્રાહ્મણ થઈ ગયા એટલા માટે “વૃઢ wifજો ઃ શ્રાવ : વૃદ્ધ શ્રાવ: ” આ વ્યુત્પત્તિ મુજબ વૃદ્ધ શ્રાવક શબ્દ બ્રાહ્મણ અર્થને વાચક થઈ જાય છે. બીજા શેષ શબ્દના અર્થ તે સ્પષ્ટ જ છે. સૂત્ર “ ૨” || શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ પ૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ * સફ્ળ તેમિ ' ચાતિ । ટીકાથ-( સફ્ળ ) ત્યાર પછી ( ते सि कोटुंबिय पुरिसाणं अंतिए एयमहं सोच्चा णिसम्म चंपानगरी वत्थव्या बहवे चरगाव जाव गिहत्था य जेणेव घण्णे सत्यवादे तेणेव उपागच्छति ) તે કૌટુંબિક પુરુષોના મુખથી આ ઘાષણા રૂપ અને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ચતા નગરીના ઘણા ચરકથી માંડીને ગૃહસ્થ સુધીના બધા માણસે જ્યાં ધન્ય સાવાહ હતા ત્યાં આવ્યા. ( तरणं से धणे सत्यवाहे तेसिं चरगाण य जाव गिरन्थाण अच्छत्तगस्स छत्त दलय, जात्र पत्थयणं दलाइ, दलइत्ता एवं वयासी-गच्छद्द णं तुभे देवारापिया ! चंपाए नगरीए वाहिया अग्गुलासि ममं पडिवालेमाणा चिट्ठेह ) ત્યાર પછી ધન્ય સાવાહે તેએ ચરક વગેરેથી માંડીને ગૃહસ્થ સુધીના બધા માણુસેામાંથી જેની પાસે છત્રી વગેરે ન હતી તેને છત્રી વગેરે અને જેની પાસે માગ માટેનું ભેજન ન હતું તેને ભેજન આપ્યું. ત્યાર બાદ તેણે બધા ને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે અહીંથી મુખ્ય ઉદ્યાનમાં જાઓ અને ત્યાં મારી પ્રતીક્ષા કરી. ( तरणं ते चरगाय जाव गिहत्थाय घण्णेणं सत्यवाहे णं एवं वृत्ता समाणा जाव चिट्ठति, तरणं धणे सत्थवाहे सोहणंसि चिकिरणनक्खसि विलं असणं ४ उवक्खडवे, उवक्खडावित्ता मित्तणाई भामंते, आमंतित्ता भोयणं भोयावेइ, भोयावित्ता आपुच्छर, आपुच्छित्ता सगडी सग्गडं जोयावेइ, जोयावित्ता चंपानगरीओ निगच्छा ) ' આ રીતે ધન્ય સાવાર્હ વડે બધા માણસો ત્યાંથી મુખ્ય ઉદ્યાનમાં તેઓ ત્યાં જ રોકાયા. અન્ય સાથૅવાહે આજ્ઞાપિત થયેલા ચરક ગૃહસ્થ વગેરે ગયા અને અન્ય સાથવાહની રાહ જોતા. શુભ તિથિ, કરણ, અને સારા નક્ષત્રમાં પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે રૂપ ચારે જાતના આહારા તૈયાર કરાવ્યા. જ્યારે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ આહારા તૈયાર થઈ ગયા ત્યારે તેણે પોતાના મિત્ર, જ્ઞાતિ વગેરે પરિજનાને આમંત્રિત કર્યાં. આમંત્રિત કરીને તેણે બધાને ચારે જાતના આહારે જમાડયા, ત્યાર પછી તેણે સૌની પાસેથી પરદેશ જવાની આજ્ઞા માગી આમ તેણે બધાની પાસેથી આજ્ઞા મેળવીને ગાડી તેમજ ગાડાં જોતરાવ્યાં અને ત્યાર પછી તે ચંપા નગરી થી બહાર નીકળ્યે. તેણે ઉદ્યાનમાં રાહ જોનારા બધા ચરક ગૃહસ્થ વગેરે માણસાને પણ સાથે લઈ લીધા હતા. (निग्गच्छित्ता चरगाय जाव गिहत्था य सद्धिं घेतूण णाइविष्पगिि अद्धाणेहिं वसमाणे २ सुहेहिं वसहिपायरासेहि अंगं जणवयं मज्झ मज्झेणं जेणेव देसग्गं तेणेव उवागच्छड, उवागच्छित्ता सगडीसागडं मोयावे, मोयाविता सत्यणिवेसं करे, करिता कौडुबियपुरिसे सहावे, सहाविना एवं वयासी - तुम्भेणं देवाणुपिया ! मम सत्थ निवेसंसि महया २ सणं उधोसेमाणा २ एवं वयह एवं खलु देवाणुप्पिया ! इमीसे अगामियाए छिनवायाए दीमद्वार, अडवीए बहुमज्ज्ञदेसभाए बहवे गंदिफलानामं रुक्खा पन्नता किन्दा जान पत्तिया, पुफिया फलिया, हरियगरेरिज्जमाणा सिरीप अव २ उसोभेमाणा चिद्वंति ) ત્યાંથી રવાના થઈને તે માગ માં યથાસ્થાને નજીક નજીકના સ્થળેા ઉપર વિશ્રામ કરતા અને ત્યાં સવાર થતાં જલપાન ( નાસ્તા ) વગેરે કરતા તે અંગદેશની હદ ઉપર પહેચ્યા. ત્યાં પહેાંચીને તેણે ગાડી અને ગાડાંને છોડી મૂક્યા અને ત્યાં પેાતાના સાને શકયા. રાકળ્યા પછી તેણે પેાતાના કૌટુંબિક પુરુષાને ખેલાવ્યા અને ખેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હ દેવાનુપ્રિયા ! અમારા સાથે સનિવેશમાં તમે લેકે મેટેથી આ પ્રમાણેની થાષણા કરતાં કહે કે હે દેવાનુપ્રિયા ! સાંભળેા ! હવે આગળ આવનાર લાંબા માર્ગીવાળા નિર્જન વનમાં લેાકેા એમ કહે છે કે તેમાં ઘણાં નળિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ નામે વૃક્ષો છે. તે વૃક્ષો કૃષ્ણ વર્ણવાળાં છે અને ખૂબજ લીલાં હોવાથી કણ વર્ણના જેવા જ લાગે છે. પત્ર, પુષ્પ અને ફળોથી તેઓ સમૃદ્ધ છે. લીલાં છમ હોવાથી તેઓ અત્યંત સુંદર લાગે છે. તેમનાં પત્ર વગેરે બધાં લીલાં છે. તેથી તેમની શોભા એકદમ અનોખી છે. (मणुण्णा बन्नेणं ४ जाव मणुन्ना फासेणं मणुन्ना छायाए तं जो णं देवाणुप्पिया ! तेसिं नंदिफलाणं रुक्खाणं मूलाणि वा कंद तय० पत्त० पुप्फ फल. बीयाणि, वा हरियाणि वा आहारेइ, छायाए वा वीसमइ तस्स णं आवाए मरए भवइ, तो पच्छा परिणममाणा २ अकाले चेव जीवियाओ ववरोति) વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી તેઓ ખૂબજ મને જ્ઞ છે. છાંયડે પણ તેઓનો અત્યંત મને જ્ઞ છે એટલા માટે હે દેવાનુપ્રિયા ! કઈ પણ માણસ તેમની સુંદરતા વગેરે કારણોથી આકર્ષાઈને તે નંદિફળ વૃક્ષોના મૂળને, કંદને. છાલને પાંદડાંઓને, પુપને, બિયાંઓને અથવા તે લીલી ઝૂંપળને ખાશે કે તેમના છાંયડામાં વિસામો લેશે ત્યારે તે તેમને ખૂબ જ આનદ પ્રાપ્ત થશે પણ ત્યાર પછી થોડા જ સમયમાં જેમ જેમ તેમનું રસાદિરૂપ પરિણમન થશે તેમ તેમ તેઓ ખાધેલા મૂળ કંદ વગેરે તે માણસને અકાળે જ નિર્જીવ બનાવી દેશે. (તે માળ વાળુev ! તે નંદ્રિકા મૂળ ઘા ના છાના बावीसमउ, माणं से वि अकाले चेव जीवियाओ ववरोविज्जिस्सइ, तुम्भेणं देवाणुप्पिया ! अन्नेसिं रुक्खाणं मूलानि जाव हरियाणि य आहारेह, छायासु वीसमह तिघोसणं घोसेह जाव पच्चप्पिणंति) એથી હે દેવાનુપ્રિયા ! તમારામાંથી કઈ પણ માણસ તે ન દિફળ વૃક્ષોના છેને ન ખાય અને તેની છાયામાં પણ વિસામે લેવા બેસે નહિ. જે માણસ નંદિફળ વૃક્ષોના મૂળ વગેરેનું ભક્ષણ કરશે નહિ તેમજ તેમના છાંયડામાં પણ વિસામે લેશે નહિ તેનું અકાળે મરણ થશે નહિ. તમે લે કે તે વનમાં નંદિફળ વૃક્ષોને બાદ કરતાં બીજા જે વૃક્ષો હોય હે દેવાનુપ્રિયે ! તમે લોકે તેમના મૂળને તેમજ લીલી કૂંપળ વગેરેનું ભક્ષણ કરે અને તેમની જ છાવામાં હિસા લેશે. આ પ્રમાણે તમે ઘેષણ કરે. ત્યાર પછી તે લેકેએ આજ્ઞા પ્રમાણે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ જ ઘોષણા કરીને ધન્ય સાર્થવાહને ઘોષણાનું કામ થઈ જવાની ખબર આપી. (तएणं से धण्णे सत्थवाहे सगडी सागडं जोएइ २ जेणेव नंदिफलरुक्खा, तेणेव उवागच्छ इ, उवागच्छित्ता तेसिं नंदिफलाणं अदरसामंते सत्यणिविसे करेइ करिता दोच्चंपि तच्चपि कोडुबियपुरिसे सद्दावेइ, सदाविती एवं वयासी तुम्भेणं देवाणुप्पिया! मम सत्यनिवेसंसि महया २ सद्देणं उग्धोसेमाणा २ एवं वयहएएणं देवाणुप्पिया ! ते णंदिफला रुक्खा, किण्हा जाव मणुन्ना छायाए ) ત્યાર પછી તે ધન્ય સાથે વાહે ગાડીઓ અને ગાડાંઓને તરાવ્યાં અને જોતરાવીને તેઓ જે તરફ નંદિફળ વૃક્ષો હતાં તે તરફ રવાના થયા. ત્યાં પહોંચીને તેણે નંદિફળ વૃક્ષોની પાસે પિતાના સાથીને રેક અર્થાત વિસામા માટે ત્યાંજ પડાવ નાખ્યો પડાવ નાખ્યા બાદ તેણે બે ત્રણ વખત કૌટુંબિક પુરૂષને બેલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! મારા સાથે નિવેશમાં જઈને મોટેથી તમે આ પ્રમાણે ઘેષણ કરે કે હે દેવાનુપ્રિયે! જે નંદિફળ વૃક્ષોના વિષે પહેલાં તમને જાણ કરવામાં આવી હતી તે એજ કૃષ્ણ તેમજ છાયાથી મનેઝ લાગતાં નદિફળ વૃક્ષો છે. (तं जो णं देवाणुप्पिया ! एएसिं गंदिफलाणं रुक्खाणं मूलाणि वा कंद० प्रफ० तय० पत्त० फल जाव अकाले चेव जीवियाओ ववरोवेइ तं माणं तब्भे जाव दूरं दूरेणं परिहरमाणा वीसमह,माणं अकाले चेव जीवियाओ ववरोविस्सइ, अन्नेसि रुक्खाणं मूलाणि य जाव वौसमहत्ति कटूटु घोसणं जाव पच्चप्पिणंति) એટલા માટે હે દેવાનુપ્રિયેતમારામાંથી કોઈ પણ માણસ નદિફળ વૃક્ષના મૂળને, કંદેને, પુષ્પને, છાલને, ફળને ખાય નહિ અને તેમની છાયામાં પણ વિસામો લે નહિ, નહિતર તે અકાળે જ મૃત્યુને ભેટશે. એટલા ૫) એમનાથી ખૂબ જ દુર રહીને વિસામો લેશે તેથી તમારા જીવનને કંઈ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ પણ મુશ્કેલી નડશે નહિ. તેમજ આ વૃક્ષો સિવાયનાં બીજાં વૃક્ષો છે, તેમનાં મૂળ, કંદ વગેરે તમે ખાવ અને તેમના છાંયડામાં વિશ્રામ કરો. તેઓએ ધન્યસાર્થવાહની આજ્ઞા પ્રમાણે જ ઘેષણ કરીને તેને ખબર આપી. (तत्थ णं अप्पेगइया पुरिसा धण्णस्स सत्यवाहस्स एयम8 सद्दहंति, पत्तियंति, रोयंति, एयमलु सद्दहमाणाई तेसिं नंदिफलाणं. दूरं रेणं परिहरमाणा २ अन्नेसिं रुक्खाणं मूलाणि य जाव वीसमंति) - ત્યાં સાર્થમાં આવેલા કેટલાક માણસેએ ધન્યસાર્થવાહની સૂચના રૂપ આ વાતને સ્વીકારી લીધી અને તેને શ્રદ્ધાની અપેક્ષાએ પિતાના હદયમાં સ્થાન આપતાં બરોબર તેની ઉપર પ્રતીતિ કરી લીધી તે લેકેને તે વાત રૂચિકર પણ થઈ પડી. આ રીતે શ્રદ્ધાયુક્ત થયેલા તે લેકેએ તે નંદિફળ વૃક્ષોને મૂળ વગેરેથી અને તેમની છાયાથી ખૂબ જ દૂર રહીને બીજાં વૃક્ષોના મૂળ તેમજ કંદ વગેરેને ખાધા તથા તેમની છાયામાં વિસામે લીધે. (तेसिं णं आवाए णो भद्दए भवइ, तो पच्छा परिणममाणा २ सुहरुकताए भुज्जो २ परिणंमंति, एवामेव समणाउसो जो अम्हं निग्गंथो वा निग्गंधी वा जाव पंचसु कामगुणेसु नो सज्जेइ, नो रज्जेइ से णं इहभवे चेव बहूर्ण समणाणं४ अच्चणिज्जे परलोए नो आगच्छइ, जाव वीइवयस्सइ जहा वा ते पुरिसा) તે માણસેને વૃક્ષોના મૂળ કંદ વગેરે ખાતી વખતે સવિશેષ સ્વાદ વગેરેની અનુભૂતિ તે થઈ શકી નહિ પણ ખાધા પછી તે મૂળ કંદ રસ વગેરે રૂપમાં પરિણત થયાં ત્યારે તેમને સુખ મળ્યું અને સાથે સાથે તેમનાં જીવન પણ સુરક્ષિત રહ્યાં. સુધર્મા સ્વામી હવે એજ વાતને દષ્ટાન્તનાં રૂપમાં સ્પષ્ટ કરતાં કહે છે કે હે આયુષ્મત શ્રમણે! આ પ્રમાણે જ જે અમારા નિગ્રંથ અમણીએ, આચાર્ય તેમજ ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને શ્રદ્ધા વગેરેથી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ યુક્ત થઈને પાંચ કામ ગુણમાં શબ્દાદિ વિષયે માં--અનાસક્ત રહે છે એટલે કે અનુરક્ત થતા નથી, તેઓ આ ભવમાં જ ઘણા સાધુઓ તેમજ સાધ્વીઓની વચ્ચે સન્માનનીય થતાં પહેલેકમાં જન્મરહિત થઈ જાય છે એટલે કે ફરી તેઓને જન્મ થતો નથી કેમકે તેઓ આ ભવમાં જ ચતુર્ગતિ રૂપ આ સંસાર કતારને પાર કરવા લાયક સામર્થ્ય મેળવી લે છે તેઓ મોક્ષ મેળવવા ગ્ય થઈ જાય છે, જેમ ધન્યસાર્થવાહના ઉપદેશ ઉપર શ્રદ્ધા મૂકીને સાર્થના કેટલાક પુરૂષોએ નદિ વૃક્ષોના મૂળ કંદ વગેરેને ત્યજીને તેની સૂચના મુજબ આચરણ કરતાં અહિચ્છત્રા નગરીમાં પહોંચી શકે તેવા થઈ ગયા. હવે જે પુરૂષોએ ધન્યસાર્થવાહની વાત ઉપર શ્રદ્ધા મૂકી નહિ તેઓની શી હાલત થઈ તેનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે– (तत्थण अप्पेगइया पुरिसा धण्णस्स सत्यवाहस्स एयमटुं नो सद्दहंति ३ धण्णस्स एयमटुं असदहमाणा ३ जेणेव ते णदिफला तेणेव उवागच्छति, उवागच्छित्ता तेसि नंदिफलाणं मूलाणि य जाब वीसमति, तेसि णं आवाए भद्दए, भवइ, तो पच्छा परिणममाणा जाव ववरोति एवामेव समणाउसो । जो अम्हं निग्गंथो वा निग्गंथी वा जाव पब्बइए पंचसु कामगुणेसु सज्जेइ, सज्जित्ता जाव अणुपरियट्टिस्सइ, जहा वा ते पुरिसा) ત્યાં કેટલાક માણસેએ ધન્યસાર્થવાહન નંદિફળ વૃક્ષોના કંદમૂળ વગેરે ખાવા જોઈએ નહિ તેમજ તે વૃક્ષોની છાયામાં પણ વિસામે લે નહિ આ જાતના કથન પ્રત્યે શ્રદ્ધાવાન થયા નથી, તેના ઉપર વિશ્વાસ મૂક્યો નહિ અને પ્રતીતિપૂર્વક તેમાં પોતાની અભિરૂચી બતાવી નહિ. તે માણસે ધન્યસાર્થવાહના કથન અશ્રય માનીને જ્યાં નંદિફળ વૃક્ષ હતાં ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે તેમના મૂળ કંદ વગેરે ખાધાં અને તેમના છાંયડામાં વિસામે લીધું. તે સમયે તે તેમને ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો, ફળના સ્વાદમાં અપૂર્વ સુખ મળ્યું, પણ જ્યારે તેઓની પાચન ક્રિયા થવા માંડી એટલે કે ખાધેલા મૂળમંદ વગેરે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ રસ વગેરે રૂપમાં પિરણત થવા લાગ્યા ત્યારે તે બધા નિર્જીવ થઈ ગયા, મૃત્યુ પામ્યા. આ પ્રમાણે જ હે આયુષ્મત શ્રમણે ! જે અમારા નિગ્રંથ સાધુએ કે નિગ્રંથ સધ્ધિએ પ્રત્રજીત થઇને પાંચ કામ ગુણામાં અર્થાત્ પાંચ ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયામાં આસક્ત થઇ પડે છે-એટલે કે અનુરક્ત થઈ જાય છે, તે આ ભવમાં ઘણા શ્રમણા અને ઘણી શ્રમણીએની વચ્ચે હીલનીય, નિંદનીય, અને ખસનીય હોય છે અને ખીજા ભવમાં પણુ આ ચતુČતિ રૂપ સંસાર–કાંતારમાં જ ભ્રમણ કરતે રહેશે. તેને મેક્ષ પ્રાપ્ત થશે નહિ. ધન્યસાથ વાહના ઉપદેશને શ્રદ્ધેય ન માનનારા કેટલાક માણસેા જેમ નિ ફળ વૃક્ષોના મૂળ વગેરે ખાઇને ત્યાંને ત્યાંજ મરણ પામ્યા, અહિચ્છત્રા નગરીમાં પહેાંચી શકયા નહિ, તેમજ તેની પણ સ્થિતિ થાય છે. ! સૂ, ૩ !! तरण से धणे सत्थवाहे इत्यादि ટીકા ( સફ્ળ ) ત્યારબાદ (તે ધળું સત્યવાન્ફ્રે ) તે ધન્યસા વાહે (सगडी सागडं जोयावेइ जोयावित्ता जेणेव अहिच्छत्ता णयरी तेणेव उवागच्छ ત્યાંથી પેાતાની ગાડીએ અને ગાડાંઓને જોતરાવીને જે તરફ અહિચ્છત્રા નગરી હતી તે દિશા તરફ રવાના થયે.. ( વારિછત્તા અહિચ્છત્તાણ્નચરીત્ દરિયા ઝનુનાને સસ્થતિવેલું રેફ્ ) અને ધીમે ધીમે અહિચ્છત્રા નગરીમાં પહાંચી ગયેા. ત્યાં પહેાંચીને તેણે નગરીની બહાર આવેલા પ્રધાન ઉદ્યાનમાં પોતાના સાના મુકામ નાખ્યા. ( રિત્તા સળઢીમાળનું મોચાવેર્ ) અને ત્યાંજ પેાતાની ગાડીએ અને ગાડાઓને છેાડાવી નાખ્યાં, ( तरणं से घण्णे सत्थवाहे महत्थं ३ रायरिह पाहुडं गेव्हइ, गेव्हित्ता बहुर्हि पुरिसेहिं सद्धि संपरिवुडे अहिच्छत्तं नयरिं मज्झं मज्झेणं अणुष्पविसह, अणुष्प विसित्ता '' શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ जेणेव कणगकेउ राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, बद्धावित्ता तं महत्थं३ पाहुडं उवणेइ ) ત્યારપછી તે ધન્યસાર્થવાહે મહાર્થ સાધક બહુ કિંમતી અને મહા પુરૂને યોગ્ય ભેટ સાથે લઇને ઘણા માણસોની સાથે અહિચ્છત્રા નગરીની વચ્ચેના માર્ગે ( રાજમાર્ગ) થઈને નગરમાં પ્રવિષ્ટ થયે. નગરીમાં પ્રવેશીને તે જ્યાં કનકકેતુ રાજા હતા ત્યાં ગયો. ત્યાં જઈને તેણે રાજાને બંને હાથ જોડીને નમસ્કાર કર્યા અને જય વિજય શબ્દો ઉચ્ચારણ કરતાં તેમને વધાઈ આપી. વધાઈ આપ્યા પછી તેણે રાજાની સામે પિતાની ભેટ મૂકી દીધી. (तएणं से कणगकेऊ राया हट्ट तु० धण्णस्स सत्थवाहम्स तं महत्थं ३ जाच पडिच्छइ पडिच्छित्ता धणं सत्यवाह सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता उस्सुक्कं वियरइ २ पडिविसज्जेई ) કનકકેતુ રાજાએ હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને મહાઈ સાધક મહામૂલ્યવાળી અને રાજાઓને માટે એગ્ય ભેટ સ્વીકારી લીધી. સ્વીકાર કર્યા બાદ તેમણે ધન્યસાર્થવાહને સત્કાર તેમજ સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને રાજાએ “કેઈપણ રાજપુરૂષ તેમની પાસેથી રાજકર લે નહિ” તે પ્રમાણેની વ્યવસ્થા કરતાં તેમને શુષ્ક માફીનું આજ્ઞાપત્ર લખી આપ્યું. ત્યારપછી તેને ત્યાંથી જવાની આજ્ઞા આપી (तएणं से धण्णे सत्थवाहे मंडविणिमयं करेइ, करित्ता पडिभंडं गेण्हइ, गेण्हिता सुहं सुहेणं जेणेव चंपानयरी तेणेव उवागच्छइ ) ત્યારબાદ ધન્યસાર્થવાહે ત્યાં રહીને પિતાની કયાણક વસ્તુઓને વેચી અને તેનાથી જે ધન મળ્યું તેનાથી બીજી વસ્તુઓ ખરીદી લીધી. વસ્તુઓની ખરીદ કરીને તેણે બધી વસ્તુઓની ખરીદી કરીને તેણે બધી વસ્તુઓને ગાડી તેમજ ગાડાઓમાં ભરી અને ત્યારપછી ગાડી અને ગાડાઓને જોતરાવીને ત્યાંથી ચંપા નગરી તરફ પાછા રવાના થયે. (उवागच्छित्ता मित्तनाइ० अभिसमन्नागए विउलाई माणुस्सगाई काम भोगाइं मुंजमाणे विहरइ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ ચંપા નગરીમાં આવીને તે પિતાના મિત્ર. જ્ઞાતિ, વજન, સંબંધી પરિજનેને મળે અને વિપુલ મનુષ્ય ભવના કામગ ભેગવવા લાગે. ( तेणं कालेणं तेणं समएणं थेरागमणं धण्णे सत्यवाहे धम्म सोच्चा जेट्ठ पुत्त कुटुंबे ठवेत्ता पव्वइए, सामाइयमाझ्याई एक्कारसअंगाई बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अन्नतरे देवलोएसु देवत्ताए उववन्ने महाविदेहे वासे सिज्झिहिइ, जाव अंतं करेहिइ । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पन्नरसमस्स अयमठे पण्णत्ते त्ति बेमि) તે કાળે અને તે સમયે તે નગરીમાં સ્થવિર પધાર્યા ધન્ય સાર્થવાહ તેઓના મુખથી ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું અને સાંભળીને તેને પ્રતિબંધ થયે પ્રતિબુદ્ધ થઈને તેણે પિતાના કુટુંબના વડા તરીકે પોતાના મોટા પુત્રની નીમણુક કરીને દીક્ષા ગ્રહણ કરી દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેણે સામાયિક વગેરે અગિયાર અંગેનું અધ્યયન કર્યું અને ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને એક માસની સંખનાથી ૬૦ ભક્તોનું અનશન વડે છેદન કરીને કાળના વખતે કાળ કરીને દેવલેકમાં દેવતા પર્યાયથી જન્મ પામે. મહાવિદેહ ક્ષેત્રથી તે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે યાવતુ બધા દુખે તે અન્ત કરનાર થશે. આ રીતે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે કે જેઓએ સિદ્ધિગતિ નામના સ્થાનને મેળવી લીધું છે-આ પંદરમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત ભાવ નિર પિત કર્યો છે. મેં જે પ્રમાણે તેઓશ્રીના મુખથી સાંભળ્યું છે તે પ્રમાણે જ તમારી આગળ રજુ કર્યું છે. એ સૂત્ર ૪ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાધ્યયન સૂત્રની અનગારધમમૃતવષિણી વ્યાખ્યાનું પંદરમું અધ્યયન સમાસ ૧૫ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મરૂચિ અનગારકે ચરિત્ર નિરૂપણ સાળનું અધ્યયન પ્રારંભ પંદરમું અધ્યયન પુરૂં થાય છે. હવે સેાળખું અધ્યયન પ્રારંભ થાય છે, પંદરમા અધ્યયનમાં વિષયસંગને અનનું કારણ બતાવવામાં આવ્યું છે. હવે સેાળમા અધ્યયનમાં વિષય-નિદાન અનનું કારણુ હાય છે, આ વાત સ્પષ્ટ કરવામાં આવશે. આ વિષયને લગતું આ અધ્યયનનું પહેલું સૂત્ર મા છેઃ जइणं भंते इत्यादि ટીકા -- નાં મંતે ! સમોળું માવયા મારેળ ખાય સંવસેળ વાસमस्स नागणस्स अयमट्ठे पण्णत्ते सोलसगस्स णं भंते ! णायज्झयणस्स णं समणणं भगवया महावीरेण जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ? एवं खलु जंबू ! ) શ્રી જમ્મૂ સ્વામી સુધાં સ્વામીને પૂછે છે કે હે ભદંત! શ્રમણુ ભગ• થાન મહાવીરે કે—જે સિદ્ધિગતિ નામક સ્થાનને મેળવી ચૂકયા છે—પંદરમા જ્ઞાતાધ્યયનના શ્મા પૂર્વોક્ત રૂપે અત્ર નિષિત થયે) છે તે તે શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ સિદ્ધિગતિ મેળવી ચૂકયા છે-સાળમા જ્ઞાતાયનના શે અર્થાં નિરૂપિત કર્યો છે ? આ રીતે જબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને સુધર્મો સ્વામી તેમને ઉત્તર આપતાં કહે છે કે હે જમ્મૂ ! ( ते णं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था, तीसेणं चंपाए चहिया उत्तरपुरत्थिमे दिसिभाए सभूमिभागे उज्जाणे, होत्था तत्थ णं नयरीए तओ माहणा भायरा परिवर्तति ) તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી તે ચા નગરીની અહાર ઇશાન કાણુમાં સુભૂમિભાઇ નામે ઉદ્યાન હતું તે ચંપા નગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઇએ રહેતા હતા. (સંજ્ઞા) તેમનાં નામ આ પ્રમાણે છે( સોમે સોમત્તે સોમૂમડું ) સામ, સામદત્ત, અને સામભૂતિ. (ઢા સાવ રિમૂળ ) તેઓ ત્રણે ધનધાન્ય વગેરેથી સપન્ન તેમજ જનમાન્ય હતા. (વૈય, લાવ સુનિટ્રિયા ) તેએ ત્રણે ઋગ્વેદ વગેરે ચારે વેદ્યના સારા જ્ઞાતા હતા. ( तेसि णं माहणा णं तओ भारियाओ होत्था तं जहा - नागसिरी, भूयसिरी શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ जखसिरी, सुकुमार जाव तेसिणं माहणाणं इट्ठाओ५ विपुले मा०जाव विहरंति) આ ત્રણે બ્રાહ્મણોને ત્રણ સ્ત્રીઓ હતી. તેમના નામે આ પ્રમાણે છે. નાગશ્રી, ભૂતશ્રી, અને યક્ષશ્રી. તેઓ ત્રણે સુકેમળ હાથ અને પગવાળી હતી અને બધાં અંગે તેમનાં સુદર હતાં. ત્રણે બ્રાહ્મણે તેમની સાથે મનુષ્ય ભવના કામભોગ ભોગવતાં સુખેથી રહેતા હતા. __(तएणं तेसिं माहणाणं अन्नया कयाई एगयो समुवागयाणं जाव इमेयारूवे मिहो कहासमुल्लावे समुप्पज्जित्था) એક દિવસની વાત છે કે તેઓ ત્રણે ભાઈ એક સ્થાને બેઠા હતા ત્યારે તેઓ પરસ્પર આ જાતને વિચાર કરવા લાગ્યા કે— ( एवं खलु देवाणुप्पिया ! अम्हं इमे विउले धणे जाव सावतेज्जे अलाहि जाव आसत्तमाओ कुलवंसोओ पकामं दाउं पकामं भोत्तुं पकामं परिभाएउं तं सेयं खलु अम्हं देवाणुप्पिया! अन्नमन्नस्स गिहेसु कल्लाकल्लिं विउलं असणं पाणं खाइम साइमं उवक्खडाविउं) હે દેવાનુપ્રિયે! આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં ગણિમ, ધરિમ, મેય, અને પરિચ્છેદ્ય રૂપ ચારે જાતનું ધન છે. યાવત્ પદ્મરાગ વગેરે રૂપ સ્વાપત્ય પણ છે. કનક સુવર્ણ, રત્ન, મણિ, મોતી, વગેરે બધું છે-અને જે કંઈ છે તે એટલું બધું છે કે સાત પેઢી સુધી પણ જે પુષ્કળ પ્રમાણમાં દાન કરવામાં આવે છતાં તે ખૂટશે નહિ. એથી અમને એ યંગ્ય લાગે છે કે અમે બધા દરરોજ એકબીજાને ઘેર અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ ચાર જાતના આહારે પુષ્કળ પ્રમાણમાં બનાવડાવીએ અને (૩વર્તાવિ પરિમંકમાdi વિરિત્તા) બનાવડાવીને જમીએ. (લગ્નમંત્રણ રૂમડું ઘટતુતિ) આ રીતે બધાએ એકમત થઈને વાત સ્વીકારી લીધી. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ( पडिसुणित्ता कल्लाकल्लि अन्नमानस्स गिहेसु विउलं असण ४ उवक्खडावेंति ) સ્વીકારીને તેઓ એકબીજાને ઘેર પુષ્કળ પ્રમાણમાં અશનપાન વગેરે ચાર જાતના આહારને ખાવા-પીવા લાગ્યા. (तएणं तीसे नागसिरीए माहणीए अन्नया भोयणवारए जाए यावि होत्था) કેઈ એક દિવસે નાગશ્રી બ્રાહ્મણને ભોજન તૈયાર કરવાનો વારો આવ્યો (તપvi લાલરિ વિષઢ ગvi ૪ વવવત) તેણે તે દિવસે પુષ્કળ પ્રમાણમાં ચારે જાતના આહારે બનાવ્યા. (उवक्खडित्ता एगं महं सालइयं तित्तालाउअंबहुसंभार सजुत्तं णेहावगाढं उवक्खडेइ) આહાર બનાવીને તેણે શરç અતુમાં ઉત્પન્ન થયેલી અથવા રસથી સરસ થયેલી તિક્તરસવાળી તુંબીનું શાક બનાવ્યું અને તેમાં સ્વાદ અને સુગધીના માટે હીંગ, મેથી, જીરું વગેરેને વઘાર દીધું હતું એટલે તેની ઉપર ઘી તરતું હતું. (૩૧ 7 git વિદુર ચર્ચા માટે જ્યારે શાક તૈયાર થઈ ગયું ત્યારે તેણે તેમાંથી ફક્ત એક ટીપ જેટલું શાક પિતાની હથેળી ઉપર લઈને ચાખ્યું. ( आसाइत्ता तं खारं कड्डयं अक्खज्जं अभोज्जं विसब्भूयं जाणित्ता एवं बयासी-धिरत्थु णं मम नागसिरीए अहन्नाए, अपुनाए, दूरभगाए दूभगसत्ताए भगणिबोलियाए जीएणं मए सालइए बहुसंभारसंभिए नेहावगाढे उवक्खडिए) ચાખવાથી તેને લાગ્યું કે આ શાક તે ખૂબ જ ખારું છે, ખૂબ જ કડવું છે, ખાવાલાયક નથી, ભેજનમાં કામ લાગે તેવું નથી, આ તે ઝેર જેવું છે, આમ જાણીને તેણે પોતાના મનમાં જ વિચાર કર્યો અને વિચાર કરતાં તેણે પિતાની જાતને જ આ પ્રમાણે કહ્યું કે-અને-નાગશ્રીને–ધિક્કાર છે, હું ખરેખર અધન્યા તેમજ અપુણ્યો છું. હું લેકે દ્વારા આદર મેળવવા લાયક નથી. મારા આ બળને વારંવાર ધિક્કાર છે, મારે આ બળ સાવ નકામું છે. શાક તૈયાર કરવામાં એટલે મેં શ્રમ કર્યો છે તે બધે નકામે ગયે. જેમ લીમ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ ડાની લીંબાળી માણસની સામે આદર મેળવવા યોગ્ય ગણાતી નથી તે પ્રમાણે હું પણ માણસે દ્વારા આદર પ્રાપ્ત કરવા લાયક રહી નથી. એટલે કે હું લેકેની સામે અનાદરણીય થઈ ગઈ છું. મેં શરદુ કાલિક અથવા સરસ Cબીના ફળનું હીંગ, જીરું વગેરે દ્રવ્યોથી યુક્ત અને ઘી વગેરેથી યુક્ત શાક બનાવ્યું છે (સુબા સુવર્ણ જોવા ઇચ ૧) એને તૈયાર કરવામાં મેં વ્યર્થ હીંગ, જીરું, મેથી વગેરે તેમજ ઘી વગેરે વસ્તુઓને દુર્વ્યય કર્યો છે (ર કf નમં કાચા નાતિ, તો મમ સ્થિતિ ખંતિ) જે મારાં દેરાણુને આ વાતની જાણ થશે તે તેઓ ચેકસ મારા ઉપર ગુસ્સે થશે અને મારી નિંદા કરશે. (तं जाव ताच ममं जाउयाओ ण जाणंति ताव ममं सेयं एवं सालइयं तित्तालाउय बहु संभारणेहकयं एगते गोवेत्तए) એથી અત્યારે મને એ જ ગ્ય લાગે છે કે આ શારદિક તિતિલાબ (કડવી તુંબડી) ના શાક ને-કે જે ખૂબ જ સરસ ઘી નાખીને વધારવામાં આવ્યું છે એક તરફ છુપાવીને મૂકી દઉં અને તેની જગ્યાએ (ના મgઢાર્થ જ્ઞાવ નેહાવા કવાયત્તર) બીજી શારદિક મીઠી તુંબડીનું ધી ઉપર તરી રહ્યું છે એવું શાક હીંગ, જીરું અને મેથીમાં વઘારીને બનાઉં. ( एवं संपेहेइ, संपेडित्ता तं सालाइ य जाब गोवेइ, अन्नं सालइयं महुरालाउयं उवक्खडेइ, तेसिं माहणाणं व्हायाणं जाव सुहासनवरगयाणं तं विपुलं असणं ४ परिवेसेइ) - આ જાતને તેણે વિચાર કર્યો, વિચાર કરીને તે શારદિક કડવી તુંબડીના સરસ ઘીમાં વઘારેલા શાકને એક તરફ છૂપાવીને મૂકી દીધું અને બીજી શારદિક મીઠી તુંબડી–ધી–નું હીંગ, જીરું અને મેથીને વઘાર કરીને ઉપર ઘી તરતું શાક બનાવ્યું. એટલામાં તો તેઓ ત્રણે બ્રાહ્મણે સ્નાન વગેરેથી પરવારીને ભોજનશાળામાં આવીને પિતપોતાના આસન ઉપર શાંતિથી બેસી ગયા. તેમને બેસતાં જ તેણે તેઓને અશન વગેરે રૂપ ચારે જાતને આહાર થાળીમાં પીવ. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ( तएणं ते माहणा निमिय भुत्तुत्तरागया समाणा आयंता, चोक्खा परममुह भूया सकम्मसंपउत्ता जाया यावि होत्था) આહાર જ્યારે પીરસાઈ ગયે ત્યારે તેઓ ત્રણે જમ્યા અને જમી પર વારીને કોગળા વગેરે કરીને હાથ મેં સાફ કર્યો અને હાથ મોં સાફ કરીને તેઓ ત્રણે પિતપોતાના કામમાં પરોવાઈ ગયા. (तएणं ताओ माहणीओ व्हायाओ जाव विभूसियाओ तं विपुलं असणं४ाहारिता जेणेव सयाइं२ गेहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सकम्मसंपउत्तामोजायाओ) - ત્યારબાદ તે બ્રાહ્મણીએએ-કે જેઓએ પહેલાં સ્નાન કરીને પિતાને શરીરને સુંદર વસ્ત્રોથી શણગાર્યું હતું-તે પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલ અશન વગેરે રૂપ ચાર જાતને આહાર કર્યો. આહારથી પરવારીને તેઓ પિતાપિતાના વાસભવનમાં જતી રહી અને ત્યાં જઈને તેઓ સવે પિતાપિતાના કામોમાં પરવાઈ ગઈ. સ.૧ (તે i ા તે સમgi ) ફરાર ટીકાઈ–(તેoi #ાટે તેલં સમgi) તે કાળે અને તે સમયે (धम्मघोसा नाम थेरा जाव बहुपरिवारा जेणेव चंपा नाम नयरी जेणेब मुभूमिभागे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं जाव विहरंति परिसा निग्गया, धम्मो कहिओ, परिसापडिगया, तरगं सि धम्मघोसाणं थेराणं अंतेवासीधम्मरूई नाम अणगारे ओराले जाव तेउलेस्से मासं मासेणं खममाणं विहरइ ધર્મષ નામના સ્થવિર પિતાના ઘણા પરિવારની સાથે જ્યાં ચંપા નગરી અને તેમાં પણ જ્યાં તે સભૂમિભાગ નામે ઉદ્યાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ત્યાં રોકાવાની પોતાના આચાર મુજબ આજ્ઞા માંગી. ત્યારપછી તેઓ ત્યાં પિતાના આત્માને તપ અને સંયમથી ભાવિત કરતાં રહેવા લાગ્યા. ચંપા નગરીના બધા કે તેમનાં વંદન તેમજ ધર્મકથા શ્રવણ માટે ત્યાં આવ્યા. તેઓશ્રીએ શ્રુતચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને લેકે પોતપોતાના નિવાસ સ્થાને જતા રહ્યા. ત્યારપછી ધર્મશેષ વિરના અંતેવાસી–જેમનું નામ ધર્મરુચિ અનગાર હતું, જે ખૂબ જ ઉદાર પ્રકૃતિના હતા, વિશિષ્ટ તપસ્યાઓ કરતા રહેતા હતા. જેના પ્રભાવથી એમણે તેજલેશ્યા મેળવી હતી અને તેલેસ્થાને તેમણે પિતાના શરીરમાં જ સંકેચી રાખી હતી. આ તે –લેશ્યાનો પ્રભાવ આ જાતને હોય છે કે જ્યારે તે શરીરની બહાર નીકળે છે ત્યારે ઘણા જ સુધીના ક્ષેત્રમાં મૂકેલી વસ્તુઓને ભસ્મ કરી નાખે છે-માસક્ષપણની ઉપવાસ રૂપ તપસ્યાથી તેઓ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૬૪. Page #72 -------------------------------------------------------------------------- ________________ પેાતાના ત્રિશત અહેરાત્રાત્મક કાળને તે સમયે પસાર કરી રહ્યા હતા એટલે કે તેઓ તે સમયે એક માસની તપસ્યા કરી રહ્યા હતા, ( तरणं से धम्मरु अणगारे मासखमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बीयाए पोरीसए एवं जहा गोयमसामी तहेव उग्गाहेइ, जग्गाहित्ता तव धम्मघोस थेरं आपुच्छर, जात्र चंपाए नयरीए उच्चनीय मज्झिमकुलाई जात्र अडमाणे जेणेव नागसिरीए माहणीए गिहे तेणेव अणुपविट्ठे, तरणं सा नागसिरी माहणी धम्मरूई एज्जमाणं पासइ ) ધર્માંરુચિ અનગાર ગૌતમ સ્વામીની જેમ પ્રથમ પૌરુષીમાં સૂત્રપાઠ રૂપ સ્વાધ્યાય, દ્વિતીય પૌરુષીમાં સૂત્રાથ ચિંતન રૂપ ધ્યાન અને તૃતીય પૌરુષીમાં વસ્ત્ર અને પાત્રાનું પ્રમાન કરતા હતા, માસ ક્ષણના પેાતાના પારણાના દિવસે પણ તેઓએ તૃતીય પૌરુષીમાં વજ્ર-પેાતાનું પ્રમાન કર્રીને પાતાના પાત્રાને લીધા અને લઇને તેઓ ધધેય સ્થવિરની પાસે ગયા. જેમ ગૌતમ સ્વામીને પૂછીને આહાર લાવવા માટે નીકળતા હતા તેમજ તેએએ પુણ્ આહાર લાવવા માટે ધર્મઘાષ સ્થવિરની પાસે આજ્ઞા માંગી. આજ્ઞા મેળવીને તેઓ ચંપા નગરીમાં ઉચ્ચનીચ અને મધ્યમ કુળામાં ભ્રમણ કરતાં જ્યાં નાગશ્રી બ્રાહ્મણીનું ઘર હતું ત્યાં ગયા. નાગશ્રી બ્રાહ્મણીએ તેઓને આવતા જેયા ( पासिता तस्स सालइयस्स बहुसंभारसंभियस्स हावा गाढस्स तित्तकडुयस्स पट्टणट्टयाए हडतुडा उडाए उट्ठेइ, उद्वित्ता जेणेव भत्तधरे तेणेव उबागच्छर ) ત્યારે તરત જ સરસ વધારેલા શ્રી તરતે કડવી તુંબડીનેા આહાર આપવા માટે ઉત્થાન ક્રિયા વડે ઊભી થઈ એટલે કે પેાતાનામાં રહેલી ઊભા થવાની તાકાતથી તે ઊભી થઈ અને હૃષ્ટ તેમજ તુષ્ટ થતી જ્યાં ભેાજનશાળા હતી ત્યાં ગઈ. (उत्रागच्छतं सालइयं तिक्तकडुयं च बहुसंभारसंभियं नेहावगादं धकमरूइयरस अणगारस्स पडिग्ग्रहंसि सव्वमेव निसिरह) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જઈને તેણે તે શારદિક કડવી તુંબડીનું ખૂબ જ સરસ રીતે વધા રેલું તેમજ ઘી તરતું શાક લઈ આવી અને ત્યારપછી ધર્મરુચિ અનગારના પાત્રમાં બધું નાખી દીધું. (तएणं धम्मरूई अणगारे अहापज्जत्तमित्ति कटु णागसिरीए महिणीए गिहाओ पडिनिक्खमइ) ત્યારપછી તે ધર્મરુચિ અનગાર “આ ઉદર પિષણ માટે પર્યાપ્ત છે” એવું જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘેરથી બહાર નીકળ્યા. (पडिनिक्खमित्ता चपाए नयरीए मज्झं मज्झेणं पडिनिक्खमइ, जेणेव मुभूमिभागे उज्जाणे-तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मघोसस्स अदरसामंते अन्नपाणं पडिलेहेइ, पडिलेहित्ता अण्णपाणं करयलंसि पडिदंसइ, तएणं से धम्मघोसाथेरा तस्स सालइस्स जाव नेहावगाहस्स गंधेर्ण अभिभूया समाणा तो सालझ्याओ जाव नेहावगाढाओ एगं बिंदुगं गहाय करयलंसि आसाएइ) નીકળીને ચંપા નગરીની વચ્ચેના માર્ગથી પસાર થતાં જ્યાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ પોતાના આચાર્ય ધર્મષ સ્થવિરની પાસે આવ્યા અને ત્યાં આવીને તેમણે ભિક્ષામાં પ્રાપ્ત થયેલા આહારને બતાવ્યું અને બતાવીને તે શારદિક કડવી તુંબડીના સરસ વઘારેલા ઘી તરતા શાકની સુવાસથી અભિભૂત થતાં તે ધર્મઘોષ આચાચે તે શારદિક સરસ વઘારેલા ઘી તરતા શાકને હથેળી ઉપર મૂકીને ચાખ્યું. (तत्तगं खारं कडुयं अखज्ज अभोज्नं विसभूयं जाणित्ता धम्मरूई अणगारं एवं क्यासी-जइणं तुमं देवाणुप्पिया ! एयं सालइयं जाव नेहावगाई आहारेसि तो गं तुम अकाले चेव जीवियाओ ववरोविज्जसि) ચાખતાં જ “આ તિકત છે, ખારું છે, કડવું છે, અખાદ્ય તેમજ અન્ય છે તથા વિષભૂત છે” આવું જાણીને ધમરુચિ અનગારને તેઓએ આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જે તમે શારદિક કડવી તુંબડીના સરસ વધા રેલા વીતરતા શાકને આહાર કરશે તે ચોક્કસ તમે કમેતે મરી જશે, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ (तं माण तुमं देवाणुप्पिया ! इमं सालइयं जाव आहारेहि माणं तुमं अकाले चेव जीवियाओ ववरोविज्नहि तं गच्छणं तुमं देवाणुप्पिया ! इमं सालइयं एगं. नमणावाए अचित्ते थंडिले पडिहवेहि, परिदृवित्ता अन्नं फासुयं एसणिज्ज असणं पाणं खाइमं साइमं पडिगाहित्ता आहारं आहारेहि) એથી હે દેવાનુપ્રિય ! તમે આ શારદિક તુંબડીના શાકને ખાશે નહિ તેથી અકાળે તમારૂં મરણ પણ થશે નહિ. માટે હે દેવાનુપ્રિય! તમે આ આ શારદિક કડવી તુંબડીના શાકની કેઈપણ એકાંત-નિર્જન સ્થાનમાં કે જ્યાં પ્રિન્દ્રિયાદિ પ્રાણીઓનું સંચરણ હોય નહિ અને જે અચિત્ત હોય એવી ભૂમિ ઉપર પરિણાપના કરી આવે અને પરિઝાપના કર્યા બાદ પ્રાસુક એષણીય ૪૨ દેથી રહિત શુદ્ધ અશન, પાન, ખાદ્ય-વાદ રૂપ બીજો આહાર લાવી તે AEAR अ५ ३. ॥ सूत्र “२ ॥ त एणं से धम्मरूई अणगारे इत्यादि टीर्थ-( त एण ) त्या२पछी ( से धम्मरूई अणगारे धम्मघोसेणं थेरेणं एवं वुत्ते समाणे धम्मघोसस्स थेरस्स अंतियाओ पडिनिक्खमइ ) તે ધર્મરુચિ અનગાર ધર્મઘોષની આ વાત સાંભળીને તેમની પાસેથી सावता २वा. (पडिनिकखमित्ता मुभूमि भागाओ उज्जाणाओ अदूरसामंते थंडिलं पडिलेहेइ, पडिले हित्ता तो सालइयाओ एगं बिंदुगं गहेइ, गहित्ता थंडिलंसि निसरइ, तो णं तस्स सालइयस्स तित्तकडयस्स बहुनेहावगाढस्स गंधेणं बहूणि पिपीलिगा શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ सहस्साणि पाउन्भूयाई जा जहायणं पिपीलिका आहारेइ सा तहा अकाले चेव जीवियाओ ववरोविज्जइ) અને આવીને તેમણે સુભૂમિભાગ ઉદ્યાનથી વધારે દૂર પણ નહિ અને વધારે નજીક પણ નહિ એવા સ્થાને ભૂમિની પ્રતિલેખના કરી. પ્રતિલેખના કરીને તેઓએ તે શારદિક-તિત કડવી તુંબડીના શાકમાંથી એક ટીપા જેટલું શાક લીધું અને લઇને તે ભૂમિભાગ ઉપર નાખી દીધું નાખતાંની સાથે જ ત્યાં શારદિક તિકત-કડવી તુંબડીના ઘી તરતા શાકની સુવાસથી હજાર કડીઓ એકઠી થઈ ગઈ. તેમાંથી જે જે કીડીએ તે શાકને ખાધું હતું તે તે તરતજ ત્યાં મરી ગઈ तएणं तस्स धम्मरुइयस्स अणगारस्ए इमेयारूवे अज्झथिए ५ जइ ताव इम. स्स सालइयस्स जाव एगंमि बिदुगंमि पक्वित्तम्मि अणेगाई पिवीलिया सहस्साई पवरोविजंति, तं जइणं अहं एयं सालइयं थंडलंसि सव्वं निसिरामि तएर्ण बहणं पाणाणं४वह कारणं भविस्सइ तं सेयं खलु ममेयं सालइयं जाय गाढं सयमेव आहारेत्तए આ પ્રમાણે કીડીઓની વિરાધના અને ધર્મરુચિ અનગારને આ જાતને આધ્યાત્મિક કાવત્ મને ગત સ કલ્પ-વિચાર-ઉદ્ભવ્યો. અહીં સંકલ્પના ચિંતિત, પ્રાર્થિત, કલ્પિત આ ત્રણે વિશેષણના ગ્રહણ માટે સૂત્રમાં ૫ ને અંક આપ વામાં આવ્યું છે–કે જ્યારે આ શારદિક તિકત કડવી તુંબડીના શાકના ફક્ત એક ટીપાને પૃથ્વી ઉપર નાખવાથી ઘણું–કીડીઓ હજારે પ્રાણથી વિયુકત થઈ જાય છે ત્યારે હું શારદિક કડવી તુંબડીના બધા શાકને પૃથ્વી ઉપર નાખીશ ત્યારે તે અનેક પ્રાણીઓ ૪ ની વિરાધનાનું કારણ થશે. એથી મને એજ યોગ્ય લાગે છે કે હું આ શારદિક તિકત કડવી તુંબડીના આ સરસ મસાલાવાળા અને દી તરતા શાકને પોતે જ ખાઈ જાઉ. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ ( मम चैव एएणं सरीरेणं णिज्जाउति कट्टु एवं संपेइ, संपेहिता मुहषोत्तियं २ पडिले, पडिलेहित्ता ससिसोवरियं कार्य पमज्जेइ पमज्जित्ता तं सालइयं वित्तकडुयं बहुने हावगाढं बिलमिव पन्नगभूषणं अप्पाणेणं सव्वं सरीर कोहंसि पक्खिव ) મારૂં શરીર જ આ તિકત કડવી તુંબડીના આહારથી નષ્ટ થાય. આ રીતે તેણે પેાતાના મનમાં વારંવાર વિચાર કર્યાં. વિચારીને પેાતાના શરીરને નષ્ટ કરવાના તેમણે મક્કમ વિચાર કર્યાં બાદ તેણે સદેારક મુખવસ્ત્રિકા અને રોહરણની તેમણે પ્રતિલેખના કરી. પ્રતિલેખના કરીને તેમણે પગના તળિયાથી માંડીને મસ્તક સુધીના પેાતાના આખા શરીરની પ્રમાના કરી ત્યારે તેમણે તે શારદિક તિકત કડવી તુ.ખડીના સરસ મસાલાવાળા અને ઉપર ઘી તસ્તા બધા શાકના આહાર કરી લીધે. જેવી રીતે સાપ જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે દરના અનેપાભાગના સ્પર્શ કર્યા વગર તેમાં સીધા પ્રવિષ્ટ થઈ જાય છે તેમજ તે શાક રૂપી સાપ પણુ મુખ રૂપી દરના અને પા ભાગને સ્પર્ષ્યા વગર સીધું ગળામાં થઇને પેટમાં જતું રહ્યું. ( तणं तस्स धम्मरुइस्स तं सालइयं जाब नेहावगाढं आहारियस्स समाणस्स मुहुत्तंतरेणं परिणममाणंसि सरीरंगंसि वेयणा पाउन्भूया उज्जला जाव दुरहियासा - तपणं से धम्मरूई अणगारे अथामे, अबले अवीरिए अपुरिसक्कारपरक्कमे अधारणिज्जमिति कट्टु आयारमंडगं एगंते ठबे, ठवित्ता थंडिल्लं पडिलेहेड, पडिलेहित्ता दम्भसंधारगं संथारे, संधारित्ता दम्भसंथारगं दुरुहद्द, दुरुहित्था पुरत्याभिमुहे संपलियंकनिसन्ने करयलपरिग्गाहियं एवं बयासी ) શાક તે ધરુચિના પેટમાં પહેાંચતાં જ એક મુર્હુત પછી જ્યારે તેનું પાચન શરૂ થયું ત્યારે તેમના શરીરમાં ઉજ્વલ યાત્રતા દુરભિધ્યાસ વેદના થવા માંડી. તેથી તે ધમ રુચિ અનગાર પરાક્રમ વગર, મનેાખળ વગર હતેાત્સાહી થઈને પુરુષાર્થ વગર મની ગયા. હવે આ શરીર ટકવું અશકય થઈ પડયું છે એવી જ્યારે તેઓને પ્રતીતિ થવા લાગી ત્યારે તેમણે પાતાના આચાર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાંડકને-વસ્ત્ર પાત્ર વગેરેને એકાંતમાં મૂકી દીધાં. મૂકયા બાદ તેઓએ સસ્તારક ભૂમિની પ્રતિલેખના કરી. પ્રતિલેખના કરીને તેની ઉપર તેમણે ઇ સસ્તારક કર્ચી દસસ્તારક પાથરીને તે તેની ઉપર બેસીને પૂર્વાશા તરફ મુખ કરીને પકાસનથી તેની ઉપર વિરાજમાન થઈ ગયા. વિરાજમાન થઈને તેઓએ પેાતાના અને હાથેાને જોડયા અને તેમની અંજલી ખનાવીને મસ્તક ઉપર મૂકી અને પેાતાના મનમાં જ કહેવા લાગ્યા. ( नमोत्थु णं अरिहंताणं जाव संपत्ताणं णमोत्थुणं धम्मघोसाणं थेराणं मम धम्मायारियाणं धम्मोवरसगाणं पुवि पि णं मए धम्मघोसाणं थेराणं अंतिए सच्चे पाणावार पच्चक्खाए जात्र जीवाए जाव परिग्गहे, इयाणि पि अहं तेसिं चेब भगवंताणं अंतियं सव्वं पाणाइवायं पच्चक्खामि जाव परिग्गहं पच्चक्खामि जाव जीवाए जहा खंदओ जाब चरिमेहिं उसासेहि बोसिरामित्ति कट्टु आलोइयपडिक्कं समाहिपत्ते कालगए ) ચાવત્ સિદ્ધગતિ મેળવેલા અરિહંત ભગવતાના માટે મારા નમસ્કાર છે ધર્મોપદેશક મારા ધર્માચાય શ્રી ધ ચેષ સ્થવિરના માટે મારા નમસ્કાર છે. પહેલાં દીક્ષા ગ્રહણ કરતી વખતે મે તે ધમ ઘેાષ સ્થવિરની પાસે સમસ્ત પ્રાણા તિપાતા, સમસ્ત મૃષાવાદો, સમસ્ત અનુત્તાદાના સમસ્ત મૈથુને તથા સમસ્ત પરિગ્રહોનું પ્રત્યાખ્યાન કર્યું" હતું. અત્યારે પણ તે જ ભગવતાની સામે સમસ્ત પ્રાણાતિપાત યાવત્ સમસ્ત પરિગ્રહનું યાલજીવ પ્રત્યાખ્યાન કરૂં છું. જીવનના છેલ્લા શ્વાસ સુધી ન્દકની જેમ આ શરીરને ત્યાગ કરૂં છુ'. આ રીતે પેાતાના મનમાં જ કહીને તે ધમ-રુચિ અનગાર આલેાચિત પ્રતિકાંત થઈને આત્મસમાધિમાં તલ્લીન થતાં મરણ પામ્યા. ॥ સૂત્ર 66 ૩ '' || શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૭૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ तपणं ते धम्मधोसा थेरा इत्यादि ટીકા (તાં) ત્યારબાદ (તે ધમ્મનોના ઘેરા) તે ધઘોષ સ્થવિરે (ધમ્મ હર્ બળવાર) ધચિ અનારને (ત્તિર્યંનાન્નિા) બહુ વખતથી બહાર ગયેલા જાણીને (समणे निग्थे सहावेति सदावित्ता एवं क्यासी एवं खलु देवाणुपिया ! धम्मरूई अणगारं मासखमणपारणगंसि सालइयस्स जाच गाढस्स णिसिरणट्टयाए बहिया निग्गयाए - चिरगए, तं गच्छद णं तुभे देवाणुपिया ! धम्मरुइस्स अणगाररस सव्वओ समंता मग्गणगवेसणं करेह ) શ્રમણ નિગ્ર ંથાને ખેલાવ્યા. મેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું-કે હું દેવાનુપ્રિયા ! ધરુચિ અનગાર આજે માસ ખમણની પારણાના દિવસે શાર દિક તિકત કડવી તૂબડીનું સરસ વઘારેલું ઉપર ઘી તરતું શાક આહાર માટે લાવ્યા હતા. તેઓને મેં પ્રતિષ્ઠાપાનની આજ્ઞા આપી છે, તે પરિષ્ઠાપન માટે અહીંથી બહાર ગયા છે. તેએને બહાર ગયાને બહુ જ વખત થયા છે, હજી તેએ। આવ્યા નથી. એથી હું દેવાનુપ્રિયે ! તમે લેકે જાઓ અને ધ રિચ અનગારની ચેમેર માણા તેમજ ગવેષણા કરા, ( तरणं ते समणा निमथा जाव पडिसुर्णेति, पडिणित्ता धम्मघोसाणं थेराणं अंतियाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता धम्मरुइस्स अणगारस्स सम्बओ समता मग्गणगवेसणं करेमाणा जेणेव थंडिल्लं तेणेव उवागच्छंति उवागच्छित्ता धम्मरुहस्स अणगारस्स, सरीरगं निप्पाणं निच्चेङ्कं जीव विप्पजढं पासंति, पासित्ता हाहा अकज्जमित्ति कट्टु धम्मरुइस्स अणगारस्त परिनिव्वाण वत्तियं काउस्सग्गं करेंति ) તે નિગ્રંથ શ્રમણેાએ પેાતાના ધર્માચાય ની આજ્ઞાને સ્વીકારી લીધી અને સ્વીકારીને તેઓ ધર્મ ઘાષ સ્થવિરની પાસેથી નીકળીને ધરુચિ અનગારની બધી રીતે ચામેર માગણા તેમજ ગવેષણા કરવા લાગ્યા. આ રીતે માણુ ગદ્વેષણ કરતાં જ્યાં તે સ્થ'ડિલ હતું-ધરુચિ અનગારના મૃત્યુનું સ્થાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ ધરુચિ અનગારના શરીરને નિષ્પ્રાણ નિશ્ચેષ્ટ અને નિર્જીવ જોયું. આ દૃશ્ય જોતાની સાથે જ તેઓના મુખથી હાય ! હાય ! ના ખેદ સૂચક શબ્દો નીકળી પડયા. તેઓ કહેવા લાગ્યા કે મા બહુ જ ખાટું થયું છે ધ ુચિ અનગારનું દેહાવસાન થઈ ગયું છે. આ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ રીતે કહીને તેમણે ત્યાંજ મૃત શરીરને વસરાવા રૂપ કાર્યોત્સર્ગ કર્યો. (૧૪ત્તા વાદ8 ) કાર્યોત્સર્ગ કરીને તેઓએ ધર્મરુચિ અનગારના આચાર ભાંડકોને તેમજ વસ્ત્રોને લઈ લીધા અને લઈને જ્યાં ધર્મઘેષ સ્થવિર હતા ત્યાં આવ્યા. ( उवागच्छित्ता गमणागमणं पडिक्कमंति, पडिक्कमित्ता एवं वयासो-एवं खलु अम्हे तुम्भं अंतियाओ पडिनिक्खनामो २ सुभूमिभागस्स उन्नाणस्स परिपेरंतेणं धम्मरुइस्स अणगारस्स सव्ध जाव करमाणे जेणेव थंडिल्ले तेणेव उवा० जाव इहं हव्व-मागया तं कालगएणं मंते ! धम्मलई अणगारे इमे से आयारभंडए तएणं त धम्मघोसा थेरा पुवगए उपभोगं गच्छति गच्छित्ता समणे निगंथे निग्गंधीओ य सदावेंति-सदावित्ता एवं वयासी) ત્યાં આવીને તેમણે ઈ પથિક પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ કરીને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે સ્વામિન ! અમે લેકે અહીંથી આપની પાસેથી ગયા અને જઈને સુભૂમિભાગ ઉદ્યાનની ચેમેર ફરતાં ફરતાં ધર્મચિ અનગારની બધી રીતે માગણા ગષણ કરવા લાગ્યા. માર્ગણ તેમજ બવે. પણું કરતાં અમે લેકે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં ધર્મરુચિ અનગારનું મડદું પડયું હતું. અમે લોકો અત્યારે ત્યાંથી જ આવી રહ્યા છીએ. હે ભદંત ! તે ધર્મરુચિ અનગાર મરણ પામ્યા છે. તેઓશ્રીના આ આચાર ભાંડક વસ્ત્રપાત્ર છે. ત્યારપછી તે ધર્મષ સ્થવિરે દષ્ટિવાદના અંતર્ગત શ્રતાધિકાર વિશેષમાં પિતાને ઉપગ લગાવ્યું. તેમાંથી તેઓને આ વાતની જાણ થઈ કે જ્યારે ધર્મરુચિ આહાર લાવવા માટે નગરીમાં ગયા હતા, ત્યારે તેઓ કોના ઘેર ગયા હતા, આ આહાર તેમને કેણે આ હતે વગેરે. પિતાના ઉપયોગથી આ બધી વિગત જાણીને તેમણે નિગ્રંથ શ્રમ અને નિથ શ્રમણીઓને પિતાની પાસે બોલાવી અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે ( एवं खलु अन्जो मम अंतेवासी, धम्मरूई णाम अणगारे पगइभद्दए जाय શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ 66 foote मासं मासेणं अणिक्खित्तेणं तवो कम्मेणं जाव नागसिरीए माहणीए गिहे अणुवितरणं सा नागसिरि माहणी जाब निसीरह, तरणं से धम्मरूई अणगारे अहापज्जमिति कट्टु जान कालं अणवक खेमाणे चिहरइ, सेणं धम्मरूई अणगारे बहुणि वासाणि सामन्नपरियागं पउणित्ता अलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा उड्ड सोहम्म जान सव्वट्टसिद्धे महाविमाणे देवत्ताए उववन्ने ठिई पण्पत्ता) આ ! સાંભળે, વાત એવી છે કે મારા અંતેવાસી શિષ્યધમ રુચિ અનગાર સ્વભાવથી જ ભદ્ર પરિણામી હતા. યાત્રતૂ શબ્દથી અહીં આ પાઠના સ'ગ્રહ થયા છે વર્ચસંતે” ( (पगइपयणुको हमाणमायालोहे मिउमदव સંવળે ત્રાહિને મર્પ) તેએ અવિશ્રાંત-અંતર રહિત-( નિર'તર ) માસ ખમણ કરતા રહેતા હતા. આજે તેમના પારણાના દિવસ હતા, તેઓ આહાર માટે ભ્રમણ કરતાં નાગશ્રી બ્રાહ્મણીના ઘેર ગયા હતા. બ્રાહ્મણીએ શારકિ તિત્ કડવી તુંબડીનું શાક તેમના પાત્રમાં વહેારાખ્યું. ધ રુચિ તેને ક્ષુધા નિવૃત્તિ માટે પર્યાપ્ત જાણીને તેને સ્વીકારી લીધું. તે ધમ રુચિ અનગારે ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું છે અને પાલન કરીને આલેચિત પ્રતિક્રાંત થઇને તેએ સમાધિમાં લીત થઇ ગયા છે. કાળ સમયે કાળ કરીને હવે તેએ સૌધમ વગેરે બાર દેવલાકાથી ઉપર નવ ત્રૈવેયકાથી પણ આગળ જે સČસિદ્ધિ નામે વિમાન છે કે જેમાં ૩૩ સાગરની સ્થિતિ છે અને આ સ્થિતિ જ્યાં બધા દેવાની સરખી છે, તેઓ તેમાં ૩૩ સાગરની સ્થિતિવાળા દેવ થયા છે. अजइण्ण मणुक का सेणं " ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. અનગારે . 66 જઘન્ય અને ( सेणं धम्मई देवे ताओ देवलोगाओ जाव महाविदेहे - वासे सिज्झिहिड, तं धिरत्थूणं अज्जो ! नागसिरीए माहणीए अधन्नाए, अपुन्नाए, जाव णिंबोलि या जाए णं तहारूवे साहू धम्मरूई अणगारे मासखमणवारणगंसि सालइएणं जात्र गाणं अकाले चैव जीवियाओ बवरोविए ) તે ધરુચિ દેવ તે દેવલેાકથી ચવીને યાવત્ મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધિને મેળવશે. હું આર્યાં ! અધન્ય, અપુણ્ય, યાવત્ દુગ નિખગુલિકા જેવી અનાદરણીય તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે કે જેણે તથારૂપ, પ્રકૃતિ ભદ્રત્વ વગેરે ગુણાવાળા સાધુ ધરુચિ અનગારને માસ ખમણુના પારણાંના દિવસે શારદિક તિકત કડવી તુંબડીનું શાક-કે જે સરસ વઘારેલું, જેની ઉપર ઘી તરતું હતુ-વહોરાવ્યું, જેને લીધે મકાળે જ તેઓનુ મરણ થયું. ॥ સૂત્ર “૪” ॥ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮ તાં તે સમળા નળથા ' ચારિ ટીકા ( સફ્ળ ) ત્યારબાદ ( ते समणा निम्गंथा धम्मघोसा थेराणं अतिए एयमहं सोच्चा निसम्म चंपाए सिंघाडगतिग जाव बहुजणस्स एव माइक्खति - घिरत्थुणं देवाणुप्पिया ! नागसिरीए माहणीए जात्र णिबोलियाए जाए णं तहारूवे साहू साहूरूवे सालइएणं जीवियाओ ववशेवेइ ) તે શ્રમણ નિગ્રંથાએ ધગદ્યાષ સ્થવિરના મુખથી આ વાત સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ચંપાનગરીમાં શ્રૃંગાટક મહાપથેા વગેરેમાં ઘણા માણસાને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! બ્રાહ્મણી નાગશ્રીને ધિક્કાર છે અને તે લીમડાની લીખેળીની જેમ અનાદરણીય છે. કેમકે તેણે તથારૂપ સાધુ સાધુરૂપ ધરુચિ અનગારને શારદિક કડવી તુંબડીનું શાક આપીને મારી નાખ્યા છે. ( तरणं तेसिं समणाणं अतिए एयमहं सोचा बहुजणे अन्नमन्नस्स एवमाइक्खड़, एवं भासह रित्थुणं नागसिरीए माहणीए जाव जीवियाओ ववरोविए, तणं ते माहणा चंपाए नयरीए बहुजणस्स अंतिए एयमहं सोचा निसम्म आसुरना जान मिसिमिसेमाणा जेणेव नागसिरी माहणी तेणेव उवागच्छंति ) તે શ્રમણ લેાકેાના સુખચી આ સમાચાર સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ઘણા માણસે એકબીજાની સાથે આ રીતે વાતચીત કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા કે બ્રાહ્મણી નાગશ્રીને ધિક્કાર છે. જેણે ધરુચિ અનગારને શાર્દિક-તિકત કડવી તૂ'બડીના શાકથી મારી નાખ્યા. આ રીતે તે બ્રાહ્મણેાએ એટલે કે સેમ, સેામદત્ત અને સેામભૂતિએ જ્યારે ચા નગરીના અનેક માણસાના મુખથી આ વાત સાંભળી ત્યારે તેએ સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને એકદમ કાધાવિષ્ટ થઈ ગયા અને કીધરૂપી અગ્નિમાં સળગતા જ્યાં નાગશ્નો બ્રાહ્મણી હતી ત્યાં આવ્યા. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ (उवागच्छित्ता णागसिरी माहणीं एवं वयासो-हं भो ! नागसिरी ! अपत्य य पत्थिय दुरंतपंतलक्खणे, हीनपुण्णचाउद्दसे घिरत्थु गं तव अपनाए अपुनाए जाव णिबोलियाए जाए णे तुमे तहारूवे साहू साहूरूवे मासखमणपारणंसि सालइएणं जाव वपरोविए उच्चावएयाहि अक्कोसणाहिं अक्कोसंति...उद्धंसें ति) ત્યાં આવીને તેમણે નાગશ્રી બ્રાહ્મણીને કહ્યું કે કે મુઈ એ નાગશ્રી ! અપ્રાર્થિત પ્રીથકે ! હે દુરંત પ્રાંત લક્ષણે ! એ હીન પુય ચાતુર્દશિકે! તારા જેવી પાપણું અધન્યાને ધિકકાર છે તું દુર્ભગ નિંબાલિકા (લિળી જેવી અનાદરણીય છે. કેમકે તેણે માસ-ખમણના પારણના દિવસે ઘેર આહાર લેવા માટે આવેલા તથારૂપ સાધુ સાધુરૂપ ધર્મરુચિ અનગારને શારદિક તિકત કડવી તુંબડીનું શાક આપીને મારી નાખ્યા છે. તું સાવ નીચ છે, આમ ઘણા ઊંચ-નીચ આકોષ-નિદા-ના વચનથી તેઓએ તેને ફટકારી. તું નીચ ખાનદાનની છે, આ જાતનાં ઉંચા નીચા વચનેથી તેણે બેટી ખરી સંભળાવી. કુળ વગેરેના ગૌરવથી તેણે પતિતા કહ્યું. (उच्चावयाहि णिन्मस्थणाहिं णिन्मत्थंति, उच्चावयाहि णिच्छोडणाहि निच्छो डेंति, तज्जेंति, तालेति तज्जेत्ता तालेता सयाओ गिहाओ निच्छुभंति ) ઉંચા નીચા વચનેથી તેને તિરસકાર કર્યો, ખોટાં ખરાં વચનોથી તેને બીવડાવી. “અમારા ઘરથી તુ બહાર નીકળી જા” વગેરે ભત્પાદક વચનેથી તેણીને બીક બતાવી. “એ પાપણું! તને મજા બતાવવી દઈશું ?” વગેરે વચ. નેથી સામી આંગળી કરીને તેને મારી નાખવાની બીક બતાવવા લાગ્યા અને થપડ લાફા વગેરેથી તેને માર પણ મા, મારપીટ કરીને તેઓએ તેને પિતાના ઘેરથી બહાર કાઢી મૂકી. (तएणं सा नागसिरी सयाओ गिहाओ निच्छूडा समाणी चंपाए नगरीए सिंघाडगतिगचउक्कचच्चरचउम्मुह० बहुजणेणं हीलिज्जमाणी खिंसिज्जमाणी શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ નિહિમાળી, જગમાળી,તન્જિનમાળી વનિમાળી,પિત્તારિત્નમાળી, थुक्कारिज्जमाणी, कत्थइ ठाणं वा निलयं वा अलभमाणी २ दंडिखंडा निवसणा खंडमल्लय खंड खंड धउगहत्थगया फुड्डहडाहडसीसामच्छियाचउगरेणं अभिज्जमाणमग्गा गेहं गेहेणं देहं बलियाए वित्ति कप्पेमाणी विहरइ ) પિતાના ઘેરથી બહાર નીકળીને તે નાગશ્રી ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુમુખ, મહાપથ વગેરે માર્ગો ઉપર જ્યાં ગઈ ત્યાં ત્યાં બધે ઘણા માણસોએ તેની “આ નીચ જાતની છે” વગેરે વચનથી હીલના કરી. બધા માણસો તેની ઉપર ખૂબ જ ગુસ્સે થયા. તેની ગેર હાજરીમાં લેકેએ તેની ખૂબ નિંદા કરી, તેની સામે તેને બધાએ ખરી ખોટી સંભળાવી, આંગળી ચીંધી ચીપીને તેની સાથે મારપીટ કરવાની બીક બતાવવા લાગ્યા. કેઈ કેઈએ તે તેને લાકડી વગેરેને ફટકે પણ માર્યો, ઘણાઓએ તેને ફિટકારી, કેટલાક માણસેએ તેને જોઈને તેની ઉપર ચૂકી દીધું, આવી પરિસ્થિતિને મુકાબલે કરતી કેઈ પણ સ્થાને બેસવાની કે રોકાવાની કે વિશ્રામ કરવાની જગ્યા તે મેળવી શકી નહિ, અને છેવટે ફાટેલા જૂના વસ્ત્રોના કકડાને વીંટાળીને ભિક્ષાના માટે માટીનું ખપ્પર અને પાણીના માટે ફટી માટલીના કકડાને હાથમાં લઈને પેટ ભરવા માટે આમતેમ એક ઘેરથી બીજે ઘેર ભમવા લાગી. તેના માથાના વાળ આમ તેમ અસ્ત વ્યસ્ત રહેતા હતા, શરીર અને વસ્ત્રો વગેરે મેલા હોવાને લીધે માખીઓના ટેળેટેળા તેની પાછળ પાછળ ભમતાં રહેતાં હતાં. (तएणं तीसे नागसिरीए माहणीए तब्भवसि चेव सोलसरोयायंका पाजहमया-तं जहा सासे कासे जोणिमूले, जाव कोढे तएणं सा नागसिरी माहिणी, सोलसहि रोयायंकेहि अभिभूया समाणी अट दुहवसट्टा कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उक्कोसेणं बाबीससागरोवमटिइएसु नेरइयत्ताए उववन्ना) તે નાગશ્રી બ્રાહ્મણને તેજ ભવમાં આ સોળ રોગાતકો પ્રકટ થયા. (૧) શ્વાસ (૨) કાસ (૩) જવર (૪) દાહ (૫) કુક્ષિશૂલ (૬) ભગંદર (૭) અર્શ (૮) નિશુલ (૯) દષ્ટિશલ (૧૦) મૂધ લ (૧૧) અરૂચિ (૧૨) અક્ષિવેદના (૧૩) કર્ણવેદના (૧૪) કડૂ (૧૫) જલંદર (૧૬) કુછ આ સોળ ગાંકેથી અતીવ દુઃખી થયેલી શારીરિક તેમજ માનસિક વ્યથાઓથી વ્યથિત થતી તે નાગશ્રી કાળ અવસરે કાળ કરીને છઠ્ઠી પૃથિવીમાં બાવીસ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકની પર્યાયથી જન્મ પામી. | સૂ. ૫ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ સાળં તો ' ફાર્િ— ટીકા-( સા) તે નાગશ્રી (તે સ્રો ડ ખંત્ત'ન) તે છઠ્ઠી નરકની ભવસ્થિતિ પૂરી થયા બાદ ( દુત્તા ) ત્યાંથી નીકળી અને નીકળીને (मच्छेसु उववन्ना तत्थ णं सत्यवज्झा दाह वक्कंतीए कालमासे कालं किच्चा आहे सत्तमी पुढवीए उक्कोसाए तेत्तीस सागरोवमट्ठिइएस नेरइएस उववना બાળ હવનક) 6 તિયચ ગતિમાં મચ્છથી પર્યાયની જન્મ પામી, ત્યાં તે મત્સ્યના ભવમાં શસ્ત્ર વડે વીંધાઈને દાહથી પીડાઇને કાળ અવસરે કાળ કરીને મરણ પામી અને નીચે સાતમા નરકમાં ૩૩ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરિયકની પર્યાયથી જન્મ પામી. ત્યાંથી નીકળીને ફરી તે મત્સ્યના પર્યાયથી જન્મ પામી. ( तत्थ वि य णं सत्थविज्झा दाहवक्कंतीए दोपि अहे सत्तमीए पु० ) ત્યાં તે ફરી શસ્ત્ર વડે વિદ્ધ થઈને દાહથી પીડાઈને મરી અને મરીને શ્રીજી વખત પણ સાતમાં નરકમાં (જોસ તેતોલસાનોવટ્રિફણ્યુ નેપ સત્રવન્નરૢ) ઉત્કૃષ્ટ ૩૩ સાગરની સ્થિતિ લઈને નૈરિયેકની પર્યાયમાં જન્મ પામી, ( साणं तहिं तो जाव उव्वट्ठित्ता तचंपि मच्छेसु उववन्ना, तत्थ वियणं सत्यवज्झा जाव कालं किच्चा दोच्चंपि छट्ठीए पुढवीए उक्को सेणं तओऽणंतरं उव्वद्वित्ता मच्छे उरएस एवं जहा गोसाले तहा नेयव्वं जात्र रयणप्प भाओ सत्त उववन्ना, तओ उच्चट्टित्ता जाई इमाई खयरविहाणाई जाब अदुत्तरं च णं खरखायरपुढविकाइयत्ता ते तेसु अणेगसतसहस्सखुतो ) ત્યાંની ભસ્થિતિ પૂરી થતાં જ તે ત્યાંથી નીકળી અને નીકળીને ત્રીજી વાર પશુ માછલીના પર્યાયમાં જન્મ પામી. ત્યાં શસ્ત્રથી વીંધાઈને તથા દાહુથી પીડાઈને મરણ પામી અને તે વખતે પણ છડી પૃથિવીમાં ૨૨ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને ઉત્પન્ન થઇ. ત્યાંની ભવસ્થિતિ પૂરી કરીને જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તે ઉરઃ પરિસર્પના પોયમાં જન્મ પામી. ત્યાં પણ તે શસ્ત્રથી વીધાઈને અને દાહથી પીડાઈને કાળ અવસરે કાળ કરીને ધૂમપ્રભા નામની પંચમ પૃથિવીમાં નૈરયિકના પર્યાયથી જન્મ પામી. ત્યાં ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની થઈ. ગેાશાલકની જેમ આનુ વર્ણન જાણી લેવું જોઇએ. મતલખ આની આ છે કે ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચમ નરકથી નીકળીને બીજી વખત પણ તે ઉઃ પરિસના પર્યાયથી જન્મ પામી. ત્યાંથી પણ પહેલાંની જેમજ કાળ અવસરે કાળ કરીને ખીજીવાર પણ આ પંચમ પૃથિવીમાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ 66 Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકેમાં નિરયિકના પર્યાયથી જન્મ પામી. ત્યાંની સ્થિતિ પૂરી કરીને જ્યારે તે ત્યાંથી નીકળી તે ત્રીજી વાર પણ તે ઉરઃ પરિસર્ષમાં ઉત્પન્ન થઈ ત્યાંથી પહેલાંની જેમ કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથિવીમાં કે જ્યાં દશસાગરની નૈરયિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં નરયિકની પર્યાયથી ઉત્પન્ન થઈ, ત્યાંથી નીકળીને તે સિંહના પર્યાયથી જન્મ પામી. પહેલાની જેમ ત્યાંથી પણ મરણ પામીને બીજીવાર પણ ચતુર્થ નરકમાં દશ સાગરની સ્થિતિવાળા નરકમાં નૈરયિકના પર્યાયથી જન્મ પામી. ચતુર્થ નરકથી નીકળીને તે ફરી સિંહના પર્યાયથી ઉત્પન્ન થઈ. ત્યાંથી મરણ પામીને ફરી તે વાલકાપ્રભા નામની ત્રીજી પૃથિવીમાં સાત સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને રચિકની પર્યાયમાં જન્મ પામી. ત્યાંથી નીકળીને તે ફરી તે પક્ષીઓના કુળમાં જન્મ પામી. ત્યાંથી મરણ પામીને ફરી તે ત્રીજા નરકમાં સાત સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકમાં નરયિકના પર્યાયથી ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને ફરી તે પક્ષીઓના કુળમાં ઉત્પન્ન થઈ ત્યાંથી મરણ પામીને ફરી તે બીજી પૃથિવી જે શરામભા છે અને જેના નરકાવાસમાં ત્રણ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે ત્યાં નરયિકના પર્યાયથી તેટલી જ સ્થિતિ લઈને જન્મ પામી. ત્યાંથી નીકળીને સરીસૃપોમાં તે ઉત્પન્ન થઈ ત્યાં શસથી વીંધાઈને તથા દાહથી પીડાઈને મરણ પામી અને ત્યારપછી બીજીવાર પણ બીજી પૃથિવીના નરકાવાસમાં ત્રણ સાગર જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને ઉત્પન્ન થઈ. બીજી પૃથ્વિથી નીકળીને બીજીવાર તે સરીસૃપમાં ઉત્પન્ન થઈ ત્યાંથી યથા સમય મરણ પામીને રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વિમાં ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિવાળા નરકા વાસે માં નરયિકના પર્યાયતી ઉત્પન્ન થઈ ત્યાંની ભવસ્થિતિ પૂરી કરીને તે ત્યાંથી નીકળીને સંસી-છામાં, ત્યાંથી પણ મરણ પામીને અસંસી-છામાં અને ફરી ત્યાંથી મરણ પામીને બીજીવાર પણ પહેલી પૃષ્યિમાં ૧ એક પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિવાળા નરકાવાસોમાં નરયિકના પર્યાયથી જન્મ પામી. તે રત્નપ્રભા પૃથ્વિથી નીકળીને ફરી તે જેટલા પક્ષી ભેદે છેચમ પક્ષી વગેરે છે તેમાં અને ત્યારપછી ખર-બાદર પૃથ્વિીકાય વગેરે ભેદ છે તેમાં ખર-આદર પૃશિવકાયિકના રૂપમાં લાખ વાર જન્મ પામી. સૂ. ૬ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ સુકુમારિકા કે ચરિત્રકા વર્ણન સા ળ સોડાંત ચિત્તા ' ચાર્િ—— ટીકાથ(ત્તા નં તોડનંતર' દુત્તા ) ત્યારપછી તે નાગશ્રી ખર પૃથ્વિકા યિકથી નીકળીને ( દેવ મંજૂરીને ટ્રીય માટે વાતે ચંપાર્નચરીક્ સાતसत्यवास्स भद्दा भारियाए कुच्छिसि दायित्ताए पच्चायाया ) એ જ જ મૂઠ્ઠીપ નામના દ્વીપમાં આવેલા ભારત નામના ક્ષેત્રમાં વિદ્યમાન ચપાનગરીમાં સાગરદત્ત શેઠની ધર્મપત્ની ભદ્રાના ઉદરમાં પુત્રી રૂપમાં અવતરી. (तर सा भद्दा सत्यवाही नवहं मासाणं० दारियं पयाया सुकुमालकोम - लियं गयतालुयमाणं ती से दारियाए निव्वत्तवारिसाहियाए अम्मापियरो इमं पयारूवं गोन्नं गुणनिफन्नं नामधेज्जं करेंति, जम्हाणं अम्हे एसा दारिया सुकुमाला जयतालुयसमाणा तं होणं अहं इमी से दारियाए नामधेज्जे सुकुमालिया) ભદ્રા સાવાહીના ગના નવ માસ અને સાઢા સાત દિવસ રાત પૂરા થઇ ચૂકયા ત્યારે તેણે પુત્રીને જન્મ આપ્યા. આ પુત્રી અતીવ કામળાંગી હતી. હાથીના તાળવાનેા ભાગ જેવા સુકેામળ હાય છે, તે તેવીજ કામળ હતી. જ્યારે તે ખાર દિવસની થઈ ગઈ ત્યારે તેના માતાપિતાએ જેવું નામ તેવા ગુણવાળી એ કહેવત મુજખ ગુણીના આધારે તેના નામ સસ્કાર કરવાને વિચાર કર્યા. વિચાર કર્યાં બાદ તેએએ પેાતાની પુત્રીની સુકેામળ દૃષ્ટિ સમક્ષ રાખીને એટલે કે તેઓએ આ પ્રમાણે વિચારીને કે આ મારી પુત્રી હાથીના તાળવા જેવી સુકેામળ છે માટે એનું નામ સુકુમારી રાખીએ. (तपणं ती से दारियार अम्माबियरो नामवेज्जं करेंति समालियति ) તે કન્યાનું નામ સુકુમારી રાખ્યુ. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ( तरणं सा सुकुमारिया दारिया पंचधाई परिगहिया तं जहा - खीरधाईए जाव गिरिकंदर मालिणा इव चंपकलया निव्वाए निव्वाघायंसि जाव परिवड्डूइतणं सा सूमालिया दारिया उम्मुक्कबालभावा जाव रूवेणं य जोव्वणेण लावणेण य उक्किट्ठा उक्किट्ठ सरीरा जाया यावि होत्था ) તેના રક્ષણ માટે માતા-પિતાએ ૫ ધાય-માતાએ ઉપમાતાએની નીમશુક કરી, તેમનાં નામેા નીચે લખ્યા મુજખ છે—ક્ષીરધાત્રી-દૂધ પીવડાવનાર ષાય, મનધાત્રી-વસ્ત્ર, માળા, અલંકાર વગેરે પહેરાવનારી ધાય, મજ્જન ધાત્રી-સ્નાન કરાવનારી ધાય-ક્રીડનધાત્રી રમાડનાર ધાય, અકધાત્રી–પેાતાના ખેાળામાં બેસાડનારી થાય, આ રીતે આ ૫ ધાય માતાઓ વડે પાલિત થતીઉપપાલિત થતી, આર્લિગ્યમાન થતી, યમાન થતી અને પ્રચુષ્યમાન થતી તે સુકુમારિકા કન્યા ગિરિક ંદરાઓમાં ઉત્પન્ન થયેલી ચંપકલતાની જેમ મહાવાતથી રક્ષિત તેમજ બીજા ઉપદ્રવેાથી રહિત સ્થાનમાં સુખેથી વધે છે. તેમજ મેટી થવા લાગી. ધીમે ધીમે જ્યારે તે ખચપણ વટાવીને યુવાવસ્થા સ ́પન્ન થવા માંડી ત્યારે તેના શરીર ઉપર યૌવનના ચિહ્નો દેખાવાલાગ્યાં. તે સમયે તે રૂપઆકૃતિ-થી, ચૌબન-તારૂણ્ય-થી અને ચૌવનાવસ્થા જનિત સવિશેષ કાંતિથી વિશિષ્ટ શાલા સપન્ન થઇ ગઇ અને તેના શરીરનાં બધાં અંગો સુદર થઈ ગયાં, એટલે કે તે વખતે તે સર્વાંગ સુંદરી બની ગઈ. ।। સૂત્ર ૭ II तत्थणं चंपा इत्यादि - ટીકા-(તસ્થળ ચંવાદ્ નરીક્ નિળને નાન સથવારે અને તણાં નિળ दत्तस्स भद्दा भारिया, सुमाला इड्डा जाव माणुस्सए काम मोए पच्चणुब्भवमाणा વિટ્ટુ)તે ચંપા નગરીમાં જીનવ્રુત્ત નામે એક સાથવાહ રહેતા હતા. તે ધન માન્ય વગેરેથી સવિશેષ સપન્ન તેમજ સમાજમાં પૂછાતા માણુસ હતા. તેની ધર્મ પત્નીનું નામ ભદ્રા હતું, તે સર્વાંગ સુંદરી હતી. તેના બધા અગા અને ઉપાંગે બહુ જ સુકામળ હતાં, તે પેાતાના પતિને અહુજ વહાલી હતી. પતિની સાથે મનુષ્ય ભવના કામલેગા ભાગવતી તે સુખેથી પોતાને વખત પસાર કરી રહી હતી. ( तस्सर्ण जिथत्तस्स पुत्ते भद्दाए भारियाए अत्तए सागरए नाम दारए सुकुमाले जाव सुरूचे) ભદ્રાભાર્યાથી ઉત્પન્ન થયેલા ભદ્રાભાને એક પુત્ર હતા, તેનું નામ સાગર હતું. તે સુકુમાર યાવત્ સુંદર રૂપવાન હતા. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ८० Page #88 -------------------------------------------------------------------------- ________________ तएणं से जिणदत्ते सत्थवाहे अन्नया कयाई साओ गिहाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता सागरदत्तस्स गिहस्स अदूरसामंतेणं वीईवयई) એક દિવસે જનદત્ત સાર્થવાહ પોતાને ઘેરથી બહાર નીકળે અને નીકળીને સાગરદત્તના ઘરની પાસે થઈને જઈ રહ્યો હતે. ( इमं च णं म्मालिया दारिया ण्हाया चेडियासंघपरिवुडा उप्पिं आगासतलगंसि कणगतेदूसएणं कीलमाणी २ विहरइ) તે વખતે સુકુમારિકા દારિકા નાન કરીને પિતાના મહેલની અગાશી ઉપર દાસી સમૂહની સાથે સુવર્ણમય કંદુક (દડી) રમતી હતી. (तएणं से जिणदत्ते सत्थवाहे सूमालियं दारियं पासइ पासित्ता सूमालियाए दारियाए रूवेय ३ जाय विम्हए कोडुबिय पुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी एसणं देवाणुप्पिया ! कस्स दारिया किं वा नामधेज से ! तएणं ते कोईविय पुरिषा निणदत्तेण सत्यवाहेण एवं वुत्ता समाणा हट्ट करयल जाव एवं वयासीएसणं देवाणुप्पिया ! सागरदत्तस्स सत्यवाहस्स धूया भदाए अत्तिया सूमालिया नाम दारिया सुकुमालपाणिपाया जाव, उक्किट्ठसरीरा) રમતી સુકુમાર દારિકાને જીનદત્ત સાથે વાહે જોઈ જોઈને તેઓ સુકુમાર દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યમાં આશ્ચર્ય ચકિત થઈ ગયા અને ત્યાર પછી તેમણે કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બેલાવીને તે તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે! આ કન્યા કેની છે? એનું નામ છે છે ? જીનદત્ત સાર્થવાહ વડે એવી રીતે પૂછાએલા તે કૌટુંબિક પુરૂએ હષિત થઈને પિતાના બંને હાથ જોડીને બહુજ વિનયની સાથે તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! સાર્થવાહ સાગરદત્તની આ પુત્રી છે. ભદ્રાભાર્યાના ઉદરથી આને જન્મ થયે છે સુકુમારિકા આનું નામ છે. એના હાથપગ ખૂબ જ સુકે મળ ચાવત રૂપ, યૌવન અને લાવાથી આ સર્વોત્કૃષ્ટ છે અને સર્વાગ સુંદરી છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ (तएणं से निणदत्ते सत्थवाहे तेसिं कौडुबियाणं अंतिए एयमढे सोच्चाजेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पहाए, जाच मित्तणाइ परिखुडे चंपाए० जेणेव सागरदत्तस्स गिहे तेणेव उवागच्छइ, तएणं सागरदत्ते सत्यवाहे, जिणदत्तं सत्थवाहं एज्जमाणं पासइ, पासित्ता आसणाओ अब्भुट्टेइ, अब्भुद्वित्ता आसणेणं उवणिमंतेइ उवणिमंतित्ता आसत्थं वीसत्थं सुहासणवरगयं एवं वयासी) જનદત્ત સાર્થવાહે તે કૌટુંબિક પુરૂષના મુખથી આ વાત સાંભળીને સૌ પહેલાં તેઓ પિતાને ઘેર ગયા. ત્યાં પહોંચીને તેમણે સ્નાન કર્યું. યાવત પછી તે પિતાના મિત્ર, જ્ઞાતિ વગેરે પરિજનોની સાથે ચંપા નગરીની વચ્ચે થઈને જ્યાં સાગરદત્તનું ઘર હતું ત્યાં પહોંચ્યા. સાગરદત્ત જીનદત્ત સાર્થવાહને પિતાને ઘેર આવતા જઈને ત્વરાથી તે પિતાના આસન ઉપરથી ઊભું થઈ ગયું અને ઊભે થઈને “તમે અહીં બેસે ” આ રીતે તેમને કહેવા લાગ્યું. જ્યારે તેઓ ઉચિત સ્થાને બેસી ગયા અને આસ્વસ્થ વિશ્વસ્થ થઈ ચૂકયા ત્યારે વિશિષ્ટ આસન ઉપર શાંતિપૂર્વક બેઠેલા તે જનદત્ત સાર્થવાહને તેણે આ પ્રમાણે કહ્યું-(મા રેવાણદિવા! મિામ ) હે દેવાનુપ્રિય! બતાવે અહીં પધારવાની પાછળ આપને શો હેતુ છે? કયા પ્રજનથી આપ અહીં આવ્યા છે? (तएणं से जिणदत्त सत्थवाहे सागरदत्तं सत्थवाहं एवं क्यासी-एवं खलु अहं देवाणुपिया! तव धूयं भदाए अंतियं ममालियं सागरस्स भारियत्ताए वरेमि जइणं जाणाह देवाणुप्पिया ! जुत्तं वा पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो दिज्जउ णं सूमालिया सागरस्स) જીનદત્ત સાર્થવાહે સાગરદત્ત સાથે વાહને ત્યારે આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! હું તમારી સુભદ્રાના ઉદરથી જન્મ પામેલી સુમાલિકા પુત્રીને મારા પત્ર સાગરની પત્ની બનાવવા ઈચ્છું છું. આપ જે મારી માગણી ઉચિત સમજતા હો, કુળ-મર્યાદા એગ્ય તેમજ મારો પુત્ર તમારી કન્યા માટે યોગ્ય શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ છે, આ સંબંધ સારા છે, કન્યા તેમજ વરના આ લગ્ન સબધ કુળ રૂપ અને ગુણાને અનુરૂપ છે તે તમે તમારી પુત્રી સુકુમારિકાને મારા પુત્ર સાગરને માટે આપેા. (તણ્ડ લેવાનુંવિચા ! f* ચામો સુધી સુમાહિયાપ ?) હે દેવાસુપ્રિય ! સાથે સાથે એ પણ અમને જણાવેા કે સુકુમારી દારિકાના સમાનાથ અમે શું દ્રવ્ય રૂપમાં આપીએ ( तरणं से सागरदचे तं जिणदत्तं एवं वयासी एवं खलु देवाणुप्पिया ! सूमालिया दारिया मम एगा एग जाया इट्ठा जाव किमंगपुण पासणयाए तं नो खलु अहं इच्छामि समालियाए दारियाए खणमवि विप्पओगं तं जइर्ण देवाणुप्पिया ! सागरदारए मम घरजामाउए भवइ, तो णं अहं सागरस्स दारगस्स सुमालियं યુવામિ ) ત્યારે સાગરદત્ત જીનદ્યત્તને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! આ સુકુમારિકા દ્વારિકા મારે એકની એક પુત્રી છે અને આ એક જ જન્મી છે. આ મને ઇષ્ટ યાવતુ મનેામ છે-એટલે કે કાંત છે, પ્રિય છે, અને મનેમ છે. અનુકૂળ હોવા ખદલ ઇષ્ટ, ઇપ્સિત હેાવાથી કાંત, પ્રીતિપાત્ર હોવા બદલ પ્રિય અને મનને ગમે એવી હેાવાથી મનેાજ્ઞ તથા મનનેા આશ્રય હાવાથી મનેામ છે. વધારે શુ કહું! આ તા અમને ઉર્દુ ખર પુષ્પની જેમ દન-દુર્લભ હતી. સાંભળવાની તે વાત જ શી કરવી ! એથી આને હું આપવા ઈચ્છતા નથી. કારણ કે એના વગર હું ક્ષણવાર પણ રહી શકતા નથી. એટલા માટે હૈ દેવાનુપ્રિય ! સાગર જો ઘર જમાઈ થઈને મારી પાસે રહેવા ઈચ્છતા હાય તે હું આ મારી સુકુમારીકા પુત્રી તેમને આપી શકું તેમ છું. ( तरणं से जिणदते सत्यवाहे सागरदत्ते णं सत्यवाहे णं एवं बुत्ते समाणे जेणेव सए गिहे तेणेव उवागच्छह, उवागच्छित्ता सागरदारंग सदावेह, सद्दावित्ता एवं नवासी एवं खलु पुत्ता ! सागरदत्ते सत्थवाहे मम एवं वयासी - एवं खल શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ देवाशुपिया ! सूमालिया दारिया मम एगा एगजाया इट्ठा तं चैव जइर्ण सागरदारए मम घरजमाउए भवइ ता दलयामि ) આ રીતે જીનદત્ત સાવાડ તેમની આ વાત સાંભળીને તે જીનવ્રુત્ત સાવાહ જ્યાં પેાતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે પેાતાના સાગરપુત્રને એલાબ્યા. ખેલાવીને તેણે તેને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર સાગરદત્ત સાથે વાહે મને આ પ્રમાણે કહ્યુ` છે કે તમારા પુત્ર સાગર એ મા ઘર જમાઈ રહેવા કબૂલતા હાય તો હું મારી પુત્રી સુકુમારિકા તેમને આપવા તૈયાર છું. તેઓ તમને ઘર જમાઈ મનાવવા એટલા માટે ઈચ્છે છે કે સુકુમારિકા દારિકા તેમની એકની એક પુત્રી છે. તે તેમને અતીવ ઈષ્ટ યાવતુ મનેામ છે. આ રીતે સાગરદત્ત જે કંઇ કહ્યું હતું તે બધું તેમણે પેાતાના પુત્ર સાગર આગળ રજૂ કર્યું. અને છેવટે કહ્યું કે એટલા માટે જ તે એક ક્ષણ પણ ાતાની પુત્રીના વિયેાગ સહી શકતા નથી. તમને તે આ કારણથી જ ઘર જમાઈ બનાવવા ઇચ્છે છે. ' ', (तरण से सागरए दारए जिणदत्ते णं सत्यवाहे णं एवं वृत्ते समाणे तुसिणीए संचिgs, तरणं जिणदत्ते सत्थवाहे अन्नया कयाई सोहणंसि तिहिकरण दिवसणक्खत्तमुहूत्तंसि विउलं असणपान खाइम साइमं उबक्खडावे, उबक्खडावित्ता मित्तणाई आमंते, जाव सम्माणित्ता सागरं दारगं व्हायं जाव सव्वालंकारविभूसियं करे, करिता पुरिसस हस्सवाहिणिं सीयं दुरूहावे, दुरूहावित्ता मित्तणाइ जाव संपरिवुड सब्बिडीए साओ गिहाओ निग्गच्छ, निग्गच्छित्ता चंपा नयरिं मज्यं मज्झेण जेणेव सागरदत्तस्स गिहे तेणेव उवागच्छर ) જીનવ્રુત્ત સાવાહ વડે આ પ્રમાણે કહેવાયેલે સાગર પુત્ર એકદમ ચૂપ થઈને બેસી જ રહ્યો. તેણે કાઇ પણ જાતને જવાબ આપ્યા નહિ. એક દિવસ જીનદત્તે શુભતિથિ, કરણ, દિવસ, નક્ષત્ર મુહૂત્તમાં પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહાર બનાવડાવ્યે. અનાવડાવીને તેણે પાતાના મિત્ર, જ્ઞાતિ વગેરે સબંધીઓને આમત્રિત કર્યાં. આામત્રિત કરીને તેણે તે બધા આવેલા સ’બધીઓને જમાડયા. જમા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ ડિને બધાને વસ્ત્રો વગેરે આપીને સત્કાર કર્યો, સત્કાર કરીને તેણે તેમનું સ્વાગત વચન વડે સન્માન કર્યું. સન્માન કર્યા બાદ તેણે પોતાના સાગર પુત્રને સ્નાન કરાવ્યું સ્નાન કરાવીને તેણે તેને બધા અલંકારોથી શણગાર્યો, શણગારીને તેણે તેને પુરુષ–સહસ્ત્રવાહિની પાલખીમાં બેસાડ. ત્યારપછી મિત્ર, જ્ઞાતિ, સ્વજન સંબંધીઓને સાથે લઈને તે પિતાના સંપૂર્ણ વૈભવની સાથે પિતાના ઘેરથી નીક-નીકળીને ચંપા નગરીની વચ્ચે થઈને તે જ્યાં સાગરદત્તનું ઘર હતું ત્યાં પહોંચ્છે. ( उवागच्छित्ता सीयाओ पच्चोरुहावेइ, पच्चोरुहावित्ता सागरगं दारगं सा. गरदत्तस्स सत्य. उवणेइ, तएणं, सागरदत्ते सस्थवाहे विपुलअसणपाणखाइम साइमं उवक्खडावेइ, उवक्खडाविता जाव सम्माणत्ता सागरगं दारगं सूमालियाए दारियाए सद्धिं पट्टयं, दुरूहावेइ, दुरूहावित्ता सेयापीएहिं कल सेहिं मज्जावेइ, मज्जावित्ता अग्गिहोमं करावेइ, फरावित्ता सागरदारयं सूमालियाए दारियाए पाणि गिहावेइ) ત્યાં પહોંચીને તેણે પિતાના પુત્ર સાગરને પાલખીમાંથી નીચે ઉતાર્યો અને ઉતારીને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો. સાગરદન સાર્થવાહે પણ પહેલેથી જ પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતને આહાર તૈયાર કરાવીને રાખ્યો હતો. તેણે મિત્ર વગેરે કેની સાથે જીનદત્ત સાર્થવાહને આનંદની સાથે જમાડયા અને ત્યારપછી તેણે સૌને સત્કાર તેમજ સન્માન કર્યું. સત્કાર અને સન્માન કર્યા બાદ સાગરદત્તે સાગરદારકને પિતાની પુત્રી સુકુમારિકાની સાથે એક પટ્ટક ઉપર બેસાડ. બેસાડીને સોના-ચાંદીના કળશેથી તેમને અભિષેક કરાવડાવ્યું. અભિષેકનું કામ પૂરું થયા બાદ તેણે અગ્નિહામ કરાવ્યું. અસિહોમની વિધિ પૂરી થઈ ગઈ ત્યારે સાગરદત્તે પોતાની પુત્રી સુકુમારિકાને સાગરની સાથે હસ્તમેળાપ કરાવી દીધે એટલે કે લગ્ન કરાવી દીધાં. તે સૂ. ૮ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ 'तएणं सागरदारए' इत्यादि ટીકાર્થ-(તoi) ત્યારપછી એટલે કે સાગરદારકે જ્યારે હસ્તમેળાપ કર્યો ત્યારે (રાજા ) તે સાગરને ((માસ્ટિચાર રિચા) સુકુમાર દારિકાને (જિ. વાલં) તે હાથને સ્પર્શ (મંથા વિવે) આ પ્રમાણે લાગ્યો કે (से जहा नामएं असि पत्तेइ वा जाव मुम्मुरेइ वा, एत्तो अणिद्वत्तराए चेव पाणिफासं पडिसंवेदेइ) જાણે તે અસિપત્ર-તરવારને સ્પર્શ ન હોય, યાવત્ અગ્નિકણ મિશ્રિત ભસ્મને સ્પર્શ ન હોય. અહીં “યાવત” શબ્દથી ___ (करपत्तेइ वा खुरपत्तेइ वा, कलंबचीरियापत्तेइ वा सत्ति अग्गेइ वा कौतग्गेइ तोमरग्गेइ वा, भिंडिमालग्गे वा सूचिकलावएइ वा विच्छ्य डंकेइ वा, कविकच्छुइ वा इंगालेइ वा, मुम्मुरेइ वा अच्चोइ वा जालेइ वा, आलाइ वा सुद्धागणीइ वा भवेयारूवे सिया ? नो इणढे समढे) કરપત્ર-કરવત, સુર૫ત્ર – અો, કદંબચીરિક પત્ર-છરિકા કે જેનો અગ્રભાગ એકદમ તીક્ષણ હોય છે, શકિત-અગ્ર–શકિત,-ત્રિશૂળ અથવા આયુધ વિશેષને અગ્રભાગ, કુંતાગ્ર-ભાલાની અણુ, મરા-તીરની અણી, બિંદિવાલવિશેષને અગ્રભાગ, સૂચકલાપને અગ્રભાગ, વીંછીને ડંખ, કવિકચ્છ-કવચજેના સ્પર્શથી ખંજવાળ આવે છે, વાળ રહિત અગ્નિ, મુર્મર-અગ્નિકણ મિશ્રિત ભરમ, અર્ચિ-લાકડાએથી સળગતી જવાળા, જવાળા-લાકડા વગરની જવાળા, અલાત-ઉત્સુક, શુદ્ધ અગ્નિ-લેહપિંડસ્થ અગ્નિ-આટલી વસ્તુઓનું ગ્રહણ કરવું જોઈએ. આ અસિપત્રથી માંડીને શુદ્ધ અગ્નિ સુધીના પદાર્થોને જે જાતને સ્પર્શ હોય છે તે જ સુકુમારિકાના હાથને પણ પર્શ હતો. પણ હકીકતમાં તે આ વસ્તુઓની સમાનતા પણ તેના તહણ સ્પર્શની સાથે કરી શકાય તેમ નથી કેમકે તેના હાથને સ્પર્શ તે ઉકત વસ્તુઓના સ્પર્શ કરતાં પણ વધારે અનિષ્ટતર હતા, અકાંતતરક હતું, અતીવ અકમનીય હતું, અપ્રિયતરક હતું, અત્યંત દુઃખજનક હતું, અમને મતરક હતું, પૂબજ મને વિકૃતિજનક હતો, અમનેમ તરક હો, બહુ જમના પ્રતિકૂળ હતો. (तएणं से सागरए अकामए अवसवसे मुहत्तमित्तं संचिट्ठइ, तएणं से सा શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ गरदत्ते सत्थवाहे सागरस्स दारगस्स अम्मापियरो मित्तगाइ० विउलेणं असणं पाणं खाइमं साइमं पुप्फवस्थ जाव सम्माणेता पडिवि सज्जति ) એટલા માટે તે સાગર તેમાં અભિલાષાથી રહિત બની ગયે. છતાંએ તે ત્યાં લાચાર થઈને થોડા વખત સુધી શેકાય. સાગરદત્ત સાર્થવાહે સાગર દારકના માતાપિતાને તેમજ તેના મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી પરિજનેને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારથી અને પુષ્પ વસ્ત્ર, ગંધ, માળા તેમજ અલંકારથી બહુ સત્કાર અને સન્માન કર્યું. સાર તેમજ સન્માન કરીને તેણે સૌને પિતાને ત્યાંથી વિદાય કર્યા. (तएणं सागरए दारए ममालियाए सद्धिं जेणेव वासगिहे तेणेव उवागच्छइ उवागच्छित्ता सूमालियाए दारियाए सद्धि तलिगंसि निवज्जइ, तएणं से सागरए दारए सूमालियाए दारियाए इमं एयारूवं अंगफास पडिसंवेदे से जहा नामए असिपतेइ वा जाव अमगामयरागं चेव अंगफास पचणुभवमाणे विहरइ तरण से सागरए अंगफासं असहमाणे अवसबसे मुहुत्तमित्तं संचिट्ठइ) - ત્યારપછી સાગર દારક સુકુમારિકાની સાથે જ્યાં વાસગૃહ-શયનઘર હતું ત્યાં ગયે, ત્યાં જઈને તે સુકુમારિકાની સાથે એક શમ્યા ઉપર બેસી ગયે. બેઠા બાદ તે સાગર દારકને સુકુમારિકા દારિકાને અંગસ્પર્શ એવા પ્રકારને જણાય કે તે અસિપત્ર – તરવાર વગેરેને સ્પર્શ ન હોય! અસિપત્ર વગેરે કરતાં પણ તેને અંગે સ્પર્શ યાવત અમને મારક હતું. આ રીતે તેના અંગ સ્પશને અનુભવ સાગર દારક લાચાર થઈને ત્યાં થોડા વખત સુધી કાર્યો અને ત્યારબાદ જ્યારે તેને તે સ્પર્શ અસહ્ય થઈ પડે ત્યારે (तएणं से सागरदारए सूमालियं दारियं सुहपमुत्तं जाणिवा सूमालियाए दारियाए पासाउ उद्देइ, उहित्ता जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयणीयंसि निवज्जइ, तएणं ममालिया दारिया तो मुहुर्ततरस्स શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૮૭. Page #95 -------------------------------------------------------------------------- ________________ पडिबुद्धा समाणी पइव्वया पइमणुरत्ता पत्तिपासे अपस्समागी तलिमाउ उद्देई उद्वित्ता उवागज्छइ ) તે સાગર દારક તે સુકુમારિકા દારિકાને સુખેથી સૂતેલી જાણીને તેની પાસેથી ઉઠ, અને ઉઠીને જ્યાં પિતાની શા હતી ત્યાં જ રહ્યો. ત્યાં જઈને તે તેની ઉપર પડી ગયો. એટલામાં એક મુહૂર્ત પછી પતિમાં અનુરક્ત બનેલી પતિવ્રતા સુકુમારિકા દારિકા જાગી ગઈ અને પિતાની પાસે પતિ ન જોતાં પિતાની શય્યા ઉપરથી ઉઠી અને બેઠી ગઈ. ત્યારપછી તે ઉઠીને જ્યાં સાગર દારકની શય્યા હતી ત્યાં ગઈ. (વારિકા તારણ પાસે ) ત્યાં જઈને તે તેના પડખામાં સૂઈ ગઈ. (तएणं से सागरदारए ममालियाए दारियाए दुच्चंपि इमं एयारूवं अंगफास पडिसंवेदेइ जाव अकामए अवसव्व से मुहुत्तमित्तं संचिइतरणं से सागरदारए समा. लियं दारियं सुहपसुत्तं जाणित्ता सयणिज्जाओ उद्देइ,उद्वित्ता वासघरस्स दारं विहा. डेई,विहाडित्ता मारामुक्के विव काए जामेव दिसि पाउन्भूए तामेव दिसि पडिगए) 1 સાગર દારકને સુકુમારિકાને બીજીવારને અંગ સ્પર્શ પણ પહેલાંની એમજ લાગે. એટલા માટે તેની પાસે સૂવાની ઈચ્છા ન હોવા છતએ તે વિવશ થઇને થોડીવાર સુધી તેની પાસે પડી રહ્યો. જ્યારે તે સારી રીતે સુઈ ગઈ ત્યારે તે તેને સુખેથી સૂતી જાણીને તેની પાસેથી ઉઠશે અને ઉઠીને તેણે તે વાસગૃહના બારણાને ઉઘાડયું. ઉઘાડીને જેમ મારા-મુક્ત કાગડે જલદી નીકળી જાય છે તેમજ તે પણ બહુ જ ત્વરાથી ત્યાંથી નીકળીને જે દિશા તરફથી આવ્યું હતું તે જ દિશા તરફ પાછો જતો રહ્યો. જે સ્થાને પ્રાણીઓ મારી નાખવામાં આવે છે તેનું નામ “મારા” (વધસ્થાન) છે. આ “મારાથી છૂટીને આમ બે અર્થો ‘મારામુક્ત” શબ્દના થઈ શકે છે. એ સૂત્ર ૯ છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ८८ Page #96 -------------------------------------------------------------------------- ________________ ( तरणं सूमालिया दारिया इत्यादि टीडार्थ - ( तएणं ) त्यारणाह ( सूमालिया दारिया ) सुकुमारि हारिडा ( तओ मुहुत्ततरस्स पडिबुद्धा पइवया जाव अपासमाणी ) थे भुहूर्त पछी જાગી ગઈ. તે પતિવ્રતાએ ત્યાં પાતાના પતિને જ્યારે જોયા નહિ ત્યારે ( सयणिज्जाओ उट्ठेइ, सागरस्स दारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करमाणी २ वासरस्स दारं विहाडियं पास, पासित्ता एवं वयासी ) શય્યા ઉપરથી ઊભી થઈ અને ત્યારપછી તેણે ત્યાંજ આસપાસ ચેામેર સાગર દ્વારકની માણા-ગવેષણા કરી. જ્યારે તેણે શયનગૃહના બારણાને ઉઘાડેલું જોયું ત્યારે તેને વિચાર આવ્યા કે ( गए से सागरे चिकट्टु ओहयमणसंकप्पा जाव झियाघर, तपर्ण सा भद्दा सत्यवाही कल पाउ दासचेडियं सदावे ) સાગર જતા રહ્યા છે. આ રીતે અપહત મન; ચિંતામાં ગમગીન થઇ ગઇ. એટલામાં બીજા દિવસે દાસપુત્રીને ખેલાવી. (सदावित्ता एवं बयासी गच्छह णं तुमं देवाणुपिए ! बहूवरस्स मुहधोवणियं उवणेहि, तरणं सा दासवेडी भद्दाए एवंवुत्ता समाणी एयमहं तहत्ति पडिसुणंति estaणयं गेors, गेण्हित्ता जेणेव वासघरे तेणेव उवागच्छइ, उनागच्छित्ता, समालियं दारियं जाव झियायमार्णि पास पासित्ता एवं बयासी किन्नं तुम देवापिया ओहयमणसंकप्पा जाव झियाहिसि ? तरणं सा मूमालिया दारिया तं दासast एवं वयासी एवं खलु देवाणुप्पिया ! सागरए दारए मम सुहपसुतं जणित्ता मम पासाओ उट्ठे, उद्वित्ता वासघरदुवारं अवगुणइ, जात्र पडिगए) લાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તુ વરવધૂની પાસે આ દંતધાવન વગેરે મુખધાવનિકા લઇ જા. ભદ્રાના આ કથનને સાંભળીને તે દાસચેટીએ‘ તહત્તિ ”કહીને તેને સ્વીકારી લીધું અને મુખધાનિકા ( દાતણ ) ને લઈ લીધું અને લઈને તે જ્યાં વાસગૃહ હતું ત્યાં ગઈ ત્યાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ સકલ્પવાળી થઈને તે સવારે ભદ્રાસા વાહીએ ८८ Page #97 -------------------------------------------------------------------------- ________________ જઈને તેણે સુકુમારિકા દારિકાને ચિંતામાં ગમગીન જોઈ જોઈને તેણે તેને પૂછ્યું કે હે દેવાનુપ્રિયે ! શા કારણથી તમે અપહત મનઃ સંકલ્પ થઈને ચિંતામાં બેઠા છે ? દાસચેટીના પ્રશ્નને સાંભળીને તે સુકુમારિકાએ તેને કહ્યુંકે હે દેવાનુપ્રિયે ! સાંભળો, સાગર દારક મને સુખેથી સૂતી જાણીને મારી પાસેથી ઉભા થયા અને ઉભા થઈને વાસગૃહના બારણાને ઉઘાડીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં જતા રહ્યા છે. (तएणं तओ अहं मुहुत्तरस्स जाव विहाडियं पासामि गएणं से सागरए त्ति कटु ओहयमणं जाव झियायामि, तएणं सा दासचेडो, समालियाए दारियाए एयमढे सोच्चा जेणेव सागरदत्ते तेणेव उवागच्छइ ) - ત્યાર પછી જ્યારે હું જાગી ત્યારે મેં સાગર દારક ને મારી પાસે જે નહિં, હું શા ઉપર ઉઠી અને બેઠી થઈ ગઈ અને ત્યાર પછી મેં અહીં જ તેમની બધે માર્ગણ-ગવેષણા કરી. મેં જ્યારે વાસગૃહના બારણાને ઉઘાડું જોયું ત્યારે હું સમજી ગઈ કે તેઓ ચાલ્યા ગયા છે. આ વિચારથી જ હું અપહત મનઃ સંકલ્પ થઈને આર્તદેયાન-ચિંતા-માં પડી છું આ રીતે સુકુમારીકાની વાત સાંભળીને તે દાસ ચેટી ખૂબજ વિચાર કરીને ત્યાંથી સાગરદત્તની પાસે ગઈ. उवागच्छित्ता सागरदत्तस्य एयमट्ट निवेएइ-तएणं से सागरदत्ते दासचेडीए अंतिए एयमढे सोचा निसम्म आसुरुत्ते जेणेव जिणदत्तस्स सत्यवाहस्स गिहे तेणेच उवागच्छइ-उवागच्छित्ता जिणदत्त एवं वयासो) । ત્યાં આવી ને તેણે સાગરદત્તને આ વાત કરી. આ રીતે દાસ ચેટીના મુખથી બધી વિગત સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને સાગર દત્ત અત્યંત ગુસ્સે થયો અને તરત જ જ્યાં જિનદત્ત સાર્યવાહનું ઘર હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું કે (किणं देवाणुप्पिया ! एवं जुत्तं वा पत्तं वा कुलाणुरूवं वा कुलसरिसंवा जन्नं सागरदारए मूमालिथं दरियं अदिदोसं पइवयं विपनहाय इहमागओ बहूहि खिज्जणियाहि य रुहणियाहि य उवालभइ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૯O Page #98 -------------------------------------------------------------------------- ________________ હે દેવાનુપ્રિય! શું આ વાત વાજબી છે? કુળ મર્યાદાને લાયક છે ? અથવા તે કુળની ગ્યતા મુજબ છે ? કુળને ભાવનારી છે ? કે જે સાગર દારક કોઈ પણ જાતના દેષ જોયા વગર પતિવ્રતા સુકુમારીકા દારિકાને ત્યજીને અહીં આવી ગયો છે ? આ રીતે મનને દુભાવનારા તેમજ ગળગળા થઈને રડતાં રડતાં ઘણાં વચનથી સાગરે પિતાના વેવાઈ જિનદત્તને ઠપકો આપે. (तएणं जिणदत्ते सागरदत्तस्स एयमहूँ सोच्चा जेणेव सागरए दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरयं दारय एवं वयासी-दुठ्ठणं पुत्ता तुमे कयं सागरदत्तस्स गिहाओ इह हव्वमागए, तेणं तं गच्छह णं तुमं पुत्ता ! एवमविगए, सागरदत्तस्स गिहे, तएणं से सागरए जिणदत्त एवं बयासी-अवि आई अहं ताओ ! गिरिपडणं वा तरुपडणं वा मरुप्पवायं वा जलप्पवेसं वा जलणप्पवेसं वा विसभक्खणं वा सत्थोबाडणं वा वेहाणसं वा गिद्धापिटुं वा पबज्नं वा विदेसगमणं वा अन्भुवगच्छिज्जामि, नो खल अहं सागरदत्तस्स गिहं गच्छिज्जा) જિનદત્ત સાગરદત્તના આ ઠપકાને સાંભળીને જ્યાં સાગર દારક હતે. ત્યાં ગયો અને ત્યાં જઈને તેણે સાગર દારકને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! તમે આ જે કંઈ કર્યું છે, તે સારું ન કહેવાય તમે સાગરદત્તના ઘેરથી આટલા જલદી આવતા રહ્યા આ ઠીક નથી. એથી હે બેટાતમે અત્યારે જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં સાગરદત્તને ઘેર જતા રહે. ત્યારે સાગર દારકે પોતાના પિતાને આ પ્રમાણે કહ્યું કે હે પિતાશ્રી ! તમારી આનાથી હું પર્વત ઉપરથી નીચે ગબડી પડવું સ્વીકારી શકું છું, વૃક્ષ ઉપરથી નીચે પડી જવું સ્વીકારી શકું છું, મરુકપાત- નિર્જળ પ્રદેશમાં જવું સ્વીકારી શકે છે, ઊંડા પાણીમાં ડૂબીને મરી શકું છું, તેમજ સળગતા અગ્નિમાં પ્રવેશવુ, વિષનું ભક્ષણ કરવું, શસ્ત્રના ઘાથી શરીર ને કાપવું, ગળામાં ફાંસો શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભેરવીને મરવું, હાથી ઊંટ વગેરેના મરેલા શરીરમાં પ્રવેશ કરી મારા શરી. રને મૃતબુદ્ધિની કલ્પનાથી ગીધ પક્ષીઓને ખવડાવવું આ બધું હું સ્વીકારી શકું તેમ છું, તેવી જ રીતે દીક્ષા ગ્રહણ કરવી અથવા તો પરદેશમાં જતા રહેવું પણ હું સ્વીકારી શકું છું પણ હું સાગરદત્તના ઘેર જવું સ્વીકારવા તૈયાર નથી. એટલે કે આ બધી ઉપરની તમારી આજ્ઞા મને કોઈ પણ જાતના વિચાર કર્યા વગર માન્ય છે, પણ સાગરદત્તને ત્યાં જવું માન્ય નથી. (तएणं से सागरदत्ते सत्थवाहे कुटुंतरिए सागरस्स एयमहूँ निसामेइ, निसामित्ता लज्जिए, विलीए, विड्डे, जिनदतस्स गिहाओ पडिनिक्खमइ, पडि निक्खमित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मुकुमालियं दारियं सदावेइ, सदावित्ता अंके निवेसेइ, निवेसित्ता एवं वयासी किण्णं पुत्ता सागरएणं दारएणं मुक्का ? अहं णं तुम तस्स दाहामि जस्सणं तुम इट्ठा जाव मणामा भचिस्ससित्ति समालियं दारियं ताहिं इटाहिं वग्गूहि समासासेइ, समासासित्ता पडिविसज्जेइ ) ત્યાં જ ભીંતની પાછળ છુપાઈને સાગરદત્ત સાર્થવાહ સાગરની તે બધી વાતને સાંભળી રહ્યો હતો. સાંભળી તે બહુજ લજિજત થયે તેમજ બીજા એથી પણ તે ખૂબજ લજિજત થયે. આ રીતે “જાતે” અને બીજાઓથી લજાતો તે જિનદત્તના ઘેરથી બહાર નીકળી ગયા અને નીકળીને પિતાને ઘેર પહોંચ્યા. ત્યાં જઈને તેણે પિતાની પુત્રી સુકુમારિકા દારિકાને બોલાવી. જ્યારે તે સુમારિકા દારિકા આવી ગઈ ત્યારે તેને પોતાના ખેાળામાં બેસાડી લીધી. બેસાડીને તેણે તેને પૂછયું હે બેટી ! શા કારણથી સાગરે તને ત્યજી છે ? તને હું તે પુરુષને જ આપીશ કે જેના માટે તું સારી રીતે ઈષ્ટા, કાંતા. પ્રિયા, મનેજ્ઞા અને મનમા થશે. આ રીતે તેણે સુકુમાર દારિકાને પિતાના ઈષ્ટ વચ નથી સારી રીતે આશ્વાસન આપ્યું અને ત્યાર પછી તેને વિદાય આપી સૂ૦૧ભા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ " तणं से सागरदत्ते ' इत्यादि ॥ ટીકા-(તળ સે સ્વાત્તે) ત્યાર બાદ સાગરદત્ત કોઈ એક વખત (વિ આાસત્તજાäિ) પેાતાના મહેલની ઊપર સુખેથી મેસીને રાજમાર્ગનું અવલેાકનકરતા હતા. ત્યારે તેણે (ાં મદું રૂમસિં પાણ૬) એક ખૂબજ દરિદ્ર–ક’ગાળ-પુરુષને જોયા, (डिखंड निवसणं खंडगमल्ल गघडगहत्थगयं मच्छियासहस्सेहिं जाव अनिज्जमाનમાં ) તેણે જૂના વજ્રના ચીંથરાએ પહેરેલા હતા અને તેના હાથમાં * ખંડમણૂક હતુ` ' એટલે કે ફુટી ગયેલા માટીના વાસણના એક કકડા હતા તેમજપાણી પીવા માટે ફુટેલી માટલીનું એક ખપ્પર હતું. હજારો માખીએ તેનીપાછળ પાછળ-શરીર અને વસ્ત્રોની મલીનતાને લીધે ઉડી રહી હતી, ( तणं से सागरदत्ते कोटुंबियपुरिसे सदावे, सदावित्ता एवं बयासी तुम्भेणं देवाजुपिया एवं दमगरिसं विउलेणं असणपाणखाइमसाइमं पलोभेइ, पलोभित्ता हिं अनुष्पवेसेह, अणुष्पवेसित्ता खंडगमल्लगं खंड घडगं तं एगं ते एडेह, एडिता अलंकारिकम्मं कारेह कारिचा व्हायं कयवलि० जान सव्वालंकारविभूसियं करेह करिता मणुष्णं असणपाणखाइमसाइमं भोयावेह, भोयाबित्ता मम अंतियं उवणेह ) ત્યારપછી સાગરદત્ત આજ્ઞાકારી પુરૂષોને ખેાલાવ્યા. મેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું- કે હૈ દેવાનુપ્રિયે ! તમે લેકે આ દરિદ્ર પુરૂષને પુષ્કળ પ્રમા ણુમાં અશન,પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારની લાલચ આપે. લાલચ આપીને તેને ઘરની અદર મેલાવી લેા. જ્યારે તે ઘરમાં આવી જાય ત્યારે તમે તેની પાસેના ખ‘ડમલ્લ અને ખડઘટક લઇને તેને એકાંત સુરક્ષિત સ્થાનમાં મૂકી દો. ત્યારપછી હજામને ખેલાવીને તેના સરસ રીતે વાળ કપાવી નાખા અને વધી ગયેલા નખ વગેરેને કપાવી નાખા. ત્યારપછી તેને સ્નાન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ કરાવે સ્નાન કરાવ્યા બાદ તેના હાથેથી પશુ-પક્ષી વગેરેને અન્ન વગેરેને ભાગ આપવા રૂપ બલિકર્મ કરાવડાવે. જયારે બલિકની વિધિ પતી જાય ત્યારે તમે લેકે એને બધી જાતને અલંકારોથી શણગારે. શણગારીને તેને મનેz, અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારો જમાડે. જમાડયા પછી તેને અમારી પાસે લઈ ઓ. (तएणं कोडंबियपुरिसा जाव पडिसुणेति, पडिसुणित्ता जेणेव से दमगपुरिसे तेणेव उवागच्छइ उवागच्छित्ता तं दमगं असणं उवप्पलो ते उपप्पलोभित्ता सयंगिहं अणुपवेसिंति, अणुपविसिता, तं खंडगमल्लगं खंडगधडगं च तस्स दमगपुरिसस्स एगते एडेति तएणं से दमगे तंसि खंडमल्लगंसि, खंडघडगंसि य एगंते एडिज्जमाणंसि महया २ सद्देणं आरसइ, तएणं से सागरदत्ते तस्स दमगपुरिसस्स तं महया२ आरसिय सह सोचा निसम्म कोडुंबियपुरिसे एवं वयासी) આ જાતની સાગરદત્તની આજ્ઞાને તે કૌટુંબિક પુરૂષને સારી રીતે સ્વીકારી લીધી. સ્વીકાર્યા બાદ તેઓ દદ્ધિ માણસની પાસે ગયા ત્યાં જઈને તેમણે તેને બોલાવ્યો અને અશન, પાન વગેરે રૂપ ચાર જાતના આહારની વારંવાર લાલચ આપી. લલચાવીને તેઓ તેને ઘર સુધી લઈ આવ્યા અને છેવટે તેને ઘરમાં દાખલ કરી દીધું. ત્યારપછી તે લેકએ તે દરિદ્ર માણસની પાસેથી ફૂટેલા માટીના વાસણને કટકે તેમજ ફૂટેલા માટલાના ખપરને લઈને સુરક્ષિત સ્થાને મૂકી દીધું. જ્યારે તે દરિદ્ર માણસે પિતાના ખંડમલ્લકને અને ખંડઘટકને પોતાની પાસેથી છીનવીને એકાંત રથાનમાં મૂકતાં જોયું ત્યારે તે મોટેથી ઘાંટા પાડીને રડવા લાગ્યું. તેના રડવાના આવાજને સાંભળીને અને તેને પોતાના ચિત્તમાં ધારણ કરીને સાગરદત્ત કૌટુંબિક પુરૂષને આ પ્રમાણે કહ્યું. (किणं देवाणुप्पिया ! एस दमगपुरिसे महया २ सद्देणं आरसइ, तएण ते कोडवियपुरिसा एवं वयासी एसणं सामी ! तंसि खंडमल्लगंसि खंडघडगंसि एनंते एडिज्जमाणसि महया २ सदेणं आरसइ, तएणं से सागरदत्ते सत्थवाहे ते શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ कोड बिय पुरिसे एवं एवं वयासी ) હૈ દેવાનુપ્રિયે ! શા કારણથી આ દરિદ્ર માણસ માટેથી ઘાંટા પાડી પાડીને રડી રહ્યો છે? ત્યારે તે કૌટુંબિક પુરૂષોએ આ પ્રમાણે કહ્યું કે હું સ્વામિન્! પેાતાના ખંડમલક અને ખડઘટકને તેની પાસેથી લઇને ખીજા સુરક્ષિત સ્થાને લઈ જતાં જોઈને આ રિદ્ર માસ મેટેથી રડવા લાગ્યા છે. આ પ્રમાણે સાંભળીને સાગરદત્ત કૌટુંબિક પુરૂષને આ પ્રમાણે કહ્યું કે— ', ( माणं तुभे देवाणुपिया ! एयस्स दमगस्स तं खंड जाव एडेह पासे ठवेह, जहाणं पत्तियं भव, ते वि तहेव ठर्वेति, तरणं ते कोड बियपुरिसा तस्स दमगस्स अलंकारियकम्मं करेंति, करिता सयपागसहस्सपागेहिं तिल्लेर्हि अन्भर्गेति अभंगिए समाणे सुरभिगंधुव्वट्टणेणं गायं उव्वर्हिति २ उसिं गोदगेणं गंधोदगेणं सीतोदगेणं व्हावेंति ) હૈ દેવાનુપ્રિયા ! તમે લેાકેા આ દિદ્ર પુરૂષના ચૂંટેલા માટીના દીપકના કટકાને અને ફૂટેલા ઘડાના ખપ્પરને એની પાસેથી લઇને દૂર એકાંતમાં મૂકશે નહિ પણ એની પાસે જ-એની સામે જ મૂકી રાખા. જેથી એને વિશ્વાસ રહે, આ રીતે સાગરદત્તની વાત સાંભળીને તે આજ્ઞાકારી પુરૂષાએ તે પ્રમાણે જ કર્યું. એટલે કે તેના મલ્લકખંડ અને ઘટખંડને તેની સામે જ મૂકી દીધા. ત્યારપછી તે કૌટુંબિક પુરૂષાએ તે દિદ્ર માણસના વાળ અને નખ કપાવ્યા. જ્યારે આકામ સરસ રીતે પુરૂં થઇ ગયું ત્યારે તેઓએ દરિદ્ર માણુસના શરીરને શતપાક અને સહસ્રપાકવાળા તેલથી માલિશ કર્યાં ખાદ્ય સુગધિપિષ્ટક-સુગધિત પીડી-તેના શરીરે ચાળીને ઉપટન કર્યું. એથી તેના શરીર ઉપર જેટલેા મેલ હતા તે પીઠીની સ્નિગ્ધતાને લીધે સાફ્ થઈ ગયા જ્યારે તેના શરીરે પીઠી ચાળાઈ ગઈ ત્યારે તે લેાકેાએ તેને ગરમ પાણીથી, સુવાસિત પાણીથી અને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા બાદ તેના શરીરને ( વ′′ સુમાર મધ હ્રાસાદ્યાર્ નાચારૂં હ્રતિ ) પમલ-રૂવાટાવાળા સુકેામળ, નરમ રંગીન ટુવાલથી લૂછ્યું, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ (लूहित्ता हसलकखपट्ट साडगं परिहंति, परिहित्ता सव्वालंकार विभूसियं करें ति, करिता विउलं असनपाणखाइमसाइमं भोयावेंति, भोयावित्ता, सागरदत्तस्स उवर्णेति) જ્યારે શરીરના બધા અંગે। સરસ રીતે લુંછાઈ ગયા ત્યારે તેઓએ હ’સચિત્રિત અથવા તે હંસ જેવું સ્વચ્છ ધાળું પટ્ટશાટક ક્ષૌમ વસ્ત્ર પહેરાયુ'. ક્ષૌમ વસ્ત્ર પહેરાવીને તેને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારે! જમાડયા. જમાડયા પછી તેઓ તેને સાગરદત્તની પાસે લઇ ગયા (तरणं सागरदत्ते मूमालियं दारिये व्हायं जाव सव्वालंकारविभूसियं करिता तं दमगपुर एवं वयासी-एसणं देवाणुप्पिया ! मम धूया इट्ठा एयं णं अहं तव भारियता दलामि ) સાગરદત્ત પેાતાની સુકુમારિકા દારિકાને સ્નાન કરાવીને ચાવત્ બધી જાતના અલંકારોથી શણગારીને તે દરિદ્ર માણસને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ મારી પુત્રી છે અને મને બહુ જ ઈષ્ટ, પ્રિય, કાંત, મનેાજ્ઞ અને મનામ છે. હું મારી આ પુત્રીને તમને તમારી પત્નીના રૂપમાં અપું છું. भtिore भद्दओ भविज्जसि, तरणं से दमगपुरिसे सागरदत्तस्स एयमहं पडि० २ सूमालियाए दारियाए सद्धिं वासघरं अणुपविसर, अणुपविसित्ता सुमालियाए दारियाए सद्धिं तलिगंसि निवज्जइ ) . આ ભાગ્યશીલાથી તમે પણ ભાગ્યશાળી થઈ જશે. તે દિરદ્ર પુરૂષ સાગરદત્તની એ વાતને સ્વીકારી લીધી અને ત્યારબાદ તે સુકુમારિકા દ્વારિકાની સાથે વાસગૃહમાં પ્રવિષ્ટ થયા. ત્યાં જઈને તે દરિદ્ર માજીસ કુમારિકા દાદરકાની સાથે એક જ શય્યા ઉપર બેસી ગયે. (तरणं से दमगपुरिसे सूमालियाए इमं एयारूत्रं अंगफासं पडिसंवेदेह, सेस जहा सागरस्स जाव सय णिज्जाओ अब्भुदेड़, अम्मुट्ठित्ता वासघराओ निग्गच्छ निम्गच्छित्ता खंड मल्लगं खंडघडगं च गद्दाय मारामुक्के विव काए जामेव શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૯૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ दिसं पाउन्भूए तामेव दिसं पडिगए) તે વખતે તે દરિદ્ર માણસને સુકુમારિકા દારિકાના અંગને સ્પર્શ પહેલાં વર્ણન કરવામાં આવ્યા પ્રમાણેને કઠેર જ લાગે. (અહીં સાગરદારક જેવું જ વર્ણન સમજી જવું જોઈએ.) આ રીતે તે દરિદ્ર માણસ પણ તરવારના સ્પર્શ કરતાં પણ વધારે અનિષ્ટકર તેને સ્પર્શ જાણીને સાગર દારકની જેમજ સુખેથી સૂઈ ગયેલી તે સુકુમારિકા દારિકાને જોઈને, તેને ત્યાગ કરવા માટે પલંગ ઉપરથી ઊભું થયું અને ઊભે થઈને વાસગૃહની બહાર નીકળ્યો અને નીકળીને ખંડમલ્લક-ફૂટેલા ભિક્ષાપાત્ર તેમજ ખંડઘટક-ફૂટેલા પાણી પીવા માટેના પાત્રને લઈને વધસ્થાનથી અથવા તે મારક (હિંસક) પુરૂષના હાથથી મુક્ત થયેલા કાગડાની જેમ તે ત્વરાથી જ્યાંથી તે આવ્યું હતું તે તરફ જ જતો રહ્યો. (तएणं सासूमालिया जाव गएणं से दमगपुरिसे त्ति कटु ओहमण जाव झियायइ) ઘડા વખત પછી તે સુકુમારિકા દારિક જાગી અને પતિને પોતાની પાસે ન જોઇને શા ઉપરથી ઊભી થઈ ઊભી થઈને તેણે તે દરિદ્ર માણસની શોધ ખેળ કરી. તેણે વિચાર કર્યો કે તે દરિદ્ર માણસ તે જતો રહ્યો છે. આ રીતે વિચાર કરીને તે અપહતમને સંકલ્પ થઈને યાવત્ આર્તધ્યાનમાં ડૂબી ગઈ. એ સૂત્ર ૧૧ છે ટીકાથ-(ાળ) ત્યારબાદ (ા મા શહ જa૦ હાર્દિ સહા, સર વિરા, વં ત્વચાની નાવ તારા પ્રચદં નિવે) સુકુમારિકા દરિકાની માતા ભદ્રાએ બીજા દિવસે જ્યારે સવાર થઈ ગયું અને સૂર્ય ઉદય પામ્યો ત્યારે તેણે દાસીને બેલાવી અને બોલાવીને આ પ્રમાણે કહ્યું–અહીં યાવત્ શબ્દથી પહેલાંના સૂત્રની જેમ જ વર્ણન સમજી લેવું જોઈએ. જેમકે ભદ્રાએ તેને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે વધુ અને વરના મુખ પ્રક્ષાસન માટે દાતણ વગેરે લઈ જા. જ્યારે ભદ્રાએ તેને આ પ્રમાણે કહ્યું ત્યારે તે દાસી વાસગૃહમાં ગઈ અને ત્યાં જઈને તેણે સુકુમારિકા દારિકાને આર્તધ્યાન કરતી જોઈ. ત્યારે આ પ્રમાણે તેની હાલત જોઈને તેણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! શા કારણથી તમે અપહતમનઃ સંકલ્પ થઈને આર્તધ્યાન કરી રહ્યાં છે. ત્યારે સુકુમાર દારિકાએ તે દાસીને આ પ્રમાણે કહ્યું કે તે દરિદ્ર માણસ મને અહીં સુખેથી સૂતેલી છેડીને જતા રહ્યા છે. જ્યારે થોડા વખત પછી હું જાગી ત્યારે મેં તેને મારી પાસે જે નહિ અને મેં વાસગૃહના બારણાને પણ ખુલ્લે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૯૭. Page #105 -------------------------------------------------------------------------- ________________ જોયું ત્યારે મને ચકકસપણે ખાત્રી થઈ ગઈ કે તે અહીંથી ચાલ્યો ગયો છે. આ રીતે હું ચિંતામાં પડી છું. સુકુમારિકાની આ વાત સાંભળીને દાસીએ તરત જ સાગરદત્તને ખબર આપી. આ રીતે અહીં પહેલાને પાઠ જાણું તે જોઈએ. तएणं से सागरदत्ते तहेव संभंते समाणे, जेणेव वासहरे तेणेव उवागच्छइ,उवाग. छित्ता सूमालियं दारियं अंके निवेसेइ,निवेसित्ता एवं वयासी अहोणं तुम पुत्ता ! पुरा पोराणाणं जाव पचणुभवमाणी विहरसिं तं माणं तुम पुत्ता ओहयमण जाव शियाहि-तुम णं पुत्ता मम महाणसंसि विपुलं असणं ४ जहा पुट्टिला जाव परिभाएમાપ વિહારિ) ત્યારપછી સાગરદત્ત પહેલાંની જેમ વ્યાકુળ ચિત્તવાળે થઈને જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યું. ત્યાં આવીને તેણે સુકુમારિકા દારિકાને પિતાના મેળામાં બેસાડી લીધી અને બેસાડીને કહેવા લાગ્યા કે હે પુત્ર! તે પહેલા ભવમાં જે કંઈ દુહીણું દુષ્પસકાંત અને કૃતજ્ઞાનાવરણીય વગેરે અશુભ કર્મો ઉપાર્જિત કર્યા હતાં–પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધના ભેદથી બાંધ્યા છે. અત્યારે તું તેજ પહેલાંના અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મોના અશુભ ફળ વિશેષને ભોગવી રહી છે. પૂર્વ ભવમાં જે પાપ કરવામાં આવ્યાં હોય તેને અહીં “પુરાણ” શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. અહીં પાપ શબ્દ અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મોને સ્પષ્ટ કરે છે આ બધા અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મો જીવ અશુભ-મન, વચન, અને કાયની પ્રવૃત્તિથી જન્ય મૃષાવાદ વગેરે કિયાએથી તેમજ પ્રાણીઓની હિંસા, અદત્તાદાન વગેરે કુકર્મોથી બાંધે છે. બાંધતી વખતે એએમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધરૂપ વિભાગ થઈ જાય છે. અધિક સ્થિતિ અને અધિક અનુભાગ બંધ તેઓમાં સંકલેશ પરિણામેથી પડે છે. એથી હે પુત્રિ! તમે અપહતઃ મને સંકલ્પ થઈને ભાવતુ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન કરીશ નહિ. તું મારી ભેજન શાળામાં ચાર જાતના આહાર તૈયાર કરાવડાવીને પિદિલાની જેમ શ્રમણ વગેરે જનેને આપતી રહે. ___ (तएणं सा सूमालिया दारिया एयम पडिसुणेइ, पडिसुणित्ता महाणसंसि विपुलं असण जाव दलमाणी विहरइ) આ રીતે પિતા સાગરદત્ત વડે સમજાવવામાં આવેલી તે સુકુમાક દારિ. કાએ પિતાના પિતાના કથનને સ્વીકારી લીધું અને સ્વીકારીને તે ભોજનશાળામાં તૈયાર થયેલા ચારે જાતના આહારોને શ્રમણ વગેરેને આપવા લાગી. એ સૂ. ૧૨ તે વહેબં–તેજ સમજી ” ચારિ– ટીકાઈ–(સે ઢાળ-તેમાં સમg ) કાળે અને તે સમયે (गोवालियाओ अज्जाओ बहुस्सुयानो एवं जहेब तेयलिणाए सुब्धयाओ तहेव समोसड़ाओ तहेव संघाडओ जाव अणुपपिढे तहेव जाव मूमालिया पडि लभित्ता एवं वयासी) ગોપાલિકા નામે આર્થિક કે જે શ્રત પારગામિની હતી. તેતલીપ્રધાન નામના ચૌદમા અધ્યયનની સુવ્રતા સાદેવી જેવી હતી તેવી જ તે પણ હતી. સુત્રતા સાધ્વીની જેમ જ તે વાવતું સુકુમારિકાના ઘેર તે ગોચરી માટે ગઈ. સુકુમારિકાએ ખૂબ જ ભકિત-ભાવથી તેમને આહારપણું આપ્યું અને આપને તે તેમને આ પ્રમાણે કહેવા લાગી— (પદં વહુ નો હું સારસ ગિટ્ટા, ગાવે મામા ને છઠ્ઠ if सागरए मम नामं वा जाव परिभोगं बा जस्स २ वि यणं दिज्जामि तस्स तस्स જે ૫ ને ગલા, વાવ જમાના મવાને તેને જે નાગો ! વનrra શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ एवं जहा पहिला जाव उवलद्वे जेणं अहं सागरस्स दारगस्स इट्ठा कंता जाब भवेज्जामि, अज्जाओ तहेन भगंति, तदेव साविया जाया, तदेव चिंता, तब सागरदतं सत्यवाहं आपुच्छर जाव गोवालियाणं अंतिए पञ्चइया) હે આર્યો ! મારા પતિ સાગરદારક માટે હું અનિષ્ટ થઈ ગયેલી છું યાવત્ અકાંત, અપ્રિય, અમનેજ્ઞ અને અમનામ થઈ ચૂકી છું. તે મારા નામ ગેાત્ર કંઇ પણ સાંભળવા ઈચ્છતા નથી ત્યારે તેમની સાથે પરાગ કરવાની તા વાત જ શી કરવી. તેઓએ મને એકદમ જ જે છેડી દીધી છે. અને મારા પિતાએ મને જે જે માણસને આપે છે તે બધા માટે પણ હું અનિષ્ટ વગેરે થઈ જાઉં છું. હું આખે ! તમે તા ખહુશ્રુત છે, ઘણાં શાસ્ત્રોને જાણું! છે, જ્ઞાન સપન્ન છે. આ રીતે પેટ્ટિલાની જેમ જ સુકુમારિકા દારિકાએ પણ પ્રતિને વશમાં કરવા માટેના ઉપાયાની પૂછપરછ કરી. પદ્મિલાએ પેાતાના પતિ તેતલિપુત્રને વશમાં કરવા માટે પહેલા સુત્રતા સાધ્વીના સંધા ટાઢી જેમ ઉપાય પૂછયા હતા તેમજ તેણે પણ તેમને કહ્યું કે-જો એવ કાઈ ચૂણુ વગેરેના પ્રયાગ મળી શકે તે પણ મને બતાવી દો કે જેથી હું મારા પતિ સાગરદારકના માટે ફ્રી ઇષ્ટ, કાંત, યાવતુ મનેામ થઈ જાઉ. ગાપાલિકા સંઘાડાની તે આર્યોએએ-સુતા-સાધ્વીએ જેમ પાટ્ટિલાને સમજાવી તેમજ સમજાવી અને છેવટે તે શ્રાવિકા બની ગઇ. પેટ્ટિલાની જેમજ તે સુકુમારિકાએ પણ ત્યારપછી દીક્ષા લેવાના મનમાં મક્કમ વિચાર કરી લીધેા. પાટ્ટિલાએ જેમ પેાતાના પતિની આજ્ઞા લઈને દીક્ષા ધારણ કરી હતી તેમજ સુકુમારિકાએ પણ પોતાના પતિ સાગરદત્તને પૂછીને ગેપાલિકા આર્યોની પાસેથી દીક્ષા ધારણ કરી લીધી (तरणं सा सूमालिया अज्जा जाया इरिया जाव गुत्तभयारिणी बहूर्दि उत्थ छट्ठम जाव विहरह, तरणं सा स्मालिया अज्जा अन्नया कयाई जेणेव गोवालियाओ अज्जाओ तेणेव उवागच्छर ) આ રીતે સુકુમારિકા આર્યો થઈ ગઇ, તે ઇર્યો સમિતિ વગેરેનું પાલન કરવા લાગી. અને નવકાઢીથી બ્રહ્મચ મહાવ્રતની રક્ષા કરવા લાગી. ઘણા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ ભક્ત વગેરે તપસ્યાઓથી પિતાને ભાવિત પણ કરવા લાગી. એક દિવસની વાત છે કે તે સુકુમારિકા આર્યા સાધ્વી જ્યાં ગોપાલિકા આર્યા વિરાજમાન હતી ત્યાં ગઈ. (૩રાછિ , ન , ચંદ્રિત્તા, નમેसिचा एव वयासी, इच्छामि णं अज्जाओ ! तुम्भेहिं अब्भणुन्नाया समाणी चंपाओ बाहिं सुभूमिभागस उज्जाणस्स अदूरसामंते छ8 छटेणं अणिक्खित्तेणं तवो of સૂવામિમુહી ગાથામrrળ વિવિજ્ઞા) ત્યાં જઈને તેણે તેમને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું કે હે ભદંત ! આપની આજ્ઞા મેળવીને હું ચંપા નગરીમાં બહાર સુભૂમિભાગ નામના ઉદ્યાનની પાસે અંતર રહિત છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતાં સૂર્યાભિમુખી થઈને આતાપના કરવા ઈચ્છું છું. ( તપ તારો જોવાઢિયાનો ગાળો જૂનારિયે एवं पयासी-अम्हेणं अज्जे ! समणीओ निग्गंथीओईरिया सामियाओं जाव गुत्त. बंभवारिणोओ, नो खलु अम्हें कप्पइ बहिया गामरस जाव सणि वेसस्स वा छटुं० ગાર વિરિરર ) આ રીતે સુકુમારિકા સાઠવીનું કથન સાંભળીને ગપાલિકા આર્યાએ સુકુમારિકા આર્યાને આ પ્રમાણે કહ્યું કે આર્યો ! આપણે નિગ્રંથ શમણીએ છીએ. ઈર્યા વગેરે સમિતિઓનું પાલન કરીએ છીએ, અને નવકેટિથી બ્રહ્મચર્યનું રક્ષણ કરીએ છીએ. એથી આપણે ગામથી યાવત્ સન્નિવેશથી બહાર રહીને ષષ્ઠ ષષની તપસ્યા કરવી યાવત્ સૂર્યાભિમુખી થઈને આતપન ગ ધારણ કર કવિપત નથી. કારણ કે-ગામ વગેરેથી બહારના પ્રદે શમાં સાધ્વીઓએ રહેવું શીલભંગ વિગેરેનું નિમિત્ત થઈ જાય છે. (#of अम्ह अंतो उपस्सयस विइपरिक्खित्तस्स संघाडिबद्धियाए णं समतलपइयाए आया વિતા) આપણને તે એ જ કલ્પિત છે કે આપણે લત વગેરેથી ચોમેર પરિક્ષિત ઉપાશ્રયની અંદર જ પિતાના શરીરને શાટિકા-સાડીથી સારી રીતે ઢાંકીને અને ભૂમિ ઉપર બંને ચરણને બરાબર સ્થાપિત કરીને આતાપના લઈએ ( ના ભૂમાઢિયા વાઢિચા ઘચમટ્ર નો સારૂ નો ઉત્તિર નો रोएइ, एयमटुं अ० ३ सुभूमिभागस उज्जाणस्स अदूरसामंते छ8 छ?ण जाव વિદર) પાલિકા આર્યાના કથન ઉપર સુકુમાર આર્યાને શ્રદ્ધા થઈ નહિ, તેના ઉપર તેને વિશ્વાસ થયે નહિ, તે તેને ગમ્યું પણ નહિ આ રીતે તે તે કથન પ્રત્યે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ ધરાવતી સુભૂમિભાગ નામના ઉદ્યાનની પાસે ષષ્ઠ ષષ્ટની તપસ્યા કરતી સૂર્યાભિમુખી થઈને આતાપના કરવા લાગી. | સૂત્ર ૧૩ છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ तणं चंपाए ललिया नाम ' इत्यादि , ટીકા-( તત્ત્વનું એવા રુચિ નામ નોટ્ટી વિમ ) તે ચંપા નગરીમાં · લલિતા ' નામે ગાછી મ’ડળી રહેતી હતી. ( ત્તવર્, ટ્રિલિયારા अम्मापि निययनिपिवासा, वेसविहारकयनिकेया, नाणाविहअविणयप्पहाणा, अड्ढा 6 > . સાવ અસૂયા) તે મડળીએ પાતાની સેવાથી રાજાને પ્રસન્ન કરેલા હતા. તેમની કૃપાથી તે મડળી એકદમ સ્વચ્છંદપણું આચરતી હતી. પેાતાના માતા પિતા વગેરે કુટુંબી લાકેની પણ તેઓ દરકાર કરતા ન હતા તેને આ વડીલેાની કાઈપણ જાતની ખીક હતી નહિ, વેશ્યા એના ઘેર પડયા રહેવુ' ફક્ત એજ એમનું એક માત્ર કામ હતું. અનેક પ્રકારના અવિનયપૂર્ણ આચરણેા કરવાં એજ તેઓના જીવનનું મુખ્ય કામ હતું, ધનની તેઓની પાસે ખોટ હતી નહિ. કેઇપણ નાગરિકની એટલી પણ તાકાત નહાતી કે તેઓ તેમને કંઇપણુ કહે ! ( तत्थ णं चंपाए देवदत्ता नामं गणिया होत्था, सुकुमाला, जहा अंडणाए, तरण तीसे ललियाए गोट्टीए अन्नया पंच गोट्ठिलगपुरिसा देवदत्ताए गणियाए सद्धि સુભૂમિમાણ ઉન્નાવરણ ૩જ્ઞાતૢિ ૧-૨નુમ્મરમાળા વિત્તિ ) તેજ ચંપા નગરીમાં દેવદત્તા નામે એ ગણિકા રહેતી હતી. તે ૬૪ કળાએમાં નિપુણ હતી, તેના હાથ-પગ વગેરે બધાં અંગે અતીવ સુકામળ હતાં. મયૂરી અડ નામના ત્રીજા અધ્યયનમાં દેવદત્તાનું જેવુ. વર્ણન કરવામાં આવ્યું છે તેવું જ વર્ણન અહીં પણ જાણી લેવુ જોઇએ. એક દિવસની વાત છે કે ગોષ્ઠી-મંડળીના પાંચ માણસા કે જેઓ સરખી ઉમરવાળા હતા—દેવદત્તા ગણિકાની સાથે તે સુભૂમિભાગ ઉદ્યાનમાં ગયા અને ત્યાંની ઉદ્યાન શાલાનું નિરીક્ષણુ કરતાં આમ તેમ ફરવા લાગ્યા. ( તથાં જે જોāટ્ટારિસે વૈવસંનિચે કચ્છને ધ, एगे पिओ आयवत्तं धरेइ, एगे पुप्फपूरयं रएइ, एगे पाए रएइ, एगे चामरक्खे वं करेइ तएण सा सूमालिया अज्जा देवदत्तं गणियं तेहिं पंचहि गोट्ठिलपुरिસેદિ' સદ્ધિ કરાØારૂં માનુસનારૂં માયમોરૂં મુનમાળી પાસફ) ત્યાં તે મડળીના એક માણસે દેવદત્તા ગણિકાને પોતાના ખેાળામાં બેસાડી બીજા માણસે તેની ઉપર છત્રી તાણી, ત્રીજા માણુસે તેના માટે પુષ્પાની રચના કરી, ચાથા માણુસે તેના પગમાં લાલ રંગ લગાવ્યેા, પાંચમા માણસે તેના ઉપર ચામર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ ન્યા. આ રીતે તે સુકુમારિ આર્યાએ મંડળીના પાંચ માણસની સાથે તે દેવદત્તા ગણિકાને ઉદાર મનુષ્યભવના કામગ ભેગવતાં જોયા. ( तीसे इमेयारूवे संकप्पे समुपन्जित्था-अहो ण इमा इथिया पुरा पोराणाणं જગ્ગા જાવ વિર) ત્યારે તે સુકુમાર આર્યાને આ જાતને વિચાર ઉEભવ્ય કે અહ? આ સ્ત્રીએ પૂર્વભવમાં જે પુણ્યકર્મ કર્યા છે તેમને લીધેજ એટલે કે તે જ પૂર્વભવના પુણ્ય-કમેના યાવતું ફળવિશેષને આ જોગવી રહી છે. (i = vi વે રૂમક્ષ અરવિણ તવ નિયમ વંરવારણ પરસ્ટને ૪. वित्तिविसेसे अस्थि तो गं अहमवि आगमिस्से णं भवग्गणे णं इभेयाबाई उरा. लाई जाव विहरिज्जामि, ति कटु नियाण करेइ, करिता आयावणभूमिओ vaો) આ બધા મારા વડે આચરવામાં આવેલા તપ, નિયમ અને બ્રહમચર્ય નું શુભ ફળ છે તે હું પણ આવતા ભવમાં આ જાતના જ ઉદાર મનુષ્યભવ સંબં ધા કામભેગોને ભેગવું. આ પ્રમાણે વિચાર કરીને તેણે નિદાન બંધ કર્યો અને કરીને તે આતાપન ભૂમિથી આતાપના લઈને પિતાના સ્થાને આવી ગઈ છે સૂત્ર ૧૪ છે “રા' ના ભૂમાહિત્ય અકા ” ચારિ– ટીકાઈ–(રણ) ત્યારપછી (ના ભૂમાફિયા ગાના જ્ઞાચા પારિ होत्या-अभिक्खण २ हत्थे धोवेइ, पाए धोवेइ, सीस धोवेइ, मुहं धोवेइ, थर्णतराई ઘો, જાવંતરારું ઘોર તારું ધોવે) તે સુકુમારિકા આર્યા શરીર–સંસ્કા રના કામમાં પરોવાઈ ગઈ. વારંવાર હાથ દેવા લાગી, પગ ધોવા લાગી, માથું દેવા લાગી, સુખ દેવા લાગી,સ્તનેના વચ્ચેના સ્થાનને ધોવા લાગી, બગલેને છેવા લાગી, અને ગુપ્ત સ્થાનને ધવા લાગી. (કથof of a fવા ઉત્તરીहियं वा चेएइ तत्थवि यणं पुत्वामेव उदएणं अब्भुक्खइत्ता तओ पच्छा ठाणं वा ३ चेएइ तए णं ताओ गोवालियाओ अज्जाओ सूमालियं अज्जं एवं वयासी) આ પ્રમાણે જ તે જ્યાં પોતાનું બેસવાનું સ્થાન નકકી કરતી, કે પથારી પાથરતી અથવા તે સ્વાધ્યાય માટે બેસવાનું સ્થાન નક્કી કરતી. ત્યાં પહેલેથી જ તે રથાનને પાણી છાંટતી હતી અને ત્યારપછી તે ત્યાં પિતાનું સ્થાન-શપ્યા અને સ્વાધ્યાય સ્થાન નક્કી કરતી હતી. આ જાતની પરિસ્થિતિ જોઈને પાલિકા આયએ તે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ સુકુમારિકા આર્યાને આ પ્રમાણે કહ્યું કે- પર્વ નવ વાગુદાયા! અને ગબ્બે समणोओ निग्गंधीओ ईरियासमियाओ जाव बंभचेरधारिणिओ नो खलु कप्पइ अम्हे सरीरवाउसियाए होत्तए, तुमं च णं अज्जे सरीरबाउसिया, अभिक्खणं ૨ દુધે ધોવેતિ ગાય વર) હું દેવાનુપ્રિયે ! અમે આર્યાએ નિગ્રંથ શ્રમ eણીઓ છીએ, ઈર્યા વગેરે પાંચ સમિતિઓનું અમે પાલન કરીએ છીએ, નવકેટિથી બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કરીએ છીએ. એથી પોતાના શરીરને સંસ્કાર કર એ આપણા માટે યોગ્ય ગણાય નહિ. હે આયેં તમે શરીરના સત્કારમાં પરાયણ બની ચૂકી છે. તમે વારંવાર હાથને ધુઓ છે યાવત્ સ્થાનને, શાને અને સ્વાધ્યાયભૂમિને પહેલેથી જ પાણીથી ધોઈને નક્કી કરી લે છે. ( લૈં તુમં વાળુપણ! તરણ ટાણસ ગાઢો, કાર પાવકજ્ઞાહિ) એથી હે દેવાનુપ્રિયે! તમે તે સ્થાનની આલેચના કરે–પિતાના અતિચારને પ્રકા શિત કરો યાવતુ તેના માટે પ્રાયશ્ચિત્ત કરે. (તાળું કુમાઢિયા વાઢિયાળ अज्जाणं एयमटुं नो आढाइ, नो परिजोणाइ, अणाढायमाणी, अपरिजाणमाणी, વિરુ) સુકુમારિકા આર્યાએ ગોવાલિકા આર્યાના આ કથનરૂપ અર્થને આદરની દષ્ટિથી જે નહિ, તેમનાં વચન ઉપર તેણે કંઈ પણ વિચાર કર્યો નહિ. આ રીતે તેમના વચનો અનાદર અને તે પ્રત્યે બેદરકાર થઈને તે પિતાને વખત પસાર કરવા લાગી. (તi arો નાગો સૂinfજચંન્ને મિકavi २ एयमटू निवारे ति, तएणं तीसे सूमालियाए समणीहि निग्गंधीहि हीलिज्जमाજ વાર વારિકામળીણ યાદવે કાકથિg નાવ સમુદાન્નિત્થા) ત્યાર પછી તે પાલિકા આર્યાએ તે સુકુમારિકા આર્યાની વારંવાર અવહેલના કરી, તેની તરફ તેમણે ગુસ્સો પણ બતાવ્યો, તેની નિંદા કરી ચાવતું તેને તિરસ્કાર પણ કર્યો. તેને વારંવાર શરીરને શેભાવવા બદલ તેમજ જળનું સિંચન કરવા બદલ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ રેક ટેક કરી. ત્યારે તેને આ જાતને આધ્યાત્મિક યાવત મગન સંકલ્પ ઉદ્દભવે કે ( નવાળું શરું માનવામશે વરામિ તયાળ અદ્દ કરવા जयाणं अह मुंडे भवित्ता पव्वइया तयाणं अह परवसा पुटिव च णं ममं समणीओ आढायति, इयाणि णो आदति २ तसेयं खलु मम पाउ० गोचालियाण अंति. याओ पडिनिक्खमित्तो पडिक्कं उवस्सयं उवसंपज्जित्ताण विहरित्तए त्ति कटु ઘર્ષ ) જ્યાં સુધી હું ઘરમાં રહી ત્યાં સુધી સ્વાધીન રહી પણ જયારથી મુંડિત થઈને પ્રવજીત થઈ છું ત્યારથી પરાધીન થઈ ગઈ છું. પહેલાં આ શ્રમણીઓ મારો આદર કરતી હતી. મારી વાત માનતી હતી પણ અત્યારે તે કઈ પણ મારો આદર નથી કરતું અને મારી વાત પણ માનતું નથી. તેથી મારે માટે એ જ ઉચિત છે કે બીજે દિવસે સવારે સૂર્ય ઉદય પામતાં જ હું ગેપાલિકા આર્યાની પાસેથી નીકળીને કઈ બીજા ઉપાશ્રયે જતી રહું, આ જાતને તેણે વિચાર કર્યો (સંહિત્તા ) વિચાર કરીને તે (ઇજા ગોવાચિાળ ગsai) બીજે દિવસે સવારે જ્યારે સૂર્ય ઉદય પામે ત્યારે તે ગપાલિકા આર્યાની (રિચા) પાસેથી (નિમિત્તા) નીકળીને (રિપ) બીજા ( વવરણચં) ઉપાશ્રયને ( વવવનિત્તા વિહાર ) મેળવીને ત્યાં રહેવા લાગી, એટલે કે બીજા ઉપાશ્રયમાં જતી રહી. (ત gi Rા માઢિયા અન્ના ગોદિયા શનિવરિયા પરમર્દ મિકai દુધે ધોવે નાવ ચે) ત્યાં તે સુકુમારિકા આર્યા કેઈપણ જાતની રેક ટેક વગર સ્વચ્છતાપૂર્વક રહેવા લાગી. ત્યાં તેને કઈ રોક-ટેક કરનાર હતું નહિ એટલે જે પ્રમાણે તેની ઈચ્છા થતી તે પ્રમાણે જ તે આચરતી હતી. આ રીતે તે ચારિત્ર ધર્મના ભાવથી રહિત બની ગઈ. વારંવાર તે પિતાના હાથને છેતી હતી યાવત્ સ્થાન, પથારી અને સ્વાધ્યાયના સ્થાનને ધોઈને ત્યાં પોતાનું સ્થાન નકકી કરતી હતી. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ( સસ્થા વિચા ં વાસસ્થાના વિદ્વારી કોમળા કોસનિહારી ઝુલીઝાડસસત્તા ૨ મહૂળિ વાળિ સામાયિાપ વાળ ) ત્યાં તે સુકુમારિકાએ પાર્શ્વસ્થા, પાર્શ્વસ્થ વિહારિણી, અવસના, અવસન્ત વિહારિણી, કુશીલા, કુશીલ વિહારિણી, સ'સકતા, સંસકત વિહારિણી થઇને ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. ( વાળિત્તા અદ્ધમાસિચા૬) પાલન કરીને તે અશ્વ માસિકની સલેખના ધારણ કરીને (દામાલે ) પેાતાના મૃત્યુ કાળે ( હાલ'જિન્ના ) તે મરણ પામી. અને મરણ પામીને (બાહોચ વિાંતા) પેાતાના પાપાની આલેચના ન કરવાથી પ્રતિક્રાંત ન ખની શકવાના કારણે તે (કુંલાળે રે) ઇશાન કલ્પમાં ( અળચરત્તિ વિમાનંતિ) કોઈ એક વિમાનમાં (રવળિયત્તા વળા)દેવગણિકાના રૂપમાં જન્મ પામી. ( સભ્યે गइयाणं देवी णं नवपलिओ माई ठिई पण्णत्ता, तत्थणं सूमालियाए देवीए नव જિયોલમાર્ક રૂિં જળત્તા) ત્યાં કેટલીક દેવીએની સ્થિતિ નવ પલ્યાપનની કહેવામાં આવી છે તે તે સુકુમારિકા દેવીની પણ ત્યાં નવપક્ષ્ાપમની સ્થિતિ થઇ. અહીં જે ઃ કાઈ એક વિમાનમાં ’ આ જાતનું અનિશ્ચયાત્મક પદ આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે કે માથુર્યાદિ વાચનાના સમયે આચાનેિ વિમાન સખ્યાનું વિસ્મરણ થઇ જવાથી તે વિષે નિશ્ચય રહ્યો નહિ. એથી આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ! સૂત્ર ૧૫ ॥ દ્રૌપદી કે ચરિત્રકા નિરૂપણ तेणं कालेणं तेणं समपर्ण इत्यादि ટીકા-તેનું વાઢેળ સેવં સમન) તે કાળે અને તે સમયે (દ્વેષ તંવરીને માદેવાભે વાહેતુ જ્ઞળવણુ વિપુરે નામ નચરે હોહ્યા ) આ જાંબૂદ્વીપમાં ભારત વર્ષોંમાં પાંચાલ જનપદમાં કાંપિપુર નામે નગર હતું. (જ્જો ) આ નગરનું વર્ણન ઔષપાતિક સૂત્રમાં કરવામાં આવ્યું છે ત્યાંથી પાઠકએ જાણી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ લેવું જોઈએ. (તસ્થ i ટુવા નામ સાચા હોલ્યા, વકો, તત્તi gઢળી કેવી धट्रज्जुणे कुमारे, जुवराया, तएणं सा सूमालिया देवी ताओ देवलोयाओ आ उक्खएणं जाव चइत्ता इहेब जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जणवएसु कंपिल्ल ge નો સુવર્ણ અને સુઢળ જેવી સ્થિતિ હારિચત્તા Fatવાય) ત્યાંના રાજાનું નામ દ્રુપદ હતું રાજાનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં વર્ણિત કોણિક રાજાની જેમજ જાણી લેવું જોઈએ. તેની રાણીનું નામ ચુલની દેવી હતું. તેના પુત્રનું નામ ધૃષ્ટદ્યુમ્ન હતું. ધૃષ્ટદ્યુન યુવરાજ હતું, સુકુમારિકા આર્યાનો જીવ તે બીજા દેવકથી આયુ વગેરે ક્ષય થવા બદલ ચવીને આજ જંબદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, પાંચાલ્ય જનપદમાં, કાંપિલ્યપુર નગરમાં દ્રપદ રાજાની ચુલની દેવીના ઉદરમાં પુત્રી રૂપે અવતરિત થયે. (ત Boi Rા જુની देवी नवण्ह मामाणं जाव दोरियं पयाया तएणं सा तीसे दारियाए निव्वत्तबारसाहियाए इमं एयारूवं गोण गुणणिप्फवण्ण' नामधेज जम्माणं एस दारिया दुवयस्स रण्णो धूया चूलणीए देवीए अत्तया तं होउण अम्ह' इमी से दारियाए નાધિ હોવ ) ગર્ભના નવમાસ જ્યારે સંપૂર્ણપણે સમાપ્ત થયા ત્યારે ચૂલની દેવીએ એક પુત્રીને જન્મ આપે. પુત્રીના જન્મ પછી જ્યારે અગિ. ચાર દિવસ પૂરા થયા અને બારમે દિવસ શરૂ થયો ત્યારે ચુલની માતાએ વિચાર કર્યો કે દુપદ રાજાની આ કન્યાપુત્રી છે અને મારા ગર્ભથી જન્મ પામી છે, આ પ્રમાણે આનું નામ દ્રૌપદી રાખીએ તે સારું આમ વિચારીને (તીરે લાવિયો) માતાપિતાએ (ટ થાવં પુori Tળત્તિપન્ન નામ ઘેડ પંતિ હોવ૬) આ રીતે તે કન્યાનું ગુણ નિષ્પન્ન નામ દ્રૌપદી પાડયું. ( ) ત્યારપછી (ા સોવરું રાશિચા પંચધાપરિણિયા ડાવ નિરિવાર મીન ફર્વ પંડ્યા નિજાનિ વાધાજંલિ મુદ્દે સુરેનું પરિવર) દ્રૌપદી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ દારિકા પાંચ ધાયમાતાઓથી યુક્ત થઈને આ પ્રમાણે લાલિત પાલિત થવા માંડી જેમકે પર્વતની કંદરાના પ્રદેશમાં ઉત્પન્ન થયેલી ચંપકલતા નિત, નિરપદ્રવ સ્થાનમાં સુખેથી મોટી થતી ન હોય (ના લેવ રાચવાकन्ना उम्मुक्कबालभावा जाव उकिदुसरीरा जाया यावि होत्या, तएणं त दोवई रायवरकन्नं अण्णया कयाई अते उरियाओ व्हायजाव विभूसिय करे ति करिता સુરત ૨૦ળો પણ વંરિક ઉન્નતિ) તે રાજવર કન્યા, દ્રૌપદી બચપણ વટાવીને જ્યારે યુવાવસ્થા સંપન્ન થઈ ગઈ ત્યારે તેના શરીરમાં લાવણ્યના ચમકથી સવિશેષ સૌદ દીપી ઉઠયું. તેથી તે વખતે તે વિશેષ રૂપથી ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ ગઈ હતી. કેઈ એક દિવસની વાત છે કે રણવાસની સ્ત્રીઓએ દ્રૌપદીને સ્નાન કરાવ્યું કાવત્ વસ્ત્રાલંકારથી વિભૂષિત કરી અને વિભૂષિત કરીને ૫૮ રાજાની ચરણ વંદણ કરવા માટે મકલી (તpi સા રોવા લાયક જોવ दुवए राया तेणेव उवागच्छइ, उवागच्छिता, दुवयास रणो पायग्गहणं करेइ, तएणं से वए राया दोवई दारिय' के निवेसेइ, निवेसित्ता, दोवईए रायवरकन्नाए रूवेण य जोव्वणेण य लावण्णेण य जायविम्हए दोवई रायवरकन्न एवं वयासी) તે રાજવર કન્યા દ્રૌપદી જ્યાં રાજા દ્રુપદ હતા ત્યાં ગઈ. ત્યાં જઈને તેણે કુપદ રાજાને વંદન કરવા માટે બંને પગે પકડ્યા ત્યારે તેઓએ દ્રૌપદી દારિકાને પિતાના ખોળામાં બેસાડી દ્રૌપદી જ્યારે ખોળામાં બેસી ગઈ ત્યારે રાજા તે રાજવર કન્યા દ્રૌપદીના રૂપ, યૌવન અને લાવણ્યથી સવિશેષ વિસ્મિત થો અને વિસ્મિત થઈને તેણે તે રાજવર કન્યા દ્રૌપદીને આ પ્રમાણે કહ્યું– ( जरस णं अहं पुत्ता ! रोयस्स वा जुवरायस्स वा भारियत्ताए सवमेव दलइस्सामि, तत्थण तुम मुहिया वा दुक्खिया वा भविज्जासि तएण मम जाव जीवाए हियચાહે મવિરુ) હે પુત્રિ! હું તને જે રાજાને કે યુવરાજને ભાર્યાના રૂપમાં આપીશ ત્યાં તું સુખી પણ થઈ શકે તેમ છે અને દુઃખી પણ. તેથી મને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ જીવન પર્યંત દુઃખ થયા કરશે. (i = કહ્યું પુત્તા ! બચાg સયંવર વિરयामि, अज्जयाए ण तुम दिण्णसयंवरा जण तुमं सयमेव रायं वा जुवरायं या वरेहिसी से ण तब भत्तारे भविस्सइ, ति कटु ताहिं इटाहिं जाव आसासेइ ગાણિત્તા પરિવરફુ) હે પુત્રિ ! થોડા દિવસમાં જ હું તમારા માટે સ્વયંવર કરવાને છું. ત્યારે તુ સ્વયંવરમાં દત્ત સ્વયંવર થઈ જશે. જે રાજા કે યુવરાજને તું તારી પસંદગી આપશે તેજ તારો પતિ થશે. આ પ્રમાણે કહીને રાજાએ પિતાની પુત્રીને ઈષ્ટ વગેરે વિશેષણોથી યુક્ત વચનો વડે આશ્વાસનથી આશ્વાસિત કરીને તેને ત્યાંથી વિદાય કરી. સૂત્ર ૧૬ તi સે દુવા” ફુચાલિ– ટીકાર્થ-(તા' દુવE Rા પૂર્ચ સત્ત, સદવિત્તા પ્રવ્ર વારી-રજી तुम देवाणुप्पिया ! वारवई नयरि-तत्थण तुमं कण्हं वासुदेवंसमुद्द विजयपामोक्खे दसदसारे बलदेवपामोक्खे पंच महावीरे उगासेनपामोक्खे सोलसरायसहस्से पज्जुण्णपामुक्खाओ अधुढाओ कुमारकोडीओ संबपामोक्खाओ सट्ठि दुईत साहस्सीओ वीर. सेन पामोक्खाओ इकवीसं वीरपुरिससाहसीओ महसेनपामोक्खाओ छप्पन बलवगसाहस्सोओ अन्ने य बहवे राईसरतलवरमाडंबियकोडुबियइब्भसेट्रिसेणावइसंस्थवाह पभिइओ करयल परिग्गहियं दसनह सिरसावत्तं अंजलिं मत्थर कटू जएण विज. gi વદ્વાદિ, વૈજ્ઞાવિત્તા પર્વ વાહિ) ત્યારપછી દ્રુપદ રાજાએ પિતાના એક હતને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે દ્વારકા નગરીમાં જાઓ. ત્યાં તમે કૃષ્ણવાસુદેવને, બળદેવ પ્રમુખ પાંચ મહાવીરોને, ઉગ્રસેન પ્રમુખ સોળ હજાર રાજાઓને, પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ રાજકુમારને, ૬૦ હજાર દુદત સાંબ પ્રમુખને, ૨૧ હજાર વીરસેન પ્રમુખ વીરોને, ૫૬ હજાર મહાસેના પ્રમુખ બલિ રાજાઓને તેમજ બીજા પણ બધા રાજેશ્વર, તલવર, માંડબિક, કૌટુંબિક, ઇલ્ય, શ્રેષ્ટિ, સેનાપતિ, સાર્થવાહ વગેરેને પિતાના બંને દશ નખેવાળા હાથની અંજલિ બતાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કરજો તથા “જય વિજય’ શબ્દોચ્ચારણ કરતાં બધાને તમે અભિનંદિત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ કરજો. અભિનંદિત કર્યા બાદ તમે તેને આ પ્રમાણે વિનંતી કરો ( વર્ષે खलु देवाणुपिया ! कंपिल्लपुरे नयरे दुवयस्स रण्णो धूयाए चुल्लणीए देवीए अत्तयाए धट्टज्जुणकुमारस्य भगिणीए दोवईए रायवरकण्णाए सयंवरे भविस्सई, त ' तुभे देवाणुपिया ! दुवयं रायं अणुगिण्हेमाणा अकालपरिहीण चेव कंपिल्ल પુરે નયરે સમોસરર્ ) હે દેવાનુપ્રિયા ! કાંપિલ્યપુર નગરમાં પદ રાજાની પુત્રી ચુલની દેવીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નકુમારની મહેન રાજવર કન્યા દ્રૌપદીના સ્વયવર થવાના છે. એથી હૈ દેવાનુપ્રિયા ! તમે દ્રુપદ રાજા ઉપર કૃપા કરીને સત્વરે કાપિલ્ય નગરમાં પધારો. (7` ને રૂપ ચ જ્ઞાવ ટૂટું ટુવચન रणो एमट्ठे पडणेति, पडिणित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छर, उबा गच्छत्ता कोडुं बियपुरिसे सहावेइ, सद्दावित्ता एवं वयासी खिप्पामेव भो देवाશુવિચા! ચાટ ઝાલર, સુત્તમેવ ધ્રુવેદ નાવ વર્તેર્વેતિ ) દ્રુપદ રાજાની આજ્ઞાને તે અને હાથ જોડીને સ્વીકારી લીધી. સ્વીકાર કર્યા બાદ તે જ્યાં પેાતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે કૌટુબિક પુરૂષોને ખેલાવ્યા અને ખેલાવીને તેમને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે સત્વરે ચાર ઘંટડીઓવાળે અશ્વરથ જોતરીને અહીં આવેા. કૌટુબિક પુરૂષોએ તેમજ કર્યું. ચાર ઘંટડીઆવાળા અશ્વરથ જોતરીને ત્યાં લઇ આવ્યા. ( તળ તે ટૂ ઇરાદ્ નાય अलंकार० सरीरे चाउम्घटं आसरह दुरुहइ, दुरुहित्ता बहूहिं पुरिसेहिं सन्नद्ध जाब गहियाऽऽउहपहरणे हिं सिद्धि संपरिवुडे कंपिल्लपुरनयर मज्झं मज्झेण નાજીરૂ ) ત્યારબાદ તે સ્નાન કર્યું યાવત્ પાતાના શરીરને બધી જાતના અલંકારાથી શણગાર્યું. ત્યારપછી તે દૂત ચતુર્ઘટવાળા અશ્વરથ ઉપર સવાર થઇ ગયા. તે દૂતની સાથે બખતરથી સુસજ્જ થયેલા ઘણા પુરૂષષ હતા. પ્રત્ય'ચા ઉપર ખાણુ ચઢાવવાથી વક્ર થઇ ગયેલા ધનુષા જેમના હાથેામાં છે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ એવા ઘણા ધનુધરે તેની સાથે હતા, જેઓએ ગળામાં આભૂષણે પહેરેલાં અને મસ્તક ઉપર સ્વરછ સ્વપક્ષ બેધક ચિહ્ન પટે બાંધી રાખેલા એવા પણ અનેક પુરૂષ તેની સાથે હતા. આયુધ અને પ્રહરને ઉચકીને પણ ઘણું સૈનિકે. તેની બંને બાજુએ ચાલી રહ્યા હતા. આ રીતે તે દૂત તેઓ બધાની સાથે કાંપિલ્યપુર નગરની વચ્ચે થઈને નીકળે. (પંજાર નગરચરણ મન્ન નક્ષેf जेणेव देसप्पते तेणेव उवागच्छइ सुरद्वा जणवयस्स मज्झ मज्झेणं जेणेव बारवइ नयरी સેવ વાછદ્ ) આમ પિતાની યાત્રા પૂરી કરીને તે દૂત પાંચાલ જનપદની વચ્ચે વચ્ચે જયાં પિતાના દેશની હદ પૂરી થતી હતી ત્યાં આવ્યું. ત્યાં આવીને તે સૌરાષ્ટ્ર દેશની વચ્ચે થઈને જ્યાં દ્વારાવતી નગરી હતી ત્યાં આવ્યું. (૩વાTच्छित्ता बारवई, नयरिं भग्झं मझेणं, अणुपविसइ, अणुपविसित्ता जेणेव कण्हस्स देवस्स बाहिरिया उवाटाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउघंट आसरह ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ पच्चोरुहित्ता मणुस्सवगुरापरिक्खित्ते पाय વિારવાળે કેળવ રાહુલે તેને હવાલજીરૂ ) ત્યાં આવીને તે દ્વારા વતી નગરીના મધ્યમાર્ગ થઈને નગરમાં પ્રવિણ થશે અને ત્યારપછી તે જ્યાં કૃષ્ણ–વાસુદેવની બાહ્ય ઉપસ્થાનશાળા-દીવાને આમ-(સભા મંડપી હતી ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે પિતાના ચાર ઘંટડીઓવાળા રથને ઊભો રાખે અને પિતે નીચે ઉતર્યો. ઉતર્યા પછી તે પિતાના નોકરો-સેવકની સાથે જયાં કૃષ્ણ-વાસુદેવ હતા ત્યાં ગયે. (૩વારિછત્તા જવું વાકુવામુવિનામુ ર રર વારે વાવ વવાતાવ્રુક્ષો જરથ તે વેર જ્ઞાત્ર સમોસાદું) ત્યાં જઈને તેણે કૃષ્ણ-વાસુદેવને સમુદ્ર વિજય પ્રમુખ દશાહને યાવતું મહાસેન પ્રમુખ પદ હજાર બલિષ્ઠ રાજાઓને બંને હાથની અંજલિ બતાવીને તેને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ મસ્તકે મૂકીને નમસ્કાર કર્યા. અહીં “ઇલ્વે વહુ જેવાણુવિયા ” થી મોર' સુધીનો પાઠ દત વડે કહેવામાં આવેલ છે એમ સમજી લેવું જોઈએ તેની મતલબ એ છે કે કાંપિલ્યપુર નગરમાં કુપદ રાજાની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે તે આપ સૌ દુપદ રાજા ઉપર મહેરબાની કરીને તેમાં સાત્વરે પધારે. આ રીતે (ત લે તરસ ટૂર્ણ વિર ચમર્દા તો निसम्म हट जाव हियए त दूयं सक्कारेइ सम्माणेइ सक्कारिता सम्माणित्ता સિવિતરૂ) કૃષ્ણ-વાસુદેવે દૂતના મુખથી આ જાતના સમાચાર સાંભળ્યા ત્યારે સાંભળીને અને તેઓને બરોબર હદયમાં ધારણ કરીને અત્યંત હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને તેમણે દૂતને સરકાર તેમજ સન્માન કર્યું. ત્યારપછી તેમણે દૂતને વિદાય કર્યો. એ સૂત્ર ૧૭ ! તાળ સે વ વાસુદેવે” ત્યા ટીકાઈ–(તi) ત્યારપછી ( wણે વાસુદેવે) તે કૃષ્ણ-વાસુદેવે (જોડું વિચ પુરૂં સારૂ) પિતાના કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા અને બોલાવીને (પૂર્વ રાણી) તેમને આ પ્રમાણે કહ્યું કે-(છઠ્ઠ ળ તુમ સેવાપુજા ! સમાપ સામુવાર મે તસ્કેદિ) હે દેવાનુપ્રિય ! તમે સુધર્મા સભામાં જાઓ અને ત્યાં જઈને સામુદાયિકી ભેરી વગાડે. (ત શોડું ચિgરણે વરयल जाव कण्हस्स वासुदेवस्स एयममट्ठ पडिसुणेह पडिसुणित्ता जेणेव सभाए सुहम्माए सामुदाइया भेरी तेणेव उवागच्छइ उवागच्छित्ता सामुदाइय भेरि महया २ તoi તાજે) આ જાતની કૃષ્ણ-વાસુદેવની આજ્ઞાને તે પુરૂષે ખૂબજ નમ્રપણે બંને હાથને મસ્તકે મૂકીને સ્વીકારી લીધી, સ્વીકાર કર્યા પછી તે ત્યાંથી જ્યાં સુધર્મા સભામાં સામુદાયિકી ભરી હતી ત્યાં જઈને તેણે મેટે અવાજ થાય તેમ તે સામુદાયિકી ભરીને વગાડી. (ત તાપ સામુદાદ્યાણ મેળો શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ दस तालियाए समाणोए समुद्दविजयपामोक्खा दसारा जाव महासेण पामुखाओ छप्पण बलवगसाहस्सीओ व्हाया जाव विभूसिया जहा विभव इड्ढी सकारसमुदएण अप्पेगइया जाव पायविहारचारेण जेणेत्र कण्हे वासुदेवे तेणेव સવારઘ્ધત્તિ) આ રીતે તે સામુયિકી ભેરી વગાડવામાં આવી ત્યારે સમુદ્ર વિજય વગેરે દશ દશાહોએ યાવત પ૬ હજાર મહાસેન પ્રમુખ ખલિષ્ઠ રાજાઓએ સ્નાન કર્યું. યાવત તે સર્વે સમસ્ત અલકારાથી સુસજ્જ થઇને પેાતાના વિભવ અને સત્કારની સાથે જ્યાં કૃષ્ણ-વાસુદેવ હતા ત્યા ગયા. આમાં કેટલાક ઘેાડાઓ ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક રથ ઉપર સવાર થઇને ત્યાં પહોંચ્યા હતા તેા કેટલાક પગે ચાલીને જ કૃષ્ણ વાસુદેવની પાસે હાજર થયા હતા. ( વાચિત્તા યજ લાવ હ વાઘુવંગળ' વિજ્ઞળ' વદ્ધાને તિ तरण से कण्हे वासुदेवे कोडुं वियपुरिसे सदावेइ सदावित्ता एवं वयासी खिलामेव भो देवापिया ! आभिसेक हस्थिरयणं पडिक पेह, हयगयजात्र पञ्च पिणंति ) ત્યાં જઈને તેઓએ બંને હાથ જોડીને ‘ જયવિજય ’શબ્દોથી કૃષ્ણ-વાસુદેવને નમસ્કાર કરતાં અભિનંદિત કર્યાં. ત્યારપછી કૃષ્ણ-વાસુદેવે કૌટુંબિક પુરૂષાને ખાલાવ્યા અને ખેલાવીને તેઓને આ પ્રમાણે કહ્યુ` કે હે દેવાનુપ્રિયા ! સત્વરે તમે મારા મુખ્ય હાથીને તેમજ બીજી પણ ઘેાડા, હાથી, રથ અને પાયદલની ચતુર'ગિણી સેનાને સુસજ્જ કરી અને સેના સુસજ્જ થઈ જાય ત્યારે અમને ખબર આપેા. ત્યારપછી કૌટુંબિક પુરૂષાએ ‘ તથાસ્તુ ' કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને સ્વીકારીને તેઓ પોતાના કામમાં પરાવાઈ ગયા, જ્યારે કામ થઈ ગયું ત્યારે તેઓએ “ સેના અને વાહન તૈયાર છે ” આ જાતની ખખર આપી. (तरण से कहे वासुदेवे जेणेव मज्जणघरे तेणेव उवागच्छर्इ उदागच्छित्ता मुत्तमालाकुलाभिरामे जाव अंजणगिरिकूडसन्निभं गयवई नरवई दुरुते ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી તે કૃષ્ણ-વાસુદેવ જ્યાં સ્નાનઘર હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે મેાતી જડેલા ગવાક્ષેાથી રમણીય લાગતા સ્નાનઘરમાં સ્નાન કર્યું અને ત્યાર પછી બધા અલકારાથી વિભૂષિત થઇને-નરપતિ અ'જનગરિના શિખર જેવા વિશાલ કૃષ્ણ વણુવાળા ગજપતિ ઉપર સવાર થઈ ગયા. (तएण से कहे वासुदेवे समुद्दविजयपामोक्खेहि दसहि दसारेहिं जाव अणगसेणा पामुकखे हिं अगाहिं गणिया साहस्सीहि सद्धि संपरिवुडे सत्रिढीए जाव रवेण बारवइ नयरिं मज्झ मज्झेण निग्गच्छइ निगच्छित्ता सुग्ट्ठा जणवयास मज्झ मज्झेण जेणेव देस पंते तेणेव उवागच्छइ उवागच्छिता पंचालजणवयस्स मज्झ मज्झेण जेणेब કિપુરે નચરે તેનેજ જારેય નમળા ) સવાર થઇ ને તેઓ સમુદ્ર વિજય વગેરે દશ દશા યાવત્ અ'ગસેના પ્રમુખ હારા ગણિકાઓની સાથે છત્ર વિગેરે રાજચિહ્ન રૂપ વિભૂતિથી યુક્ત થઈને શ'ખ, પણવ, પટć, ભેરી વગેરે તુમુલ ધ્વનિ સ્થાને દ્વારવતી નગરીની વચ્ચે થઈને પસાર થયા. ત્યાંથી પસાર થઇને તેઓ સૌરાષ્ટ્ર દેશની વચ્ચે થઈને પેાતાના દેશની હદ સુધી પહોંચ્યા. ત્યાંથી તેએ પાંચાલ જનપદની વચ્ચે થઈને જ્યાં કાંપિલ્યપુર નગર હતુ. તે તરફ રવાના થયા. ા સૂત્ર ૧૮ । ‘ તળ સે યુવÇરચા ’ ફાતિ ટીકા –(તળ) ત્યારપછી (સે સુવર્ રાચા) તે દ્રુપદ રાજાએ (વોચ્ચું ટૂચ રદાવે૬) પેાતાના ખીજા દૂતને ખેલાબ્યા ( સાવિત્તાöવચાની ) ખેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે ( છંદ્ ન'તુમ રેવાનુવિદ્યા સ્થિનાકર્` નચર, तत्थ णं तुमं पंडुराय सपुत्तयं जुहिट्टिल्लं भीमसेणं अज्जुर्ण नउलं सहदेवं दुज्जो - हणं भाइयसमर्ग गंगेयं विदुर' दोण जयद्दह सउणी किवं आसत्थामं करयल નાવ અટુ તદેવ સમોસરË ) હે દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરમાં જાએ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ અને ત્યાં જઈને તમે પુત્રો સહિત પાંડુરાજને, યુધિષ્ઠિરને, ભીમસેનને, અર્જુન નને, નકુલને, સહદેવને, સે ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેય ભીષ્મ પિતામહને, વિદુરને, દ્રોણને, જયદ્રથને, શકુનિને, કૃપાચાર્યને અને દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને સૌ પહેલાં કરબદ્ધ થઈને–અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કરજે અને “જય વિજય ” શબ્દોથી તેઓને અભિન દિત કરો. ત્યારપછી તમે તેમને આ પ્રમાણે વિનંતી કરજો કે કાંપિલ્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર થવાનું છે એથી હે દેવાનુપ્રિયે ! આપ સૌ દ્રુપદ રાજા ઉપર મહેરબાની કરીને સત્વરે કાંપિલ્ય નગરમાં પધારે. (तपणं से दूए एवं वयासी-जहा वासुदेवे नवरं भेरी नस्थि जाव जेणेव कंपिल्लपुरे नयरे तेणेव पहारेत्य गमणाए २ एएणेव कमेणं तच्चं दूयं चंपानयरिं तत्थ णं तुमं कण्ण अंगराय सेल्लन दिराय करयल तहेव जाव समोसरह चउत्थ दय सुत्तिमई नयरिं तस्थण तुम सिसुपाल' दमधोससुयं पंचभाइसयसपવિવું ઢ તવ જ્ઞાવ સમોસરહ) ત્યાર પછી દૂત પિતાના રાજાની આજ્ઞા પ્રમાણે ત્યાંથી હસ્તિનાપુર તરફ રવાના થઈ ગયા ત્યાં પહોંચીને તેણે પાંડ રાજા વગેરે રાજાઓને નમ્રપણે આ રીતે વિનંતિ કરી કે-કપિલ્યપુરમાં દ્રૌપદીને સ્વયંવર થશે તે આપ સૌ કૃપા કરીને સત્વરે ત્યાં પધારે. આ રીતે સમાચાર આપીને તે દૂત પાંડુરાજ વગેરેથી સન્માન પામીને ત્યાંથી પાછા ફર્યો. પાંડુરાજ વગેરે બધાએ પણ નાન વગેરેથી પરવારીને તેમજ સર્વ લંકારોથી સુસજજ થઈને હાથીઓ ઉપર સવાર થયા અને પિતા પોતાની ચતરંગિણી સેના તેમજ ઋદ્ધિની સાથે યાવત જે તરફ કાંપિલ્યપુર નગર હતું તે તરફ રવાના થયા. આ પ્રમાણે કૃષ્ણ-વાસુદેવની જેમજ અહીં પણ વર્ણન સમજી લેવું જોઈએ. કૃષ્ણ-વાસુદેવને પાઠમાં પાંડુરાજ કરતાં એટલી વિશેષતા હતી કે તેઓ જ્યારે દ્વારાવતી નગરીની બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે લેરી પણ હતી, પાંડુરાજની સાથે ભેરી ન હતી આ પ્રમાણે કુપદ રાજાએ ત્રીજા દૂતને બેલા અને તેને પણ આ રીતે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ચંપા નગરીમાં જાઓ, ત્યાં અંગ દેશના અધિપતિ કણે રાજાને તેમજ નદિ દેશના અધિપતિ શલ્યરાજને હાથની અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કરજે અને જય-વિજય શબ્દોથી તેમને અભિનંદિત કરશે. ત્યારપછી તેમને વિનંતી કરજે કે કાંપિલ્યપુર નગરમાં કુપદ રાજાની પુત્રી દ્રૌપદીને સ્વયંવર થવાનું છે તે હે દેવાનુપ્રિયા તમે સૌ પદ રાજા ઉપર કૃપા કરીને અવિલંબ કાંપિલ્યપુર નગરમાં આવે. આ રીતે કુપદ રાજાએ ચેથા દૂતને બેલા અને તેને પણ આ પ્રમાણે કહ્યું કે તમે શક્તિમતી નગરમાં જાઓ અને ત્યાં જઈને દમષના પુત્ર શિશુપાલ રાજાને જ પિતાના પાંચસો ભાઈઓ સહિતકરબદ્ધ થઈને અંજલિ મસ્તકે મૂકીને વિનંતી કરતાં આ પ્રમાણેના સમાચાર આપજે કે કપિલ્યપુર નગરમાં ૫૮ રાજાની પુત્રી દ્રૌપદિીને સ્વયંવર થવાનું છે એથી તમે કૃપા કરીને અવિલંબ ત્યાં પધારો. (पंचमगं दूर्य हत्थसीसनयर तत्थ णं तुम दमदंत रायं करयल तहेव जाव समोसरह छह दूयं महुर नयरिं तत्थणं तुम धरं रायं करयल जाव समोसरह सत्तम दूर्य रायगिहं नयर तस्थ ण तुम सहदेवं जरासिंधु सुय करयल जाव समोसरह अद्रम दूर्य कोडिण्ण नयर तत्थण तुम रूपि भेसगसुय करयल तहेव जाव समोसरह नवम दूयं विराडनयर तत्थ णं तुम कीयग भाउसय. समग्गं करयल जाव समोसरह, दसम दूर्य अवसेसेसु गामागर नगरेसु अणेगाई નાચતારું જાવ સમોસ૬) આ પ્રમાણે પાંચમા દૂતને હસ્તિીશીર્ષ નગરમાં દમદત્ત નામના રાજાની પાસે, છઠ્ઠા દૂતને મથુરા નગરીમાં ધર રાજાની પાસે, સાતમા દૂતને રાજગૃહ નગરમાં જરાસિંધુના પુત્ર સહદેવની પાસે, આઠમા દૂતને કૌડિલ્ય નગરમાં ભીષ્મકના પુત્ર રૂકિમ રાજાની પાસે, નવમા દૂતને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ વિરાટ નગરમાં એ ભાઈએથી યુક્ત કીચકની પાસે અને દશમા દૂતને બાકી રહી ગયેલા બીજા ગ્રામોમાં આકરોમાં અને નગરમાં હજારે રાજાઓની પાસે જવા હુકમ કર્યો. આ બધા દૂતને રાજા દ્રુપદે જતાં પહેલાં આ વાત સરસ રીતે સમજાવી દીધી હતી કે જ્યારે તમે રાજાઓની પાસે જાઓ ત્યારે સૌ પહેલાં પિતાના બંને હાથ જોડીને તેઓને નમસ્કાર કરજે અને ત્યારપછી તમે તેમને વિનતી કરજો કે કાંપિલ્ય નગરમાં દ્રુપદની પુત્રી દ્રૌપત્રને સ્વયંવર થવાને છે તે આપ સૌ દ્રુપદ રાજા ઉપર કૃપા કરીને અવિલંબ ત્યાં પધારે, રાજાની આજ્ઞા મુજબ ત્રીજા કૂતથી માંડીને નવમા દૂત સુધીના બધા દૂતે જ્યાં જ્યાં તેઓને જવાનું હતું ત્યાં ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ કુપદ રાજાએ જેમ આજ્ઞા કરી હતી તેમજ તેઓએ કર્યું અને કહ્યું, અહીં પહેલાંની જેમજ સમજી લેવું જોઈએ. (તણખ તે ફૂપ તવ નિrછ, નેળવ મામા જાવ સોરઠ્ઠ ) તે દશમે દૂત બધાની જેમ કાંપીલ્ય નગરથી નીકળે અને નીકળીને જ્યાં ગ્રામ આકાર અને નગર હતા ત્યાં અનેક સહસ્ત્રો રાજાઓની પાસે ગયો. ત્યાં જઈને નમ્રપણે તેણે સહતે આ પ્રમાણે કહ્યું કે કાંપિલ્ય નગરમાં દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર થવાનું છે તે આપ સૌ દ્રપદ રાજા ઉપર કૃપા કરીને અવિલંબ કપિલ્ય નગરમાં પધારો. ( તારું अगाई रायसहस्साई तस्स दूयस्स अतिए एयम? सोचा निसम्म हटु० त દૂર્વ સાતિ. વારિત્તા, મતિ, મૂળા, પરિસનેતિ ) આ રીતે સહ રાજાએ તે દૂતના મુખથી આ સમાચાર સાંભળીને અને તેને પિતાના હૃદયમાં ધારણ કરીને ખૂબ જ પ્રસન્ન તેમજ પરમ સંતુષ્ટ થયા. તેઓએ હતો સત્કાર કર્યો અને સન્માન કર્યું ત્યારપછી તને તેઓએ વિદાય આપી. (સપનું તે વાસુદેવનામુલ્લા વહવે રાવસાહતા ૨ હાચા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૧૭. Page #125 -------------------------------------------------------------------------- ________________ सन्नद्धहस्थिखंघवरगया हयगयरह० महया भडचडगररहपहकर० सपर्हितो २ नगरेहितो अभिनिग्गच्छंति २ जेणेव पांचाले जणवए तेणेव पहारेत्थ गमणाए ) ત્યારપછી જ્યારે બધા દૂતો સમાચાર આપીને કાંપિલ્યપુર નગર પાછા આવી ગયા ત્યારે વાસુદેવ પ્રમુખ ઘણા હજારે રાજાઓએ સ્નાન કર્યા અને ત્યારબાદ પોતાના શરીર ઉપર કવચ ધારણ કર્યા યાવત્ આયુધ અને પ્રહરણને પિતાની સાથે લીધા ત્યાર પછી તેમાં બધા પોતપોતાના પ્રધાન હાથીઓ ઉપર સવાર થયા અને હાથી, ઘોડા, રથ અને મહામટોના સમુદાયની સાથે પોતાના રાજમહેલથી-નગરોથી નીકળ્યા અને નીકળીને જ્યાં પાંચાલ જનપદ હતું તે તરફ રવાના થયા . સૂત્ર ૧૯ 'तएणं से दूवर राया कोडुबिय पुरिसे' इत्यादि ટકાઈ–(તા) ત્યાર પછી તૂવા જાયા ) કુપદ રાજાએ (જોવુંવિરપુરિયે સરક) કૌટુંબિક પુરૂને બોલાવ્યા. (સદ્દવિ ષે વાણો) બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે (798 K તુમ સેનાનુપિયા ! વિદુર નો बहिया गंगाए महानईए अदूरसामंते एगं महं सयंवरमहवं करेह, अगेगखभसચઝિવિટ્ટ ઢોટ્ટિયમંત્રના જાવ દત્તવાતિ) હે દેવાનુપ્રિયે ! કપિલ્યપુરનગરની બહાર મહા નદી ગંગાથી વધારે દૂર નહીં તેમજ વધારે નજીક પણ નહિ એવા ગ્ય સ્થળે એક ભારે વિશાળ સ્વયંવર મંડપ તૈયાર કરો કે જે ઘણા સેંકડે થાંભલાઓવાળ હોય, તેમજ જેમાં અનેક જાતની ક્રીડા કરતી પૂતબીઓ સજાવીને મૂકવામાં આવી હોય તે લેકેએ પણ “તથાસ્તુ ” કહીને રાજાની આજ્ઞા સ્વીકારી લીધી અને ત્યારપછી તેમની આજ્ઞા મુજબ જ સ્વયં વર મંડપ તૈયાર કરીને રાજાને તેની ખબર આપી. (તor રે સુવા રાણા दोच्च पि कोडुबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव देवाणुप्पिया ! बासुदेव पामुक्खाणे बहूण रायसहस्साण आवासे करेह, ते वि करेत्ता पचत्पिण ति) ત્યારપછી દુપદ રાજાએ બીજા કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા અને બેલાવીને તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેકે અવિલંબ વાસુદેવ પ્રમુખ ઘણા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ હજાર રાજાઓને બેસવા માટે જુદા જુદા સ્થાન તૈયાર કરે. તે લેખકોએ પણ રાજાની આજ્ઞા મુજબ જ બધું કામ પતાવી દીધું અને કામ થઈ ગયાની ખબર રાજા સુધી પહોંચાડી દીધી. (તણM યુવા વાયુવેવપક્વતા વાં' રાસ. सहस्साण आगम जाणेता पतेय' २ हत्थिखंध जाव पडिबुडे अग्ध च पज्ज च गहाय सविड्ढोए कंपिल्लपुराओ गिग्गच्छइ, निग्गच्छित्ता जेणेव ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा तेणेव उवागच्छइ, उवागच्छि ता ताई वासुदेवपामुक्खाइ અળ ચ કા સવારે, સરકા) ત્યારપછી વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓનું આગમન સાંભળીને દુપદ રાજા પિતાના પ્રધાન હાથી ઉપર સવાર થયા અને ઘેડા, હાથી, રથ તેમજ મહાભટોના સમૂહની સાથે દરેકે દરેક રાજાને માટે અર્થ–પીવા માટે પાણી-લઈને છત્ર ચામર વગેરે પિતાની રાજ વિભતિથી યુક્ત થઈને કાપિuપુરથી બહાર નીકળ્યા અને નીકળીને જ્યાં વાસુદેવ પ્રમુખ હજારે રાજાએ હતા ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને તેમણે તે વાસુદેવ પ્રમુખ હજારે રાજાઓનું અર્થ અને પાદ્યથી સત્કાર તેમજ સન્માન કર્યું. (સંક્રાંરિરા વાણિત્તા તેર્ત વાસુદેવનામુવામાં ઉત્તરે ૨ ગવારે ધિરા, तएण ते वासुदेवपामुक्खा जेणेव सया २ आवासा तेणेव उवागच्छइ, उवा. गच्छिता हथिखंधाहितो पच्चारुहति, पचोरुहिता पतेयं खंधावारनिवेसं તિ) સત્કાર તેમજ સન્માન કરીને તેમણે વાસુદેવ પ્રમુખ દરેકે દરેક રાજાને જુદું જુદું આવાસ સ્થાન આવ્યું. ત્યારપછી વાસુદેવ પ્રમુખ રાજાઓ જ્યાં પિતપતાનું આવાસ સ્થાન નકકી કરવામાં આવ્યું હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેઓ પોતપોતાના હાથીઓ ઉપરથી નીચે ઉતર્યા અને ઉતરીને તેઓએ પોતપોતાની સ્કધાવાર-છાવણ સ્થાપિત કરી એટલે કે સેનાને પડાવ નાખ્યો. ( ૪ત્તા તા ૨ બારે મg૦) છાવણી નાખીને તેઓ પોત પોતાના આવાસ સ્થાનમાં પ્રવિષ્ટ થયા (અનુપરિણિતા રહણ ૨ ગાવાયુથ ગાળેલું છે. सय सत्रिसन्ना य संतुयहा य बहूहिं गंधव्वेहि य नाडएहि य उवगिज्जमाणा व શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ उवणच्चिज्जमाणा य विहर ति, तएण' से दुवए राया कंपिल्लपुर नयर अणुप. વિશરૂ કggવસિત્તા વિરું વળક વવવવવેફ) પ્રવેશીને તેઓ પોતપોતાના આસને ઉપર સારી રીતે બેસી ગયા, સૂઈ ગયા. ત્યાં સૂઈ ગયેલા તેઓની ઘણુ ગંધર્વોએ, ઘણું નાટયકારોએ સ્તુતિ કરી, તેમની પ્રશંસાન ગીતે ગાયાં અને નાટક ભજવ્યાં. ત્યારપછી દ્રપદ રાજા કપિલ્યપુર નગરમાં આવ્યા. ત્યાં આવીને તેઓએ પુષ્કળ પ્રમાણમાં અશન, પાન ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર જાતને આહાર તૈયાર કરાવડાવ્યા. (૩વદ્યાવિત્તા સુવિચgરણે સારુ, सदावित्ता एवं वयासी गच्छह ण तुम्भे देवाणुप्पिया ! विउल असण४ सुर च मज्जौं च मसं च सीधु च पसण्ण' च सुबहुपुप्फवत्थगंधमल्लाल कार च वासु. રેવવામોરવા માસા માવાસાદરૂ) તૈયાર કરાવીને તેમને કૌટુંબિક પુરૂષને બેલાવ્યા અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેક જાઓ અને આ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય રૂપ ચાર જાતના આહા. રને સુરા, મધ, માંસ, સીધુ અને પ્રસન્ન મદિરાને અને ઘણી જાતના આ પુને, વસ્ત્રોને ગંધમાલ્ય અને અલંકારોને વાસુદેવ પ્રમુખ રાજસહસ્ત્રોના આવાસ સ્થાને પહોંચાડે. (તે વિ સાહુતિ) રાજાની આજ્ઞા પ્રમાણે તેઓ બધાએ તે ખાદ્ય પદાર્થોને રાજાઓના આવાસ સ્થાને પહોંચાડી દીધા. (તi ते वासुदेवपामुक्खा त विउल असण ४ जाव पसन्नच असाएमाणा ४ विहरति ત્યારપછી તે વાસુદેવ પ્રમુખ રાજાઓએ ત્યાં પહોંચાડવામાં આવેલા પુષ્કળ પ્રમાણમાં અશન વગેરેથી માંડીને પ્રસન્ન મદિરા સુધીના બધી જાતના આહાર સામગ્રી વગેરેનું ખૂબ રૂચિપૂર્વક પાન કર્યું. (जिमिया भुत्तुत्तरागया वि य णं समाणा आयंता जाव सुहासणवरगया बहरि गंधव्वेहिं जाव विहरंति ) જમી પરવારીને જ્યારે તે નિશ્ચિત થઈ ચૂક્યાં ત્યારે તેઓ મુખ પ્રક્ષાલન માટે ભાજન થાનથી ઊભા થઈને બીજા પાસેના સ્થાને ગયા. ત્યાં તેઓએ કોગળા કર્યા અને ત્યારપછી તેઓ ફરી પિતાપિતાને સુંદર આસને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપર શાંતિપૂર્વક બેસી ગયા. તેમના મને–વિનાદ માટે ગંધીએ અનેક જાતના સ્તુત્યાત્મક ગીતે! ગાયાં અને નાટયકારોએ નૃત્ય કરી બતાવ્યાં. ( तणं से दूब राया पुव्वावरण्डकालसमयंसि कौटुंबिय पुरिसे सदावेद सदावित्ता, एवं वपासी, गच्छह गं तुमे देवाणुपिया ! कंपिल्लपुरे संघाडग जाव पसु वासुदेवपामुकखाण य महया २ सद्देणं जाव उग्घोसेमाणा २ एवं वदह, एवं खलु देवाणुपिया ! काल्लं पाउ० दुवयस्स रण्णो धूयाए चुलणीए देवीए अतयार धजणस्स भागणीए दोवईए रायवरकन्नाए सयंवरं भविस्सर ) ત્યારપછી દ્રુપદ રાજાએ પૂર્વાપરાતૢ કાળના સમયે કૌટુંબિક પુરૂષોને ખેલાવ્યા અને ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેાકેા હાથી ઉપર બેસીને કાંપિલ્યપુર નગરમાં જાએ અને ત્યાંના શ્રૃંગાટક યાવત્ ત્રિક્ ચતુષ્ક અથર મહાપથ વગેરે માર્ગમાં-કે માર્ગોની પાસે વાસુદેવ પ્રમુખ રાજાઓના આવાસ ઘરે છે તેની પાસે બહુ મોટા સાદે આજાતની ઘાષણા કરે કે હું દેવાનુપ્રિયે ! આવતી કાલે સવાર થતાં દ્રુપદ રાજાની પુત્રી ચુલની દેવીની આત્મજા અને ધૃષ્ટદ્યુમ્નની બહેન રાજવર કન્યા દ્રૌપદીને સ્વયંવર થશે. (तं तुम्भेणं देवाणुपिया ! दुवयं रायाणं अणुगिरहेमाणा व्हाया जाव विभूसिया हत्थिखंधवरगया सकोरण्ट० सेयवरचामर० हय गय रह० महया भडचडगरेणं जाव परिक्खित्ता जेणेव सयंवरमंडवे तेणेव उपागच्छह, उवागच्छिता पत्तेयं नामं किए आसणेसु निसीयह २ दोबई रायकष्णं पडिवाले माणा २ चिट्ठह ) એથી હે દેવાનુપ્રિયા ! તમે લેકે દ્રુપદ રાજા ઉપર મહેરબાની કરીને સ્નાન વગેરેથી પરવારીને તથા સમસ્ત અલકારાથી વિભૂષિત થઈને જયાં સ્વયંવર મડપ છે, ત્યાં હાથીએ ઉપર સવાર થઇને પધારે. કારટ પુષ્પાની માળાઓથી શૈાલતું છત્ર તે વખતે તમારા ઉપર તાણેલું હાવું જોઈએ અને સફેદ ચમરે પણ તમારા ઉપર ઢોળાતા હેાવા જોઇએ. હાથી, રથ અને મહાભટાના સમૂહ રૂપ ચતુર ગિણી સેના તમારી સાથે હોવી જોઇએ. સ્વયંવર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ મંડપમાં આવીને દરેકે દરેક પોતપોતાના નામવાળા આસન ઉપર બેસી જાય. ત્યાં બેસીને તેએ રાજવર કન્યા દ્રૌપદીતા આગમનની પ્રતીક્ષા કરે. ( ોત્તળ કોલ્લેદ ર્ મમ યમાળત્તિય'qવિળફ) આ રીતે તમે ઘેષણા કરી અને આમ થઈ જાય ત્યારે મને ખબર આપે. (તળ તે જોદુનિયા સફેદ વ પ્રવિતિ ) તે કૌટુંબિક પુરૂષોએ રાજાની આજ્ઞા પ્રમાણે જ બધું કામ પતાવી દીધુ’ અને ‘ અમે લેાકાએ આપની આજ્ઞા અનુસાર ઘાષણા કરી છે એવી ખબર રાજાની પાસે પહોંચાડી દીધી. ( तरणं से दूवर राया को बियपुरिसे सहावे, सदावित्ता एवं वयासीगच्छद्दणं तुभेदेवाणुपिया ! सयंवरमंडवं आसियसंमज्जिवलितं सुगंधरगंधियं पंचवणपुष्पु जोवयारकलियं कालागुरुपवर कुंदरूवकतुरुक्क जाव गंधवद्वि० भूयं मंचाइमंच कलिये करेह, करिता वासुदेवपामुक्खाणं बहूणं रायसहस्ताणं पत्तेयं २ नामंकाई आसणाई अत्युयपच्चत्थुयाइ रहह २ एयमाणत्तियं पच्चपिणह ) ત્યારપછી દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરૂષોને ખેલાવ્યા અને ખેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયા ! તમે લેાકેા જાઓ અને સ્વયંવર મંડપને આસિક્ત કરા–પાણી છાંટા, સંમાજિત કરે, કચરા વગેરે સાફ કરેા, અને ઉપલિસ કરા, એટલે કે માટી તેમજ છાણથી લીંપા, સુગધવર ગધિત કરા એટલે કે તે સ્થાને અનુરૂ, ગુગ્ગુલ, કપૂર વગેરેને ધૂપ કરીને તેની સુગંધથી તે સ્થાનને સુવાસિત કરો. પંચવણના પુષ્પપુ ંજના સમૂહે સ્થાને સ્થાને ગાડવાંને તમે મંડપની શૈાભામાં અભિવૃદ્ધિ કરો. કૃષ્ણાગુરૂ, પ્રવર, કુદરૂ', તુરૂષ્ક, લાખાન આ બધા પદાર્થોના ચૂર્ણને અગ્નિમાં નાખીને તે સ્થાનને સુગંધથી ખૂબ જ રમણીય બનાવી દો. તે સ્થાનને તમે એવું સરસ સુગધમય બનાવી દો કે જેથી તે સુગ ંધિત દ્રવ્યેાની વર્તિકા ( અગરબત્તી ) જેવું લાગે. ત્યાં તમે સંચા ઉપર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ મ'ચેાની ગેાઠવણ કરે. ત્યાં તમે વાસુદેવ પ્રમુખ દરેકે દરેક રાજાના નામથી અકિત થયેલા આસનાને આસ્તૃત-સ્વચ્છ વસ્ત્રથી ઢાંકીને, પ્રત્યાવસ્તૃત અને ખીજા સ્વચ્છ વસ્ત્રથી ઢાંકે। આ બધુ કામ પતાવીને તમે અમને ખબર આપે. (તે વિજ્ઞાન વળિ`ત્તિ) આ રીતે રાજાની આજ્ઞા સાંભળીને તે કૌટુબિક પુરૂષએ તે મુજબજ બધું કામ પતાવી દીધું અને ત્યારપછી ‘તમારી આજ્ઞા મુજબ કામ બધું પતી ગયું છે એવી ખબર રાજાની પાસે પહેોંચાડી. ( तरणं ते वासुदेवपामुक्खा बहवे रायसहस्सा कल्लं पाउ० व्हाया जान विभूसिया हस्थिधवरगया सकोरंट० सेयवरचामराहिं हय गय जाव परिवुडा सविडीए जाव रवेण जेणेव सयंवरे तेणेव उवागच्छर, उवागच्छित्ता अणुपवि संति, अणुपविसित्ता पत्तेयं नामंकिएस आसणेसु निसीयंति, दोवई रायवरकण्णं पडिवालेमाणा २ चिह्नति ) ત્યારપછી વાસુદેવ પ્રમુખ હજારો રાજાએ ખીજા દિવસે જ્યારે રાત્રિ પસાર થઈ ગઈ અને સવાર થતાં સૂર્ય ઉર્જાય પામ્યા ત્યારે સ્નાન વગેરેથી પરવારીને પોતાના શરીરને બધા આભૂષણેાથી શણગારીને, હાથીએ ઉપર સવાર થઈને, સુગંધિત કારંટ પુષ્પાની માળાએથી શોભિત અને છત્રથી યુક્ત થઈ ઉત્તમ વેત ચામરેથી વીજયમાન થતા તેમજ ઘેાડા, હાથી યાવત્ રથ પદાતિ સમૂહથી પરિવૃત થતા પેાતાના રાજ્ય વૈભવ અનુસાર યાવત્ શખ પશુવ પટહ વગેરે વાાએની સાથે જ્યાં સ્વયંવર મંડપ હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેઓ બધા મંડપમાં પ્રવિષ્ટ થયા અને પ્રવિષ્ટ થઇને તેએ પેાત. પેાતાના નામાંકિત જુદા જુદા આસના ઉપર બેસી ગયા અને રાજવર કન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા. (तगं से पंडुए राया कल्लं पहाए जाव विभूसिए हस्थिधवरगए सकोरेट० हय गय० सयंवरमंडवे जेणेव वासुदेव पामुक्खा बहवे रायसहस्सा तेणेव શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ उवागच्छइ, उवागच्छित्ता तेसिं बासुदेवपामुक्खाणं करयल०वद्धावेत्ता कण्हस्स वासुदेवस्स से यवरचामरं गहाय उववीयमाणे चिट्ठति ) ત્યાર પછી પાંડુ નામક રાજા સવારે નાનથી પરવારીને સમસ્ત અલંકારોથી પોતાના શરીરને શણગારીને અને પિતાના મુખ્ય ગજરાજ ઉપર સવાર થઈને કાંપિલ્યપુર નગરની વચ્ચેથી પસાર થઈને સ્વયંવર મંડપમાં આવ્યા. જ્યારે તેઓ ગજરાજ ઉપર બેસીને આવતા હતા ત્યારે કેરંટ પુપિની માળાએથી શભિત છત્ર છત્રધારીઓએ તાણેલું હતું. ચામર ઢાળનારાઓ ત ચામર ઢળી રહ્યા હતા, ઘેડા, હાથી, રથ અને પદાતિ સમૂહ રૂપ ચતુર ગણી સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી રાજસી ઠાઠથી તેઓ સુસજિજત હતા, અનેક જાતના વાજા વાગી રહ્યાં હતાં મંડપમાં આવીને તેઓ જ્યાં વાસુદેવ પ્રમુખ હજાર રાજાઓ બેઠેલા હતા ત્યાં ગયા. જ્યાં વાસુદેવ પ્રમુખ રાજાઓ બેઠેલા હતા ત્યાં તેમની પાસે જઈને તેઓએ વાસુદેવ પ્રમુખ સર્વે રાજાને ખૂબ જ નમ્રપણે બંને હાથ જોડીને નમસ્કાર કર્યા. જય વિજય શબ્દથી તેઓને અભિનંદિત કર્યા. અભિનંદિત કર્યા બાદ તેઓ કુણુ વાસુદેવની ઉપર શ્વેત ચામર ઢળતા ત્યાં બેસી ગયા. એ સૂત્ર ૨૦ છે “ તાણ સ હોવફ્રેંચવાન્ન ” રૂલ્યા– ટીકાર્થ–() ત્યારપછી (ા હોવ રાવ ) તે રાજવર કન્યા દ્રૌપદી ( વેળા મકાઇવરે) જ્યાં સ્નાનઘર હતું (સેવ વાઈફ ) ત્યાં ગઈ (૭anછતા ઇટ્ટાથા પરિક્રમા જય ઘોડથમવાર ના ) ત્યાં જઈને તેણે સ્નાનઘરમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ તેણે કાગડા વગેરે પક્ષીઓને અન્ન વગેરેને ભાગ અપને બલિક કર્યું–કૌતુક મંગળ પ્રાયશ્ચિત્ત કર્યો. ( सुद्धप्पावेसाई मंगलाई वत्थाइ पवरपरिहिया मज्जणधराओ पडिनिक्खमइ) સભામાં પ્રવેશવા એગ્ય સ્વચ્છ માંગલિક વસ્ત્રો તેણે સરસ રીતે પહેર્યા, ત્યારપછી તે નાનઘરથી બહાર નીકળી. (બિનહિમા ગવ રે ) જીન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૩ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાનું કામદેવની પ્રતિમાનું નિવિઘ્ન વિવાહકાય સપન્ન થવાના હેતુથી અર્ચન કરે છે, અર્ચન કરીને (નેળેવ'તેરે મેળવવાનજી ) જ્યાં રણવાસ છે તે તરફ જતી રહી. ૫ સૂત્ર ૨૧ ૫ દ્રૌપદી પૂજા ચર્ચા દ્રૌપદી ચર્ચા પાઠેના આધારે પ્રતિમા પૂજછે કે “ અહંત ભગવાનની કરવું જોઇએ ' તેમનું આ "" કેટલાક નિળયમાને અચળ રે” આ નની ઉપયે।ગિતા સિદ્ધ કરતાં આ પ્રમાણે કહે પ્રતિમાનું પૂજન જૈનધમ પાલન કરનારાઓએ કથન સત્યથી બહુ દૂર છે એટલે કે આ વાત સાવ અસત્યથી પૂર્ણ છે. કેમકે આ ઝિનરિમાનું ” વગેરે વાકય ચરિતના જ અનુવાદક છે એટલા માટે એવાં વચના કેાઈ વિશેષ અને સ્પષ્ટ કરનારાં હોતા નથી. ચિરતાનુવાદથી તા ફક્ત જે માણસે જે તે આચરણ કર્યું છે, ફક્ત તેનું જ જ્ઞાન થાય તેમ છે. શાસ્ત્રવિહિત માર્ગને ખતાવનારા તે વિધિ વાકયે જ થાય છે. જેવી રીતે છ આવશ્યક કાર્યોનાં પ્રતિપાદન કરનારાં વાકયેા જીન પ્રભુની આજ્ઞાનાં નિર્દે શક હાવાને કારણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના માટે ચૈાગ્ય ગણાય છે. શાસ્ત્રમાં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ-~~ સમળેળ સાવળ ચ ' ઈત્યાદિ :: શાસ્ત્રવિહિત છ પ્રકારના આવશ્યક કબ્યા ચતુર્વિધ સંઘને રાત્રિ તેમજ દિવસના અંતિમ ભાગમાં ચેાક્કસ પણે આચરવાં જોઇએ. તેનાં આચરણ વગર મુનિનું મુનિપણું નથી અને શ્રાવકનું શ્રાવકપણું નથી. એટલા માટે છ આવશ્યક કાર્ય ચાક્કસ કરવા ચાગ્ય હાવાથી આવશ્યક રૂપથી પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. " जं इमं समणे वा समणी वा सावए वा साविया वा तश्चित्ते तम्मणे जाव સમનો દારૂં ચાન્િ——આ પ્રમાણે જ્યારે તેએ આવશ્યક' છે, ત્યારે ભલે સાધુ હોય કે સાધ્વી હોય તેમજ શ્રાવક હોય કે શ્રાવિકા હોય ગમે તે કેમ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ન હોય તેની એ ફરજ થઈ પડે છે કે તે તેઓમાં જ પિતાનું ચિત્ત પરોવીને મનને તલ્લીન કરીને તેને બંને કાળમાં અવશ્ય આચરે. ચરિતને અનુવાદક રૂપે બતાવનાર વાક્યને જે વિધેય રૂપમાં સ્વીકારવામાં આવે તે સૂર્યાભદેવના ચરિતમાં શસ્ત્ર વગેરે વસ્તુઓની પણ પૂજાની વાત સાંભળવામાં આવે છે. એથી તેમનામાં પણ પૂજ્યતા આવી જવી જોઈએ અને આ રીતે પૂજનના પક્ષપાતીઓએ તેમની પૂજા પણ વિધેયના રૂપમાં માન્ય કરવી જોઈએ. દ્રૌપદીએ પણ ત્યાં પ્રતિમામાં ભગવાન અહંતનું પૂજન કર્યું નથી તેનું કારણ એ છે કે પ્રથમ તે જૈન પ્રવચનમાં પ્રતિમા–પૂજનનું વિધાન નથી અને બીજું આ પ્રતિમા પૂજન ષકાયના જીવોની વિરાધના દ્વારા સંપન્ન હોય છે, તેથી આ પ્રતિમા પૂજનમાં જીનેન્દ્ર વડે પ્રતિપાદિત ધર્મ–આત્મકલ્યાણ સાધક રૂપ સમ્યગદર્શન વગેરેને અભાવ છે. ષકાયના જીની વિરાધનાથી જે સાથે થાય છે તેમાં તે સાચા ધર્મના દર્શન સુદ્ધાં દુર્લભ છે. એટલા માટે પ્રતિમાપૂજન સ્વીકારવામાં તે પૂજન કરતી વખતે કાયના જીવોની વિરાધના જ્યારે ચોકકસપણે થવાની છે ત્યારે અમે તેને વિધેય માર્ગ ક્યા આધારે માન્ય કરીએ. અને એની સાથે સાથે અમે એ પણ કેવી રીતે સ્વીકાર કરીએ કે આ જાતનું પૂજન કરનાર સાચા ધર્મને ઉપાસક છે? જે પ્રતિમા પૂજનને ધર્મ રૂપે સ્વીકારીએ તે એમાં એક ભારે દેષ એ છે કે સર્વ પ્રકા૨નાં હિંસા વગેરે પાપથી સર્વથા વિરક્ત મહાવ્રતી મુનિજને જ્યારે આ પ્રતિમા પૂજન રૂપ ધર્મને ઉપદેશ આપશે ત્યારે તેઓ પણ કારિતાદિ રૂપ કરાવવા વગેરે રૂપથી એના કર્તા રૂપે હોવા બદલ પિતાના મુનિ ધર્મના મૂલતઃ વિહંસક ગણાશે. મુનિજને હિંસા વગેરે સાવધ વ્યાપારના કૃત, કારિત અને અનુમોદના આ ત્રણે કરણું અને ત્રણ યોગના ત્યાગી હોય છે. જ્યારે તેઓ પ્રતિમા–પૂજન રૂપ ધર્મનું ગૃહસ્થાને માટે વ્યાખ્યાન આપશે ત્યારે તેમનાં વ્યાખ્યાનથી પ્રેરાઈને ગૃહસ્થ તે પ્રમાણે આચરશે જ અને આ જાતનાં તેમનાં આચરણથી આ કામમાં કાય જીવોની વિરાધના હોવાથી તે વિરાધનાને કરાવનારા આ ઉપદેશક મુનિએ જ ગણાશે ત્યારે એમના અહિંસા વગેરે મહાબતે ત્રિગ અને ત્રિકરણ વિશુદ્ધ રૂપે કેવી રીતે રહી શકશે ? એથી ધર્મ લાભને ઇચ્છતાં પણ તેઓ આ જાતના વિચારોની ભૂલમાં જ મોટી ભૂલ કરી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ બેસશે અને તેઓ પોતાના ધર્મના સાચા આરાધક ગણાશે નહિ. એટલા માટે આ વાત ચોક્કસપણે માની જ લેવી જોઈએ કે “જીન પ્રણીત” આગમમાં પ્રતિમા–પૂજનની વિધિ મળતી નથી. આ પ્રમાણે પ્રતિમા સ્થાપન, પ્રતિમા–પ્રતિષ્ઠા કરાવવી, મંદિર વગેરે બનાવવા અને તે પ્રતિમાની પૂજા માટે ઉદ્યાન તેમજ વાવ વગેરે તિયાર કરાવવાં એ પૃવિ-કાયિક જીવની હિંસાના કારણ છે–એટલા માટે ત્યાજ્ય છે. તેને બનાવવા માટે જે લેકે ઉપદેશ આપે છે તેઓ પણ પૃશ્વિ-કાયિક વોની હિંસાથી મુક્ત થઈ શકતા નથી. આ રીતે જ પૂજનને માટે સ્નાન, પ્રતિમાને અભિષેક તેમજ પૂજનના વસ્ત્રોને જોવામાં અને તેના ઉપદેશમાં પણ અપૂકાયના જીવોની વિરાધના હોય છે. ધૂપ કર, દીપક કરે, આરતી ઉતારવી આ બધી વિધિઓ અગ્નિ-કાયિક જીવની વિરાધના વગર સંભવી શકે તેમ નથી એટલે કે તેમાં અગ્નિ-કાયિક જીવોની વિરાધના ચોક્કસપણે થવાની જ છે. ધૂપના ધૂમાડાથી દીપક અને આરતીની જતથી ચમર વગેરેને હેળવાથી તેમજ વાજાઓ વગાડવાથી વાયુકાયિક જીવોની વિરાધના થાય છે તેની દરેકને સ્પષ્ટ પ્રતીતિ થતી જ રહે છે. વનસ્પતિ-કાયિક જીવોની વિરાધના પણ તે વખતે આ પ્રમાણે થાય છે કે મૂર્તિપૂજન માટે પૂજા કરનારાઓ અનંત-કાયિક એવા કેમળ ઘણી જાતનાં ફળે, પુપ અને પત્રોને એકઠાં કરે છેઆમ આ પૂજામાં ષડૂ-કાયિક જીની હિંસા સ્પષ્ટપણે દેખાય છે. બસ-કાયિક જીનું પણ તેને લીધે હીન હોય છે. જેમકે જ્યારે પૃથ્વિ-કાયિક વગેરે જોને આરંભ પ્રતિમા વગેરેના નિર્માણમાં અથવા તે દેવ-આયતન (મંદિર) વગેરે બનાવવામાં કરવામાં આવે છે ત્યારે તેના આશ્રિત જે ઘણા અનેક જાતના નિરપરાધિ, હીન, દીન, દુર્બલ, પ્રકૃતિથી બીકણુ તેમજ સંગે પિત શરીરવાળા એવા દ્વીન્દ્રિયાદિકથી માંડીને પંચેન્દ્રિય સુધીના જેટલાં ત્રસ જ રહે છે તેઓ સવે છેદન ભેદન અને જવાશ્રયના વિનાશથી અનંત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૨૭. Page #135 -------------------------------------------------------------------------- ________________ દુઃખાથી સ ંતપ્ત થઇને અને ત્યાંથી પડી જઇને, ભ્રષ્ટ થઇને અતે મૃત્યુને ભેટે છે. જીનેન્દ્રની આજ્ઞા પ્રમાણે અનુસરવું એજ ધમનું લક્ષણ છે. આચારાંગ 46 आणाए આ સૂત્ર અ-૬, ૭-૨, -૮ માં પણુ ભગવાને પ્રમાણે કહ્યું છે કે મામાં ધર્માં રૂતિ ’'પ્રભુએ જ્યારે ધર્મ વિષે ઉપદેશ આપ્યા ત્યારે તેમણે આ ધર્મના બે ભેદ્ય બતાવ્યા છે ૧ સાગાર ગૃહસ્થના ધમ અને ૨ અનગાર મુનિના ધમ. “ અનરાધમો તાવ ” વગેરે સૂત્રથી સમસ્ત જીવાની વિરાધના વગેરેથી વિરક્ત થવું અહીંથી માંડી રાત્રિ-ભાજનના સપૂર્ણ પણે ત્યાગ કરવા અહીં સુધી જે કઇ કહ્યું છે તે બધું અતગાર ધમને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. ત્યારપછી ઔપપાતિક સૂત્રમાં તેએશ્રીએ આ પ્રમાણે કહ્યું છે કે— ( अयमाउसो अणगारसामइए घम्मे पण्णत्ते एयस्त धम्मस्ल सिक्खाए, उचट्टिए નિબંથે વા વિનંથી વા વિમાને બાળાર આા મણ્) હૈ આયુષ્મન્ ! આ અનગાર સામાયિક મુનિચેના સિદ્ધાન્ત વિષયક ધમ કહેવામાં આવ્યે છે એટલે કે આ મુનિએના ધમ કહેવામાં આવ્યે છે. આ ધમની શિક્ષામાં જે ઉપસ્થિત હાય છે એટલે કે આ ધર્મની આરાધના કરે છે-ભલે તે સાધુ હાય કે સાધ્વીએ ગમે તે કેમ ન હેાય તે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાના આરાધકા હોય છે. આ ધમની આરાધના કરનારા જીવ જ જીનેન્દ્રના આરા ધક ગણાય છે. આ કથનથી એ વાત સમજાવવામાં આવી છે કે જે વાતમાં ભગવાનની આજ્ઞા હોય તે જ ધર્મ છે, આના વિરૂદ્ધ બીજું આચરણુ અધમ છે. ત્યારપછી ભગવાન વડે " अगारधम्मं दुवालसविहं आइक्खड़ तं जहा पंच અનુવચારૂં, તળિ મુળવચારૂં ચત્તારિસિકલાવચારૂં '' આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગૃહસ્થના ધમ ૧૨ પ્રકારને છે-૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત, આ રીતે “ થમારો અગારવામા ધમ્મેપળત્તે ચલ धम्मस्स सिक्खाप उवट्ठिए, समणोवासए वा समणोवासिया वा विहरमाणे શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ બાપ કા મવ” હે આયુશ્મન્ત ! આ ગૃહસ્થ ધર્મ બતાવવામાં આવ્યા છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત શ્રમણોપાસક મુનિઓના ભક્તજન-શ્રાવકે અથવા તે શ્રાવિકા તીર્થકર પ્રભુની આજ્ઞાના આરાધક ગણાય છે. આ સૂત્રમાં પણ આ પ્રમાણે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ૧૨ પ્રકારના ધર્મના આરાધકે જ શ્રમણે પાસક શ્રાવક શ્રાવિકા તીર્થંકર પ્રભુની આજ્ઞાને આરાધકે છે. આ રીતે સમજાવનારા શ્રી જીતેન્દ્રદેવે આજ્ઞા જ ધર્મનું મૂળ છે આમ સમજાવ્યું છે. આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનના ત્રીજા ઉદ્દેશકમાં ભગવાને આ પ્રમાણે કહ્યું છે-“ગાણ દ્વાણ જિહવે તમેવાણુપત્રિકા વિનંહિત્તા વિરોત્તિ શુદવसंजोगं । पणया वीरा महावीहिं लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं " જે શ્રદ્ધા-ઉત્સાહથી “અહંત પ્રભુ વડે પ્રતિપ્રાદિત સમ્યગ દર્શન વગેરે મેક્ષના માર્ગો છે કે નહિ આ રીતે સર્વ આગમ વિષયક સર્વ શંકા તેમજ “અચ્છાયિક વગેરે જીવે છે કે નથી” આ જાતની દેશ શંકા અને માતા પિતા વગેરેની સાથેના સંબંધ રૂપ પૂર્વ સંગ અને ધન, ધાન્ય, સ્વજન વગેરે સંબંધ ઉપલક્ષણથી “શ્વસુર ” વગેરે રૂપ પશ્ચાત્ સંગને પરિત્યાગ કરીને આ જીવ સંસાર વગેરે પદાર્થોને હેય સમજીને તેમના તરફ સંપૂર્ણપણે વિરક્ત થઈ જાય છે તે શ્રદ્ધાની અતિચાર વગેરેથી રક્ષા કરવી જોઈએ. તે શ્રદ્ધાનું પાલન મુનિએ અતિચાર વગર થઈને કરવું જોઈએ જે માર્ગ પરિ. શીલિત હોય છે તે તરફ ઘણું પ્રાણીઓ જાય છે, આ લૌકિક પ્રથા છે. આ પ્રથા પ્રમાણે શિષ્યની શ્રદ્ધાને મજબૂત બનાવવા માટે “ આ માગ મહા પુરૂષ વડે સેવવામાં આવ્યા છે. ” આ વાત સમજાવવા માટે સૂત્રકાર પાયા વીર માવઠ્ઠ ” આ વચનને ટાંકે છે, વીર બે પ્રકારના હોય છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ દ્રવ્ય -વીર, ૨ ભાવ-વીર. સંયમના અનુષ્ઠાનમાં જે શક્તિશાળી છે તે ભાવ વીર છે. આ બધા જ સમ્યાગૂ-દશન વગેરે લક્ષણ રૂપ આ વિસ્તૃત માગને કે જે મહાપુરૂ વડે સેવવામાં આવ્યું છે-કઠણ તપ અને સંયમની આરા. ધનાથી મેળવી લે છે. કહેવાનો મતલબ એ છે કે ભાવ-વીરે પિતાના મનમાં આ પ્રમાણે જ વિચાર કરતા રહે છે કે ખરી રીતે સમ્યગૂ જ્ઞાન, સમ્યગૂ દર્શન, સમ્યગ્ન ચારિત્ર રૂપ જ માગે છે કેમકે મુક્તિની પ્રાપ્તિ એનાથી જ થાય છે. એટલા માટે જ પહેલાં થઈ ગયેલા બધા જીએ આ માર્ગનું જ અનુસરણ કર્યું હતું. તીર્થંકર પ્રભુએ જાતે પણ આ માર્ગની જ પરિશીલતા કરી છે. એથી આ માર્ગમાં પ્રવૃત્ત થવું તે બધી રીતે હિતાવહ છે. આ પ્રમાણે આ માર્ગ વિશ્વસનીય હવા બદલ શિષ્ય પણ શ્રદ્ધા રાખીને તેમાં પ્રવૃત્ત થાય. કોઈક મંદ બુદ્ધિ ધરાવનાર શિષ્ય ઘણું દૂતે વડે સ્પષ્ટ કરવામાં આવવા છતાં પણ જે અકાય વગેરે ની શ્રદ્ધાથી રહિત હોય છે તે તેને સમજાવવા માટે સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! તમારી બુદ્ધિ અષ્કાયિક વગેરે જેની શ્રદ્ધા કરવામાં તેમના વિષે સવિશેષ જ્ઞાનના અભાવના લીધે જે સમર્થ નથી તે પણ ભગવાનની આજ્ઞાથી તે પ્રત્યે તમે પોતાની શ્રદ્ધાને દૂષિત થવા દેશે નહિ એટલે કે ભગવાનની આજ્ઞા પ્રમાણ માનીને મંદ બુદ્ધિવાળા શિષ્યોએ તેમના પ્રત્યે પિતાની વધારેમાં વધારે શ્રદ્ધા જાગ્રત કરવી જોઈએ. સૂત્રકાર આ પ્રજનથી જ કહે છે કે “જો જ સાપ અમરવા તોમર્થ ” હૃતિ અખાય રૂપ લોકને તેમજ “” શબ્દથી બીજા અખાયાશ્રિત છને તીર્થંકર પ્રભુની આજ્ઞાથી સારી પેઠે સમજીને તેમની આજ્ઞા મુજબ તેમનું અસ્તિત્વ માનીને આત્મકલ્યાણને ઈચ્છનારા મુનિ ઓએ સંયમનું પાલન કરવું જોઈએ, સૂત્રમાં આવેલે “ક” શબ્દ અહીં પ્રકરણ વાત અષ્કાયને વાચક છે. “ર” શબ્દથી તદાશ્રિત બીજા જીવોનું ગ્રહણ થયું છે. “ ગરમચં” શબ્દને અર્થ સંયમ છે. કેઈ પણ જગ્યાએથી કોઈ પણ રીતે જીવોને જેનાથી ભય હોતું નથી તે અકુભય સંયમ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ છે. મતલબ એ છે કે આત્મકલ્યાણ ઈચ્છનારા મુનિઓને જીવોની રક્ષા રૂપ સંયમની આરાધના કરવામાં સાવધાન થઈને પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. અહીં “જાણ સારૂ નિવવંતે તમેચમgત્તિકા, વિજ્ઞહિત્તા વિત્તિયં પુર્વજો” આ સૂત્રાંશ વડે આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે શ્રદ્ધાની આરાધનામાં જીનેન્દ્રની આજ્ઞાને સદ્ભાવ છે એટલા માટે તેજ ધર્મ છે. અને શ્રદ્ધાને મજબૂત બનાવવી તે પણ ધર્મ છે. આ નિમિત્ત જ “goળયા વોરા મહાવીરહું” આ ભગવાનને ઉપદેશ છે. જોર ચાર મિના ” આ સૂત્રાંશ વડે આ વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે જીનેન્દ્રની આજ્ઞા ષકાયિક જી વિશે વાસ્તવિક જ્ઞાન કરાવવા માટે જ કરવામાં આવી છે ત્યારે આવી પરિસ્થિતિમાં તત્વજ્ઞાન ધર્મ છે. તોમ'' આ પદને “અનુપાતિકના ” આ ક્રિયાપદની સાથે અન્વય કરવાથી આ પ્રમાણે અર્થ થાય છે કે અકુભય રૂ૫ સંયમનું પાલન કરવું જોઈએ. આ પણ ભગવાનની જ આજ્ઞા છે તે એનાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાનની આજ્ઞાથી “ સંયમ” આરધવા યોગ્ય હોવાથી ધર્મરૂપ છે. અને વળી “ઉત્તરાધ્યયન સૂત્ર”માં “ધજા વાવો સુ” આ પ્રમા નો ઉલ્લેખ છે. એનો અર્થ એમ થાય છે કે શ્રત અને ચારિત્ર ધર્મોના મુખ્ય-વક્તા-કાશ્યપ ગોત્રીય શ્રી મહાવીર વર્ધમાન સ્વામી છે. તેઓશ્રીએ અહિંસા વગેરે મહાવ્રતના પાલન કરનારા મોક્ષ ઈચ્છનારા લોકોને માટે આગમોમાં આ જાતની આજ્ઞા કરી છે કે – ___"से बेमि-जे य अतीता जे य पडुवन्ना जे य आगमिस्सा अरहता भगवतो ते सव्वे वि एवमाइक्खंति एवं भासंति एवं पण्णवे ति एवं' परूवेति सन्दे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता न हतव्या, न अज्जावेयव्या, न परिधेत्तव्बा, न परितावेयवा, न किलामेयव्वा, न उद्दवेयव्वा । एस धम्मे सुद्धे ળિતિg મેટા સ્ટોર્ચા વેચનેહિં રૂપ” (મા. સૂ. . ૪ ૩. ૨ ફૂ. ૨) શ્રી સુધર્મા સ્વામી આ સૂત્ર વડે શ્રી અંબૂ સ્વામીને આ પ્રમાણે સમજાવે છે કે અહંત પ્રભુ વડે પ્રતિપાદિત ધર્મ જ શ્રદ્ધય છે, તેઓ આ સૂત્રમાં કહે છે કે તીર્થકર દેએ પિતપોતાના શિષ્ય માટે જે સમ્યકત્વનું નિરૂપણ કર્યું છે તે જ તત્ત્વ તીર્થંકર પ્રભુના મુખથી શ્રવણ કર્યા બાદ હું તમને સમજાવી રહ્યો છે. એટલે કે હું પિતાની મેળે આમાં કંઈ પણ ઉમેર્યા વગર તીર્થંકર પ્રભુની માન્યતા મુજબ જ તમને સમજાવીશ. એચી. આમાં શંકાને માટે સહેજ પણ સ્થાન નથી. આ પ્રમાણે જ્યારે મારા કથનને મૂળ સ્ત્રોત શ્રી તીર્થ કર પ્રભનું ઉપદેશ શ્રવણુ છે ત્યારે તે શ્રદ્ધેય જ છે. ભગવાનની આ પ્રમાણે આજ્ઞા છે કે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર:૦૩ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળમાં જેટલા તીર્થંકર થયા છે, વર્તમાનકાળમાં પણ પાંચ ભરત, પાંચ ઐરવત તથા પાંચ મહાવિદેહ સંબંધી જેટલા તીર્થ કરે છે અને ભવિષ્યકાળમાં જેટલા તીર્થકર થશે તે બધામાંથી જ્યારે કેઈએ પ્રશ્ન કર્યો ત્યારે એક જ ઉત્તર આપે છે, દેવ અને માણસની સભામાં પોતાની સર્વ ભાષામાં પરિ. મિત થયેલી અધ માગધી રૂપ દિવ્યવનિમાં તેઓએ બધા ને એજ વાત સમજાવી છે અને હેતુ તેમજ દષ્ટાંતે વડે આ વાતનું જ સમર્થન કર્યું છે. વક્તવ્ય વિષયને ભેદ અને પ્રભેદને સ્પષ્ટ કરતાં તેઓએ સરસ રીતે એજ પ્રરૂપણ કરી છે કે સમસ્ત પ્રાણીઓ પૃથ્વિ વગેરે એકેન્દ્રિય સ્થાવર જીથી માંડીને હીન્દ્રિય વગેરે પંચેન્દ્રિય જીવ સુધીના ત્રસ જીવ, ચતુર્દશ ભૂતગ્રામ રૂપ સમસ્ત ભૂત, નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિના બધા જી, અને પિતાના વડે કરવામાં આવેલાં કર્મોના ઉદયના ફળ સ્વરૂપ સુખ દુઃખ વગેરેને અનુભવતા બધા સવૅ દંડ વગેરેથી કઈ પણ વખત તાડન કરવા યોગ્ય કે ઘાત કરવા લાગ્ય, કે એ મારા આધીન છે એવું સમજીને પરિગ્રહ રૂપથી સંગ્રહ કરવા ચોગ્ય, કે અન્ન, પાન વગેરેને નિરોધ અને ગમ, ઠંડી વગેરેમાં રાખીને કોઈ પણ વખતે પીડિત કરવા યોગ્ય અને વિષ આપીને તેમજ શસ્ત્રના આઘાતથી વિનાશ કરવા ગ્ય નથી. સૂત્રમાં “ગતિ ગાડ્યાનિત” આ વર્તમાનકાલિક ક્રિયાપદ અતીત તેમજ અનાગત કાલિક ક્રિયાપદનું ઉપલક્ષક છે. એથી એના વડે આ જાતના અર્થની પ્રતીતિ થાય છે કે તે તીર્થંકર પ્રભુએાએ વર્તમાનકાળમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે જ તેઓએ અથવા તે બીજા ભૂતકાલિંક તીર્થકરેએ ભૂતકાળમાં પણ કહ્યું છે અને ભવિષ્યકાળમાં પણ તેઓ તે પ્રમાણે જ કહેશે. આ રીતે “માસંતિ, ૫ofસ” વગેરે ક્રિયાપદની સાથે પણ અતીત અને અનાગત કાલિક ક્રિયાપદને સંબંધ જોડવે જોઈએ. આ કથનથી સૂત્રકારે તેમના કથનમાં પરસ્પરમાં વિરૂદ્ધ અર્થની પ્રરૂપણાને અભાવ બતાવ્યા છે. તેમણે જે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ કંઈ કહ્યું છે તે ભૂત ભવિષ્યત અને વર્તમાનકાળમાંથી કઈ પણ કાળમાં ગમે તે પ્રમાણ દ્વારા બાધિત નહિ હોવા બદલ પૂર્વાપર વિરોધ રહિત જ કહ્યું છે, શબ્દ વડે સૂત્રકારે ત્રસ અને સ્થાવર પ્રાણીઓનું ગ્રહણ કર્યું છે. કેમકે ૧૦ દ્રવ્ય પ્રાણોમાંથી એમનામાં પિતાપિતાને ગ્ય પ્રાણને સદૂભાવ મળે છે. એથી એમના સદૂભાવથી જ તેઓ પ્રાણી કહેવાય છે. “માનિત્ત, મવિષ્યનિત, સમૂન” આ ભૂત શબ્દની વ્યુત્પત્તિ છે. એને અર્થ આ પ્રમાણે છે કે વર્તમાનકાળમાં જેઓ સત્તા વિશિષ્ટ છે, તેઓ ભવિષ્યકાળમાં સત્તા વિશિષ્ટ રહેશે અને ભૂતકાળમાં પણ જેઓ સત્તા વિશિષ્ટ હતા. આ વ્યુત્પત્તિ વડે સૂત્રકારે એ બતાવ્યું છે કે દરેકે દરેક જીવ વગેરે પદાર્થ કઈ પણ કાળમાં ઉત્પાદ અને વ્યયધર્મ વિશિષ્ટ હોવા છતાંએ પોતપોતાની સત્તાથી રહિત હોતા નથી. કેમકે દ્રવ્યને “ વાઘચર્ચ સત્ત” ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવ છે. એથી એ વાત ચોક્કસ રીતે સ્પષ્ટ થાય છે કે કઈ પણ નવીન પદાર્થને ઉત્પાદ થતું નથી અને સત્ પદાર્થને વિનાશ પણ થતું નથી. ‘‘સતો વિનારા રાતોરો ન ” “કીનિત, લવિકાન્તિ, નીgિ” આ જીવ શબ્દની વ્યુત્પત્તિ છે. જેમાં જીવે છે, જીવશે અને જીવ્યા છે. આ કથન વડે સૂત્રકારે જીવમાં ત્રિકાળમાં પણ જીવન ધમને અભાવ થતો નથી, આ વાત સ્પષ્ટ કરી છે. ભલે તે જીવ એક ઇન્દ્રિય અવસ્થાવાળો હોય છતાંએ તે જીવન અવસ્થાથી રહિત થતું નથી. આ કથનથી વૃક્ષ વગેરેમાં અનતા માનનારા બૌદ્ધ વગેરેના મતનું ખંડન થઈ જાય છે. સૂત્રકારે સૂત્રમાં જે પ્રાણી, ભૂત અને સત્વ આ બધા એકાઈક પર્યાય. વાચી શબ્દને જે પ્રયોગ કર્યો છે તેનું ખાસ કારણ “બધા જેમાં વારંવાર સદાય રહેવું જોઈએ ” તે જ છે. વીતરાગ પ્રભુ વડે પ્રતિપાદિત પ્રાણાતિપાત વિરમણ રૂપ આ ધર્મ શુદ્ધ પાપાનુબ રહિત છે, આ કથનથી સૂત્રકારે એ વાતને પુષ્ટ કરી છે કે જે અવીતરાગ-શાક્ય વગેરે દ્વારા ધર્મ-રૂપથી પ્રતિપાદિત થયો છે તેમજ તેમણે જેને ધર્મ-રૂપથી સ્વીકાર્યો છે તે ખરેખર ધર્મ નથી. કેમકે તેમાં હિંસા વગેરે દેને સદુભાવ છે. અસર્વજ્ઞ તથા રાગયુક્ત લેકે દ્વારા પ્રતિપાદિત હેવાને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ લીધે જ તેમાં હિંસા વગેરે સદોષતા છે. પૂર્ણજ્ઞાનીએ વડે પ્રદર્શિત માર્ગે જ શુદ્ધ હાય છે. કેમકે તેમાં સપૂર્ણ પણે રાગદ્વેષને અભાવ જ હોય છે. અસજ્ઞ કે રાગદ્વેષ કલુષિત ચિત્તવાળા લેાકેા વડે પ્રતિપાદિત મા શુદ્ધ એટલા માટે હાતા નથી કે તેઓ પ્રથમ તે તે વિષયને સ ́પૂર્ણ પણે જાણતા નથી અને બીજી તેએ પાતાની રાગદ્વેષમયી પ્રવૃત્તિને પુષ્ટ કરવા માટે તેની અન્યથા પ્રરૂપણા પણ કરી બેસે છે. એવે ધમ શાશ્વતિક-નિત્ય હાતા નથી કેમકે એવા ધર્મનું વિશિષ્ટ જ્ઞાનીઓ-કેવળજ્ઞાનીએ-વડે જીવાની કલ્યાણ કામનાથી પ્રેરાઈને નિરાકરણ કરવામાં આવે છે. વીતરાગ પ્રતિપાદિત ધર્મ જ અવિનાશી રહે છે, અને તેથી સદા જીવનું કલ્યાણ થતું રહે છે. આમાં અન્યથા પ્રરૂપણા માટે અવકાશ જ નથી. અત્યારે પણ પવિદેહ ક્ષેત્રમાં આ શુદ્ધ ધર્મના સદ્ભાવ છે. આ ધમતે આ દૃષ્ટિથી જ સૂત્રકારે નિત્ય-અવિનાશી કહ્યો છે. શાશ્વત ગતિ રૂપ મુકિતના કારણ હાવાથી આ ધમ શાશ્વત માન વામાં આવ્યે છે. અથવા હેતુ-હેતુ મદ્ભાવથી પણ એમ કહી શકાય છે કે જે કારણને લઈને આ નિત્ય છે તે કારણથી જ આ શાશ્વત માનવામાં આવ્યા છે. એથી દરેક મેાક્ષને ઇચ્છનારા જીવા વડે આ ધર્મ શ્રદ્ધેય-શ્રદ્ધા કરવા ચેાગ્ય અને ગ્રાહ્ય આરાધવા ચાગ્ય છે. આ વિષે સૂત્રકાર પૂર્વોક્ત રૂપે હેતુનુ થન કરીને તે ધર્મની પ્રરૂપણા કરતાં “ સમેત્ય હોર્જ લોઃ પ્રવૃત્તિ: ' કહે છે કે બધા પ્રાણીઓનાં દુ:ખાને જાણનારા કેવળજ્ઞાની પ્રભુએ આ ષટ્જવ નિકાય રૂપ લેાકને પ્રત્યક્ષ રૂપમાં સાક્ષાત્ દુઃખ રૂપી દાવાનળમાં સળગતા જોઈને શુદ્ધ, શાશ્રુતિક ધર્મનું કથન કર્યુ છે. ભાવા—સંસારના બધા જીવાને અનંત સાંસારિક દુઃખાથી હસ્તા મલકત સંતપ્ત જોઇને તેમના ઉદ્ધાર માટે વીતરાગ કેવળજ્ઞાનીએ એ જ આ ધનું નિરૂપણ કર્યું છે. મે પાતાની મેળે આ કથન કર્યું" નથી. શ્રી સુધર્માં સ્વામી પાતાના શિષ્ય જંબૂ સ્વામીને આ પ્રમાણે સમજાવે છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ અનુગદ્વારમાં–મમ દ જિ ટુર્વ જ્ઞાળિયં પ્રમેવ સરવરીયા | न हणइ न हणावेइ य सममणइ तेण सो समणे ॥ इति । જેમ મને દુખ ગમતું નથી તેમજ તે દુઃખ સંસારના કેઈ પણ જીવને ગમે જ નહિ. આમ સમજીને જેઓ જીની વિરાધના પિતે કરતા નથી અને બીજાઓથી કરાવતા નથી તેમજ બધા જેમાં તુલ્યતા (સમાનતા) ની દૃષ્ટિ રાખે છે તેઓ જ “શ્રમણ છે. આ ઉપરની વાતે શ્રમણ થવા માટેનું કારણ છે. ઘર ઘમે યુદ્ધ” આ સૂત્રાશથી શ્રી સુધર્મા સ્વામીએ તીર્થકર કથિત ધમમાં હિંસા વગેરે દેના અભાવથી શુદ્ધતાનું કથન કર્યું છે. આ શુદ્ધ ધર્મને બેધક-બેધ કરાવનારી હોવાથી જ દશાંગીમાં પ્રવચનતા આગમતા અને સર્વેઋણતા સિદ્ધ થાય છે. ભગવાને આગમમાં પ્રવચનનું સ્વરૂપ અને તેને પ્રભાવ માહાતમ્ય કહ્યો છે. જેમકે ભગવતી સૂત્રમાં “vai મતે! વાળી पवयण १ गोयमा ! अरहा ताव णियमा पावयणी ! पवयण पुण दुवालसंगे गणि વિશે ! તે જ્ઞાનાચારો વાર રિદ્રિવાસો . ફુતિ (શ. ૨૦ . ૮) ભાવાર્થ-ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભગવન ! પ્રવચન પ્રવચન છે કે પ્રવચની પ્રવચન છે? આ શંકાનું સમાધાન કરતાં ભગવાન કહે છે–કે હે ગૌતમ ! ગણિપિટક -કે જે આચારાંગથી માંડીને દૃષ્ટિવાદ સુધી દ્વાદશાંગ આગળ છે તે સમસ્ત પ્રવચન છે. અર્થતઃ આ પ્રવચનને પ્રકટ કરનારા શ્રી તીર્થકર પ્રભુ પ્રવચની છે. તે ભગવતી સૂત્રમાં જ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે( से नूण भंते तमेव सच्चं नीसंकज जिणेहिं पवे इय! हता गोयमा ! तमेवं सच्च से नूण मते ! एवं मणे घारेमाणे एवं पकरेमाणे आणाए आराहए માફ ઈંતા જોવા ! તેં જે રૂરિ) આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે કે દરેક મોક્ષ ઈચ્છનારી વ્યક્તિને પિતાના હૃદયમાં સંપૂર્ણપણે આ વાતની ખાતરી થવી જોઈએ કે જે જીનેન્દ્ર દેવે પ્રતિપાદિત કર્યું છે તે જ વાસ્તવિક તત્વ છે તેમાં લગીરે શંકા નથી. આ જાતના દઢ વિશ્વાસથી તેને પિતાના મનમાં કરનાર અને તે મુજબ જ આચરણ કરનારી મોક્ષને ઈચ્છનારી વ્યક્તિ પ્રભુની આજ્ઞાની આરાધક હોય છે. આવશ્યક સૂત્રમાં પણ એ જ વાત કહેવામાં આવી छ-( इणमेव निग्गंथ पावयण सच्चं अणुत्तरं केवलिय पडिपुन नेयाउय संसुद्ध सल्लगत्तण सिद्धिमग मुत्तिमग णिज्जाणमग्ग निव्वाणमग्ग अवितहमस दिद्ध! इत्थठिया जीवा सिझति बुझंति मुच्चति परिणिवाएंति सव्व दुःखाणमतं कर ति। શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ આ કથનને ભાવાર્થ સ્પષ્ટ છે. આમાં ખાસ કરીને સૂત્રકારે એ જ વાત સ્પષ્ટ રીતે બતાવી છે કે આ નિગ્રંથ પ્રવચન માર્ગમાં સ્થિત જીવ અષ્ટ કર્મોને વિનાશ કરીને સિદ્ધિ દશા સંપન્ન થઈ જાય છે. આ અવસ્થા મેળવવી એ જ જીવોના સઘળા દુઃખને વિનાશ છે. __ अन्यच्च-इम च णं सव्व जगजीवरक्खणदयट्टयाए पावयण भगवया सुकहीयं “રુતિ-(રૂનસંવર૦) - શ્રી તીર્થંકર પ્રભુને આ પ્રવચનની પ્રરૂપણ કરવાને એ જ ઉદ્દેશ રહ્યો છે કે બધા સંસારીજને આ પ્રવચનના અભ્યાસથી જગતના સર્વે જીની રક્ષા કરે અને તેમની દયા પાળે. ક્યાનનું વર્ણન કરતાં ભગવાને તેના ચાર ભેદ વર્ણવ્યા છે. તેઓમાં ધર્મધ્યાનના આજ્ઞા-વિચય વગેરે ચાર ઉપભેદે સ્પષ્ટ કરવામાં આવ્યા છે તેઓમાં જે સૌ પ્રથમ આજ્ઞા વિચયને જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેનું કારણ એ જ છે કે બાકી રહેલા ત્રણ ઉપભેદેમાં તે મુખ્ય છે. ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૭ માં એના માટે જવું જોઈએ. ત્યાં આનું વર્ણન કરવામાં આવ્યું छे-धम्मे झाणे चउविहे पण्णत्ते, त जहा-आणाविचए, अवायविचए, विवाग विचए, सठाणविचए ॥ અર્થ–ધર્મધ્યાનના ચાર પ્રકાર છે. (૧) આજ્ઞા–વિચય, (૨) અપાય વિચય, (૩) વિપાક વિચય, (૪) સંસ્થાન પિચય. પ્રસંગવશ અહીં આજ્ઞાવિચય વિષે વર્ણન કરવામાં આવે છે. તીર્થકર પ્રભુની આજ્ઞાને વિચય-પલંલોચન-વિચાર કરે તે આજ્ઞાવિચય છે. સર્વજ્ઞકથિત આગમનું નામ આજ્ઞા છે. તે આગમરૂપ આજ્ઞાને આ રીતે વિચાર કરવો જોઈએ કે આ પ્રભુ પ્રતિપાદિત આગામ પૂર્વાપર વિરોધ રહિત હોવા બદલ વિશુદ્ધ છે, દરેક સૂક્રમ અંતરિત અને પ્રાર્થના પ્રતિપાદન કરવામાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ અતીવકુશળ છે. દરેકે દરેક જીવે નો આ હીતકારી છે. અનવદ્ય છે, એમાં દરેકે દરેક જીવ વગેરે પદાર્થનું વિવેચન બહુજ સૂક્ષમતા પૂર્વક કરવામાં આવ્યું છે એથી આ મહાર્થ છે. આને પ્રભાવ પણ અદ્વિતીય છે, આની છત્રછાયામાં આવવાથી દરેક ભવ્યજીવ આત્મકલ્યાણ વિષયક પિતાની અંતિમ લવની સિદ્ધિ પ્રાતકરી લે છે. આમાં પ્રતિપાદિત તત્વ સામાન્ય લોકો જાણી શકતા નથી. દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક નયરૂપ બે દૃષ્ટિએ જેની પાસે છે. તેઓ જ આમાં પ્રતિપાદિત વિષયને સારી પેઠે સમજી શકે છે. સર્વજ્ઞ ભગવાને આમાં જે કંઈ કહ્યું છે તે બધુ આ પૂર્વોકત બંને દૃષ્ટિએ ને પિતાની સામે રાખીને જ કહ્યું છે. જે એક-દૃષ્ટિને જ પ્રધાન સમજીને તેના તત્વને જાણવાની ચેષ્ટા કરવામાં આવે છે તે પ્રતિપાદ્ય વિષય યથાવત્ સમજી શકાય જ નહિ. તેમજ આ જાતની પ્રરૂપણ અન્યથા પણ માલુમ થવા માંડે છે એથી બીજી દષ્ટિને પિતાની સામે રાખીને જ વિચાર કરીએ તે વિષય સરસ રીતે સમજી શકાય તેમ છે. આ પ્રોજનથી જ આને “નિપુણજન-વેધ કહેવામાં આવે છે તેમજ આમાં જે દરેક પદાર્થને ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય આત્મક કહેવામાં આવ્યું છે તે પણ દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાથી જ કહેવામાં આવ્યું છે. દુષ્યની અપેક્ષાથી દરેક જીવ વગેરે પદાર્થ પ્રૌવ્યરૂપ છે. અને પર્યાયની અપેક્ષાથી ઉત્પાદ વ્યયરૂપ છે. એટલા માટે પણ જિન પ્રતિપાદિત આગામરૂપ આજ્ઞા પિતે દ્રવ્ય અને પર્યાયના પ્રપંચ (વિસ્તાર) વાળી છે. અથવા તો જીવ વગેરે બધા ૬ દ્રવ્યના ત્રિકાલ વર્મા સમસ્ત પર્યાયે આમાં પ્રતિપાદિત થયા છે, અથવા કઈ પણ દ્રવ્ય કેઈ પણ દિવસે પર્યાય રહિત થઈ શકતું નથી. સ્વભાવ પર્યાય અને વ્યંજન પર્યા, વિભાવ પર્યાય અને અર્થ પર્યાયે દરેક ક્ષણમાં બધા દ્રામાં થતી રહે છે. ઈત્યાદિ રૂપથી દ્રવ્ય અને પર્યાયોનું પ્રતિપાદન આ આજ્ઞામાં ભગવાને બતાવ્યું છે. આ અપેક્ષાથી પણ આ દ્રવ્ય અને પર્યાયના પ્રપંચ (વિસ્તાર) વાળી માનવામાં આવી છે. તેમજ આ અનાદિ અનંત છે. કેઈ દિવસ આજ્ઞાની આદિ થઈ નથી અને કેઈ પણ દિવસે આને વિનાશ થશે નહિ. નંદીસૂત્રમાં પણ પ્રવચનની અનાદિ અનંતતાને લગતી ( ટુરે ફાં સુવાઢiાં અગિરિ ન ચારૂનાની) એ જ વાત કહેવામાં આવી છે. એ કઈ પણ કાળ હતો નહિ કે તે કાળે આ દ્વાદશાંગ રૂ૫ ગણિપિટકનો સદભાવ હતો નહિ. આ રીતે આ આગમની મહત્તા અથવા તે એના મહા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ ભ્યને લગતે વિચાર કરે એ જ આજ્ઞા-વિચય નામક ધર્મયાનો પ્રથમ ભેદ છે. આ ધ્યાનમાં અહંત પ્રભુની આજ્ઞા વિષે જ વિચાર હોય છે. તેથી આ ધ્યાનમાં તેમની આજ્ઞાને વિષય પ્રતિપાદિત થયે છે માટે આમાં ધર્મ રૂપતા સિદ્ધ છે તેમજ હિંસા વગેરે દેથી પણ રહિત શુદ્ધ કર્મને બેધક હેવાને કારણે અહિંસા પ્રધાન આ પ્રવચનમાં શ્રદ્ધયતા સિદ્ધ થાય છે. આ પ્રમાણે પૂર્વોક્ત રીતે અહંત ભગવાનની અહિંસાના વિશે આજ્ઞા બતાવીને હવે આગળ સૂત્રકાર સંયમ માટે પણ તેઓશ્રીની આજ્ઞા આ રીતે જ છે. આ વાત સ્પષ્ટ કરવાને માટે સૌ પ્રથમ જ્ઞાતા-ધર્મકથા સૂત્રથી આ વિષયની પુષ્ટિ કરતાં કહે છે – “તપ of તમને મજાવું માવોર મેમરં સર્વ ગાવે, નાક તરमेव आयार जाव धम्ममाइक्खइ, एवं खलु देवाणुप्पिया! गतव्वं चिद्वियब्व णिसीइयव्व तुट्टियव्य भुजियव्व', भासियव्व', एवं उढाय उवाय पाणेहि भूयेहि जीवेहि सत्तेहि संजमेण संजमियव्व अस्सि च ण अठे णो पमाएयव" ( શ્રમણ ભગવાન મહાવીરે જાતે પિતાના હાથથી જ મેઘકુમારને જ્યારે ભાગવતી દીક્ષા આપી અને તેને મુનિવિષયક આચાર વગેરેને લગતે ઉપદેશ આપે ત્યારે તેઓશ્રીએ તેને ઉપદેશમાં એ જ વાત સમજાવી કે હે દેવાનું. પ્રિય ! ચાલતાં ઊભા રહેતાં, બેસતાં, સૂઈ જતાં, આહાર કરતાં અને વાતચીત કરતાં પ્રાણીઓ, ભૂતે, જીવો અને સર્વેમાં હમેશા સંયમથી જ પ્રવૃત્તિ કરતાં રહેવું જોઈએ. મુનિની એ જ ફરજ છે કે તે દરેક શારીરિક અને વાચનિક ક્રિયાએમાં સંયમિત પ્રવૃત્તિ કરે. આ રીતે પ્રવૃત્તિશીલ થઈને રહેવાથી જ મુનિઓ વડે સંયમની રક્ષા થાય છે. આ બાબતમાં મુનિએ કોઈ પણ દિવસે પ્રમાદ કર જોઈએ નહિ. દશવૈકાલિક સૂત્રમાં પણ એજ વાત કહેવામાં આવી છે. (जय चरे जयं चिट्ठे जयमासे जयंसप, जय भुजंतो भासतो पावकम्मं न बंधई) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ બધા સંયમી લોકેએ સંપૂર્ણપણે સાવધાન થઈને જ ચાલવું જોઈએ અને પૂર્ણ સાવધાન થઈને જ બેસવું જોઈએ. ઉઠવા બેસવામાં તેમજ આહાર વગેરે કિયા કરવામાં અને બેલવા ચાલવામાં હંમેશા તેને પિતાની યત્નાચારમય પ્રવૃત્તિ ઉપર જ લક્ષ્ય આપવું જોઈએ. આ રીતે પ્રવૃત્તિ કરવાથી તે સાધુ પાપ-કર્મને બંધ કરતો નથી. એથી હે મેઘકુમાર ! તમે “સંચમં નિમતશ્ચર” આ સકલ સંયમની સારી રીતે યત્નાચારમયી પ્રવૃત્તિ વડે રક્ષા કરો-આનું પાલન કરો. આ રીતે સૂત્રકારે સંયમની આરાધના વિષે પ્રભુની આજ્ઞાનું પ્રદર્શન કર્યું છે. હવે તપની આરાધના કરવામાં તેઓશ્રીની આજ્ઞા શી છે? તે સૂત્રકાર અહીં સ્પષ્ટ કરે છે-“વાઘાણી વચ સોનામહું” ( તાવૈwાસ્ટિવ દ્રિતીય કથાન) હે મુનિ ! સુકોમળતાને ત્યજીને આતાપના સ્વીકારે. આતાપના રૂપ તપધર્મની આરાધનાથી મુનિ પિતાના શરીરને કૃશ ( દુર્બળ) બનાવે અને શારીરિક સુકુમારતાને મેહ ત્યજી દે. ઉત્તમ ક્ષમા વગેરે શ્રમણના દશ પ્રકારના ધર્મ કહેવામાં આવ્યાં છે તેઓમાં તપનું કથન છે. એથી તપમાં ધર્મરૂપતા સિદ્ધ થાય જ છે. સૂત્રકારે સમવાયાંગ સૂત્રમાં શ્રમણના દશ પ્રકારના ધર્મનું કથન કરતાં આ પ્રમાણે જ કહ્યું છે— “રવિદે તમામે ---હૃત્તી, મુજી, અરે, મ, શ્રાવે, સને જંગ, તરે વિચાર વિમરવાસે !” આ અહિંસા વગેરે મહાવ્રતોમાં ધર્મરૂપતા એટલા માટે સિદ્ધ થાય છે કે તેમાં જીનેન્દ્ર પ્રભુની આજ્ઞા પ્રયોજ્ય પ્રવૃત્તિ રૂપ ધર્મના લક્ષણનો સદુભાવ છે. આ રીતે ધર્મનું લક્ષણ અને તેના લક્ષ્યભૂત અહિંસા વગેરેનું કથન છે. અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ રૂપ છે. દશવૈકાલિક સૂત્રમાં એ જ વાત કહેવામાં આવી છે-“ધો અંજામુદ્રિ-હિંસા સંગનો તવો સેવા વિ તં નHસંતિ કરણ ઘભે રચા મળો” ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા સંયમ અને તપ એ જ ધર્મ છે. જેનું અન્તાકરણ આ ધર્મથી . સદા યુક્ત રહે છે તેને દેવે પણ નમન કરે છે. શંકા–અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મને જે ઉત્કૃષ્ટ મંગળ રૂપ કહેવામાં આવ્યા છે તે આજ્ઞાસિદ્ધ છે. માટે કહેવામાં આવેલ છે કે યુકિતથી સિદ્ધ છે એટલા માટે કહેવામાં આવે છે ? ભાવાર્થ-અહિંસા વગેરેમાં ઉત્કૃષ્ટ મંગળતા કયા પ્રમાણથી સિદ્ધ છે? આગમથી કે અનુમાનથી? ઉત્તર–આમાં ઉત્કૃષ્ટ મંગલરૂપતા આગમ અને યુતિ બંનેથી સિદ્ધ છે. જિનેન્દ્રનાવચન હોવાથી આમાં આજ્ઞા સિદ્ધતા છે તેમજ અનુમાનથી પ્રસિદ્ધ હવા બદલ યુક્તિ સિદ્ધતા છે. “ઘો મંજિજ” વગેરે ગાથા વડે આમાં જિનેન્દ્ર પ્રવચનરૂપ આગમતા પહેલાં બતાવવામા આવી જ છે અને અનુ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ માન પ્રસિદ્ધતા આ પ્રમાણે સમજવી જોઈએ. અનુમાનના પાંચ અંગે હેય છે–પ્રતિજ્ઞા ૧, હેતુ ૨, દષ્ટાંત ૩, ઉપનય ૪, અને નિગમન ૫, અહંત ભગવાનની જેમ દેવ વગેરે દ્વારા માન્ય હોવા બદલ અહિંસા, તપ અને સંયમ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ-મંગલ છે. આ અનુમાન વાકયમાં “અહિંસા, સંયમ અને તપ રૂપ ઉત્કૃષ્ટ મંગળ છે. આ પ્રતિજ્ઞા છે. “દેવ વગેરે દ્વારા માન્ય હોવાથી આ હેતુ છે. અહં. તની જેમ ” આ દષ્ટાંત છે પક્ષમાં હેતને બેવડાવવાથી ઉપનય અને પ્રતિજ્ઞાને બેવડાવવાથી નિગમન સિદ્ધ છે. જેમકે “દેવ વગેરે દ્વારા જે જે માન્ય હોય છે તે તે ઉત્કૃષ્ટ-મંગલ હોય છે જેમ અહંત પ્રભુ પણ દેવ વગેરે દ્વારા માન્ય છે. આરીતે પક્ષમાં હેતુને બેવડાવવાથી ઉપનય છે, માટે “તેઓ પણ ઉત્કૃષ્ટ મંગળ સ્વરૂપ છે ?” આરીતે પ્રતિજ્ઞાને બેવડાવવા રૂપ નિગમન વાકય છે. વસ્તુતઃ ધર્મ તેમજ અધર્મનું સ્વરૂપ સૂમ હોવાથી અમારા જેવા છ માટે તે અતીવ પરોક્ષ છે એથી અમે ફકત તેને અનુમાન કે આગમથી સમજી શકીયે છીએ. “ઘટ પટ વગેરેની જેમ તેને સ્પષ્ટ પણે જોઈ શકતા નથી એથી જ તે દુય છે. જે અનુમાન અને આગમથી ગમ્ય હોય છે તે અગ્નિ વગેરેની જેમ કઈને કઈને પ્રત્યક્ષ હોય છે. આ એક સ્પષ્ટ સિદ્ધાંત છે. રાગ અને દ્વેષથી સંપૂર્ણ પણે રહિત એવા તીર્થંકર પ્રભુએ-કે જેઓ ત્રિકાળવતી બધા પદાર્થોને હસ્તામલકત સ્પષ્ટ રીતે જાણે છે, ૩૫ વાણીના અતિશયથી જેઓ ચુકત છે-પોતાના કેવળજ્ઞાન રૂપી આકથી તેને વિશદ રૂપથી જાણી લીધું છે. અમારા જેવા છદ્રસ્થાને માટે એમનાં વચને સિવાય આ વિષયને નિયામક બીજે કઈ નથી. એથી અમે તેમના કહ્યા મુજબ જ ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણી શકીએ છીએ “પપર્મ-કથા - નિયામ, રહુસેવન ધાધરહૂકવાર” ધર્મ અને અધર્મના સ્વરૂપની વ્યવસ્થા કરનાર ફક્ત સર્વજ્ઞ ભગવાનના વચન સ્વરૂપ આગામે જ છે. એથી તેમના વડે દર્શાવવામાં આવેલા માર્ગનું સેવન કરવું એજ ધર્મ અને તેથી વિરુદ્ધ માગનું સેવન કરવું અધર્મ છે. ભાવાર્થ સર્વજ્ઞ ભગવાન દ્વારા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રદર્શિત માર્ગ ઉપર ચાલવાથી જ છે ને ધર્મની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. એનાથી વિરુદ્ધ માર્ગના સેવન થી નહિ. એથી જે જે ધર્મનું પ્રત્યક્ષ દર્શન ઈચ્છતા હોય તેમની ફરજ છે કે તેઓ સર્વજ્ઞ ભગવાન દ્વારા કથિત માર્ગનું સેવન કરે અને તેના વિરુદ્ધ માર્ગને ત્યાગ કરે આ જાતની પ્રવૃત્તિથી તેઓ ધર્મ અને અધર્મના સ્વરૂપને જાણનારા થઈ જાય છે. આ કથનથી શંકાકારની એ આશંકાને અહીં પરિહાર કરવામાં આવ્યું છે કે જે તેમાં પહેલાં આ પશ્ન કરવામાં આવે છે કે અહિંસા વગેરે માં જે ઉત્કૃષ્ટ મંગળ રૂપતા છે તે કયા પ્રમાણના આધારે છે? સૂત્રકારે આગમ તેમજ અનુમાન બને-પ્રમાણે થી તેઓમાં ઉત્કૃષ્ટ મંગળતા સિદ્ધ કરી છે. એ કથન વડે બીજી આ વાતનું પણ જ્ઞાન થાય છે કે સર્વજ્ઞ–કથિત સિદ્ધાન્તની પરીક્ષા માટે જ્યાં સુધી તકની શક્તિ કાયમ રહે બુદ્ધિમાને ત્યાં સુધી પિતાની તર્કણની કસોટી ઉપર કસતા રહે–પણ જ્યારે તર્કની શક્તિ મંદ થઈ જાય-તર્કણ શક્તિ કુતિ થઈ જાય ત્યારે તે વ્યક્તિ ની ફરજ છે કે તે આગળ પ્રમાણુથી જ તે સિદ્ધાન્ત નું અનુચરણા કરે. પછી તે વિષયમાં જ તેને મીનમેખ કરવી જોઈએ નહિ કેમ કે સૂમ વગેરે પદાથે સર્વજ્ઞ સિવાય છાના માટે સ્પષ્ટ રૂપથી જાણી શકાય તેમ નથી. એથી એવી બાબતોમાં સર્વજ્ઞ નાં વચને જ પ્રમાણ રૂપમાં સ્વીકારવાં જોઈએ. ભગવાનને પોતે જ અહિંસા, સંયમ અને તપમાં ધર્મરૂપતા તેમજ ઉત્કૃષ્ટ મંગળરૂપ હોવાથી પ્રધાનતા બતાવી છે. અહિંસામાં જે પ્રધાન રૂપતા દર્શાવવામાં આવી છે, મુખ્યત્વે તેનું કારણ આ પ્રમાણે છે કે તે બધા ધર્મોનું મૂળ છે અને એથી તેને સૌએ સૌ પ્રથમ સ્થાન આપ્યું છે. જ્યારે એવી વાત છે ત્યારે આપણે વિચારવું જોઈએ કે ભગવાન મૂર્તિપૂજાની આજ્ઞા કેવી રીતે આપી શકે તેમ છે ? કેમ કે તે પૂજા તે ષકાયના જીવોની વિરાધનાથી સાધ્ય હોય છે. આ વિરાધનામાં અહિંસા ધર્મતે મુખ્યત્વે અભાવને જ સમાવેશ થયે છે તેમ કહી શકાય છે. એટલે કે મૂર્તિપૂજામાં તે પ્રભુ પ્રતિપાદિત અહિંસા ધર્મને સંપૂર્ણ પણે ઉચછેદ જ થઈ જાય છે. મૂર્તિપૂજા કરનાર પૂજારી અહિંસા ધર્મને રક્ષક થઈ શકતું નથી અને બીજી રીતે તે તેને હિંસાને દેષ જ ઓઢ પડે છે. આ રીતે જ્યારે પોતે ભગવાન પોતાના કેવલજ્ઞાનથી આ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ વાતને સ્પષ્ટપણે પ્રત્યક્ષરૂપમાં જાણે છે તે પછી તેઓ જ મૂર્તિપૂજા કરવાની આજ્ઞા આપે એવી માન્યતા આકાશ પુષ્પની જેમ સંપૂર્ણ પણે અસત્ય જ સિદ્ધ થાય છે. આપણે પોતે પણ આ વાત સમજી શકીએ તેમ છીએ. કે જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. અહિંસામાં જ સાચે ધર્મ છે. આ રીતે ધર્મના લક્ષ્યભૂત અહિંસા વગેરે ને માટે અહીં સુધી વિચાર કરવામાં આવ્યો છે. હવે આગળ તેથી વિરુદ્ધ હિંસા વગેરેની બાબતમાં વિચાર કરવામાં આવે છે– હિંસા વગેરે પાપ છે--આમાં પ્રવૃત્ત થવાની આજ્ઞા જિન ભગવાનને કોઈને પણ આપી નથી છતાં જેઓ તેમાં પ્રવૃત્તિ કરે છે તેઓ તે આજ્ઞાથી બહિબૂત છે. એથી જિનાજ્ઞાની પ્રતિકૂળ પ્રવૃત્તિ હોવાથી જીવેને ધર્મ પ્રાપ્તિના સ્થાને એમનાથી અધર્મની જ પ્રાપ્તિ થાય છે. જેને જેનાથી અધર્મની પ્રાપ્તિ થાય છે તે પિતે અધર્મ છે હિંસા વગેરે પાપમાં અધમતા હોવાને લીધે તેઓમાં ધર્મના લક્ષણને અભાવ છે. એટલા માટે જ તેઓ ધર્મના લક્ષણથી અલક્ષ્ય થયા છે. આ ધર્મ અને અધર્મના સ્વરૂપને સમજાવવા માટે ભગવાને આવશ્યકસૂત્રમાં નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર નિક્ષેપ નું કથન કર્યું છે. તેમાં નામ, સ્થાપના, અને દ્રવ્યરૂપ ધર્મ નિક્ષેપને આરાધવાની ભગવાને જેને આજ્ઞા આપી નથી કેમ કે એમનાથી જીવેને ધર્મની પ્રાપ્તિ થતી નથી ધર્મની પ્રાપ્તિ કરાવનારે કેવળ ભાવનિક્ષેપરૂપ આવશ્યક છે. એની આરાધનાથી જ જીને ધર્મની પ્રાપ્તિ થાય છે એથી આમાં જ ધર્મરૂપતા બતાવવામાં આવી છે. એના સિવાયના બીજા નિક્ષેપમાં–આવશ્યકોમાં–રાગદ્વેષ અને હિંસા વગેરે દેને સદૂભાવ હોવાથી અને મોક્ષ માગનો ઉપદેશ આપવામાં પ્રવૃત્ત તીર્થકરોની એમની આરાધના કરવાની આજ્ઞાને અભાવ હોવાથી ધર્મના લક્ષણને સમન્વય જ થતું નથી. મુકિતને જે સાધક હોય છે તે જ જન-ધર્મ છે. આ ૩ નિક્ષેપરૂપ આવશ્યકોમાં મુકિતની સાધકતાનો અભાવ છે માટે એઓ જૈન ધર્મના પદને સ્વપ્રમાંયે મેળવી શકે તેમ નથી. અનુગદ્વરમાં એ જ વાત કહેવામાં આવી છે— से किं तं नामावासय ? नामावस्सयं जस्स णं जीवस्स अमीवरस वा जीवाण वा શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ अजीवाण वा तदुभयहस वा तदुभयाण वा आवस्सए त्ति नामं कज्जइ तं नामावस्सयं । से किं तं ठेवणावरसयं ? जण्णं कट्टकम्मे वा पोत्थकम्मे वा चित्तकम्मे वा लेपकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमेवा संघाइमे वा अवखे वा वराडए वा एगो वा अगो वा सम्भावठवणा वा असब्भावठवणा वा आवश्सएत्ति ठवणा ठ विज्जइ, सेतं વળાવસચ । આવશ્યક છે” ભાવા—જીવ, અજીવ અથવા તદ્રુભય સ્વરૂપ વગેરે પદાČમાં “ આ આ રીતે નામ સંસ્કાર કરવા ને જીવ અજીવ વગેરે‘નામ આવશ્યક ” છે આ નામ આવશ્યકમાં આવશ્યક ના વાસ્તવિકગુણ વગેરે કઇ જ હોતા નથી કૂત લાકવ્યવહાર ના માટે જ આ જાતની ત્યાં નિક્ષેપવિધિ કરવામાં આવે છે, કાષ્ઠ, પુસ્તક, ચિત્ર અને અક્ષ-શતરંજ ની સાગઠી વગેરેમાં એક કે અનેક આવશ્યક ક્રિયા કરનાર શ્રાવક વગેરેનું તદાકાર કે અતદાકાર લેખિત ચિત્ર-સ્થાપન આવશ્યક ( નિક્ષેપ ) છે. આ સ્થાપના બે પ્રકારની છે. એક સદૂભાવ સ્થાપના અને ખીજી અસદ્ભાવ સ્થાપના. સદ્ભાવ સ્થાપનામાં જેની સ્થાપના કરવામાં આવે છે તેની આકૃતિ સંપૂર્ણ પણે કાતરેલ હોય છે, અસદૃભૂત સ્થાપનામાં આ જાતની આકૃતિ વગેરે રહેતી નથી ત્યાં ફક્ત સ`કેત જ છે. જેમ શેતર'જની સેાગડીએમાં આ પાયદળ છે, આ વજીર છે, આ હાથી છે વગેરે ફક્ત કારી કલ્પના જ હાય છે તેમાં તેમની કોઈપણ જાતની આકૃતિ કાતરેલી હાતી નથી. નામ નિક્ષેપમાં જેમ ભાવ આવશ્યક - શૂન્યતા રહે છે તેમજ સ્થાપનામાં પણ એ જ વાત હોય છે. કેાઇ ગાવાળિયાના પુત્રનું ' આવશ્યક' આ જાતનું નામ જેમ ભાવ આવશ્યક રહિત નામ નિક્ષેપમાં છે તે પ્રમાણે જ ભાવ આવશ્યકના સ્વરૂપથી શૂન્ય સ્થાપના નિક્ષેપમાં પણ આવશ્યક છે’” આ સ્થાપના નિક્ષેપ છે. & 2} શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ શંકા-જેમ ભાવ આવશ્યકના સ્વરૂપથી શૂન્ય ગોવાળિયાના પુત્ર વગેરેમાં “આવશ્ય” આ જાતનું નામ નિક્ષેપ રૂપ આવશ્યક છે તેમજ ભાવ આવશ્યકના સ્વરૂપથી શૂન્ય કાષ્ટકર્મ વગેરેમાં પણ એ જ વાત છે. એથી ભાવ આવશ્યકના સ્વરૂપની શૂન્યતાની દષ્ટિએ આ બંનેમાં કેઈ પણ જાતનો તફાવત નથી, ત્યારે આ બંનેમાં ભેદ શું છે ? - ઉત્તર–(નામ બાવચિં વણા રુરિયા કા હો સાવવા વા) શંકા એગ્ય નથી કેમકે નામ યાવત્ કથિત હોય છે. સ્થાપના ઈરિક અને યાવસ્કથિત બંને પ્રકારની હોય છે. પિતાને આશ્રયભૂત દ્રવ્યનું જ્યાં સુધી સદૂભાવ-અસ્તિત્વ રહે છે ત્યાં લગી નામ નિક્ષેપ રહે છે! ઈત્વરિક શબ્દનો અર્થ અલ્પકાલીન છે. ચિત્ર અને અક્ષ (રમવાના પાસા) વગેરેમાં એ સ્થાપના અલયકાળ માટે હોય છે. આ રીતે નામ અને સ્થાપનામાં ભાવ નિક્ષેપની શૂન્યતાની અપેક્ષાથી સમાનતા આવી જાય છે, છતાંયે પોતપોતાના કાળની અપેક્ષાથી તેઓમાં આ જાતનો ભેદ અખ્તર માનવામાં આવ્યા છે. શંકા–નામ નિક્ષેપમાં જે યાવસ્કથિકતા બતાવવામાં આવી છે, તે ઉચિત નથી. કારણ કે નામવાળું ગોપાળદારક વગેરેના વિદ્યમાન રહેતા પણ તેમાં અનેક નામનું પરિવર્તન થતું રહે છે. કોઈ વખતે તેનું નામ “આવશ્યક રાખવામાં આવે છે તે કેઈ વખત “ઈન્દ્ર” નામ રાખવામાં આવે છે. તે પછી “આવશ્યક” આ નામ નિક્ષેપમાં યાવસ્કથિત કેવી રીતે આવી શકે છે? ઉત્તર–શંકા ઉચિત છે. આ રીતે વિચાર કરવાથી જે કે કાળકૃત અંતર તેઓ બંનેમાં જણાતું નથી છતાંયે આ વાતની અહીં વિવેક્ષા નથી. એનું કારણે આ પ્રમાણે છે કે આ નામ પરિવર્તન અલ્પ-સ્થલવતી હોવાથી વ્યાપ્ય છે, આ વાત બધે સ્થાને હતી નથી કેઈક કઈક સ્થાને જ હોય છે. અહીં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કથન છે વિશેષ નહિ. સામાન્ય રૂપથી નામ યાવત્ કથિત જ હોય છે. આ વાતને સામે રાખીને જ ભગવાને તેમાં ઈત્વરિતાનું કથન ન કરતાં ફક્ત યાવત્રુથિક્તાનું કથન કર્યું છે. જે નામમાં ફકત ઈરિકતા જ માનવામાં આવશે તે આ વાત સિદ્ધાન્તની બહાર હોવાથી માનનાર માટે ઉત્સુત્ર પ્રરૂપણ કરવા રૂપ દેષ આવશે. કેમકે શાસ્ત્રમાં ભગવાને નામ નિક્ષેપમાં ફક્ત યાવદુ-દ્રવ્ય-ભાવિતા જ બતાવી છે. જે માણસે આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરે છે કે “ કાલના ભેદથી જે નામ અને સ્થાપનામાં તફાવત બતાવવામાં આવ્યું છે તે ફક્ત ઉપલક્ષણ માત્ર છે. એથી બીજા અનેક પ્રકારથી પણ આ બંનેમાં પરસ્પર તકાવત છે આ વાત સ્પષ્ટ થાય છે. “જેથી તેમનું આ કહેવું શાસ્ત્ર-મર્યાદાથી વિપરીત છે. જેમ નામ-નિક્ષેપમાં કોઈક કોઈક ઠેકાણે ઈવરિકતા હોવા છતાંયે ભગવાન વડે સ્વીકૃત ન હોવાથી તે ઉપલક્ષણ રૂપથી સ્વીકારવામાં આવી નથી. તેમ સ્થાપનામાં પણ કાલકૃત ભેદ સિવાય બીજા વડે અન્તરભેદ માનવામાં ઉસૂત્ર પ્રરૂપણ રૂપ દોષ થઈ જાય છે કારણ કે ભગવાને કાલકૃત ભેદ સિવાય સ્થાપના નિક્ષેપમાં બીજી કોઈ અન્ય દૃષ્ટિએ ભેદ-કથન કર્યું નથી. આ જાતના કથનથી “આ વાત પણ જે બીજાએાએ કહી છે કે નામ અને સ્થાપનામાં આ રીતે પણ તફાવત છે કે “જેમ અહંતની પ્રતિમા રૂપ સ્થાપનાને જેવા એટલે કે દર્શન કરવાથી ભાવોની જાગૃતિ થાય છે, તેમ નામ નિક્ષેપ ૩૫ અહંતના નામને સાંભળવાથી પણ ભાવની જાગૃતિ લેતી નથી. અથવા તે ઈન્દ્ર વગેરેની પ્રતિમા રૂપ સ્થાપનામાં જેમ લૌકિક માણસોની તે પ્રતિમાથી કંઈક માગણી કરવાની ઈચ્છા, તેની પૂજા કરવાની ભાવના અને તે પ્રતિમા વડે તેમના અભિલષિત મનેરથોની પૂર્તિ થતી દેખાય છે તેમ નામ રૂ૫ ઈન્દ્રમાં તેમની આ જાતની પ્રવૃત્તિ અને અભિલષિત મનેરની પૂર્તિ થતી જોવામાં આવતી નથી. આ પ્રમાણે બીજી પણ ઘણી બાબતે છે જે નામ અને સ્થાપનામાં અંતર કરાવે છે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ આ બધું કાલકૃત ભેદ સિવાય નામ અને સ્થાપનામાં ભેદ કલપનાનું કથન ઉસૂત્ર પ્રરૂપક હોવાથી અનંત સંસારનું જનક છે એથી ત્યાજ્ય છે. તહાહવા તાપ માવતા નામ જોકલયાણ મા ” આ ગામમાં જે આ સૂત્ર મળે તેને અભિપ્રાય નામનિક્ષેપપરક નથી. એટલે કે આ સૂત્ર વડે નામ નિક્ષેપ-પુષ્ટિ થતી નથી. જે સૂત્રકારને આ સૂત્ર વડે નામ-નિક્ષેપની પુષ્ટિ કરવું ઈષ્ટ લાગતું હેત તે “અહંતા માતા” આ પદને સ્વતંત્ર રૂપમાં મૂકવાની કેઈ ખાસ આવશ્યકતા હતી નહિ. એથી આ વાત માની લેવી જોઈએ કે અરહંત ભગવાનના નામ ગોત્ર-શ્રવણુથી મહાફળ પ્રાપ્ત હોય છે. કેઈ ગોપાળના પુત્રમાં નિશ્ચિત “અરહંત'' આ નામને સાંભળવાથી નહિ. તેમાં પ્રયુક્ત પણ તે નામના શ્રવણથી તે ફક્ત તે ગોપાળના પુત્ર રૂપ અર્થ ને જ બાધ હોય છે. “અહંત” આ નામ જે રૂપના સંકેતથી અરિહંત પ્રભુમાં સંકેતિત થયું છે-તે રૂપના સંકેતથી જ નેપાળના પુત્રમાં સંકેતિત થયું નથી. લૌકિક વ્યવહાર માટે ફક્ત “અરહંત ” આવું નામ પાડવામાં નામનિક્ષેપમાં જેને નિક્ષેપ કરવામાં આવે છે તે જાતિના દ્રવ્ય, ગુણ અને કર્મ-ક્રિયા વગેરે નિમિત્તની અપેક્ષા રહે છે. આ નિમિત્તના સદુભાવમાં તે નામ-નિક્ષેપને વિષય માનવામાં આવતો નથી. ભાવ નિક્ષેપને જ તે વિષય હોય છે. એથી એ સિદ્ધ થાય છે કે અરહંત ભગવાનના જ નામ ગોત્રના શ્રવણથી જ સૂત્રકારે મહાફળ બતાવ્યું છે. જે નામનિક્ષેપથી આ કૃળ મળી શકયું હોત તો પછી ભાવનિક્ષેપની આવશ્યકતા જ શી હતી? તેના શ્રવણ માત્રથી જ જીવની આત્મિક ભાવમાં શુદ્ધિ રૂપ મહાફળને લાભ થવા માંડતે. તેમજ જેનું “અરિહંત” આ નામ છે તે પિતે અરિહંત પ્રભુની જેમ મહાપવિત્ર, ૩૪ અતિશયે સહિત, ૮ પ્રતિહાર્ય વગેરે વિભૂતિઓથી સંપન્ન થઈ જાત, પણ આવું થતું નથી એથી એમ સમજી લેવું જોઈએ કે આ સૂત્રથી ભાવનિક્ષેપની જ પુષ્ટિ થાય છે-નામ નિક્ષેપની નહિ. નામ નિક્ષેપથી ભગવાન અરિહંતની સ્મૃતિ પણ કરવામાં આવતી નથી કારણ કે તે નામ-નિક્ષેપ જાતે તે જાતના ભાવથી રહિત છે. અનુભૂત પદાર્થનું સ્મરણ થયા કરે છે જેનું શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ” આ નામ રાખવામાં આવ્યું છે. તેને જોવાથી અરિહંત સ્મૃતિ પણ કેવી રીતે થઈ શકે તેમ છે? સ્મૃતિ તે અરિહંતની ત્યારે જ થઈ શકે કે જ્યારે તેમાં તેમની સ્મૃતિના ચિહ્નો હોય, તે પોતે આ જાતના ભાવથી રહિત થયેલો હોય, ત્યારે તે કેવી રીતે તેમની સ્મૃતિનું કારણ થઈ શકે છે આ વાત આપણે રવીકારી શકીએ તેમ છીએ કે શ્રવણ-કર્તા શાસ્ત્ર વગેરેમાં અરિહંત પ્રભુના ગુણેનું વર્ણન વાંચીને ચિત્તમાં ધારણ કરીને ભલે “અરિહંત' આ નામના શ્રવણથી તેમનું સ્મરણ કરી શકે છે. પણ ગોપાળદારક વગેરેમાં કૃત નામથી તેનું સ્મરણ થઈ શકતું નથી. તે નામ વડે તે તેમાં જ સંકેતિત તે શબ્દથી તે ગોપાળદારક રૂપ અર્થનો જ તે બંધ થશે. જે અરિહંત નામ શ્રવણથી સાંભળનારને અરિહંત પદાર્થોનું જ્ઞાન થાય છે ત્યારે તે નામનિક્ષેપને વિષય માનવામાં આવ્યા નથી ભાવનિક્ષેપતો જ તે વિષય છે. કેઈ પણ રીતે થોડું પણ સરખાપણું હોવાથી એક પદાર્થને જોઈને તેના સરખા બીજા પદાર્થનું સ્મરણ થઈ જાય છે પણ પ્રકૃતમાં ગોપાળદારક રૂપ અરિહંત નામનિક્ષેપમાં એવું કઈ જાતનું સરખાપણું છે કે જે તે અરિહંતનું સ્મરણ કરાવી શકે ? એથી નામ અને ગેત્રની સાથે સાક્ષાત્ ભગવાન અરિહંતને સંબંધ ષષ્ઠી વિભકિત વડે દર્શાવનારા સૂત્રકારે આ સત્રમાં નામનિક્ષેપને કઈ પણ વિષય પ્રતિપાદિત કર્યો નથી. ભાવનિક્ષેપ ને જ વિષય તેમાં બતાવ્યું છે એથી જીનને બંધ કરાવનાર જીન “અરિ. હત” વગેરે નામ શ્રવણથી મહાફળ પ્રાપ્ત હોય છેઆમ સમજવું જોઈએ. આ પ્રમાણે સ્થાપના નિક્ષેપ પણ ભાવ રૂપ અર્થથી રહિત છે. કારણ કે આને તેની સાથે કોઈ પણ જાતને સંબંધ નથી. ભાવજીનની અવસ્થાની આકૃતિ પથ્થર વગેરેની મૂર્તિમાં “આ તેઓ જ છે !” આ જાતની કલ્પના કરવાનું નામ રથાપના છે. તીર્થંકરની પ્રકૃતિના ઉદયથી સમવસરણ વગેરે વિભૂતિ સહિત આત્માનું નામ ભાવજીન છે. આ ભાવજીનના શરીરની જે આકૃતિ છે તેના વિષે આપણે પણ વિચાર કરીયે કે પથ્થર વગેરેની પ્રતિમામાં તેને સંબંધ કેવી રીતે આવી શકે છે કેમકે તે આકૃતિને સંબંધ આશ્રય આશ્રયી ભાવથી તે જીન જે કાળમાં હતા તે કાળમાં જ તેમની સાથે હતે. તેમની ગેરહાજરીમાં પથ્થર વગેરેમાં આ જાતને આશ્રય-આશ્રયી ભાવ સંબંધ માન્ય રાખો કેવી રીતે યોગ્ય કહી શકાય તેમ છે ? ભાવજીનના સદૂભાવમાં જેમ તેમના સાક્ષાત દર્શનથી પ્રાણીઓમાં એક જાતને ભાલ્લાસ ઉદ્ભવે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૪૭. Page #155 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ કિતના આવેશથી પણ તેમની એ આકૃતિનું તે સમયે સ્મરણુ કરનાર પ્રાણીને તે જાતના ભાવેાલ્લાસની અનુભૂતિ થઇ શકે છે, આને નિષેધ નથી, કેમકે સ્મૃતિમાં તે આકૃતિના આધારભૂત જીન પરમાત્મા તે કાળમાં જાતે વિદ્યમાન છે. તેમના અભાવમાં તેમને નહિ જોનારા પ્રાણીઓને પણ તેમની તે પ્રતિમાથી તે પ્રમાણેના જ ભાવાલ્લાસ થાય છે, આ માન્યતા ફક્ત એક કૈારી કલ્પના જ છે, વાસ્તવિક નથી. એના સમાધાન માટે જે આમ કહેવામાં આવે છે કે તે પથ્થરની પ્રતિમામાં જીન ભગવાનના આત્માનુ` મ`ત્રા વગેરેથી આવાહન કરવામાં આવે છે, એથી તે પ્રતિમાનાં દર્શીનથી પ્રત્યક્ષ ભાવજીન નાં જ દર્શન થાય છે, તે। આ માન્યતા સાવ અસત્ય છે, કારણ કે મેાક્ષમાં પ્રાપ્ત આત્માઓનું પથ્થર વગેરે પ્રતિમાએમાં પાતાની માન્યતા સિદ્ધ કરવા માટે આહ્વાહન વગેરે માનવુ' તે તેા જીન સિધ્ધાંતથી સાવ વિરૂધ્ધ છે. મેક્ષ પ્રાપ્ત આત્માએ કાઇ પણ સ્થાને અને કાઇ પણ કાળે આવાહન કરવાથી નથી, એવી છન શાસનની આજ્ઞા છે. આ રીતે તે પથ્થર વગેરેની પ્રતિમામાં તે આત્માનું આવાહન હાવાથી આવવું માની લઇએ તે પછી તે પ્રતિ માને સજીવ માનવામાં શા વાંધે છે? એટલા માટે આપણે આ વાત સ્વીકારવી જ જોઇએ કે ભાવજીનના અભાવમાં તે પ્રતિમા ભાવજીન અને તેમના ગુણાનુ` સ્મરણ કરાવવામાં સ ́પૂર્ણ પણે સમર્થ જ છે. જ્યારે આ સિધ્ધાન્ત નિશ્ચિત રૂપે માન્ય થયેલે છે ત્યારે તેનું પૂજન વગેરે કરાવવાથી જે લેકે સમિતની પ્રાપ્તિ થવી માને છે તેમની તા વિધવા જેવી દશા છે કે જે પેાતાના પતિની છખી કે મૂર્તિના દર્શન અને સહવાસ વગેરેથી સંતાન મેળવવાની ઇચ્છા કરતી હાય ! એટલા માટે કુપ્રાવચનિક દ્રવ્ય આવશ્યકની જેમ આ પ્રતિમા પૂજન વગેરે કાર્ય કરનાર તેમજ કરાવનાર અને માણસો મિથ્યાત્વ રૂપ દૃષ્ટિનાં જ પાત્ર છે, સમ્યકત્વનાં નથી. આવતા દ્રવ્ય નિક્ષેપ રૂપ આવશ્યક આગમ તેમજ નાઆગમના ભેદથી ખે પ્રકારે છે. તેમાં જે પ્રાણી,આવશ્યક શાસ્ત્ર શિક્ષિત વગેરે ગુણાથી યુક્ત છે તે પ્રાણી તે આવશ્યક શાસ્ત્રમાં શિષ્યાને ભણાવવા રૂપ વાચનાથી, ગુરૂ-પ્રતિ ત ્ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ વિષયક પ્રશ્ન લક્ષણ રૂપ પૃચ્છનાથી, વારંવાર સૂત્ર અને અર્થના અભ્યાસ રૂપ પરાવર્તનથી તથા ધર્મકથાથી વર્તમાન હોવા છતાંયે અનુપયુક્ત અવસ્થા સંપન્ન હોવાથી આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક છે, અનુપયોગનું નામ જ દ્રવ્ય છે. ભાવાર્થી—“ મૂરસ્થ માનનો વા માવલ્ય ૬ ર ત વાજે સુચન * આ દ્રવ્ય નિક્ષેપનું લક્ષણ છે. ભૂત-પર્યાય કે ભવિષ્ય પર્યાયનો જે કારણ આધાર હોય છે, તે દ્રવ્ય છે. જેમ કેઈ રાજાના યુવરાજને રાજા કહી દેવામાં આવે છે. જો કે તે વર્તમાનમાં રાજા રૂપ પર્યાયથી યુકત નથી. આગળ તેને રાજ પર્યાય પ્રાપ્ત થશે, છતાંયે તેને વ્યવહારમાં લોકે રાજા કહે છે. આ ભવિષ્ય પર્યાયની અપેક્ષા દ્રવ્ય નિક્ષેપનો વિષય છે. જે પહેલાં રાજા હત–પણું કઈ કારણસર રાજગાદિને તે પરિત્યાગ કરી દે છે, ત્યારે પણ લકે તેને રાજા કહે છે. અહીં તે રાજામાં જે કે વર્તમાન સમયમાં રાજ પર્યાયથી યુક્તતા નથી છતાયે ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામાં આવે છે. આ ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામાં આવે છે. આ ભૂતકાળની અપેક્ષાથી રાજપર્યાયને આધાર રહેવા બદલ દ્રવ્ય નિક્ષેપને વિષય છે. પ્રકૃતમાં આ નિક્ષેપની આ જના એ રીતે હોય છે કે વર્તમાનમાં જે આવશ્યક શાસ્ત્રનો જ્ઞાતા નથી. ભવિષ્યકાળમાં તે શાસ્ત્રનો જ્ઞાતા થશે તેને તેમજ જે ભૂતકાળમાં તે શાસ્ત્રનો જ્ઞાતા હતા, હમણાં વર્તમાનકાળમાં તેને જ્ઞાતા નથી તેને, “આવશ્યક ” આ રીતે જાણવું કે કહેવું આ દ્રવ્યનિક્ષેપની અપેક્ષાએ આવશ્યક છે. એના મળ. રૂપે બે ભેદે છે–૧ આગમ દ્રવ્ય નિક્ષેપ અને બીજો ને આગમ દ્રવ્ય નિક્ષેપ. આવશ્યક શાસ્ત્ર વગેરેને જે જ્ઞાતા હોય, જે શિષ્યને ભણાવતે હોય. તદ. વિષયક ગુરૂ વગેરેની પાસે જઈને જે તાત્વિક ચર્ચા વગેરે પણ કરતો હોય. આ રીતે વાચના, પ્રચ્છના, પર્યટના, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ ૨૫ પાંચે જાતના સ્વાધ્યાયથી જે તેની પોલચના કરી રહ્યો છે, પણ તેમાં તેને ઉપ ગ નથી, અનુપયુકત છે, તે આગમની અપેક્ષાદ્રવ્ય “આવશ્યક ” છે. એમાં આવશ્યક શબ્દના અર્થનું જ્ઞાન જ આગમ રૂપથી વિવક્ષિત છે. એથી આવશ્યક શાસ્ત્રના જ્ઞાતા હોવા છતાંયે તેમાં અનુપયુક્ત આત્મા આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક છે, આ વાત સિદ્ધ થઈ છે. આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક એ પ્રમાણે છે કે જ્યાં આગમને સંપૂર્ણપણે અભાવ કે આગમના એક દેશને અભાવ વિવક્ષિત હોય છે તે ન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ આગમની અપેક્ષાથી દ્રવ્ય આવશ્યક માનવામાં આવ્યું છે “ રોગામ” માં નો શબ્દ આગમના સંપૂર્ણપણે અભાવને કે તેના એક દેશના અભાવને બેધક છે, તેના જ્ઞશરીર દ્રવ્યાવશ્યક, ભવ્યશરીર દ્રવ્યાવશ્યક અને તદ્દવ્યતિ રિક્ત દ્રવ્યાવશ્યક આ પ્રમાણે ત્રણ ભેદે છે. આવશ્યક શાસ્ત્રને જે પહેલાં (ભૂતકાળમાં) જ્ઞાતા હતા તેમજ બીજાઓ માટે આ શાસ્ત્રને ઉપદેશ વગેરે પણ જેણે પહેલાં આપે છે એવા જીવનું અચેતન શરીર જ્ઞ શરીર દ્રવ્યાવશ્યક છે. જે જીવ અત્યારે આવશ્યક શાસ્ત્રને જ્ઞાતા નથી, ભવિષ્યકાળમાં તેને સાતા થશે તેનું તે સચેતન શરીર ભવિષ્યકાળમાં આવશ્યક શાસ્ત્રના જ્ઞાનને આધાર હોવાને કારણે ભવ્ય શરીર દ્રવ્યાવશ્યક છે. તદુવ્યતિરિકત દ્રવ્યાવશ્યક ૌકિક કુબાવચનિક અને લોકેત્તર એમ ત્રણ પ્રકારને છે. લૌકિક માણસે વડે આચરિત આવશ્યક કર્મ લૌકિક દ્રવ્ય આવશ્યક છે. જેમ રાજસભામાં જનારા રાજા, યુવરાજ, તલવર (કેટ્ટપાલ) વગેરે લેકે સવારે ઉઠીને રાજસભામાં જવા માટે પ્રથમ પ્રભાતિક વિધિયોથી પરવારે છે, મુખ ધુએ છે. દાંત સાફ કરે છે, સ્નાન કરે છે, સુગંધિત તેલ લગાવે છે, વગેરે આવશ્યક કાર્યો કરે છે. ત્યારપછી રાજસભામાં અથવા તે દેવકુળમાં જાય છે. તેમનું મુખ ધવું વગેરે કામ લૌકિક-દ્રવ્ય આવશ્યક છે. ચરક, ચીરિક વગેરે પાખં. ડીઓ વડે જે ઈન્દ્ર, સ્કન્દ, રૂદ્ર, શિવ, વૈશ્રવણ દેવ, નાગ અને યક્ષો વગેરેની મૂર્તિઓનું ચંદનથી અભિષેક કરાવ્યા બાદ વસ્ત્રથી મૂર્તિને પાણીને લૂંછવું, મંદિરમાં કે તે મૂર્તિઓ ઉપર ગુલાબજળનું સિંચન વગેરે કરવું આ બધું કુખાવચનિક દ્રવ્યાવશ્યક છે. આ પ્રમાણે નામ, સ્થાપના અને દ્રવ્યના ભેદથી આ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ત્રણ પ્રકારનું હોય છે. કોઈ ગોપાળના પુત્રને આવશ્યક ” આ રીતે કરેલો સંસ્કાર નામ આવશ્યક છે. આવશ્યક ક્રિયાઓથી યુકત કોઈ વ્યકિતની કાષ્ઠ વગેરેમાં તદાકાર રૂપથી કે અતદાકાર રૂપથી પ્રતિકૃતિની કલ્પના કરવી કે પ્રતિકૃતિનું નિર્માણ કરવું તે સ્થાપના આવશ્યક છે. આવશ્યકમાં ઉપયોગથી રહિત પ્રાણની જે કંઇપણ આગમ અને ન આગમની અપેક્ષાથી ક્રિયાઓ છે તે બધી દ્રવ્ય આવશ્યક છે. આ ત્રણે આવશ્યકેમાં ઉપયોગ ભાવ ૩૫ આવશ્યકના અભાવથી તેમજ ચારિત્રગુણ તદનુકુળ પ્રવૃત્તિના આચરણ વગર થઈ જવાથી કર્મોની નિર્જરી કરાવવામાં સાધકપણું નથી. તેથી જીતેન્દ્ર દેવે તેમના આરાધનની આજ્ઞા આપી નથી. ધર્મની આરાધના કરવાની જ તેઓશ્રીએ આજ્ઞા આપી છે. કેમકે ધર્મજ કર્મોની નિર્જરી કરાવવામાં સાધક છે. આ ત્રણેમાં કર્મોની નિર્જરા કરાવવાને અભાવ હોવાને કારણે ધર્મસ્વરૂપતા નથી. એ ધર્મપદ વાચ્ય પણ નથી. તેથી આ ત્રણે ધર્મના લક્ષણથી રહિત હોવાને કારણે તેના અલક્ષ્ય છે એમ સમજવું જોઈએ. સામાયિક વગેરે લેકેત્તર દ્રવ્ય આવશ્યક છે. પ્રવચન શાસ્ત્રમાં એમનાં આચરણનું વિધાન વિહિત છે, છતાંયે એને જે ધર્મના અલક્ષ્ય રૂપમાં બતાવવામાં આવ્યા છે. તેની મત. લબ એ છે કે જ્યારે તે જીનદેવની આજ્ઞાથી બહિર્ભીત બનેલા સ્વેચ્છાચારી, મૂળગુણ તેમજ ઉત્તર ગુણેથી રહિત અને ષટકાય જીવોની રક્ષા કરવામાં અસાવધાન માણસ વડે અનુપગ પૂર્વક આચરવામાં આવે ત્યારે તે દ્રવ્ય આવશ્યક રૂપમાં કહેવાય છે. એથી તે ધર્મપદ વાગ્યે નથી. એટલે કે ધર્મ રૂપ નથી. જ્યાં ધર્મરૂપતા નથી ત્યાં કર્મોની નિજેરા કારતા પણ નથી. આ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. ભગવાને જે આ અવસ્થામાં એમને વિધેય કહ્યા નથી તેનું કારણ પણ એ જ છે. એટલા માટે જેમ નામ આવશ્યક, સ્થાપના આવશ્યક અને દ્રવ્ય આવશ્યક આ ત્રણ નિક્ષેપોને આરાધ્ય રૂપથી તીર્થકર પ્રભુએ અવિધેય કહ્યા છે, તેમજ નામ જિન, સ્થાપના જિન તેમજ દ્રવ્યજિન પણ આરાધ્ય નથી. એમની આરાધના કરવામાં જે ધર્મની પ્રાપ્તિ થવી બનાવવામાં આવે છે કે માનવામાં આવે છે, તેમને જિન ભગવાનની શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાથી અહિભૂત જ સમજવા જોઇએ. આ નિક્ષેપાની કે સ્થાપના નિક્ષેપાની આરાધના કરવાથી આરાધક જીવાને ધર્મના લાભ થતા હૈાય ત્યારે તે તે તેમની આરાધના કરવા માટે ભવ્ય જીવેશને ચાસ ઉપદેશ આપતા. આરીતે પોતાના મનથી જ કલ્પના કરીને તેમની પૂજા વગેરે કરવામાં ષટ્કાય જીવાની કેટલી બધી વિરાધના હાય છે. તે જાતેજ અનુભવવા જેવી વાત છે. એટલા માટે જ્યાં આરભ છે ત્યાં ધમ તે નથી જ, અને જ્યાં ધર્મ નથી તેની આરાધનાથી કર્મોની નિર્જરા પણ થઈ શકે તેમ નથી. આ રીતે નામ, સ્થાપના અને દ્રવ્ય જિન વગેરે ત્રણ નિક્ષેપે પણ ધર્મના લક્ષણથી રહિત હોવા બદલ તેને અલક્ષ્ય માનવામાં આવ્યા છે. જ્યારે સ્થાપના જિન જ તેના માટે અલક્ષ્યરૂપ છે, ત્યારે જિનની પ્રતિમા બનાવીને તેની પૂજા વગેરે કાર્યાં પણ ધલક્ષણથી રહિત હાવાથી તે પણ તેના માટે અલક્ષ્યરૂપ છે, આવી ચેાસ ખાત્રી થઇ જાય છે. ભગવાને આ જાતની આજ્ઞા શાસ્ત્રમાં કોઈ પણ સ્થાને કરી નથી “ મોદામોલિનપ્રતિમાં ઘૂનયેતૂ ” કે મેાક્ષની ઈચ્છા રાખનારા પ્રાણી જિન પ્રતિમાનું પૂજન કરે. ધર્મની આરાધના કરવાની જ તેઓશ્રીએ આગમમાં આજ્ઞા કરી છે. જેમ આવશ્યક, દર્શન અને જ્ઞાનની આરાધના દરેકે દરેક માક્ષ ઈચ્છનારા ભવ્ય જનને કરવી ઘટે છે. જેમ આવશ્યક વગેરેની આરાધનાકરવા વિષેના ઉલ્લેખ આગમામાં મળે છે તેમજ જેમ તેમણે અહિંસા, સંયમ, તપ અને સંવર વગેરેની વિધિ શાસ્ત્રોમાં ખતાવી છે તેમ તેમણે કાઇ પણ સ્થાને પ્રતિમા પૂજનની આજ્ઞા કરી નથી અને તેની વિધિ પણ ખતાવી નથી. પ્રતિમા પૂજાને કુપ્રાવચનિક દ્રવ્ય આવશ્યકના લક્ષણથી યુક્ત હેાવા ખદલ જૈન આગમાંથી વિરૂદ્ધ જ બતાવવામાં આવી છે. કુપ્રાવથનીએ વડે માન્ય ઇન્દ્ર વગેરેના પૂજનને ભગવાને આગમની અપેક્ષાએ દ્રવ્ય આવશ્યકના ઉદાહરણ રૂપમાં ખતાવ્યું છે. એથી આ વાત સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે તેમણે ખીજી પણ બધી પ્રતિમા પૂજાને પણ આ કુમાવચનિક દ્રવ્ય આવસ્યકની જેમ દ્રવ્ય આવશ્યકમાં જ સ્થાન આપ્યુ છે. પ્રવચનમાં કુત્સિતતા, કુશાસ્રતા, હિંસા વગેરે સાધ્ય પૂજા વગેરે કાર્યર્ડની પુષ્ટિ કરવાથી જ સ'ભવે છે. બીજા ચરક શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ ચીરિક વગેરે બધા પ્રવચનમાં એ જ હિંસા વગેરે કર્મોને કરવાનું વિધાન સ્પષ્ટ રૂપ જોવામાં આવે છે. એથી આ બધા કુકાવચનિક માનવામાં આવે છે. એમના વડે પ્રદર્શિત ઈન્દ્ર વગેરેનું પૂજન પણ આ કારણને લીધે જ કુપાવચનિક કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં પ્રતિમા પૂજનના નિષેધને સ્પષ્ટપણે જે ઉલ્લેખ જોવામાં આવતું નથી, તેનું કારણ પણ એ છે કે જ્યારે પ્રભુએ ઈન્દ્ર વગેરેના પૂજનને કુપ્રવચનિક રૂપ માનીને નિષેધ કર્યો ત્યારે તેમની સામે અહિતની પ્રતિમાના પૂજનની વાત જ ન હતી, નહિતર તેઓશ્રી એ તેને પણ સ્વતંત્ર રૂપથી નિષેધ કર્યો હોત. બીજી વાત એ છે કે પ્રતિમા પૂજનનું કાર્ય હિંસા મય છે, ભગવાને ધર્મના માટે પણ હિંસા કરવાની આજ્ઞા કરી નથી. એટલા માટે જ્યારે વીતરાગ શાસ્ત્રમાં હિંસા વિષેનું વિધાન જ નથી ત્યારે આને વિધાન પણ તેઓ કેવી રીતે કરે પ્રતિષેધ વાક્ય ત્યારે જ સાર્થક ગણાય છે જ્યારે પ્રતિષેધ્યરૂપ પદાર્થ કેઈ પણ રૂપથી પ્રસત હોય છે. આ પ્રતિમા પૂજનરૂપ કાર્ય માટે ન તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે અને ન તે લોકોત્તર દ્રવ્ય આવશ્યક છે. શંકા –પ્રતિમા પૂજન લૌકિક દ્રવ્ય આવશ્યક નથી. તમારી આ વાત તો ઉચિત છે. કેમ કે આ લૌકિક દ્રવ્ય આવશ્યકોથી સંપૂર્ણપણે ભિન્ન છે. પણ એને લેકોત્તરિક દ્રવ્ય આવશ્યક માનવામાં તમને શો વધે છે ? કેમકે પ્રભુ જાતે લકત્તર દેવ મનાય છે. ત્યારે તેમનું પૂજન પણ લકત્તરિક જ માનવું જોઈએ ? ઉત્તર-પ્રવચનમાં ભગવાને જે સામાયિક વગેરે છ જાતના આવશ્યકોનું વર્ણન કર્યું છે તેઓ જ્યારે જિન-આજ્ઞા બાહ્ય સ્વચ્છેદ વિહારી અને ષટકાયની વિરાધના કરવામાં નિરત અનુપયુકત પુરુષો વડે આચરવામાં આવે છે. લોકેનરિક દ્રવ્ય આવશ્યક રૂપથી પ્રતિપાદિત કરવામાં આવે છે. આ છ જાતના આવશ્યકેમાં પ્રતિમા પૂજનને કેઈ અધિકાર જ નથી. એટલા માટે લે કેરિક આવશ્યક કેવી રીતે માની શકાય ? શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-શંકાકારે પ્રતિમા પૂજનને લકત્તરિક આવશ્યક માનીને દ્રવ્ય આવશ્યકમાં તેને સમાવેશ કરવાની જે ઈચ્છા બતાવી છે. તેની તે શંકાનું સમાધાન કરતાં સૂત્રકારે આ પ્રમાણે કહ્યું છે કે, જિન આજ્ઞા બાહ્ય અને સામાયિક વગેરેમાં અનુપયુક્ત પુરુષ વડે કરવામાં આવેલા સામાયિક વગેરે છ જાતના આવશ્યક કાર્યો જ લકત્તરિક દ્રવ્ય આવશ્યકમાં પરિગણિત કરવામાં આવ્યાં છે. એનાથી પ્રતિમા પૂજાને કેઈ સંબંધ જ નથી. પ્રતિમા પૂજા ષવિધ આવશ્યક કાર્યોમાં પરિગણિત જ થઈ નથી. એટલા માટે ત્યાં તેને કઈ પણ રીતે સંબંધ નહિ હોવાથી લકત્તરિક દ્રવ્ય આવશ્યકમાં તેની ગણના થઈ શકે તેમ નથી. એથી ફક્ત દ્રવ્ય આવશ્યકમાં જ થાય છે આમ માની લેવું જોઈએ. શંકા-કુપ્રવચનમાં ઈન્દ્ર વગેરેની પૂજા કરવાના વિધાનની જેમ પ્રતિમા પૂજાનું વિધાન તે મળતું નથી, ત્યારે તમે એને કુવાચનિકમાં કેવી રીતે સમાવિષ્ટ કરી શકે ? ઉત્તરઃ—જે કે કુપ્રવચનમાં પ્રતિમા પૂજનનું વિધાન સ્વતંત્ર રૂપમાં કરવામાં આવ્યું નથી છતાંય માનવીના મનોરથોને પૂર્ણ કરનારા–માણસના મૃત નિજીવ શરીરની પૂજાની જેમજ પ્રતિમાની કરવામાં આવેલી પૂજા પણ કુપ્રાવચનિકી છે. આમ અમે અનુમાનથી કહી શકીએ છીએ. તે કુપ્રવચનમાં પૂજાના આધારને નિર્ણય કરતી વખતે સામાન્ય રૂપથી પૂજાના આધારભૂત જેટલા પ્રતિમા ચિત્ર વગેરે પૂજ્ય છે તે સર્વેનું ગ્રહણ થયું છે. આ રીતે પ્રતિમાની સર્વ પૂજાને આધાર પ્રતિમા અને ચિત્ર વગેરે છે. એટલા માટે તે કુમારચનિક છે આમ અમે કહી શકીએ છીએ. આ કથનથી એ વ્યાક્ષિસિદ્ધ થાય છે કે ઈન્દ્ર વગેરેના પૂજનની જેમ પ્રતિમાઓમાં જે જે પૂજાઓ કરવામાં આવે છે તેઓ સર્વે કુખાવચનિકી છે. એટલા માટે જિન પૂજા પણ પ્રતિમામાં આવતી હોવાથી આગમની અપેક્ષાથી કુપ્રાવચનિક દ્રવ્ય આવશ્યક છે અને એથી તે ધર્મપદવીગ્ય નથી. આ વાત સ્પષ્ટપણે સિદ્ધ થઈ જાય છે. આમાં અનુમાનપ્રયોગ આ પ્રમાણે કહી શકાય તેમ છે, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ " जिनपूजनं नो आगमतो कुप्रावचनिकं द्रव्यावश्यकं प्रतिमायां क्रियमाणस्वात् इन्द्रादिपूजनवत् એટલા માટે આ પૂર્વાંકત કથનથી આ વાત સ્પષ્ટ થાય છે કે તે પ્રતિમા પૂજન કાર્ય, લેાકેાત્તરિક દ્રવ્ય આવશ્યક પણ નથી, જો તે લેાકેારિક દ્રવ્ય આવશ્યકરૂપે પણ પ્રસક્ત હેાત તેા ભગવાન તેના ચેાસ પ્રતિષેધ કરત : ાથ માવાચક મુખ્યતે ':—હવે આવશ્યક શુ છે એનું સ્પષ્ટીકરણ સૂત્રકાર કરે છે-વર્તમાન સમયમાં તે વિક્ષિત રૂપ પર્યાયથી યુક્ત દ્રવ્યનુ નામ ભાવ છે. જો કે ભાવ વર્તમાન ક્રિયારૂપ માનવામાં આવ્યે છે, છતાંય અહીં તે ક્રિયાથી યુક્ત દ્રવ્યને જ ભાવ મતાન્યેા છે તેનું કારણ દ્રવ્ય અને પર્યાયના અભેદ સંબધ છે. ભાવ ભગવાન દ્રવ્ય વગર રહી શકતા નથી ભાવ દ્રવ્યની એક પર્યાય છે, તે નિરાશ્રય હતીજ નથી. એથી જે દ્રવ્યના આશ્રયે તે રહેશે તેઓ બંનેમાં અભેદેપચારથી તે પર્યાયથી ઉપલક્ષિત તે દ્રવ્યને જ ભાવ કહી દીધા છે. જેમ અશ્વ ઇંદન ( દેદીપ્યમાન થવું) ક્રિયાના અનુભવથી ઉપલક્ષિત શચીપતિ ભાવ ઇન્દ્ર કહેવાય છે તેમજ જે આવશ્યકરૂપ ક્રિયાના અનુભવથી યુક્ત છે તે આત્મા ભાવાવશ્યક કહેવાય છે. ભાવરૂપ જે આવશ્યક છે તે અથવા ભાવને આશ્રય કરીને જે આવશ્યક છે તે ભાવાવશ્યક છે. આ ભાવ આવશ્યક પણ એ પ્રકારને છે-૧, આગમનની અપેક્ષા ભાવ આવશ્યક અને ૨,નેા આગમનની અપેક્ષા ભાવ આવશ્યક એમનામાં ‘જ્ઞાચત્ર: સુયુત્ત્ત: શાળમતો માવાવરું ” સાયક ઉપયુક્ત આત્મા આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક માનવામાં આવ્યે છે. આવશ્યકરૂપ પદાના જે જ્ઞાતા છે તેનું નામ જ્ઞાયક છે. આવશ્યકરૂપ પદાના જ્ઞાનથી જનિત સવૅગવડે વિશુદ્ધિ પામેલા પરિણામેનુ નામ ઉપયેગ છે. આ ઉપયાગથી વિશિષ્ટ જે સાધુ વગેરે લેાકેા છે તેઓ આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક છે. કેમકે તેમાં આવ ܕܕ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્યકરૂપ પદાર્થના જ્ઞાનરૂપ આગમને સદ્ભાવ મળે છે. એટલા માટે સાધુ વગેરે લેકમાં આગમની અપેક્ષાથી આવશ્યક્તા અને આ આવશ્યકતાના અર્થ જ્ઞાનથી જનિત ઉપયોગરૂપ પરિણામોની વિશિષ્ટતા હોવાથી ભાવરૂપતા આવે છે. એટલા માટે “ભાવને આશ્રિત કરીને જે આવશ્યક છે તે ભાવ આવશ્યક છે. ” આ કથાસુસંગત થઈ પડે છે. ભાવાર્થ –“આવશ્યક” આ પદના અર્થ જ્ઞાનથી વિશિષ્ટ તેમજ તદનુકૂળ ઉપગ પરિણતિ સંપન્ન આત્મા જ આગમની અપેક્ષાએ ભાવ આવશ્યક સાધુ વગેરે છે, કેમકે એ લેકે જ આ જાતની પરિણતિવાળા હોય છે. એથી શ્રતધર્મના અંતર્ગત હોવા બદલ આ ભાવાવશ્યક જ ધર્મપદવા કહેવામાં આવ્યો છે અને આ જાતના ધર્મની આરાધના કરવાની ભગવાને પણ આજ્ઞા કરી છે. નો આગમની અપેક્ષાએ ભાવ આવશ્યકના ત્રણ પ્રકારે છેઃ-(૧) લૌકિક (૨) કુકાવચનિક (૩) અને લકત્તરિક પૂર્વાફ્ર માં ભારતનું વાંચન અથવા શ્રવણ. અપરાતમાં રામાયણનું વાચન કે શ્રવણ આ બધું લૌકિક ભાવ આવશ્યક છે. લેકમાં ભારતનું વાંચન અથવા તે શ્રવણ પૂર્વમાં જ કરવામાં આવે છે. રામાયણનું વાંચન અને શ્રવણ અપરાઢમાં જ થતું જોવામાં આવે છે. એથી વિરુદ્ધ આચરણ કરવાથી માણસ ઘણી જાતના દોષોને પાત્ર થઈ પડે છે. આ પ્રમાણે ભારત વગેરે ગ્રંથનું વાંચન વગેરે કાર્ય નિયમિત સમયમાં આવશ્યક કરવા યોગ્ય હોવા બદલ આવશ્યક રૂપમાં માનવામાં આવે છે. એથી આમાં આ રીતે આવશ્યકપણું આવી જાય છે. તેમજ એમનું વાંચન કરનારાઓમાં તેમના તરફ ઉપગાત્મક પરિણામના સદૂભાવથી ભાવરૂપતા આવે છે. કેમકે જ્યાં સુધી તેમનું વાંચન કરનારાઓમાં તેમના અર્થ પ્રત્યે ઉપગાત્મક પરિણામની જાગૃતિ થશે નહિ, ત્યાં સુધી તેઓ તે પુસ્તકના પત્ર વગેરેના પરાવર્તન કરવારૂપ ક્રિયા અને શ્રોતાઓના માટે અનેક જાતના અર્થની સંગતિ બેસાડવા માટે હાથ વગેરેના હલનચલનરૂપ અભિનય કિયા ઉપયોગ જ કેવી રીતે કરી શકે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ પણ તે વખતે આ જાતની આ બધી ક્રિયાઓ તેઓમાં પ્રત્યક્ષરૂપે જોવામાં આવે છેઆ રીતે શ્રોતાઓ પણ તલ્લીન થઈને સાંભળવા માંડે છે. યોગ્ય સમયે તેઓ હાથ જોડવારૂપ કિયાએ પણ કરે છે. આ જાતની ક્રિયાઓથી ચક્ત હોવા બદલ તે વાંચનારા તેમજ સાંભળનારાઓમાં ને આગમતા પણ છે. કેમકે “રિયા ગામો હો” ક્રિયા આગમ માનવામાં આવતી નથી આ સિદ્ધાન્તનું કથન છે. “નો સામ” માં નો શબ્દ આગમના એક દેશને વાચક છે. એટલા માટે ક્રિયારૂપ એકદેશમાં આગમને સંપૂર્ણપણે અભાવ હોવાથી તેમાં આગમની એકદેશતા માનવામાં આવે છે. ભારત વગેરે ગ્રંથમાં આગમતાનું કથન લોકની અપેક્ષાથી જ કરવામાં આવ્યું છે કેમકે લોકમાં બીજા વ્યવહારી લેકે પણ એમાં આગમતારૂપ વ્યવહાર કરતાં જોવાય છે. આ રીતે પૂર્વ કે અપરાદ્ધમાં કોઈ પણ નિર્દિષ્ટ સમયમાં ભારત વગેરે ગ્રંથ ને જ્ઞાતા તેઓમાં ઉપયુક્ત થઈને જે તેમનું વાંચન વગેરે કાર્ય કરે છે અથવા તે જે શ્રોતાઓ ઉપયુકત થઈને તેમનું શ્રવણ કરે છે તે બધું વાંચન શ્રવણ વગેરે કાર્ય આગમની અપેક્ષાએ લૌકિક ભાવ આવશ્યક છે. જે ચરક, ચીરિક વગેરે લોકે ઉપયુકત થઈને આવશ્યક કાર્યસ્વરૂપ ઈયા. અંજલિ, હેમ, જપ, ઉદુરુકક અને નમસ્કાર વગેરે ભાવરૂપ આવશ્યકત કરે છે, તેઓના આ બધા કાર્યો કુમારચનિકભાવ આવશ્યક છે. સંધ્યાની ઉપાસના કરવી એ ઈજ્યા છે, સૂર્યને માટે પાણીની અંજલિ આપવી તે અંજલી છે, દરરોજ હવન કરવું તે હમ, ગાયત્રી પાઠ કરે તે જ૫ અને ધૂપ કરે તે ઉદુરુક્ત અને નમસ્કાર એ વંદના કર્મ છે. આ બધા કાર્યો ચરક વગેરે લેકે વડે હમેશાંઅવશ્ય કરવાગ્ય હોય છે. એટલા માટે આમાં તેમની માન્યતા મુજબ જ આવશ્યકપણું કહેવામાં આવ્યું છે. એમના આચરણથી તેમના હૃદયમાં તેના અર્થ પ્રત્યે ઉપગ અને શ્રદ્ધા વગેરે ૩૫ પરિણતિ ને સદૂભાવ મળે છે. આ અપેક્ષાએ ત્યાં ભાવતા અને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ એકદેશથી આગમતા પણ છે, કેમકે હાથ જોડવા, નમસ્કાર કરવા વગેરે રૂપ જે ક્રિયા છે તે સર્વે નાઆગમ છે. આ દૃષ્ટિએ એમનામાં આગમતા સપૂર્ણ પણે નથી, ફકત આગમની એકદેશતા જ છે. ચરક ચીરિક વગેરે વડે માન્ય ગ્રંથોની નિર્દિષ્ટ ક્રિયાના જ ત્યાં સદ્ભાવ છે અને તેમના જ અર્થમાં તેમના ઉપયાગ વગેરેરૂપ પિરણામ છે. એટલા માટે આ બધા ચરક ચીરિકા વગેરેની ક્રિયાઓ ના આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક છે. અહી પણ ના શબ્દ દેશનિષેધ પરક છે, એટલે કે આગમના એકદેશના વાચક છે. આ લૌકિક અને કુપ્રાવચનિકો જેમને ના આગમની દૃષ્ટિએ ભાવાવસ્યક રૂપમાં પ્રગટ કરવામાં આવ્યા છે—ધર્મપદના વાચ્ય નથી, કેમકે એમની આરાધનાથી જીવાના કર્મીની નિરા થતી નથી, એટલા માટે તીર્થંકર પ્રભુએ એમને આરાધવાની આજ્ઞા કરી નથી. ના આગમની અપેક્ષાએ લેાકેાન્તરિક ભાવ આવશ્યક આ પ્રમાણે છે:— जणं इमे समणे वा समणी वा साबओ वा साविया वा तच्चित्ते तम्मणे तरले से तदज्झसिए तत्तिच्वज्झवसाणे तदट्टोपउत्ते तदप्पिकरणे तब्भावणाभाविए अण्णत्थ कत्थ मणं अफरेमाणे उभओकालं आवस्सयं करेंति से तं लोगुत्तरियं भावावस्सयं, से तं नो आगमतो भावावस्लयं, से तं भावावसयं (अनुयोगद्वार ) । શ્રમણ અથવા શ્રમણી, શ્રાવક અથવા શ્રાવિકા જે સામાયિક વગેરે આવશ્યક ક્રિયાઓને તચિત્ત થઇને (તેમનામાં મન પરોવીને ) તલ્લીન થઈને તેમનામાં જ મન લગાવીને વગેરે સૂત્રમાં કથિત વિધિ મુજબ અંતે વખત કરે છે તેમનુ તે કાર્ય ના આગમની અપેક્ષાએ લેાકેાત્તરિક ભાવ આરણ્યક છે. આ સામાયિક વગેરે ક્રિયાએ અવશ્ય કરવા ચૈાગ્ય હાવાથી આવશ્યક છે. કાઁના તેમના અર્થમાં ઉપયેગરૂપ પરિણામના સદ્દભાવ હાવાથી તેમનામાં ભાવતા પણ છે. રજોહરણથી ભૂમિ વગેરેનું પ્રમાન કરવુ, વદના વગેરે કૃતિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ કર્મ આચરવાં વગેરે વિધિપૂર્વક જે ષદ્વિધ આવશ્યક કરવારૂપ કિયાઓ છે તેઓ સર્વે “શિરિચાં સાતમો ન હો” આ નિયમ મુજબ આગમ નથી. એટલા માટે એમનામાં આગમના એકદેશ અભાવની અપેક્ષાથી ને આગમતા છે. અહીં પણ ને શબ્દ સંપૂર્ણ રૂપથી આગમનો પ્રતિષેધ ફરક નથી પણ તેના એકદેશને જ પ્રતિષેધક છે. એટલા માટે સામાયિક વગેરે આ ષવિધ આવ કે ન આગમની અપેક્ષા એ લેકોત્તરિક ભાવ આવશ્યક છે અને જિનેન્દ્ર દેવે એમની આરાધના કરવાની જ ભવ્ય જીને આજ્ઞા કરી છે. કેમકે આ બધા ધર્મપદના વાચ્ય છે. એમની આરાધનાથી ભવ્ય જીના કર્મોની નિર્જરા થાય છે. બીજાઓએ પણ આ રીતે ધર્મનું લક્ષણ બતાવ્યું છે वाचनादविरुद्धाद्यदनुष्ठान यथोदितम् । मैञ्यादि भावसमि तद्धम इति कीर्त्यते ।। અવિરુદ્ધ આગમથી યાદિત અને મૈત્રી વગેરે ભાવનાઓથી મિશ્રિત જે અનુષ્ઠાન છે તે ધર્મ છે. સ્પષ્ટાર્થ–વચન શબ્દનો અર્થ આગમ છે. આગમમાં અવિરુદ્ધતા, કષ, તાપ અને છેદ વડે પરીક્ષિત થયા પછી જ આવે છે. જેમ સોનાની પરીક્ષા કષ-કસોટી ઉપર કસવાથી તાપ અગ્નિ ઉપર તપાવવાથી અને છેદ-છીણી વગેરેથી કાપવાથી થાય છે, તેમજ આગમની શુદ્ધિની પરીક્ષા પણ આ ત્રણે ઉપાયે વડે કરવામાં આવે છે. વિધિ અને પ્રતિષેધનું મોટા પ્રમાણમાં જે શાસ્ત્રમાં વર્ણન છે, તે શાસ્ત્ર કષથી શુદ્ધ કહેવાય છે. ડગલે ને પગલે જે શાસ્ત્રમાં એમના યોગ અને ક્ષેમકરિ ક્રિયાઓનું કથન કરવામાં આવ્યું છે તે શાસ્ત્ર છેદથી શુદ્ધ માનવામાં આવે છે. વિધિ અને પ્રતિષેધ તેમજ એમના વિષયભૂત જીવ વગેરે પદાર્થોને સ્યાદવાદના રૂપથી જયાં યથાર્થ વર્ણન કરવામાં આવે છે, સપ્તભંગી વડે જ્યાં સુંદર શૈલીમાં એમનું વિવેચન કરવામાં આવે છે, તે શાસ્ત્ર તપ ઉપાયવડે શુદ્ધ માનવામાં આવે છે. આ ત્રણે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉપાચાથી પરીક્ષિત આગમ જ પરિશુદ્ધ કહેવામાં આવ્યા છે. અવિરુદ્ધ વચનનું નામ જ આગમ છે. કષ વગેરેથી આગમમાં જે શુદ્ધતા આવે છે તેનુ કારણ નિમિત્તની શુદ્ધિ છે. જિન પ્રણીત વચના જ નિમિત્તશુદ્ધ છે. ખીજાએ વડે પ્રણીત વચના નહિ, નિમિત્તમાં પણ શુદ્ધિનુ કારણ રાગ, દ્વેષ અને મેહનેા અભાવ છે. વચનનુ' અંતરંગ કારણુ બોલનાર જ હાય છે. માલનારા (વક્તા) ની પ્રમાણતાથી જ વચન-આગમમાં પ્રમાણતા આવે છે. એટલા માટે જ રાગ દ્વેષ વગેરેથી કલુષિત માણસાના વચન પ્રમાણુ કેટિમાં આવતાં નથી, કેમકે રાગદ્વેષ વગેરે સદ્ભાવ વચનામાં પરસ્પર વિરુદ્ધ અર્થની પ્રરૂપકતા જાતે જ આવી જાય છે. એટલા માટે આ નિશ્ચિત સિદ્ધાંત છે કે જ્યાં એમના સપૂ અભાવ છે તે જ સાચા આગમના પ્રણેતા થઈ શકે છે અને તે આગમમાંજ અવિરુદ્ધતા છે. એવું અવિરુદ્ધ આગમ જિનપ્રણીત જ થઈ શકે છે, કેમકે તેમનામાં પૂર્વોક્ત રાગદ્વેષ વગેરે વડે અશુદ્ધિના સપૂર્ણ પણે અભાવ થઈ ચૂકયો છે-અશુદ્ધિ સર્વ રીતે મટી જવાથી તેઓ ‘જિન સત્તાવાળા થયા છે. " जयति रागद्वेषमोहरूपान् ગન્તર'પરિવૂન કૃત્તિન્નિનઃ '' રાગદ્વેષ વગેરે જે અંતરંગ શત્રુએ છે તેમના ઉપર જેમણે વિજય મેળવ્યા છે તે જ જિન કહેવાય છે. જેમ તપન (સૂર્ય`) દહન (અગ્નિ ) વગેરે શબ્દો નામ જેવા જ ગુણવાળા હાય છે, તે પ્રમાણે જ “ જિન ” આ નામ પણ નામ પ્રમાણે જ ગુણવાળું છે. જેનું નામ તેવા શુભે હેાવા એ જ નામની સાČકતા છે, જેમણે " આ અતરંગ શત્રુઓને હરાવ્યા નથી, તેમના વચનામાં પરસ્પર અનિરુદ્ધા તા આવી શકતી નથી, કેમ કે ત્યાં નિમિત્તની શુદ્ધિ નથી. એટલા માટે અજિન પ્રણીત વચના અવિરુદ્ધ હાતા નથી. લેાકમાં પણજેમ લીમડાના બીજથી શેરડીની ઉત્પત્તિ જોવામાં આવતી નથી,તેમજ સદોષ કારણથી ઉત્પન્ન થયેલું કાય પણુ નિર્દોષ હોતું નથી, કાર્ટીમાં નિર્દોષતા કારણની નિર્દોષતા ઉપર આધારિત હોય છે. ન્યાયશાસ્ત્રને પણ એજ સિદ્ધાંત છે, ‘ જાળવ વાસ્તુનિષ્ઠાચિહ્નાચ '' કે કાર્ય કારણુના સ્વરૂપના અનુવિધાતા હોય છે. જો આ જાતની વ્યવસ્થા માનવામાં આવે 66 શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ નહિ તે કાર્ય કારણ ભાવની વ્યવસ્થા બની શકે તેમ નથી. દરેક પદાર્થ દરે કનું કાર્ય અને કારણ થઈ જશે. એટલા માટે આગમરૂપ કાર્યની શુદ્ધિ માટે નિમિત્તરૂપ કારણ શુદ્ધિ થવી ચેકસપણે આવશ્યકીય માનવામાં આવી છે. પ્રશ્ન – તમે કહ્યું કે આગમમાં અવિરુદ્ધતા તેના કારણભૂત પ્રણેતાના આધીન છે-એ વાત એમને માન્ય છે. પણ એનાથી આ વાત તે સિદ્ધ થતી નથી, કે તે અવિરુદ્ધ વચને જિન ભગવાનના જ છે, બીજાઓના નહિ. કેમકે બીજા સિદ્ધાંતકારોના વચનેમાં પણ કોઈ પણ અંશે અવિરુદ્ધાર્થતા જોવામાં આવે છે, એટલા માટે તેમને દેષયુક્ત માનીને તમે જે તેમનામાં અનાપ્તતા સિદ્ધ કરે છે, આ વાત કેવી રીતે માન્ય થઈ શકે તેમ છે ! ઉત્તર–શંકા તો ઠીક છે, પણ વિચાર કરવાથી આને જવાબ પણ સરળ રીતે મળી શકે તેમ છે. બીજા સિદ્ધાન્તકારોએ જે રચનાઓ કરી છે તે બધી તેમણે પિતાની ઈચ્છા મુજબ જ કરી છે. પિતાની કલ્પનાથી જે કંઈ તેમને ગ્ય લાગ્યું કે તેમણે લખ્યું છે. તેમની રચનાઓમાં પૂર્વાપર વિરોધ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એનાથી તેઓમાં રાગ વગેરે દેશો છે એવી વાત સિદ્ધ થાય છે. હવે ઘુણાક્ષર ન્યાયથી કોઈક કઈક સ્થાને તેમના વચનામાં અવિરુદ્ધ અર્થ પ્રતિપાદકતા પણ છે, તે તેમની પિતાની વસ્તુ તે નથી જ કેમકે તેનાં ગાય તે અવિરુદ્ધ અર્થના પ્રરૂપક જિનપ્રણીત આગમમાં જ છે. એ જ વાત માર્ગાનુસારી બુદ્ધિવાળી વ્યક્તિમાં પણ સમજી લેવી જોઈએ. તે જે કંઈ પણ સત્યાર્થ કહે છે તેનું મૂળ કારણ જિન પ્રણીત આગમ જ છે. લોક કથિત શદિત પદ આ વાત ને સ્પષ્ટ કરે છે કે દેશકાળ વગેરેની આરાધના મુજબ જે આચાર–અનુષ્ઠાન–પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે, તેનાથી જે અ. વિરુદ્ધ કહેવામાં આવ્યું છે તે ધર્મ છે. એનાથી વિપરીત નહિ. “are સારસંનિશ્ર) આ પાવડે સૂત્રકાર આ વાત સ્પષ્ટ કરે છે કે તે અનુષ્ઠાન ત્રી. મુદિતા, કરુણા અને માધ્યસ્થ આ ચાર લક્ષણોથી યુક્ત હોય છે. આ બધા ધર્મના બાહા ચિન્હો છે. એમના સદ્દભાવથી આત્મામાં ધમનું અસ્તિત્વ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ જાણવામાં આવે છે. બીજા સિદ્ધાંતકારોએ પણ આ બધાને નિઃશ્રેયસ અને સ્વર્ગના કારણભૂત ધર્મનું મૂળ બતાવ્યું છે. એથી જે આગમથી અવિરુદ્ધ છે કાળ વગેરેની આરાધના મુજબ જે આરાધિત હોય છે અને જે મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી યુક્ત છે એવું અનુષ્ઠાન જ ધર્મ છે. એવા જ ધર્મની આરાધના કરવા માટે ગણધર વગેરેને આદેશ છે. - ભાવાર્થ-તીર્થકર કથિત આગમમુજબ આચરાયેલા અનુષ્ઠાનનું નામ ધર્મ છે. એનો અર્થ આ પ્રમાણે ફલિત થયા છે કે જે અનુષ્ઠાનમાં તીર્થંકર પ્રભુ વડે કથિત આગમથી વિરોધ જણાતું નથી તે જ ધર્મ છે. તેમજ પ્રીતિ, ભક્તિ અને અસંગ રૂપ અનુષ્ઠાનેમાં આ લક્ષણની પ્રાપ્તિ પણ હોતી નથી કેમકે ત્યાં પણ આ લક્ષણને સદ્ભાવ મળે છે. “ વાવનાનુદાનં ઘ” આ જાતના કથનમાં “રેવા પ્રવૃત્તિઃ ”ની જેમ પ્રાજ્ય અર્થમાં પંચમી વિભક્તિ થઈ છે. એટલા માટે જે પ્રવૃત્તિનું પ્રયોજ્ય વચન છે તે ધર્મ છે. (ાવના કુકાન ધર્મ) અહીંથી માંડીને વીતિ મ િ સંઘાનુકાન વગેરે સુધી લખવાની આવશ્યકતા જણાતી નથી, કેમકે વચનાનુષ્ઠાન ધર્મને અર્થ વચન મુજબ થનાર અનુષ્ઠાન ધર્મ છે. આમાં કોઈ પણ જાતને દેષ નથી. - કિચ–હિંસા વગેરે પાંચ પાપને પરિત્યાગ ધર્મસિદ્ધિનું ચિહ્ન છે. આ જાતની માન્યતા જૈનીઓની છે. શાસ્ત્રાતરમાં પણ એ જ વાત સ્પષ્ટ કરવામાં આવી છે – औदार्य दाक्षिण्यं पापजुगुप्ताऽथ निमलो बोधः । लिङ्गानि धर्मसिद्धेः प्रायेण जिनप्रियत्व च ॥ ( षोडशग्रंथ ४ प्रकरण ) ઉદારતા–હદયની વિશાળતા, દાક્ષિણ્ય-બધા છોને અનુકૂળ થઈ પડે. તેવી પ્રવૃત્તિ, પાપ જુગુપ્સા-પાપને ત્યાગ, નિર્મળ બોધ – તત્વજ્ઞાન, અને જિનપ્રિયત્વ આ પાંચે ધર્મસિદ્ધિનાં લક્ષણે છે, હવે આપણી સામે આ વાત વિચાર કરવાગ્ય છે કે જ્યારે પાપને પરિહાર કરવો એ ધર્મસિદ્ધિનું લક્ષણ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે પ્રતિમાની પૂજા કરનારાઓ માટે આને પરહાર કેવી રીતે થઈ શકે તેમ છે, કેમકે આ વાત પહેલાં જ પ્રગટ કરવામાં આવી છે કે આ પ્રતિમા પૂજન કાર્ય ષટ્રકાયના આરમ વગર સાધ્ય થઈ શકે તેમ નથી. એથી પ્રતિમા પૂજનવાળા માટે ધર્માંસિદ્ધિના લાભ સમજી લેવા આ એક ખોટી કલ્પના માત્ર છે. શાસ્ત્રીય કલ્પના નથી. શાસ્ત્રમાં તે જિનેન્દ્રદેવની એ જ આજ્ઞા છેકે એકેન્દ્રિય વગેરે ષટ્રકાયના જીવેાની રક્ષા કરવી જ દરેકે દરેક જૈનનું કન્ય છે અને એ જ ધમનું મૂળ છે. જ્યારે આ જાતની વીતરાગ પ્રભુની આજ્ઞા છે ત્યારે આ વાત ઉપર તેા વિચાર કરીએ કે ષટ્કાય નિકાયની વિરાધનાથી સાધ્ય આ પ્રતિમા પૂજનની માન્યતામાં જૈનત્વનુ` રક્ષણ જ કેવી રીતે થઈ શકે છે? આ જાતની માન્યતાથી તે જૈન ધર્મના મૂળરૂપે વિનાશ જ થઇ જાય છે. जीवदयसच्चवयणं, परधनपरिवज्जणं सुसीलं च । खंती पंचिदियनिग्गहोय, धम्मस्स मूलाई ॥ ( दर्शन शु० २ तत्त्व ) આ શ્લેાકમાં એ જ વાત બતાવવામાં આવી છે કે જીવ ઉપર યા કરવી, સત્ય બેલવું, પારકાના ધનને લઈ લેવાની વૃત્તિને દૂર કરવી, કુશીલના ત્યાગ કરવા, ક્ષમાભાવ રાખવા, પાંચ ઇન્દ્રિયેાને વશમાં રાખવી આ બધાં ધનાં મૂળ છે. જેમ મૂળ-જડ વગરનાં વૃક્ષની સ્થિતિ વગેરે જ થઈ શકે તેમ નથી તેમજ એમના વગર પણ ધ રૂપી મહાવૃક્ષની જીવાત્માએમાં સ્થિરતા થઈ શકે તેમ નથી. જે વ્યક્તિ “ પ્રતિમાના પૂજનથી વિશુદ્ધ પરિણામાની આત્મામાં જાગૃતિ થાય છે. ” આ વાતને યાગ્ય માનીને આની ઉપયોગિતા સિદ્ધ કરે છે, તેમનું આ કથન સાવ નિર્મૂળ-બ્ય છે. કેમકે ધમ'માં સૌ પ્રથમ સ્થાન દયાનેજ આપવામાં આવે છે. જીવાની હિંસાથી સાધ્ય આ પ્રતિમા પૂજનમાં તે દયાની રક્ષા જ થતી નથી. એટલા માટે આને ધમતું અંગ કેવી રીતે માની શકીએ. અને જે ધર્મનું જ અંગ થઈ શકતું નથી તેનાથી કેવી રીતે પરિણામેામાં વિશુદ્ધતાની જાગૃતિ થઈ શકે. એટલા માટે આ પ્રતિમાપૂજન ધ પ્રાપ્તિમાં કારણ નથી આમ માની લેવું જોઈ એ. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ , અને ખીજું પણ કહ્યું છે કે “ધર્માં વરમાળÆ પંચ નિસ્સાઢાળા જ્ળત્તા-સ ગદ્દા ધરાચા, ગળો, રાચા, શિવડું, સીર' ” કૃત્તિ, ભગવાને ધર્મનાં છ કાય, ગણ, રાજા, ગાથાપતિ અને શરીર આ રીતે છ આલ'બનસ્થાન સ્થાનાંગ સૂત્રમાં કહ્યાં છે. આ બધામાં જિન પ્રતિમાનું કથન કરવામાં આવ્યું નથી. એનાથી આ સ્પષ્ટ રીતે જણાય છે કે જિનપ્રતિમા અને તેનુ' પૂજન ધર્મનું અવલંબન નથી. જો સિદ્ધાન્તકારાની દૃષ્ટિમાં જિન પ્રતિમાના પૂજનનુ કાર્ય ધના અવલખન રૂપમાં માન્ય હાત તેા તેઓ ચાસ આ સ્થાનાના કથનની સાથે સાથે તેમનું પણ કથન જેમ છ કાય, ગણુ. રાજા વગેરેનું કથન કર્યુ” છે તેમ કર્યું' હાત. જો કે ષટ્કાય આ એક પદથી જ ગણુ, રાજા વગેરેનું સ્વતઃ કથન સિદ્ધ થઈ જાય છે, કેમકે આ બધાના સમાવેશ તે એક પદમાં જ થઈ જાય છે, છતાંય આ ખાંના સ્વતંત્ર રૂપમાં જે નામ નિર્દેશ કરવામાં આન્યા છે તેનુ કારણ આ છે કે, તે સર્વે ધર્માંના પ્રધાન આલમનરૂપ છે, આ વાતને પ્રગટ કરવા માટે જ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે જે જિનપ્રતિમા પણ દન, વન્દના અને પૂજા વગેરે વડે સમ્યકત્વ શુદ્ધિ અને અષ્ટ કર્મોના ક્ષયનું કારણ હાત તેા ધર્મના આલખનરૂપ હાવા બદલ અહી. વિશેષરૂપમાં શાસ્ત્રકારો વડે તેનુ કથન કરવું જોઈએ. પણ સૂત્રકારે આવું કંઇ કર્યું" નથી. છતાંય જો તેને ધર્મના અવલ'અનરૂપે સ્વીકારીયે તે આ સૂત્રમાં પ્રતિપાદિત “ પાંચ જ નિશ્રાસ્થાને છે “ આ કથનથી વિરાધ ઊભે થાય છે કેમકે તે સ્થાનેાથી અતિરિક્ત એક ખીજા જિનપ્રતિમા પૂજન ધર્મના આલ બનરૂપ સ્થાનની વૃદ્ધિ થઈ જાય છે. એથી “ પંચનિÇાઝાળા વાત્તા ,, આ સૂત્ર પ્રદર્શિત ઉપન્યાસથી આ વાત પુષ્ટ થાય છે કે જિનપ્રતિમા ધર્મનું આલખન સ્થાન નથી. આ તે ફક્ત તેના તરફદારીઓના મસ્તિષ્કની જ વ્યની કલ્પના છે. જિનપ્રતિમા પૂજનમાં આરભ અને પરિગ્રહ અવશ્યંભાવી છે. એના વગર તે કાઈ પણ સ ંજોગે સાધ્ય થઈ શકે તેમ નથી, આવું જાણવા છતાં મહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જિન પૂજાના ઉપદેશ। સમાજને “ પૂચાર વાચ * શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ भावणीया उरि જ નાખી રાખે છે. સિદ્ધાંતને સમदो द्वाणाइ' अपरियाणिचा આ वह पडिकुट्टो सोउ किं तु जिणपूया । सम्मत्त सुद्धिहेउ, त्ति વજ્ઞાઁ || ↑ || આ જાતની ઉત્સૂત્ર પ્રરૂપણા વડે ભ્રમમાં અમને તે તેમની બુદ્ધિ ઉપર દયા આવે છે કે, તેઓ જાવવાની કેાશિશ કેમ નહિ' કરતા હૈાય ? કેમકે आयाण केवलिपण्णत्तं धम्मं लमेज्ज सवणयाए । तं जहा- आरंभे चेव परिग्गहे चेव । दो द्वाणाई अपरियाणित्ता आया णो केवलिबोधिं बुज्झिज्जा त जहाઆ'મે ચેવળદે ચેવ (સ્થા૦ ૨ ૦ ૨ ૬૦ ) આ એ ધન ધાન્ય વગેરે રૂપ પરિગ્રહ અને પ્રાણાતિપાત વગેરે રૂપ આરંભ સ્થાન અનર્થના કારણ છે. જ્યાં સુધી આત્મા જ્ઞ પિરજ્ઞા વડે એમને જાણીને અને પ્રત્યાખ્યાત રિજ્ઞાવર્ડ એમના પરિત્યાગ કરતી નથી, ત્યાં સુધી તે બ્રહ્મદત્તની જેમ કેલિવડે કથિત ધમને સાંભળવા માટે અધિકારી ( ચેાગ્ય પાત્ર) ગણાઈ શકે તેમ નથી. અને તે ખનેના જ્યાં સુધી ત્યાગ કરે નહિ ત્યાં સુધી તે સમ્યક્ત્વ મેળવવા ચૈાગ્ય ખની શકે તેમ નથી. “આ સૂત્ર અમને આ જાતની ભલામણ કરે છે કે જે પરિગ્રહ અને આરભયુક્ત આત્મામાં કેવલિ પ્રજ્ઞત્વ ધર્મ સાંભળવા સુધીની પણ ચેાગ્યતા નથી અને જેમાં સમ્યકૃત્વની અનુભૂતિ પણ નથી, તે આત્મામાં “ તે પ્રતિમા સમ્યક્ત્વની શુદ્ધિનું કારણ હાય છે” આ જાતની માન્યતા આકાશના પુષ્પની જેમ એક ખેાટી કલ્પના માત્ર જ નથી તેા ખીજુ શુ છે ? એટલા માટે એ સિદ્ધાન્ત નિશ્ચિત થાય છે કે, આ પ્રતિમાપૂજનમાં ધર્મના ન ફાઈ મૌલિક તત્ત્વાના સમાવેશ છેઅને ના તે ધનુ કાઈ પણ એક અગ છે. આ ધનું આલંબનરૂપ નથી અને ધના લક્ષણથી યુક્ત પણ નથી. છતાં ય તેને ધમ પદવાથ્ય માનવું તે સ્પષ્ટ રીતે ઉત્સૂત્ર પ્રરૂપણા માત્ર છે. આ રીતે શાસ્ત્રની મર્યાદાથી વિપરીત આ પ્રતિમા પૂજનના ઉપદેશ આપનારાએ તેમજ પ્રતિમા પૂજન કરાવનારા ઉપદેશકે! પ્રેરકરૂપ થઈને યથાવસ્તુસ્થિતિથી સમાજને આ ધારામાં રાખે છે, તે બદલ તેમની શી દશા થશે તે વિદ્વાને સમજી શકે છે. અને બીજી પણ કે—તોદિ કાળેન્દ્િ કાચા તૈવહિપન્નત્તધર્મ હમેના સમુળયા-તં જ્ઞા---ઇત્યાદિ સૂત્ર— આને ભાવાર્થ આ પ્રમાણે છે કે, કેવલિએ વડે પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ તેમજ સમ્યક્ત્વના લાભ જીવ જ્ઞાનાવરણીય અને દન માહનીય કર્યાંના ક્ષય અને ક્ષચે પશમથી કરે છે, પ્રતિમાપૂજનથી નહિ. જેમ લાહીથી ખરડાએલા વજ્રની સાફસૂફી લેાહી વડે ધેાવાથી થતી નથી, તેમ જ સમ્યકૃત્વની શુદ્ધિ અથવા તા કર્મોના વિનાશ પ્રતિમાપૂજનથી થતા નથી.ખકે જેમ તે લેહીથી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ ખરડાયેલું વસ્ત્ર લેહીવડે સાફ કરવાથી મલિન થઈ જાય છે તેમજ ષકાયની વિરાધના સાધ્ય આ પ્રતિમાપૂજનમાં તલ્લીન થયેલે જીવ પણ જ્ઞાનાવરણીય દર્શન મેહનીય કર્મની વૃદ્ધિ કરતો કરતો વધારે વધારે મલિન થતો જાય છે. તે કઈ પણ સમયે એમની વૃદ્ધિમાં સમ્યક્ત્વ અને કેવલિપ્રજ્ઞસ ધર્મને મેળવી શકનાર થઈ શકતું નથી. એટલા માટે કર્મોને ક્ષય કરવાની આશાથી પ્રતિમા પૂજનમાં તદલીન માણસ પોતાના કર્મોને આ કાર્ય ( પ્રતિમાપૂજન) થી ક્ષય કરવા માંગે છે તે ફકત દુરાશા માત્ર છે. જ્યારે આ કાર્યથી જીવ સમ્યક્ત્વ અને કેવલિપ્રજ્ઞસ ધર્મના લાભથી પણ સદા દૂર રહે છે, ત્યારે તેનાથી કમ ક્ષયની આશા રાખવી તે બેટી કલ્પના માત્ર જ છે. સમ્યકત્વ જીવને ક્ષપશમિક ભાવ છે. હવે ન તે પ્રતિમા ક્ષપશમ સ્વરૂપ છે અને ન તે ક્ષપશમમાં કારણ રૂપે છે. કેમકે એનાથી જ્ઞાનાવરણીય અને દર્શન મેહનીય કર્મની નિજ રા થઈ શકે તેમ નથી. કર્મોના એકદેશને ક્ષય થવે તે નિર્જરા પ્રત્યે કારણતા તે તપમાં બતાવવામાં આવી છે, જુઓ ઉત્તરાધ્યયન સૂત્રમાં એ જ વાત સ્પષ્ટ કરી છે મોટી સંવિ મં તારા નિરિકનડુ” કરોડે ભમાં સંચિત કર્મોની નિર્જરા જીવ તપથી કરી નાંખે છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ “તારા નિર્ચા ” આ સૂત્રવડે એ જ વાત કહેવામાં આવી છે કે તપથી નિર્જરા તેમજ સંવર બંને થાય છે. “સૂત્રમાં આવેલ “ર” શબ્દથી સંવરનું ગ્રહણ કરવામાં આવ્યું છે. ભાવાર્થ-આને આ પ્રમાણે છે કે, પાંચ સમિતિ, ૩ ગુણિ, ૧૦ યતિધર્મ, ૧૨ અનુપ્રેક્ષા, ૨૨ પરીષહને જીતવા અને ૫ પ્રકારના ચારિત્રનું પાલન કરવું? આ બધા થી સંવર થાય છે. અને તપથી સંવર અને નિરા બંને થાય છે. સ્થાનાંગસૂત્રમાં સમ્યગ્દર્શન બે પ્રકારનું બતાવવામાં આવ્યું શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ છે. ૧ નિસગ અને ૨ અભિગમ. સદ્ગુરુના ઉપદેશથી નહિ પણ જીવાને સ્વભાવથી જ જે સમ્યગ્દર્શન થાય છે તે નિસગ સમ્યગ્દર્શન છે. સદ્ગુરુના ઉપદેશથી જે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તે અભિગમ સમ્યગ્દર્શન છે. નિસર્ગ અને અભિગમમાં અંતરગ કારણ દનમાહનીય કર્માંના ક્ષયે પશમ વગેરે સમાન જ છે, પણ એના હાવા છતાંય જીવને જે સદ્ગુરુના ઉપદેશથી મળે છે તે અભિગમ અને જે એના વગર મળે તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. કેટલીક વ્યક્તિએ અભિગમ શબ્દને અર્થ નિમિત્ત પરક પણ કરે છે અનેતે નિમિત્ત પ્રતિમા વગેરે છે ” એવું માને છે, પણ આવું કથન તેમના ફક્ત માહ કર્માંના જ વિલાસ છે. કેમકે અભિગમ સમ્યગ્દર્શનમાં પ્રતિમા રૂપ નિમિત્તકતા સંભવિત થઈ શકે તેમ નથી. ત્યાં તે શ્રવણ વગેરેથી દર્શનમેાહનીય કર્મના ક્ષાપશમના કારણરૂપ સદ્ગુણના ઉપદેશનું જ અભિગમ શબ્દથી ગ્રહણ થયુ' છે. જો સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં તે કારણ હૈ।ત તે તેનુ ગ્રહણુ નિમિત્ત રૂપથી થાત પણ આવું થતું નથી, કેમકે તે અચેતન છે. તેનાથી પ્રવચનના અર્થના ઉપદેશ થઇ શકતા નથી. પ્રવચનના અના ઉપદેશ સાંભળ્યા વિના શ્રોતાઓને પ્રવચનનું અજ્ઞાન કેવી રીતે થઈ શકે? અર્થજ્ઞાન વગર કર્મની નિર્જરા પણ થઇ શકતી નથી. નિર્જરા વિના દર્શનમાહનીય કર્માંના ક્ષય ઉપશમ વગેરે રૂપ સમ્યકૃત્વની ઉત્પત્તિ સ`ભવિત નથી, એટલા માટે અભિગમ સમ્યગ્દર્શનમાં સદ્ગુરુના ઉપદેશ જ નિમિત્તરૂપે માનવામાં આવ્યે છે. અને તે શબ્દથો તેનું જ ગ્રહણ થયું છે, પ્રતિમાનું નહિ. આનું જ સ્પષ્ટીકરણ " सम्यक्त्वं हि तत्त्वार्थ श्रद्धानरूप तच्च प्रवचनार्थ ज्ञानादेव, प्रवचनार्थ' ज्ञान निर्जरामूलक' निर्जरा च विनयवैयावृत्त्यस्वाध्यायरूपतपोविशेषेभ्यः, तत्र च સત્તુરેશ જારળ' નતુ પ્રતિમા ” આને અથ આ પ્રમાણે છે, કે તે તત્ત્વાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યકૃત્વ છે. તે શ્રદ્ધાન પ્રવચના અજ્ઞાનનું મૂળ કારણ નિર્જરા જ માનવામાં આવે છે. પેાતાના પ્રતિપક્ષી કર્મોની નિરા થયા વગર તત્ત્વજ્ઞાન થઈ જ શકતું નથી. વિનય, વૈયાનૃત્ય, સ્વાધ્યાય રૂપ તપ વિશેષ નિર્જરાના કારણ છે. તપની આરાધનામાં સદૃગુરુને ઉપદેશ કારણ છે. આ રીતે પરપરા સંબંધથી અભિગમ સમ્યગ્દર્શનમાં સદ્ગુરુના ઉપદેશ જ નિમિત્ત રૂપમાં ગૃહીત થયે છે. નહિ કે પ્રતિમા, કેમકે તે સદૂગુરુના ઉપદેશની જેમ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ 2 ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનના અર્થને ઉપદેશ કરવામાં અચેતન હોવા બદલ સંપૂર્ણપણે અસમર્થ ? છે. કારણ કે કર્મોની નિર્જરાના હેતુ તે વિનય વગેરે તપેજ માનવામાં આવ્યા છે. પ્રતિમા વિનય વગેરે તપ સ્વરૂપ નથી, એટલા માટે પ્રતિમામાં સમ્યકત્વની ઉત્પત્તિમાં કારણતા કેઈ પણ રીતે સંભવી શકે તેમ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં સદૂગુરૂના ઉપદેશને સમ્યકત્વને પ્રતિ કારણ બતાવતાં સિદ્ધાન્તકાર કહે છે– तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं । भावेणं सद्दहंतस्स, सम्मत्तं त वियाहिय ॥ इति ॥ જીવ અને અજીવ વગેરે પદાર્થોનું જે યથાવસ્થિત સ્વરૂપ સદ્દગુરૂએ પ્રકટ કર્યું છે તેનું તે રૂપથી અંત:કરણથી શ્રદ્ધા ન કરનારા પ્રાણીના દર્શન મેહ નીય કર્મના ક્ષય કે પશમથી જે રૂચિ ઉત્પન્ન થાય છે, તેનું નામ જ સમ્યગુદર્શન છે, આમ તીર્થંકર પ્રભુએ કહ્યું છે. જે સમ્યકત્વની પ્રાપ્તિમાં કમિત રૂપે હોત તે સ્થાનાંગ-સૂત્રમાં જે “રોfહું ટાળહં કાચા દેવસ્ટિક ઘi અમે ના વળાઆ પ્રમાણે કહ્યું છે, ત્યાં જે સમ્યકત્વના લાભમાં પ્રતિમા પણ નિમિત્ત થઈ શકત તે તેને નિમિત્ત રૂપે થવા બદલ બે સ્થાનોની જગ્યાએ સમ્યકત્વની પ્રાપ્તિમાં ત્રણ સ્થાનનું કથન સૂત્રકારે કરવું જોઈતું હતું, પણ ત્યાં તે બે સ્થાને સિવાય ત્રીજા સ્થાનનું કથન થયું જ નથી. એથી આ સિદ્ધાન્તની ખાત્રી થાય છે કે સમ્યકત્વના લાભમાં પ્રતિમા નિમિત્ત નથી. છતાં યે પ્રાણાતિપાત વડે સાધ્ય પ્રતિમા પૂજનને અજ્ઞાનની નિદ્રામાં પડેલી વ્યક્તિઓ સમ્યકત્વની શુદ્ધિનું કારણ બતાવતી પિતાની દુરવસ્થા-તરફ સહેજ પણ જોતી નથી, તે એક બહુ નવાઈ જેવી વાત છે. જુઓ પ્રાણાતિપાતને સ્થાનાંગસૂત્રમાં દુર્ગતિનું જ કારણ બતાવવામાં આવ્યું છે-( શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ 6 નીવા દુર્ગઐતિ-સ’ગદ્દા-પાળાાળ', મુત્તાવાળ, વિન્નારમેળ, મેદુમેળ નહેન ત્તિ ) ( ચા. ૧, ૪. શ્ ૩. ) આ પાંચે સ્થાનાથી જીવ દુ તિને ચેાગ્ય ઠરે છે-પ્રાણાતિપાતથી, મૃષાવાદથી, અદત્તાદાનથી, મૈથુનથી અને પરિગ્રહથી. અને ખીજું પણ કે,લેાકમાં જેમ લેાળા માણસાની સુવર્ણમાત્રની સમાનતાથી અશુદ્ધ સુવર્ણ માં પણ આ સેાનું ખરૂં છે, ' આ જાતની પ્રવૃત્તિ જોઇને સુવણુ પરીક્ષકા તેના ખરા-ખાટાની પરીક્ષા માટે કષ, છેક અને તાપ રૂપ ઉપાયાના આસરો લે છે, તેમજ પરીક્ષણીય આ શ્રુતચરિત્ર રૂપ ધર્માંની પરીક્ષા માટે સૂત્રકારે એ કષ વગેરે પરીક્ષાના સાધનાને ઉપચેગ કર્યાં છે. પ્રાણિ વધ વગેરે પાપસ્થાનાનું શાસ્ત્રમાં જે નિષેધ રૂપ વિધાન થયું છે તેમજ સ્વાધ્યાય અને અધ્યયન વગેરેનું જે ત્યાં વિધાન કરવામાં આવ્યું છે તે જ ધર્માંની કસેાટી-કષ છે. પૂજનમાં આ ધર્મ કણ્ નથી કેમકે તે પ્રાણિવધના સપર્કથી દૂષિત છે. છતાં ય તેમાં ધર્માંત્વની બુદ્ધિ રાખવામાં આવે છે તે ફક્ત અજ્ઞાનના જ ઊંભરા છે. પ્રાણિ વધ શાસ્ત્રનિષિદ્ધ છે. જયાં વિધિ અને પ્રતિષેધ આ બન્ને કાઇ પણુ વખતે પેાતાના સ્વરૂપથી વિપરીતાવસ્થામાં પરિવર્તિત થતા નથી ત્યાં છેદથી શુદ્ધિ માનવામાં આવે છે. જેમ સ્વાધ્યાય અને અધ્યયન વગેરે શુભ કાર્યમાં નિયમથી શાસ્ત્રમાં પ્રવૃત્તિ બતાવવામાં આવી છે અને હિંસા વગેરે કાર્યોથી તેમાં નિયમથી નિવૃત્તિ ખતાવવામાં આવી છે. પ્રતિમા પૂજનમાં આ છેઃ શુદ્ધિ નથી, કેમકે આમાં પ્રતિધથી પરિશુદ્ધિના અભાવ છે. આનું કારણ આ પ્રમાણે છે કે, તે ષટ્કાયના જીવાના ઘાતથી સાધ્ય કાય છે. પ્રવચનમાં જીવ અને અજીવ વગેરે તત્ત્વાના યથાવસ્થિત સ્વરૂપનું વર્ણન જ માક્ષનું સાધક છે. આ જાતને નિશ્ચય જ તાપ શુદ્ધિ છે. જેમ અગ્નિમાં તપાવવાથી સાનાનું યથાવસ્થિત સ્વરૂપ પ્રગટ થાય છે, તેમજ પ્રવચન કથિત તત્ત્વાના અનુસ’ધાનથી ધર્મના સ્વરૂપના આવિર્ભાવ થાય છે. આ પ્રતિમા પૂજનમાં ધમ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ તત્વને આવિર્ભત કરવા સુધીની પણ ક્ષમતા નથી, કેમકે આ પ્રવચન કથિત સંવર અને નિર્જરા તત્વનાં લક્ષણથી યુક્ત નથી. એટલા માટે આમાં તાપ શુદ્ધિ પણ નથી. આ કષ વગેરે વડે પરિશુદ્ધ થયેલી વસ્તુમાં જ ધમતા આવે છે અને તે જ સાચા સ્વરૂપમાં ધર્મના ફળને આપનાર છે. પ્રતિમા પૂજનમાં આ વાત નથી એથી તે ધર્મ રૂપ નથી. ધર્મબુદ્ધિથી તૈયાર કરવામાં આવેલા, પણ આધાકમ વગેરે દેશે વડે દૂષિત એવા આહારના દાનમાં તેમજ ઈન્દ્ર વગેરેની પૂજા કરવામાં જેમ ધર્મને વ્યાઘાત માનવામાં આવ્યું છે, તેમ જ ધર્મબુદ્ધિ રાખીને કરવામાં આવેલા પ્રતિમા પૂજનમાં પણ જીવને ઘાત હોવાથી ધર્મને વ્યાઘાત હોય છે. એટલા માટે આગમ કથિત સિદ્ધાન્ત મુજબ આ પ્રતિમા પૂજન ઉપાદેય કટિમાં આવતું નથી. છતાં યે જે આને કરે છે, કરાવે છે તેઓ આગમ કથિત સિદ્ધાંતથી સર્વથા બાહ્ય છે અને ધર્મના વ્યાઘાતક છે એથી અયોગ્યને આપેલી દીક્ષાની જેમ અથવા તે ઈન્દ્ર વગેરેની પૂજાની જેમ આ પ્રતિમાપૂજન આગમ કથિત ન્યાયથી નિરાકૃત હાવા બદલ ધર્મને નાશ કરનારું છે આમ માની જ લેવું જોઈએ. “તથા અનુમાન ગોળો પ્રતિમાપૂના ઘર્મવ્યાપારવતી રાગમો થાનિરાતવાત્ર થોરા-વત્ર થાવાનવ રૂાવિપૂરનવદ્રા 1 આ અનુમાનમાં આપેલ હેતુ સિદ્ધ નથી, કારણ કે-પ્રત્રકથાવિવિધાને જ શાસ્ત્રોન્યાયાધિને -દૂયારિતો જોયો ધમૅચાઘાત પર ફ્રિ | દૃષ્ટાંતમાં આ હેતુને આ લેક વડે જે કથિત પ્રકાર છે તેને સદુભાવ મળે છે. જે એમ કહેવામાં આવે છે કે જન પ્રતિમાના દર્શન કર્યા વગર સાધુએને આહાર પણ કરવું યોગ્ય નથી. એથી તેના દર્શન વન્દન કરવા સાધુએના માટે આવશ્યક છે તે સાવ બેટી વાત છે. કેમકે દિવસ અને રાત્રિને લગતા સાધુઓને માટે જેટલા કલ્પ છે તેમાં આ વાતનું કથન કર્યા નથી. દિવસ અને રાત્રિના સાધુઓના આ નીચે લખ્યા મુજબ કૃ છે– શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ पढमे पोरिसि सज्झायं, बीए झाणं झियायए । तइयाए भिक्खायरिय, चउत्थिए पुणो वि सज्ज्ञाय ॥ पढमे पोरिसि सज्झाय, बीए झाणं झियायए । तइयाए निमोक्खंच, चउन्थिए पुणो वि सज्झायौं । (उत्तरा०सूत्र - २६ अ . ) અર્થ સરળ જ છે. આ રીતે સાધુએના જે સામાયિક વગેરે આવશ્યક કૃત્યેા છે, તેમનાંમાં પણ પ્રતિમાના દન વગેરે કરવાની વાત કહી નથી. ધર્મનું મૂળ તેા જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાને આરાધવામાં આવે છે . માટે દર્શન વગેરે આ ખધા ધર્મોનાં મૂળ નથી. ભાષ્યકારે જે આ ગાથા વડે-( જ્ઞપ્તિન पवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणो दुव्वत्थए વિદ્યુતો । ) ( માયાર ૪૨ ) આ પ્રમાણે કહ્યું છે કે શ્રાવાને માટે ઉમાદેય હોવા છતાં પુષ્પ વગેરે વડે ભગવાનની પૂજા સ્વરૂપ દ્રવ્યતવ સાધુએના માટે તેા ત્યાજ્ય જ છે, કેમકે સાધુ સ આર’ભ અને પરિગ્રહની સપૂર્ણ પણે ત્યાગી હાય છે. શ્રાવક નથી, તેઓ દેશ વિરતિ સપન્ન છે. એટલા માટે તેમને સામે રાખીને વિચાર કરીએ તેા દ્રવ્યસ્તવ સ'સારને ક્ષય કરનાર માનવામાં આવ્યેા છે. કૃપનું દૃષ્ટાંત આપીને ભાષ્યકારે આ શંકાને દૂર કરી છે કે જેમ પાણીના અભાવને લીધે પીડાઇને તરસ મટાડવા માટે કેટલાંક માણસે વાવ ખાદે છે અને તે વખતે તેઓ માટી અને કાદવથી ખરડાઈ જાય છે, પણ ત્યાર પછી વાવમાંથી નીકળતા પાણીથી જ તેઓ કીચડ તેમજ શરીરે ચાટેલી માટીને સાફ કરી નાખે છે અને વખતેા વખત પેાતાની તરસ પણ મટાડે છે. બીજા પણ કેટલાક લેાકેા તેનાથી લાભ મેળવે છે, આ રીતે તે પાણી ભરેલી વાવથી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ખેદનાર લોકોને તેમજ બીજા પણ ઘણુ માણસને વખતે વખત ઘણી રીતે લાભ થતા રહે છે. ઠીક આ પ્રમાણે જ દ્રવ્યસ્તવમાં જો કે સંયમની રક્ષા થતી નથી, છતાં ય તે કર્તાના માટે પરિણામમાં શુદ્ધિનું કારણ હોય છે. તેનાથી કર્તા તે દ્રવ્યસ્તવના કરવામાં ઉદ્દભૂત અસંયમ વડે મેળવેલા પાપને સંપૂર્ણ પણે વિનાશ કરી નાખે છે. એથી વિરતાવિરત (એકદેશ સંયમની આરાધના કરનાર પંચમ ગુણસ્થાનવતી ) શ્રાવકે વડે આ દ્રવ્યસ્તવ કર્તવ્ય કટિમાં આવવાથી ઉપાદેય છે. કારણ કે તે તેમના માટે શુભાનુબંધી અને કર્મોની વધારે નિર્જરા ફળને આપનાર છે. ભાષ્યકારનું આ બધું કથન ચગ્ય નથી, કારણ કે તેઓએ જે વાવનું દૃષ્ટાંત આપીને આ વિષયની પુષ્ટિ કરવા પ્રયત્ન કર્યો છે, તેનાથી પ્રકૃત વિષયની વાસ્તવિક રૂપમાં પુષ્ટિ થતી જોવામાં આવતી નથી. દરેકે દરેક માણસને માટે આ તે એક પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવી હકીકત છે કે વાવ ખેદવાથી પાણી નીકળે છે, આમાં તે ચર્ચાની કઈ વાત જ ઊભી થતી નથી, પણ પ્રતિમાની પૂજા કરનાર અને કરાવનારાઓથી પકાય ની રક્ષા થઈ શકતી નથી, તે કાર્યથી તો તેમની વિરાધના જ હોય છે. આવી પરિસ્થિતિમાં ધર્મના મૂળભૂત સિદ્ધાન્તોને જ જ્યારે અભાવ છે ત્યારે તે પૂજા રૂપ કાર્યથી તેમના પરિણામમાં શુદ્ધિ માનવી આ વાત શાથી વિરૂદ્ધ અને પ્રત્યક્ષ વગેરે બીજા બધા પ્રમાણેથી બાધિત થતી કઈ પણું સમજુ માણસના માટે તે માન્ય થઈ શકે તેમ નથી. પ્રતિમા પૂજનની તરફદારી કરનારાઓ પોતાની વાતને પુષ્ટ કરવા માટે જે આ જાતની બેટી દલીલ સામે મૂકે છે કે – सम्यक् स्नात्वोचिते काले सस्नाप्य च जिनान् क्रमातू । पुष्पाहारस्तुतिभिश्च पूजयेदिति तद्विधिः ॥ तथा-जिनप्रभसूरिकृतपूजाविधौ-सरस-सुरहिचदणेण अंगेसु पूअ काउण पंचगकुसुमेहि गंधवासेहिं य पूएइ सद्वर्णैः सुगंधिभिः सरसैरभूपतितैर्विकाशिभिरसहित. दलैः प्रत्यप्रैश्च प्रकीर्णैर्नानाप्रकारप्रथितैर्वा पुष्पैः पूजयेत् । इति तथा कुसुमक्खयगंधपईवधूयनेवेज्जफलजलेहि पूणो अविहकम्मदलनी अटुवयारा हवइ पूया" इति किञ्च जिनभवन जिनबिम्ब जिनपूजा, जिनमत'च यः कुर्यातू । तस्य नरामरशिवसुखफलानि, करपल्लवस्थानि ॥ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ–પૂજા કરનાર એગ્ય સમયે સારી રીતે સ્નાન કરીને જીનેન્દ્રને અભિષેક કરે તેમજ પુષ્પ વગેરેથી તેમની પૂજા કરે. જીનપ્રભસૂરિ વડે વિરચિત પૂજાવિધિમાં પણ પૂજાના વિષયમાં આ વિધિ જ બતાવવામાં આવી છે. સરસ સુગંધિત ચંદનથી ભગવાનનાં નવ અંગમાં તિલક રૂપ પૂજન કરી પૂજા કરનાર સુવાસયુક્ત, જમીન ઉપર પડેલાં નહિ, પત્ર વગરનાં તાજાં, પાંચ જાતિનાં પુછપથી પ્રભુની પૂજા કરે. પુષ્પ, અક્ષત, ગંધ, પ્રદીપ, ધૂપ, નિવૈદ્ય, ફળ અને પાણી આ આઠ દ્રવ્યોથી આઠ કર્મોને નષ્ટ કરનારી અષ્ટ પ્રકારની પૂજા હોય છે. જીન મંદિર, જીન પ્રતિમા, જીન પૂજા અને જીન મતને જે કરે છે, તે માણસની પાસે મનુષ્ય ગતિ, દેવગતિ અને મિક્ષનાં સુ આવી જાય છે. એટલે કે તે માણસ આ ગતિઓનાં સર્વોત્તમ સુખો ભેગવીને મેક્ષ સુખને ભેગવનાર બની જાય છે, માટે આ જાતનું આ પૂજનને લગતું બધું કથન પ્રવચન સિદ્ધ જ છે, કેમકે આચારાંગ સૂત્રમાં ભગવાને–( રુમાર વિ. यस्स परिवदणं माणणपूयणाए जाइमरणमोयणाए दुक्खपरिघायहेर्ड से सममेव पुढविसत्थं समारंभइ, अण्णेहिं वा पुढविसत्थं समारंभावेइ, अण्णेवा पुढविसत्थं समारंभते समणुजाणइ त से अहियाए त से अबोहिए ) इति જીવ શા માટે પૃથ્વિીકાયન સમારંભ કરે છે” એ સવાલનો જવાબ આપતાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ જીવ આ ક્ષણભંગુર જીવન માટે પરિવંદન-પ્રશંસા માટે આશ્ચર્યોત્પાદક ઘર વગેરે બનાવવામાં માન-સત્કાર માટે કીર્તિસ્તંભે વગેરે તૈયાર કરાવવામાં, પિતાની પ્રતિષ્ઠા માટે વસ્ત્ર, રત્ન, કામળ વગેરે રૂપ પુરરકાર તેમજ પ્રતિમા પૂજન માટે, પ્રતિમા વગેરે બના” વવામાં જાતિ–પરલેકમાં સુખ પ્રાપ્તિ થાય તેના માટે, દેવ-મંદિરે વગેરે તૈયાર કરાવવામાં, મરણ-જેઓ મરણ પામ્યા છે તેવા પિતાના પિતા વગેરેની યાદમાં તૂપ, સમાધિ વગેરે બનાવવામાં, મેચન-મુકિત મેળવવા માટે દેવ-પ્રતિમા વગેરે બનાવવામાં અથવા તે ઘણી જાતનાં દુઓના વિનાશ માટે વર્તમાન કાળમાં પોતે પણ પૃથ્વિીકાયના વિનાશ સ્વરૂપ દ્રવ્યભાવ શસ્ત્રને વ્યાપાર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ (કાર્ય) કરે છે, બીજાઓ પાસે કરાવે છે અને આ શઅને પ્રવેગ કરનાર પ્રાણીઓની અનમેદના કરે છે. આ પ્રમાણે ભૂત અને ભવિષ્યકાળમાં મન, વચન અને કાયથી (ત્રિયોગ અને ત્રિકરણના સંબંધથી) આ જીવ પૃથ્વિ કાય સમારંભ કરનાર થયેલ છે અને થશે. એટલા માટે જેમ વર્તમાનકાળમાં ત્રિગ અને ત્રિકરણના સંબંધથી આ પુસ્વિકાય સમારંભના ભેદ (પ્રકાર) હોય છે તેમજ ભૂત અને ભવિષ્યત કાળમાં પણ તેમના સંબંધ તેમજ ભેદ જાણી લેવા જોઈએ. આ પૃથ્વિકાયના સમારંભ રૂપ શસ્ત્રને પ્રયોગ પ્રયકતા જીવન માટે કદાપિ કલ્યાણ સમ્યકત્વને લાભ તેમજ જીન ધર્મની પ્રાપ્તિ કરાવનાર થતો નથી. ભાવાર્થપૃવિકાય સમારંભ કૃત, કારિત અને અનુમોદનાના ભેદથી ત્રણ પ્રકારનું છે. અતીત અને અનાગત કાળના ભેદોથી તેના બીજા ત્રણ ત્રણ ભેદ થઈ જાય છે. આ રીતે આ ત્રણે કાળોની અપેક્ષાએ નવ પ્રકારનો છે. આ નવ પ્રકારની સાથે મન, વચન અને કાર્યો અને ત્રણેને ગુણાકાર કરવાથી આ ૨૭ પ્રકારનું માનવામાં આવ્યું છે. આ પ્રમાણે ત્રિકરણ અને ત્રિગના સંબંધથી ૨૭ પ્રકારના આ પૃવિકાયના સમારંભમાં પ્રવૃત્ત જીવ ષટકાયના આરંભના સંપાત જન્મ ઘેરતર ( ભયંકર) પાપને કારણે દુરંત સંસાર રૂપી દાવાનલના અગ્નિમાં પડીને છેવટે અનંત નરક નિગોઢ વગેરે દુઃખને અનુભવતે કદાપિ પિતાના કલ્યાણને ભકતા થઈને અને શાશ્વત-સુખને આપનાર મેક્ષ માર્ગને પથિક (વટેમાર્ગ) બની શકતું નથી. પૃથ્વિકાયના સમારંભની, જેમ અમુકાય વગેરેને સમારંભ પણ આ જીવાત્મા માટે હમેશાં અહિતકારી અને અબોધ (અજ્ઞાન) આપનાર છે. આ વાત પણ આચારાંગ સૂત્રમાં ભગવાને કહી છે. હવે આટલું તે આપણે પણ સમજી શકીએ છીએ કે જ્યારે જીવન માટે ફક્ત પૃવિકાય સમારંભ જ જ્યારે અહિત કરનાર અને મોક્ષના શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ માર્ગથી દૂર ફેંકી દેનાર બતાવવામાં આવ્યો છે ત્યારે કયા કાર્યમાં ષષ્કાયના જીને સમારંભ હોય છે, તે કાર્યથી અથવા તે તે જાતના સમારંભથી જીવને સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) ને લાભ કેવી રીતે સંભવી શકે તેમ છે? એટલે કે કોઈ પણ કાળે જીવને આ કાર્યથી સ્વર્ગ કે મોક્ષને લાભ થઈ શકતો નથી. જે માણસ પરિવંદન, મનન અને પૂજનના માટે તેમજ જાતિ અને મરણના મેચન માટે અને દુઃખેના વિનાશ માટે વૃશ્ચિકાય વગેરેને સમરંભ કરે છે, તેઓ તેનું ઉલટું ફળ ભેગવે છે. આ વાત સારી રીતે સમજાવવામાં આવી છે, કેમકે પ્રતિમા પૂજા બેધ તેમજ હિત પ્રાપ્તિના લક્ષ્યને લઈને જ કરવામાં આવે છે. પણ આ લક્ષ્યની સિદ્ધિ ન થતાં તેનાથી સાવ વિપરીત કર્તા જીવ અધ અને અહિતને મેળવે છે એવું જ શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે. છતાં ય પ્રતિમા પૂજાના કેટલાક તરફદારીઓ આ વાતને લક્ષ્યમાં ન રાખતાં શાસ્ત્ર વિરૂદ્ધ જ કથનને વળગી રહે છે. તેઓ આ પ્રમાણે કહે છે કે-આપણે થોડા વખત માટે આમ પણ માની લઈએ કે આ પ્રતિમા પૂજ. નમાં પટકાય સમારંભ થાય છે પણ આ સમારંભ સ્વાત્યુદય અને મુકિતની પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. એટલા માટે આ કર્તા જીવોના માટે અહિતનો ઉત્પાદક પણ હોતું નથી અને બેધિના લાભથી પણ તેઓને વંચિત રાખતા નથી. આ તે તેમને બેધિ અને નર અમર અને મોક્ષના સુખ સ્વરૂપ હિતને આપનાર જ હોય છે. પણ તેમનું આ કથન પ્રત્યક્ષ રૂપમાં શાસ્ત્રથી વિરૂદ્ધ જ છે. આ વાત આચારાંગ સૂત્રથી સારી પેઠે પુષ્ટ થઈ જાય છે. તેમાં પૂર્વોક્ત રીતથી પૃથ્વિકાયના સમારંભનું ફળ બતાવીને આ પ્રમાણે કહ્યું છે – ___ "एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे एस खलु नरये, एचत्थं गढिए लोए जमिणं विरूवरूवेहि सत्थेहि पुढविकम्मसमार भेणं पुढविसत्य समार'भमाणे अण्णे अणेगरूवे पाणे विहिसइ " ( आ. १ अ. २ उ.) આ પૃવિકાયનું સમારંભ રૂપ શસ્ત્ર ચક્કસ જેના માટે આઠ પ્રકારના શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય વગેરે કર્મોને બંધ કરાવનાર હવા બદલ ગ્રન્થ સ્વરૂપ, વિરુદ્ધ જ્ઞાનને ઉત્પન્ન કરનારું હોવાથી મોહ રૂપ, નિગોદ વગેરે જેનું આમાં મરણ થાય છે માટે માર સ્વરૂપ તેમજ નારકીઓની દશ પ્રકારની યાતનાનું કારણ રૂપ હોવાથી આ નરક રૂપ માનવામાં આવ્યું છે. આ રીતે આ જીવ આ પૃથ્વિકાયના સમારંભ રૂપ શસ્ત્રના ફળ સ્વરૂપ કર્મબંધ, મરણ અને નરક રૂપ ઘેરતર દુઃખાને ભેગવવા છતાં પણ અજ્ઞાનવશ થઈને તે જ શસ્ત્રને પ્રયોગ કરવા માટે ફરી તૈયાર થઈ રહ્યો છે. જો કે વિષય ભોગોમાં આસક્ત બનેલે આ જીવ શરીર વગેરેની પુષ્ટિ પરિવંદન, માનન, પૂજન અને જાતિ મરણના મેચન માટે તેમજ દુઃખોને દૂર કરવા માટે વૃશ્ચિકાયના સમારંભ રૂપ શસ્ત્રને પ્રયોગ કરે છે, પણ છતાંયે તે કર્મબન્ધ, મેહ, મરણ અને નરક રૂપ ફળને ભગવનાર જ બને છે. એટલા માટે આપણે ચક્કસ કહી શકીએ તેમ છીએ કે પ્રતિમા પૂજનને ઉપદેશ પ્રવચન માર્ગથી વિરૂદ્ધ છે. આ જાતની વિરૂદ્ધ પ્રરૂપણ કરવામાં તત્પર માણસ બધા દોષોથી રહિત, શુદ્ધ, અદ્વિતીય અને અનવદ્ય આ જૈન ધર્મને સાવદ્ય પૂજાના ઉપદેશથી કુપ્રવચનિકની જેમ કલંકિત દોષયુક્ત બનાવીને સંસાર રૂપી દાવાનલમાં ભેળા પ્રાણુઓને નાખી રહ્યો છે અને જાતે પણ મેહનીય કર્મના ઉદયથી આંધળાની જેમ થઈને સન્માર્ગથી દૂર થતાં પિતાના આત્માને અહિત અને મિથ્યાત્વના કલંકથી કલુષિત કરી રહ્યો છે. મૃગજળથી પણ કે દિવસે તરસ્યા માણસોની તરસ મટી શકી છે? જે આવું નથી તે પછી મૃગજળ જેવી આ પ્રતિમા પૂજનથી કર્તાની સમ્યકત્વ અને હિતની પ્રાપ્તિ થવા રૂપ તરસ કેવી રીતે મટી શકે તેમ છે જેમૃગજળ નિર્મળ પાણીને ઝરો થઈને તરસ્યાં પ્રાણીઓની તરસ મટાડી શક્ત તે આ પ્રતિમા પૂજા પણ દ્રવ્યલિંગિઓના પરિણામે માં શુદ્ધિ કરનારી તેમના આઠ કર્મોને નષ્ટ કરનારી અને નર, અમર અને શિવ-સુખ આપનારી પણ થઈ શકત ? શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ અને બીજું પણ કે-પ્રતિમા પૂજનની પુષ્ટિ માટે “નમો વંg-રિવા વ્યાખ્યા પ્રાપ્તિની શરૂઆતમાં આવેલા આ સૂત્ર મુજબ જે તેની તરફદારી કરનારા માણસે આમ કહે છે કે “અક્ષર વિન્યાસ રૂપ બ્રાહ્મી લિપિ જેમ શ્રતજ્ઞાનના આકારની સ્થાપના રૂપ થઈને વન્ધ-વંદનીય માનવામાં આવી છે, તેમજ આકાર-સ્થાના રૂપ ભગવાનની પ્રતિમામાં પણ વંદનીયતા સ્પષ્ટ દેખીતી વાત જ છે પરંતુ આ કથનને પણ વિચાર કર્યા બાદ એગ્ય લાગતું નથી. તેમજ અતજ્ઞાન રૂપ ભાવકૃતની સ્થાપના-શ્રુતજ્ઞાન સંપન્ન અને શ્રતના પઠનની કિયા વિશિષ્ટ એવા જે સાધુ વગેરે લકે છે તેમના ચિત્ર વગેરે સ્વરૂપ હોય છે. એટલે કે શ્રુતજ્ઞાની સાધુ વગેરેના સ્વરૂપ જ શ્રુતજ્ઞાન રૂપ ભાવકૃતની સ્થાપના હોય છે. બ્રાશિ-લિપિ અક્ષર વિન્યાસ છે. તે શ્રુતજ્ઞાનની સ્થાપના છે. અહીં કૃતજ્ઞાની સાધુ વગેરેને જે ભાવથુત રૂપ કહેવામાં આવ્યું છે તે કૃતજ્ઞાન અને કૃતવાનમાં અભેદપચારથી જ કહેવાયેલ સમજવો જોઈએ. આ રૂપથીજ ભગવાને અનુગદ્વારમાં સ્થાપના આવશ્યક અને સ્થાપના કૃતનું કથન કર્યું છે. એટલા માટે લિપિમાં ભાવકૃતની કલ્પનાથી શ્રુતજ્ઞાનની સ્થાપના માનવી કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે જ લિપિમાં દ્રવ્યગ્રતતા પણ આવતી નથી. કેમકે દ્વાદશાંગી રૂપ અહંત પ્રવચનનું નામ શ્રત છે. આ શ્રુતજ્ઞાનને જ્ઞાતા જ્યારે તેમાં અનુપયુકત અવસ્થાવાળે હોય છે, ત્યારે તે આગમની અપેક્ષાએ દ્રવ્યશ્રુત કહેવાય છે. સંજ્ઞા અક્ષર રૂપ આકૃતિને દ્રવ્યશ્રુત કહી નથી. આ કથનથી આ વાતની પુષ્ટી થાય છે કે અભયદેવ વિરચિત વૃત્તિમાં “જમો ચંમીણ સ્ટિવી” આ પદને અર્થ સંજ્ઞા અક્ષર રૂપ દ્રવ્ય કૃતારક માનીને જે નમસ્કાર કરવામાં આવ્યા છે તે ભ્રાંતિમય છે, કેમકે પુસ્તકમાં રહેલી સંકેતિત અકાર વગેરે વર્ણની આકૃતિમાં દ્રવ્યશ્રુતતા સંભવિત નથી હોતી. વાચના, પૃચ્છના વગેરેથી અધિગત શ્રતમાં અનુપયુકત જ્ઞાતા જ દ્રવ્યશ્રત છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૭૭. Page #185 -------------------------------------------------------------------------- ________________ આ રીતે દ્રવ્યકૃતનું વર્ણન અનુગ દ્વારમાં કરવામાં આવ્યું છે. અકાર વગેરે વર્ણરૂપથી સંકેતિત લિપિમાં શબ્દાત્મકતા આવી શકે તેમ નથી. કેમકે ઉચ્ચારણ તે દ્રવ્યનું જ થાય છે, તેના સંકેતનું નહિ. લિપિ યુક્ત પુસ્તકો વગેરેમાં પણ વાચના વગેરે કંઈ જ હેતું નથી. કેમકે તે જડ છે, ચેતનમાં જ વાચના પૃચ્છના વગેરે થાય છે. એથી તેમાં દ્રવ્યગૃતતા માનવી સાવ અયોગ્ય છે. એથી એ વાત ચોક્કસ થાય છે કે અકાર વગેરે વર્ણરૂપથી સંકેતિત લિપિમાં અને આ લિપિ વિશિષ્ટ પુસ્તક વગેરેમાં દ્રવ્યગ્રતતા થોડી પણ સંભવિત નથી. અને બીજું પણ કે–અનુપયુકત હોવાથી અને ચરણગુણ શૂન્ય હોવાથી દ્રવ્યથતમાં બંધતા આવી જ શકતી નથી. ભાવશ્રતમાં જ ઉપગ સહિત અને ચરણગુણ યુક્તતા હોવાથી વંદતા આવે છે. એટલા માટે દ્રવ્યકૃતમાં નમસ્કાર કરવાની કલ્પના કરવી ભ્રાંતિમૂલક જ છે. “નમો વમીણ &િવી” આને અર્થ આ પ્રમાણે સુસંગત બેસી શકે છે કે-અકાર વગેરે વર્ણાત્મક ભાષાના સંકેત રૂપ લિપિનું નામ બ્રાહ્મી લિપિ છે. બ્રાહ્મી શબ્દ “ભાષા ” આ અર્થમાં પ્રયુકત થયેલ છે. અમરકેશમાં પણ એ જ વાત કહેવામાં આવી છે કે “ત્રી તુ મારતા માવા જીલ્લા વરવતી ” અથવા તે શ્રી આદિનાથ પ્રભુએ પિતાની બ્રાહ્મી નામની પુત્રીને અઢાર પ્રકારની લિપિઓ બતાવી હતી. એટલા માટે પણ આ લિપિનું નામ બ્રાહ્મી લિપિ પડી ગયું છે. શ્રુતજ્ઞાનમાં ઉપયોગી હોવાથી આ લિપિના જ્ઞાનને ભાવકૃતનું કારણ માનવામાં આવ્યું છે. એથી લિપિજ્ઞાન રૂપ ભાવલિપિને વંદન કરતાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે “નમો વંમીણ જિવી” શ્રતજ્ઞાનના પ્રતિ લિપિજ્ઞાન કારણ છે કેમકે લિપિના જ્ઞાનથી અકાર વગેરે વર્ણાત્મક લિપિ રૂપથી સંકેતિત તે શબ્દનું સ્મરણ થાય છે. અને તેનાથી તેના અર્થનું જ્ઞાન થાય છે એટલા માટે ભગવાન દ્વારા પ્રતિપાદિત અને સમજાવવા માટે તે અર્થનું શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદન કરનારા શબ્દોના સમૂહરૂપ શ્રતને લિપિબદ્ધ કરવાની ઈચ્છાથી શ્રી સુધર્મા સ્વામી-કે જેમની શ્રતબોધક ભાવલિપિ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થઈ છે-લિપિ જ્ઞાનના માહાભ્યને પ્રગટ કરતાં ભાવકૃતને નમસ્કાર કરતાં પહેલાં ભાવલિપિ. ને જ નમસ્કાર કર્યા છે. કેમકે ભાવકૃત પ્રત્યે ભાવલિપિ જ કારણતા છે અને આ કારણથી જ આ તેના કરતાં પૂજ્ય માનવામાં આવી છે. ભાવલિપિને નમસ્કાર કર્યા બાદ જ તેમણે “નમઃ સુરત” આ સૂત્ર વડે ભાવશ્રતને નમસ્કાર કર્યા છે. “figવકિમાં દવ ” આ પાઠના આધારે જે ટીકાકાર અભવદેવસૂરિએ જનપ્રતિમાની પૂજાની વાત કહી છે તે ચોગ્ય નથી કેમકે તેમને મૂળ પાઠનો નિશ્ચય જ થયું નથી એમ જણાઈ આવે છે કારણ કે એક વાચનામાં તે એ જ પાઠ મળે છે. ત્યારે બીજી વાચનામાં – (हाया जाव सव्वाल'कारविभूसिया मज्जणघराओ पडिनिक्खमई, २ जेणामेव जिणघरे तेणामेव उवागच्छई, २ जिणधर अणुपविसइ, जिणपडिमाणं आलोए पणामं करेइ, २ लोमहत्थयं परामुसइ, २ एवं जदा सूरियाभो जिनपडिमाओ अच्चेइ तहेव भाणियव्व जाव धूव डहइ ) त्ति, આ પાઠ મળે છે ત્યારપછી “વાસં નાનું ઘરfનવદંતિ નિવેes ૨” આ જાતને પાઠ મળે છે અને એ જ પાઠ પ્રતિમા પૂજાના તરફદારીઓને માટે સંમત રૂપ છે. પણ ટીકાકારશ્રી અભયદેવસૂરિએ “વાહ' ના ઘડતરુંનો ત્તિ ” આ જાતને પાઠ ટીકામાં કરીને “ નિહ ” આ પદની ટીકાસ્થાપના કરીને આ પ્રમાણે કરી છે. આ રીતે “ ના સ્થાને “ના ” આ જાતનો પાઠ ભેદ કરવામાં આવ્યા છે. આ રીતે જ પ્રતિમા પૂજાના તરફદારીઓ વડે સ્વીકૃત (તિવરઘુત્તો મુદ્રામાં પાળીતરંસિ રમે ) આ મૂળપાઠમાં પણ “નમેરૂ” ક્રિયાપદમાં “નિરાતિ” આ જાતનું પરિ. વર્તન કરી નાખ્યું છે. આથી આ વાતની ખાત્રી થાય છે કે જેના મનમાં જે પાઠ ગમે તેણે તે પ્રમાણે જ ફાવે તેમ પોતાની કલ્પનાથી મૂળ પાઠમાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ કંઈક ઉમેરો કરીને પાઠ ભેદ કરી નાખે છે. એટલા માટે સ્વકપોલકલ્પિત હેવા બદલ અસલ મૂળપાઠને નિશ્ચય જ થઈ શકે તેમ નથી. દ્રૌપદી ચરિતમાં ટીકાકાર અભયદેવસૂરિને આ જાતને પાઠ મળે છે કે-(સિ ગ્નમત્તિ २, करयल० जाव कटु एवं वयासी-नमोत्थुणं अरिहताण भगवंताण जाव સંવત્તા વં, નમસં ૨, નિખારાશ ફિનિવમ તિ) આ પાઠને લખીને તેમણે ટીકા કરી છે. “વ ” “ રમત” પદના અર્થનું સ્પષ્ટીકરણ કરતાં તેઓ કહે છે કે પ્રસિદ્ધ ચિત્ય વંદન વિધિ મુજબ નમન કરવું. વંદના અને ત્યારપછી પ્રણિધાન વગેરેના યોગથી નમસ્કાર કરે નમન છે, વૃદ્ધોને આ જાતને સિદ્ધાન્ત છે. સૂત્રમાં જ્યારે પ્રણિપાત દંડક માત્ર ચૈિત્યવંદન કહ્યું છે ત્યારે એનાથી જ આ વાત સિદ્ધ થઈ જાય છે કે બીજા શ્રાવકને પણ આ પ્રમાણે જ વંદન નમન કરવાં જોઈએ. તે આ જાતનું કથન ગ્ય નથી, કેમકે આ ચરિતાનુવાદ રૂપ છે. ભાવાર્થ—ગમે તે શ્રાવક આમ સમજીને કે સૂત્રમાં જ્યારે દ્રોપદીએ દંડાકારે થઈને ચૈત્ય વંદન કર્યું છે તે આ સૂત્રને જ પ્રમાણ સ્વરૂપ માનીને અમારે પણ આ પ્રમાણે જ પ્રણામ કરવા જોઈએ. તે તેમની આ વાત પણ ઠીક કહી શકાય તેમ નથી, કેમકે આ ચરિતને જ અનુવાદક છે. ચરિતનું અનુવાદક વાક્ય વિધેય રૂપમાં માન્ય હોતું નથી. આ સૂત્ર ચરિતને અનુવાદક રૂપ છે. આને ભાવ એ છે કે આ વાકય જ્ઞાત અર્થને પ્રદર્શક હોવાથી જે જે વાતે જે રૂપમાં થઈ ચૂકી છે તે બધાનું અનુવાદક રૂપ છે કાં રે ૪ જિ” ઈત્યાદિ. સૂત્રની જેમ આ વિધિવાય નથી. એટલા માટે ભગવાને પ્રતિમાના પૂજન અને વંદન, નમન કરવા વગેરેની આજ્ઞા સૂત્રમાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ સ્થાને કરી નથી. ચરિતાનુવાદ રૂપ વાકયમાં વિધિ અને નિષેધ બોધકતા સંભવિત થતી નથી. આ ધ્યેયથી (= પિતાનુવાવરનાનિ વિધિનિરાધાનિ મવરિત) એમ માનવામાં આવે છે. નહિતર પછી સૂર્યાભદેવ વડે જેમ ઘણુ શસ્ત્રો વગેરે વસ્તુઓની પૂજા કરેલી વાત સંભળાય છે તેમજ પ્રતિમા પૂજકોના માટે પણ એમની પૂજા વિધેય રૂપમાં માની લેવી જોઈએ. ભાવાર્થ–“ર જ દ્રૌપચાર નિવારવા માત્ર વિત્યોંમમિત્તિ છે વગેરે વાક્ય દ્વારા ટીકાકાર અભયદેવસૂરિએ આટલા પાઠને જ સ્વીકાર કર્યો છે કે દ્રૌપદીએ ફક્ત વંદના જ કરી છે. પ્રતિમા પૂજા નહિ. એથી આ વાત સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે કે જ્યારે ચરિતાનુવાદ રૂપથી પણ શાસ્ત્રમાં કઈ પણ સ્થાને ભગવાને અહંતની પ્રતિમાના પૂજન વિષે કહ્યું નથી. ત્યારે વિધિ રૂપથી પ્રતિમા પૂજન માટે ભગવાન અહંતની આજ્ઞા છે એવી માન્યતા ફક્ત કલ્પના માત્ર જ છે. આ પ્રમાણે સ્થાનકવાસી સંપ્રદાયની આ માન્યતા નિર્દોષ તેમજ શાસ્ત્રાનુકૂલ અને સત્ય છે કે અર્વતની પ્રતિમા બનાવીને પૂજવી શાસ્ત્રવિહિત માર્ગથી ઉલટે માર્ગ છે. અર્વતની પ્રતિમાની વંદના પણ દ્વિપ દીએ કરી નથી, આ વાતને પણ અમે આગળ સપ્રમાણસિદ્ધ કરવા પ્રયત્ન કરીશું. અને બીજું પણ કે–પ્રતિમા પૂજકે વડે પ્રમાણ રૂપે સ્વીકૃત મહાનિશીથ સૂત્રમાં પણ એ જ વાત સમજાવવામાં આવી છે કે પ્રતિમા પૂજન જાતે એક સાવધ કર્યું છે. તેના નિમિત્ત જીનાલય વગેરે બનાવવા તે પણ સાવદ્ય કર્મ છે. એમ જાણીને જ કુવલયપ્રભ નામના આચાર્ય દ્રવ્યલિંગિઓ વડે પૂછાએલા પ્રશ્નના ઉત્તરમાં આ પ્રમાણે જ કહ્યું છે કે આ બધું સાવદ્યકર્મ છે. હું મારા વચનથી પણ આ વિષયનું જરાય પણ મંડન કરી શકું તેમ નથી. આ રીતે કહેનાર તે કુવલયપ્રભ નામક આચાર્ય તીર્થંકર નામ ગોત્રકમ ઉપાર્જન કરીને એક ભવાવતારી બન્યા. સાવદ્યકમ નિષેધ કરનાર હોવાથી તે ચૈત્યવાસીઓએ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ પણ કર્યું. આ ઋષભાદિ ચૌવી "" તેમનું નામ “ સાવદ્યાચાય ” એ પ્રમાણે રાખ્યું અને જેમકે ભગવાન્ શ્રી વર્ધમાનસ્વામી ગૌતમને કહે છે કે સીના પહેલા ભૂતકાળમાં જે ચાવીસી થઈ ગઇ છે તે ચાવીસીમાં મારા જેવા સત હાથ પ્રમાણુ શરીરવાળા ધર્મશ્રી નામના છેલ્લા તીર્થંકર થઈ ગયા છે. તે તીર્થંકરના સમયમાં સાત આશ્ચર્યોં થયા હતા, તેમાં અસ યતપૂજા નામનું એક આશ્ચય હતું તે અસયત પૂજાની પ્રવૃત્તિ થઈ ત્યારે અનેક સાધુ શ્રાવકાના પૈસાથી પાતપેાતાના માટે અનાવરાવેલા ચૈત્થામાં વાસ કરતા હતા અર્થાત્ ચૈત્યવાસી થઇ ગયા હતા. ત્યાં એક શ્યામ વર્ણવાળા કુવલયપ્રભ નામના મુનિમહારાજ કે જેએ મહા તપસ્વી, ઉગ્ર વિહારી હતા, તેએ પેાતાના શિષ્ય પરિવાર સહિત ત્યાં પધાર્યા હતા તેમને તે ચૈત્યવાસીઆએ વઢના કરીને જે કહ્યું તે આ પ્રમાણે છે— <6 66 जहा णं भयव ! जइ तुमभिहाइ एकवासारतिय चाउम्मासियं परं - जिय'ताण मिच्छाए, अणेगे चेइयालया भवति नूणं तज्झाणत्तिए ता कीरउ अणुग्गहम्माण इहेव चाउम्मासियो । ताहे भणियं तेण महाणुभागेण गोयमा । जहा भो मो पियंवर जइवि जिणालए तहावि सावज्जमिण णाहं वायामित्तेन' पि आयरिज्जा । एवं च समयसारपरं तत्त' जहट्ठिय अविपरीत णीसंक भाणमाग तेसि मिच्छदिट्ठिलिंगीणं साहुवे सधारीण मज्झे गोयमा ? आसकलिय तित्थयर नामगोत' तेण कुत्रलयप्पभेणं एगभवाव से सीकओ भवोयही । इति (મહાનિશીય પ૨મ અધ્યચન) આ સૂત્રના ભાવાથ આ પ્રમાણે છે કે-હે ભગવન ! તમે અહીં એકવર્ષારાત્રિક-ચાર માસ-રોકાએ-એટલે કે અહીં તમે ચામાસું પુરૂં કરો. પ્રવકાની આજ્ઞાથી અહીં ઘણા રૌત્યાલયેા બની જશે. એથી તમે અહીં જ ચામાસુ પુરૂં કરવાની કૃપા કરે, અમારા ઉપર તમારે ભારે અનુગ્રહ થશે. તમારા ઉપદેશથી અમને ચાક્કસ ખાત્રી છે કે ઘણા ચૈત્યાલયેાનું નિર્માણ થઈ જશે. આ રીતે દ્રવ્ય લિંગિઓની પ્રાથના સાંભળીને મહાનુભાવ કુવલયપ્રભ આચાર્યે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જો કે તમે જીનાલયના વિષે કહે છે, પણ મને આ કામ કરાવવામાં શ્રેય લાગતું નથી, કેમકે આ સાવદ્યકમ છે. જીન. ભવન બનાવવું અને તેને બનાવવાની પ્રેરણા આપવી આ બંને જાતની પ્રવૃ ત્તિઓમાં પૃથ્વિકાય વગેરે છ જાતના જીવાની વિરાધના થાય છે આ રીતે પૂજા કરવામાં પણ ષટ્કાયના જીવનકાયાને આરંભ અવશ્ય ભાવી છે. એટલા માટે ઘણી જાતના ષકાયના જીવાના વિઘાતના માટે હેતુરૂપ હોવા બદલ પૂજાના માટે પણ જીનભવન મનાવવું સાવદ્યતર કાય છે. એવા સાવદ્યુતર કાર્ય શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ માટે હું કાઈ પણ રીતે ઉપદેશ આપવા તૈયાર નથી, હું આ જાતને ઉપદેશ કાઇપણ વખતે આપવા તૈયાર નથી કે જેમાં જીનાલય બતાવવાનું વિધાન સરખુંય હાય. આ રીતે પ્રવચન સિદ્ધાંતની સારભૂત વસ્તુસ્થિતિને સાચા રૂપમાં વગર કે।ઈ પણ જાતના સ ́કેચે-પ્રગટ કરનારા તે મુનિરાજે તે સાધુ વૈષધારી દ્રવ્ય લિંગિઆની સામે કે જેએ મિથ્યાદૃષ્ટિવાળાઓની જેમ જીવાની હિંસા કરવામાં પ્રવૃત્ત હતા શુદ્ધ પ્રરૂપણા કરી. આ રીતે શુધ્ધ પ્રરૂપણા કરવાથી હું ગૌતમ ! તીર્થંકર નામ–ગોત્રકમના અધ કર્યાં અને સસાર પણ એક ભવ જેટલા જ શેષ રહ્યો. આ ઉદાહરણથી આપણે એજ વાત સમજવી જોઇએ કે જ્યારે પ્રતિમા પૂજન માટે પણ મદિર મનાવવું સાવદ્યકમ છે અને આ સાવદ્યકાયના ઉપદેશ કરવા પણ સાધુના માટે ત્યાજ્ય છે. આ હેતુથી જ કુવલયપ્રભસૂરીએ આ કા ના નિષેધ કર્યો છે. આ નિષેધથી તેમને તીર્થંકર નામ-ગેાત્ર કમના ખંધ થયા અને સંસાર પણ તેમને માટે એકભવ જેટલેા જ શેષ રહ્યો હતા. તે પછી સ રીતે સાવદ્યકર્મોના પરિત્યાગ કરનારા બધા પ્રાણીઓની રક્ષાના નિમિત્તે અહિંસા ધર્મના પ્રચાર કરનારા પ્રવચન સિદ્ધાંતના સારને જાણનારા, સયમ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા, સમ્યકત્વની શુદ્ધિથી વિશિષ્ટ અને પ્રતિમા પૂજા નહિ કરનારા અને તેને નિષેધ કરનારા એવા સંયમીઓનું એવું કયું કામ શેષ રહ્યું છે કે જે તેમના આત્માના કલ્યાણુનું સાધનરૂપ ન હોય ? હવે અહીં આ વાતનું વર્ણન કરવામાં આવે છે કે લગ્નના વખતે દ્રૌપદી સમ્યકત્વવાળી ન હતી જૈન આગમેનું સારી રીતે પરિશીલન કરનારા વિદ્વાનેા આ વાતને સારી પેઠે જાણે છે કે જે જીવે જે નિદાન કર્યુ” છે-જયાં સુધી તેના ફળની પ્રાપ્તિ તે જીવને થઇ જતી નથી ત્યાં સુધી તે જીવ સમ્યકત્વથી વાચિત રહીને જીન યમથી દૂર રહે છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ ', " पुव्वकयनियाणेणं चोइज्जमाणी २ जेणेव पांच पांडवा तेणेव उवागच्छइ, उवागच्छित्ता, ते पांच पंडवे तेणं दसढवण्णेणं कुसुमदामेणं आवेदियपरिवेढियं करे | करित्ता एवं वयासी- एएणं मए पंच पंडवा वरिया આ જાતના આ પ્રામાણિક સૂત્રપાઠથી આ સ્પષ્ટ રૂપમાં માલુમ થઈ જાય છે કે લગ્નના વખતે પૂષ્કૃત નિદાનને સ્વાધીન હાવાને કારણે દ્રૌપદી સમ્યકત્વ રહિત હતી. એટલા માટે તે સમયે તેમાં શ્રાવિકાપણું સિદ્ધ થઇ શકે તેમ નથી. તેમજ એકી સાથે પાંચે પાંડવાને પતિરૂપમાં વરણુ કરવાથી તેના પૂર્વ સસ્કારોના ઉદયથી વિપુલ સુખ ભેગવવાની ઇચ્છા પણ સ્વાભાવિકી માલુમ થાય છે. એથી તે કુમારી અવસ્થામાં શ્રાવિકા હતી નહિ, આ યુક્તિ અને પરિહાર કાણુ કરી શકે તેમ છે. દ્રૌપદીએ કાની પૂજા કરી ? આ જાતની જીજ્ઞાસાને સામે રાખીને ટીકાકાર નિષ્ણુય કરતાં કહે છે કે— અખડ સૌભાગ્ય તેમજ પ્રચુર ભાગની ઇચ્છાથી જ તે સમયે દ્રૌપદીએ કામદેવનું જ પૂજન કર્યું છે, આ વાત જ ચાગ્ય લાગે છે. લેાકમાં પણ આ જાતને જ વહેવાર જોવામાં આવે છે કે લગ્નના વખતે વાજા એની સાથે સારી રીતે કામદેવનું પૂજન લેાકેા કરતા રહે છે. આ વાતને માનસૂરિ પણ કે જેએ પ્રતિમા પૂજનના તરફદાર છે-સ્વીકાર કરે છે અને આ પ્રમાણે જ કહે છે. આ વાતનું સ્પષ્ટીકરણ તેમણે સ્વનિર્મિત આચાર દિનકરના ખીજા વિભાગમાં કર્યું છે. તેઓ લખે છે કે— परसमये गणपतिकंदर्पस्थापनम् । गणपतिकंदर्पस्थापन सुगमं लोक પ્રસિદ્ધમ્ ” કૃતિ । ' લૌકિક શાસ્ત્રમાં ગણપતિ અને કપ (કામદેવ) ની સ્થાપના થાય છે. તેથી ગણપતિ કંપની સ્થાપના કરવી તેજ સુગમ અને લેાકપ્રસિદ્ધ છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ “ નિનાદિના ગદf g » આ સૂત્રમાં જીન શબ્દ જુનેદ્ર ભગવાનનો વાચક નથી પણ કામદેવને વાચક છે કેમકે જીન શબ્દના ઘણા અર્થો કોષ વગેરે પ્રન્થમાં પ્રસિદ્ધ છે જેમકે– अर्हन्नपि जिनश्चैव जिनः सामान्यकेवली । कदोऽपि जिनश्चैव जिनो नारायणो हरी : ॥ इति (हैमीय नाममाला) | વિજયગચ્છીય શ્રી ગુણસાગરસૂરિએ પણ “ઢાલસાગર” નામના કાવ્યના છા ખંડમાં દ્રૌપદીના આરાધ્યદેવને નિર્ણય કરતાં તેમણે કહ્યું છે કે – करि पूजा कामदेवनी भांखे द्रुपदिनार । રેવ ! રચા ઝરી મુને મરો રે માતા ? આ સૂત્રમાં અહંત ભગવાનને “જીન” એટલા માટે કહ્યા છે કે તેમણે બધા કષાય કમર, મેહ અને પરિષહેને જીત્યા છે. સામાન્ય કેવલી “જીન” એટલા માટે કહેવામાં આવ્યા છે કે તેમણે ચાર ધનપતિઓના કર્મોને પિતાના આત્માથી સમૂળ નષ્ટ કરી નાખ્યા છે વિષ્ણુ “જિન” એટલા માટે કહેવાય છે કે તેમણે પોતાના ભુજ બળથી ભરતખંડના છ ખંડોમાંથી ત્રણ ખંડેને પિતાને વશ કર્યા છે એથી તેઓ અદ્ધચકી પણ કહેવાય છે. કામદેવને “જન એટલા માટે કહેવામાં આવ્યો છે કે તેના વશમાં ત્રણે લેકે છે. ત્રણે લોકમાં એવું કે પ્રાણી રહ્યું નથી કે જેને કામદેવે પિતાના વશમાં કર્યું ન હોય. શંકા–દ્રૌપદીએ કામદેવની મૂર્તિની પૂજા કરી તે તમારી આ વાત ત્યારે જ ગ્ય કહી શકાય કે જ્યારે કામદેવની મૂર્તિ બની શકતી હોય ? પણ કામદેવની મૂર્તિ તે તૈયાર થઈ શકે તેમ નથી કેમકે તે તે અમૂર્તિક-અશરીર-અનંગ છે. અંગવાળાની જ મૂર્તિ બને છે, અનંગની નહિ. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–આ વાત એગ્ય નથી, કેમકે મૂર્તિ પૂજા કરનારા લોકો અનંગ સિદ્ધોની મૂર્તિ બનાવીને તેની પૂજા કરતા રહે છે જે કે શાસ્ત્રોમાં સિધ્ધની મૂર્તિ બનાવવાની આજ્ઞા કરવામાં આવી નથી છતાંય મૂર્તિ પૂજક લેકે પિતાની કલ્પનાથી તેમની પણ મૂર્તિ બનાવીને પૂજા કરે જ છે. તેમજ લૌકિક શાસ્ત્ર પ્રસિદ્ધ અનંગ કામદેવની પણ લેકે પિતાની કલ્પના મુજબ મૂર્તિ બનાવીને તેને પૂજે છે, આમાં વાંધા જેવી કોઈ વાત નથી. લક્ષ્મી, ગૌરી વગેરે દેવીઓની પૂજા લેકમાં પોતાની ઈચ્છા મુજબ પતિ મેળવવાની કામનાથી સ્ત્રીઓ વડે કરવામાં આવે જ છે. લૌકિક મંત્ર શાસ્ત્રમાં મંત્ર રન મંજૂષામાં કામદેવનું આરાધન “વશ્વામિષ્ટાનવાનોતિ નામી ઘર માનવાજૂ” આ અદ્ધશ્લેક વડે ઇચ્છિત પ્રતિપ્રાપ્તિનું કારણ બતાવવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ તે લગ્નના સમયે લેકમાં કુળ દેવતાનું પૂજન કરવામાં આવે જ છે. આ કુળદેવતાનું પૂજન જ એક રીતે કામદેવની પૂજનનું અનુસરણ છે. એક વખત એ હતું કે જ્યારે કામદેવજ, રાશાળી ગૃહસ્થ લોકોને માટે કુળ દેવતાના રૂપમાં લગ્ન-સંબધી વ્યવહારમાં માન્ય ગણાતે હતો. દ્રૌપદીએ પણ તે સમયે જે કુળ દેવતાનું પૂજન કર્યું તે કામદેવનું જ પૂજન કર્યું હતું એ જ વાત બરોબર લાગે છે. આ પૂજનના પ્રકરણમાં જે “નમોલ્યુ' સરિતા ” આ પાઠ આવે છે તે પ્રવચન વિરૂદ્ધ જ છે કેમકે લૌકિક કુળદેવતાની પ્રતિમાના અર્ચન-પ્રકરણમાં લેકર અહંત ભગવાનના પ્રકારણને સંબંધ જ શી રીતે યોગ્ય કહી શકાય તે વખતે કે જયારે તે પૂર્વ ભવમાં કરેલા નિદાનથી યુક્ત હતી અને કામગમાં અનરક્ત હૃદયવાળી હતી એવી સ્થિતિમાં તે તેના માટે કામદેવની અર્ચના કર વાને વખત જ સ્પષ્ટ રૂપે જણાઈ આવે છે. કામગથી વિરત વીતરાગ માર્ગના ઉપદેશક વીતરાગ પ્રભુ અહત ભગવાનની પૂજા વંદના માટે તે વખત યોગ્ય કહી શકાય નહિ. આ સિધ્ધાંત જ શાસ્ત્રાનુકૂળ છે બીજે નહિ. યુદ્ધમાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ જનાર લડવૈયા માટે વીર રસ સિવાયને મલ્હાર રાગ પણ શું આનંદ પમાડનાર થઈ શકે છે ? નહીં જ લગ્નના સમયે તો ભગવાન અહંતની પૂજા કરતાં તે કુળદેવતાની પૂજા કરવાનો પ્રસંગજ ચોગ્ય લેખાય છે. એટલા માટે આ જાતના પ્રસંગની વાત માનવી એ મનમાની કલ્પના માત્રજ છે. કેમકે આ સમયે દ્રૌપદી પૂર્વભવમાં કરેલા નિદાનની ફળ પ્રાપ્તિના અભાવને લીધે સમ્યકત્વથી રહિત હતી અને એવી સ્થિતિમાં ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે તેને કામદેવની પૂજા કરવાની ઈચ્છા થાય કે તેનાથી વિરૂધ્ધ ફળ આપનાર અને ભગવાનની પૂજાની ? આ જાતે વિચાર કરવા ગ્ય વાત છે. જેની પૂજા કરવામાં આવે છે. તેને જ વંદના કરવામાં આવે છે. પૂજા તે કુળ દેવતારૂપ કામદેવની થાય અને વંદના વીતરાગ પ્રભુ શ્રી અરિહંત દેવની કરવામાં આવે. આ જાતની માન્યતા તે લૌકિક રીતિથી પણ વિરૂધ્ધ છે. આ પ્રમાણે બધી રીતે વિચારતાં આ સિધ્ધ થાય છે કે દ્રૌપદીએ જન પ્રતિમાનું પૂજન કર્યું નથી. અભયદેવસૂરિએ સ્વરચિત વૃત્તિમાં જે એ કહ્યું છે કે એક વાચનામાં “નિરવહિલાઓ કરવાં ” બીજી વાચનામાં “ટ્ટાચા રૂારિ તથા પાક પ્રળિયાત જણાત્ર પૈયનનમિહિરં સૂત્રે રૂતિ છે ? તે તેમનું આ કથન આ વાતને પ્રકટ કરે છે કે આ પાઠમાં સિધાન્તથી વિરૂધ્ધ એવા પાઠને પ્રક્ષેપ થયું છે. આ વિશે જે કંઈ યોગ્ય સ્પષ્ટીકરણ કરવાનું હતું તે અમે પહેલાં કરી દીધું છે. દ્રૌપદી પૂજા ચર્ચા સમાપ્ત. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી કે ચરિત્રકા વર્ણન तएण त दोवई रायवरक्कन्नं इत्यादि ઢીકા (લઘુ ળ) ત્યારપછી ( લેવું. ાચવતં) તે રાજવર કન્યા દ્રૌપદીને ( તે યિામો-ન્નવ્વાન જ્ઞાતિપૂસિયંતિ) રણવાસની સ્ત્રીએ એ સમસ્ત અલકારાથી શણગારી. (fà ) આપણે કેવી રીતે કરી શકીયે. વાણી કે વાણીમાં એટલી શક્તિ નથી કે તેના તે સમયના તેના વડે તેનું વર્ણન સૌંદર્યનું સચાટ સૌનું વણુ ન અશકય છે એટલે વન કરી શકે. ( वर पायपत्तणेउरा जाव चेडियाचक्कवालम यहर गविंदपरिक्खित्ता अंतेउराओ पडिणिवखमइ ) પગેામાં જેણે સુંદર નૂપુર પહેર્યાં છે એવી તે દ્રૌપદી ઘણી ચતુર દાસીઆથી વીંટળાઇને રણવાસથી બહાર નીકળી. (पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उवद्वाणसाला जेणेत्र चाउग्घंटे आसर हे तेव उवागच्छइ, उवागच्छिता किड्डावियाए लेहियाए सद्धि चाउरघंटं आसरहं दुरुहइ ) બહાર નીકળીને તે જ્યાં બહારના સભા-મ`ડપમાં ચાર ઘટવાળા અશ્વ રથ હતા ત્યાં આવી. ત્યાં આવીને તે પાતાથી ફ્રીડન ધાત્રી કે જે લેખિકા રાજકુલ, વંશ નામ વગેરેની પરિચારિકા હતી—તેની સાથે તે ચાર ઘટવાળા અશ્વથ ઉપર સવાર થઈ ગઈ. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ (तएणं से धद्वज्जुण्णे कुमारे दोबईए कन्नाए सारत्थं करेइ, तएणं सा दोवइ रायवरकण्णाकंपिल्लपुरं नगरं मज्झं मज्झेर्ण जेणेव सयंवरमंडवे तेणेव उवागच्छइ) જ્યારે તે સવાર થઈ ગઈ ત્યારે કુમાર છૂષને તે દ્રૌપદી રાજવર કન્યાના રથ ઉપર બેસીને સારથીનું કામ સંભાળ્યું. આ પ્રમાણે ધૃષ્ટદ્યુમ્ન વડે હાંકવામાં આવેલા તે રથ ઉપર સવાર થઈને તે રાજવર કન્યા દ્રૌપદી કાંપિયપુર નગરની વચ્ચે થઈને જ્યાં સ્વયંવર મંડપ હતું ત્યાં રવાના થઈ. ( उवागच्छित्ता रहं ठवेइ रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता किड्डावियाए लेहियाए सद्धिं सयंवरमंडवं अणुपविसइ, अणुवविसित्ता करयल तेसिं वासुदेव पामुक्खाणं बहूर्ण रायवरसहस्साणं पणामं करेइ) ત્યાં પહોંચીને તેણે રથને ભાવડાવ્યું, જયારે રથ થંભ્યો ત્યારે તે રથ ઉપરથી નીચે ઉતરી, નીચે ઉતરીને તે લેખિકા ક્રીડન ધાત્રીની સાથે સ્વયંવર મંડપમાં પ્રવિણ થઈ. પ્રવિષ્ટ થઈને તેણે વાસુદેવ પ્રમુખ હજારે રાજાઓને પિતાના બંને હાથ જોડીને નમસ્કાર કર્યા. __ (तए णं सा दोबई रायवरकन्ना एगं महं सिरिदामगंडं किं ते ! पाडलमल्लिय चंपय जाव सत्तच्छयाईहिं गंधद्धाणि मुयंत परमसुहफासं दरिसणिज्जं गेहइ) ત્યારપછી તે રાજવર કન્યા દ્રૌપદીએ એક બહુ મોટો ભારે શ્રીદામકાંડને કે જેની સુંદરતાનું વર્ણન થઈ શકે તેમ નથી અને જે અપૂર્વ હત–પાટલ ગુલાબના પુષ્પોથી, મલ્લિકા-મગરના પુથી, ચમ્પાના પુષ્પથી ચાવતુ સદ્ધચ્છદ વૃક્ષના પુરપેથી તે તયાર કરવામાં આવ્યું હતું અને જેમાંથી નાસિકાને તૃપ્તિ થાય તેવી સુવાસ પ્રસરી રહી હતી જેને સ્પર્શ અત્યંત સુખકારી તેમજ જે દર્શનીય હત-હાથમાં લીધે. (तएणं सा किड्डा विया जाव सुरूवा जाव वामहत्थेणं चिल्लगं दप्पणं गहे. उण सललिय दप्पणसंकंतबिंबसंदंसिए य से दाहिणेणं हत्येणं दरिसए पवर શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ रायसीहे फुडविसयविसुद्धरिभियगंभीरमहुरभणिया सा तेसिं सव्वेसि पत्थिवाणं अम्मापिऊणं वंससत्तसा मत्थगोत्तविक्कंतिकंतिबहुविहआगममहाप्परूवजोव्वण गुणलावण्णं कुलजाणिया कित्तणं करेइ) ત્યારપછી તે કીડનધાત્રીએ પિતાના હાથમાં એક ચમકતે અરીસે લીધે. અહીં “અરીસા” માટે યાવત્ શબ્દથી નીચે લખ્યા મુજબ વિશેષણોનું પણ ગ્રહણ સમજવું જોઈએ. (સામાવિયૉાં રોઝr aણુચર વિનિત્ત મણિયાવદઇ૬) આ વિશેષણનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-તે અરીસે સવાભાવિક રીતે લીસે હતું, તેમજ તરુણ સ્ત્રીઓના ચિત્તમાં તેને જોવાની સહજ ભાવે ઈચ્છા જાગ્રત થાય તે હતે. તે અરીસાને હાથે વિચિત્ર મણીરત્નથી જડેલે હતે. તે અરીસામાં સિંહ જેવા શુરવીર જે જે રાજાઓ દેખાયા તે ધાત્રીએ તે રાજાઓને પોતાના જમણા હાથથી સંકેત કરીને બતાવ્યા. બતાવતી વખતે અને સમજાવતી વખતે તે ધાય અર્થની અપેક્ષાથી એકદમ સ્કુટ અને વર્ણની અપેક્ષાથી વિશદ એવી વિશુદ્ધ એટલે કે શબ્દાર્થ દોષરહિત-સ્વરયુક્ત, મેઘધ્વનિ જેવી ગંભીર મધુરવાણીનું ઉચ્ચારણ કરી રહી હતી. પિતાના ભાષણ વડે તે ધાય બધા રાજાઓના માતા પિતા વંશ, સત્વ, સામર્થ્ય, ગેત્ર, વિકમ, કાંતિ, શાસ્ત્રજ્ઞાન, મહાય તેમજ રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય, કુળ અને શીલ વગેરેની બાબતમાં જાણકાર હતી એટલે બધું વર્ણન કરતી જતી હતી. વંશથી હરિવંશ વગેરે અને કુળથી વંશને અવાન્તર ભેદનું કથન થયું છે. ___ (पढमं ताव वहिपुंगवाणं दसदसारवीरपुरिसाणं तेलोक्कबलबगाणं सत्तुसयसहस्समाणावमदगाणं भवसिद्धिपवरपुंडरीयाणं चिल्लगाणं बलवीरियरूब શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૯O Page #198 -------------------------------------------------------------------------- ________________ जोवणगुणलावण्णकित्तिया कित्तणं करेइ) તે કીડન ધાત્રીએ સૌ પહેલાં વૃષ્ણિ વંશમાં પુંગવ (શ્રેષ્ઠ) સમુદ્ર વિજય વગેરે દશ દશોંનું કે જેઓ ત્રણે લોકમાં પણ વિશિષ્ટ શક્તિશાળી ગણાતા હતા, લાખે શત્રુઓના માનનું મર્દન કરનારા હતા, ભવસિદ્ધિક પુરૂષોમાં જેઓ કમળની જેમ શ્રેષ્ઠ ગણાતા હતા અને જેઓ પોતાના સ્વાભાવિક તેજથી હમેશાં પ્રકાશતા રહેતા હતા, બળ, વીર્ય, રૂપ, યૌવન, ગુણે, લાવણ્ય, કીર્તિ વગેરેથી સંપન્ન હતા-વર્ણન કર્યું. શારીરિક શક્તિનું નામ બળ, ઉત્સાહનું નામ વીર્ય, સૌન્દર્યનું નામ રૂપ અને તારૂણ્યનું નામ યૌવન છે. ઔદાર્ય, ગાંભીર્ય ગણે છે. યુવાવસ્થામાં જે શરીર કાંતિવાળું થાય છે તેને લાવણ્ય કહેવામાં આવે છે. (तओ पुणो उग्गसेणभाईणं जायवाणं भणइ य सोहग्गरूवकलिए वरेहि वरपुरिसगंधहत्थीणं जो हु ते होइ हिययदइओ तएणं तं दोवई रायवरकनगा वहणं रायवरसहस्साणं मझं मज्ज्ञेणं समतिच्छमाणी २ पुवकयणियाणेणं चोइ. जमाणी २ जेणेव पंच पंडवा तेणेव उवागच्छइ) ત્યારપછી કીડન ધાત્રીએ ઉગ્રસેન વગેરેનું વર્ણન કર્યું અને કહ્યું કેહાથીઓમાં જેમ ગંધ હસ્તી ઉત્તમ ગણાય છે, તેમજ પુરૂષમાં સવિશેષ ગુણવાન એવા એએ બધી રીતે સારા છે, આ બધામાં તને જે સૌભાગ્યશાળી લાગતા હોય અને તને જેઓ ગમતા હોય તેઓને તે પતિ રૂપમાં સ્વીકારી લે. ત્યારપછી તે રાજવર કન્યા દ્રૌપદી તે હજારે રાજાઓની વચ્ચેથી પસાર થઈને પોતાના સુકુમારિકાના ભાવમાં કરેલા અભિલાષથી પ્રેરાઈને જ્યાં પાંચ પાંડે હતા ત્યાં પહોંચી. (उवागच्छित्ता ते पंच पांडवे तेणं दसवण्णेणं कुसुमदामेणं आवेदिय परिवेढियं करेइ, करिता एवं क्यासी, एएणं मए पंचपंडवा धरिया, तएणं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ तेसिं वासुदेवपामोक्खाणं बहूणि रायसहस्साणि, महया २ सद्देणं उग्घोसेमाणा २ एवं वयंति, सुवरियं खलु भो ! दोवइए रायवरकन्नाए २ त्ति कटु सयंवरमंड. वाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव सयार आवासा तेणेव उवागच्छइ) ત્યાં પહોંચીને તેણે તે પાંચ પાંડને પાંચ વર્ણવાળી માળાથી અવે. દિત, પરિવેષ્ટિત કરી દીધા. ત્યારપછી તેઓને કહેવા લાગી કે હે પાંચ પાંડવે ! મેં તમને પતિ રૂપમાં વરી લીધા છે. ત્યારબાદ તે વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓએ બહુ મોટા સાદથી આ પ્રમાણે કહ્યું કે-આ રાજવર કન્યા દ્રૌપદીએ બહુ જ સારા વરે પસંદ કર્યા છે. આમ કહીને તેઓ સવે સ્વયંવર મંડપમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળીને તેઓ જ્યાં પોતાના આવાસ સ્થાને હતાં ત્યાં જતા રહ્યા. ( उवागच्छित्ता तएणं धट्ठज्जुण्णे कुमारे पंचपंडवे दोवई रायवरकण्णं चाउग्घंटं आसरहं दुरूहइ, दुरूहित्ता कंपिल्लपुरं मज्झं मज्झे गं जाव सयं भवणं अणुपविसइ, तएणं दुवए राया पंच पंडवे दोबई रायवरकन्नं पट्टयं दुरुहेइ, दुरूहित्ता सेयापीएहिं कलसेहिं मज्जावेइ मज्जावित्ता अग्गिहोम कारवेइ, पंचण्डं पंडवाणं दोबइए य पाणिग्गहणं करावे) ત્યારપછી દૃષ્ટદ્યુમ્ન કુમારે તે પાંચ પાંડવોને અને રાજવર કન્યા દ્રૌપદીને ચાર ઘંટવાળા તે અશ્વરથ ઉપર બેસાડ્યા અને બેસાડીને કપિલ્યપુર નગરની વચ્ચે થઈને જ્યાં પોતાનું ભવન હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેઓ સર્વે તેમાં પ્રવિણ થયા. ત્યારપછી કપટ રાજાએ તે પાંચ પાંડવોને અને રાજવર કન્યા તે દ્રૌપદીને એક પટ્ટક ઉપર બેસાડી દીધા અને બેસાડીને તેણે તેમને સફેદ, અને પીળા કળશેથી-એટલે કે ચાંદી અને સેનાના કળશોથી અભિષેક કરાવડાવ્યે અભિષેક કરાવીને તેણે અગ્નિહામ કરાવરાવ્યો અને તેની સાક્ષીમાં પિતાની કન્યા દ્રૌપદીને હસ્તમેળાપ તેઓની સાથે કરાવી દીધું. (तएणं से दुवए राया दोवइए रायवरकण्णयाए इमं एयारूवं पीईदाणं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ दलय, तं जहा अट्ठ हिरण्णकोडीओ जात्र अट्ट पेसणकारीओ दासचेडीओ, अण्णं च विउलं धणकणग जाव दलयर, तरणं से दुवए राया ताई वासुदेव पामोक्खाणं विउलेणं असण ४ वत्थ गंध जाव पडिविसज्जे ) ત્યારપછી દ્રુપદ રાજાએ રાજવર કન્યા દ્રૌપદીને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું કે આઠ હિરણ્ય-કોટિ-ચાંદીના આઠ કરાડ આભૂષણેા યાવત્ આજ્ઞામાં રહેનારી આઠ દાસીએ અને ખીજી' પણ ઘણું ગણમ વગેરે રૂપ, ધન, અન્નટિત સુવણુ, કતન વગેરે રત્ન, ચન્દ્રકાંત વગેરે મણિ, મૌક્તિક, શ`ખ, વિદ્રુપ, પદ્મરાગ વગેરે રક્ત રત્ના આપ્યા. આ ધુ' સારભૂત ધન દ્રૌપદીને આપ્યું. ત્યારપછી દ્રુપદ રાજાએ તે વાસુદેવ પ્રમુખ હજારા રાજાએને અશન, પાન, ખાદ્ય, અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારા અને વસ્ત્ર, ગંધ વગેરેથી સત્કૃત સન્માન્વિત કરીને પેાતાના નગરથી વિદાય કર્યો. ॥ સૂત્ર ૨૨ | तएण से पंडुराया इत्यादि - ટીકા –( તપળ ) ત્યારપછી (તે વંદરાય ) તે પાંડુરાજાએ ( તે સિ વાયુરેનામો,લાળ) તે વાસુદેવ પ્રમુખ ( बहूणं राय० करयल एवं वयासी एवं खलु देवाणुपिया ! इस्थिणाउरे नयरे पंच पंडवाण दोवइए, देवीए कल्लाणकरे भविस्सह तं तुभेणं देवाणुपिया | ममं अणुगिरहमाणा अकालपरिहीणं समोसरह ) ઉપર કૃપા હજારા રાજાઓને પેાતાના અને હાથેાની અંજિલ મનાવીને અને તેને મસ્તકે સૂકીને ખૂબ જ નમ્રપણે નમસ્કાર કર્યો અને આ પ્રમાણે વિનંતી કરી કે હૈ દેવાનુપ્રિયા ! હસ્તિનાપુર નગરમાં પાંચે પાંડવા તેમજ દ્રૌપદી દેવીને કલ્યાણકારી ઉત્સવ થશે એથી હે દેવાનુપ્રિયે ! તમે સૌ મારા કરીને સત્વરે ત્યાં પધારે. ( તળ વાયુટેનવાનોયા વસેર્ચ ૨ લાવવાસ્થ જામળા ) ત્યારપછી તે વાસુદેવ પ્રમુખ દરેક રાન્ત ત્યાંથી હસ્તિનાપુર જવા ઉપડી ગયા. तर से पंडुराया कोई बियपुरिसं सदावे २ एवं वयासी - गच्छहणं तुम्भे देवाणुपिया हरिथणाउरे पंचन्हं पंडवाणं पंच पासायवर्डिसए कारेह, अन्भुग्गयमुसिय वण्णओ जान पडिरूवे ) તે વખતે પાંડુ રાજાએ કૌટુબિક પુરૂષોને તેઓને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે હસ્તિનાપુર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ખેલાવ્યા અને ખેલાવીને જાએ અને ત્યાં જઈને ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ પાંચે પાંડ માટે પાંચ ઉત્તમ મહેલ બનાવડાવે. મહેલ ઊંચા હોવા જોઈએ. આ મહેલનું વર્ણન પહેલા અધ્યયનમાં વર્ણવવામાં આવેલા મેઘ કુમારોના મહેલો જેવું જાણી લેવું જોઈએ. યાવતુ આ બધા મહેલે ઘણું સેંકડો થાંભલાઓથી યુક્ત તેમજ શોભા તથા સૌંદર્ય સંપન્ન હોવા જોઈએ. ( તાજ રે કુંવિરપુરિણા પતિ રાવ ) આ જાતની રાજાની આજ્ઞાને કૌટુંબિક પુરૂષોએ સ્વીકારી લીધી અને હસ્તિનાપુર જઈને તેઓએ કહેવા મુજબ જ પાંચ મહેલ તૈયાર કરાવી દીધા. (तएणं से पंडुए पंचहिं पंडवेहिं दोवइए देवीए सद्धिं हयगयसंपरिखुडे कंपिल्लपुराओ पडिनिक्खमइ २ जेणेव हत्थिणाउरे तेणेव उवागए) ત્યારપછી તે પાંડુ રાજા પાંચે પાંડ અને દ્રૌપદી દેવીને લઈને સાથે ઘેડા, હાથી વગેરેની ચતુરંગિણું સેનાની સાથે કપિલ્યપુર નગરની બહાર નીકળ્યા અને નીકળીને જ્યાં હરિજાનાપુર નગર હતું ત્યાં પહોંચ્યા. (तएणं से पंडुराया तेसि वासुदेवपामोक्रवाणं आगमणं जाणित्ता कोडुंबिय. सदावेइ, सदावित्ता एवं वयासी-गच्छह णं तुम्भे देवाणुप्पिया ! हथिगाउरस्स नयरस्स बहिया वासुदेवपामोक्वाणं बहूर्ण रायसहस्साणं आवासे करेह ) ત્યાં આવીને તે પાંડુ રાજાએ તે વાસુદેવ પ્રમુખ હજારે રાજાને આવી ગયેલા જાણીને પિતાના કૌટુંબિક પુરૂષોને બેલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે લેકે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ પ્રમુખ હજારે રાજાઓને રહેવા માટે આવાસો બનો. (अणेगवंभसय० तहेव जाव पचप्पिणति, तए णं ते वासुदेवपामोक्खा वहवे रायसहस्सा जेणेव हस्थिणाउरे तेणेव उवागच्छंति) આ બધા આવાસો સેંકડો સ્તથી યુક્ત હોવા જોઈએ. આ રીતે પાંડુ રાજાએ જે જાતના આવાસો બનાવડાવવાને હુકમ કર્યો હતે તે કૌટુંબિક પુરૂએ તે જ જાતના આવા બનાવડાવી દીધા અને બનાવડાવીને કામ પુરું થઈ જવાની રાજાને ખબર આપી ત્યારપછી તે વાસુદેવ પ્રમુખ હજારો રાજાએ જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં આવી ગયા, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ (तएणं से पंडुराया तेसि वासुदेवपामोक्खाणं आगमणं जाणित्ता हतुढे हाए कयबलिकम्मे जहा दुवए जाव जहारिहं आवासे दलयंति, तएणं ते वासुदेव पा० बहवे रायसहस्सा जेणेव सयाई २ आवासाई तेणेव उवाग तहेव વાવ વિરાતિ) વાસુદેવ પ્રમુખ તે હજારે રાજાઓનું આગમન સાંભળીને હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને પાંડુ રાજાએ સ્નાન કર્યું. કાગડા વગેરે પક્ષીઓના માટે અને વગેરેને ભાગ અર્થીને બલિકર્મ કર્યું. દુપદ રાજાએ જેમ તે રાજાઓને યથા. ગ્ય આવાસ સ્થાને રહેવા માટે આપ્યા હતા તેમજ પાંડુ રાજાએ પણ તેઓ બધાને ઉચિત આવાસો આપ્યા. ત્યારપછી તેઓ વાસુદેવ પ્રમુખ હજારે રાજાઓ જ્યાં પિતપોતાના રોકાવાના આવા હતા ત્યાં ગયા, ત્યાં પહોંચીને તેઓ ત્યાં રોકાઈ ગયા. (तएणं से पांडराया हत्थिणाउर नयर अणुपविसइ, अणुपरिसित्ता, कोडंबिय० सदावेइ, सदावित्ता एवं क्यासी-तुम्भेणं देवाणुप्पिया! विउलं असणं ४ तहेव जाव उवर्णेति, तएणं ते वासुदेवपामोक्खा बहवे राया पहाया कयबलि कम्मा तं विउलं असणं४ तहेव जाव विहरंति-तएणं से पंडुराया पंच पंडवे दोवई च देविं पट्टयं दुरुहेइ, दुरुहित्ता सेयपीएहिं कलसेहिं पहावेंति पहावित्ता રસ્ટાર ) ત્યારપછી પાંડુરાજા હસ્તિનાપુર નગરમાં પ્રવિષ્ટ થયા પ્રવિષ્ટ થઈને તેઓએ કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બેલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લોકે વિપુલ માત્રામાં અશન વગેરે રૂપ ચાર જાતને આહાર બનાવડાવે. બનાવડાવીને તમે તે આહારને જ્યાં વાસુદેવ પ્રમુખ રાજાએ શેકાયા છે ત્યાં લઈ જાઓ, આ રીતે પોતાના રાજાની આજ્ઞા સાંભબળીને તે લેકએ તે પ્રમાણે જ કર્યું. તેઓએ ચાર જાતના આહારે બના વડાવ્યા અને ત્યારપછી તે આહારને વાસુદેવ પ્રમુખ રાજાઓની પાસે પહોંચાડી દીધા. આહાર પહોંચાડી દીધા બાદ તે વાસુદેવ પ્રમુખ રાજાઓએ સ્નાન કર્યું અને કાગડા વગેરે પક્ષીઓને અન્ન ભાગ અપીને બલિકર્મ કર્યું. ત્યાર પછી તેઓએ તે ચાર જાતના આહારને જમ્યા. ત્યારબાદ પાંડુ રાજાએ તે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ પાંચે પાંડ અને દ્રૌપદી દેવીને એક પટ્ટક ઉપર બેસાડયા અને બેસાડીને સફેદ તેમજ પીળા કળશથી એટલે કે ચાંદી અને સેનાના કળશોથી તેમને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા બાદ તેમણે તેમની પાસેથી શુભ કર્મો કરાવડાવ્યાં. ( करित्ता ते वासुदेवपामोक्खे बहवे रायसहस्से विउलेणं असण पुप्फवत्थेणं सक्कारेइ, सम्माणेइ जाव पडिविसज्जेइ तएण ताई वासुदेवपामोक्खाई बहूहि जाव पडिगयाई) શુભ કર્મો કરાવ્યા બાદ તે વાસુદેવ પ્રમુખ હજાર રાજાઓને તે પાંડુ રાજાએ વિપુલ અશન–પાન વગેરે રૂપ ચતુર્વિધ આહારથી તેમજ પુષ્પ વસ્ત્ર વગેરેથી ખૂબ જ સત્કાર કર્યો અને સન્માન કર્યું. યાવત ત્યારપછી તેઓને ત્યાંથી સારી રીતે વિદાય કર્યા. વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓ પણ જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. એ સૂત્ર ૨૩ ટીકાથ–“સણ તે વં કંસા ફારિ– ટીકાર્થ-(agri ) ત્યારપછી (તે પંચ કંકવા) તે પાંચ પાંડવે (રોવર રેવીણ ) દ્રૌપદી દેવીની સાથે ( कल्लाकलिल वारंवारेणं औरालाई भोगभोगाई जाव विहरंति-तएणं से पंडूराया अन्नया कयाई पंचर्हि पंडवेहिं कौतीए देवीए दोवइए देवीए य सद्धिं अंतेउरपरियालसद्धि संपरिवुडे सीहासणवरगए यावि विहरइ ) દરરોજ વારાફરતી ઉદાર કાગ ભેગવવા લાગ્યા. એક દિવસની વાત શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ છે કે તે પાંડુ રાજા કેઈ એક વખતે પાંચ પાંડવે, પિતાની પત્ની કુંતી દેવી અને પુત્ર વધુ દ્રૌપદીની સાથે રણવાસના મહેલની અંદર પિતાના પરિવારની સાથે સિંહાસન ઉપર બેઠા હતા. (રૂમ = 1 ) તે વખતે ( कच्छुल्लणारए पंडरायभवणंसि अइवेगेण, समोवइए दंसणे णं अइभद्दए विणीए अंतोय कलुसहियए मज्झत्थोवत्थिए य, अल्लीणसोमपियदसणे सुरूवे अमइलसगलपरिहिए) પાંડુ રાજાના ભવનમાં કચ્છલ નામથી પંકાયેલા નારદ ગગન–આકાશ માગથી બહુ જ વેગથી ઉતરીને આવ્યા. નારદ દેખાવમાં અત્યંત ભદ્ર હતા. ઉપર ઉપરથી તેઓ એકદમ વિનમ્ર હતા. પણ અંતર તેમનું મન ખૂબ જ કલુષિત હતું. ફક્ત ઉપર ઉપરથી જ તેઓ માધ્યસ્થ ભાવ સંપન્ન હતા. આશ્રિત વ્યક્તિઓને તેમનું દર્શન આહૂલાદક અને પ્રતિકારક હતું. તેમની આકૃતિ ખૂબ જ સુંદર હતી. તેમનું વલ્કલ રૂપ પરિધાન, એકદમ સ્વચ્છ-નિર્મળ હતું અને અંડરહિત હતું. (कालमियचम्मउत्तरासंगरइयवच्छे दण्डकमण्डलुहत्थे जडामउडदित्तसिरए, जन्नोवइय गणेत्तियमुंजमेहलवागलधरे, हत्थकयकच्छभीए पियगंधब्बे, धरणिगोयरप्पहाणे, संवरणावरणिओवयणिउप्पयणिलेसणोसु य संकामणि अभिओगपण्णत्ति गमणीथंभणीसुय बहुसु विज्जाहरीसु विज्जासु विस्सुयजसे ) તેમનું વક્ષસ્થળ કાળા હરણના ચર્મરૂપ ઉત્તરાસંગથી શોભતું હતું. દંડ અને કમંડળ તેમનાં હાથમાં હતા. જટા રૂપી મુકુટથી તેમનું મસ્તક પ્રકાશિત થઈ રહ્યું હતું. યજ્ઞ સૂત્ર-જનઈ, ગણેત્રિકા-કાંડામાં પહેરવાના આભરણ રૂપ રૂદ્રાક્ષની માળા, મુંજ-મેખલા-મુંજનું બનેલું કેડમાં પહેલવાનું બંધન સૂત્ર અને વૃક્ષકની છાલ તેઓએ ધારણ કરેલી હતી. હાથમાં તેઓએ કચ્છ પિકા-વીણા ધારણ કરેલી હતી. સંગીત તેમને ખૂબ જ ગમતું હતું. ભૂમિ ગોચરીઓને વચ્ચે તેઓ પ્રધાન હતા કેમકે તેઓ આકાશમાં વિચરણ કરતા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૯૭. Page #205 -------------------------------------------------------------------------- ________________ હતા. સંવરણ, આવરણી, વિપતની, ઉત્પતની, શ્લેષણ આ બધી વિદ્યાએમાં તેમજ સંક્રમણી, અભિગ, પ્રજ્ઞપ્તિ, ગમની, સ્તંભની આ અનેક જાતની વિદ્યાધર સંબંધી વિદ્યાઓમાં તેમની કીતિ ચોમેર પ્રસરેલી હતી જે વિદ્યાના પ્રભાવથી પોતાની જાતને અદ્દશ્ય કરી શકાય છે તે સંવરણી વિદ્યા છે. જે વિદ્યાથી બીજાને અદશ્ય કરી શકાય છે તે આવરણી કહેવાય છે. જે વિદ્યાના પ્રભાવથી ઉપરથી નીચે ઉતરી શકાય છે તે અવતની અને જેના પ્રભાવથી ઉદ્ઘ (આકાશ) માં ગમન કરી શકાય છે તે વિદ્યાનું નામ ઉ૫તની છે. વા લેપ વગેરેની જેમ જે ચૂંટાડી દે છે તે શ્લેષણ વિદ્યા છે. જે વિદ્યાના બળથી બીજાના શરીરમાં પ્રવેશી શકાય એવી પરકાય પ્રવેશ કરિણી વિદ્યાનું નામ સંક્રમણે વિદ્યા છે. સોનું વગેરે બનાવવામાં જે નિપુણતા છે અને બીજાને વશવર્તી કરવાની જે શક્તિ છે તે વિદ્યાનું નામ અભિગ વિદ્યા છેઅવિદિત અર્થ જેના પ્રભાવથી જાણી શકાય તે પ્રજ્ઞપ્તિ વિદ્યા, ગમન પ્રકર્ષની સાષિકા તેમજ આકાશમાં ગમન કરનારી વિદ્યા ગમની વિદ્યા કહેવાય છે. સ્તંભન કરાવનારી વિદ્યા સ્તંભની વિદ્યા છે. ( રામ ૨ જેસघस्स य पज्जुन्नपईवसंब अनिरुद्ध णिसढउत्सुयसारणगयसमुहदुम्मुहतीण जायवाणं अधुदाणकुमारकोडीण हिययदहए संथवए कलहजुद्धकोलाहलप्पिए, भंडणाभिलासी, बहुसयसमरसयसंबराएसु दंसणरए समंतओ कलहसदक्खणं अणुगवेसमाणे अस. माहिकरे दसारवरवीरपुरिसतिलोक्कबलवगाणं, आम तेऊण त भगवई, पक्कमणि गगणगमणदच्छं उप्पइओ गगणमभिलं वयतो गामागारनगरनिगमखेडकब्बडमडंब दोण. मुहपट्टणासमसंवाहसहस्समडिय थिमिण मेइणीतल वसुह आलोइतो रम्म हथिणार' રવાનg) બળદેવ તેમજ કૃષ્ણ વાસુદેવને તેઓ ઈષ્ટ હતા અને સાડા ત્રણ કરોડ પ્રદ્યુમ્ન, પ્રતીપ સાખ, અનિરૂધ, નિષધ, ઉત્સુક, સારણ, ગજ સુકુમાલ, સુમુખ દુર્મુખ વગેરે વદાય કુમારેને માટે તેઓ હૃદયદયિત હતા એટલે કે ખૂબ જ પ્રિય હતા. એટલા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ માટે જ તેઓ યાદવોનાં વખાણ કરનારા હતા. કલહ-કંકાસ, વિવાદ, યુધ અને માણસોને શોરબકોર આ બધું તેમને બહુ જ ગમતું હતું. આ બધાથી તેમને ખૂબ જ મજા પડતી હતી, કજીયે તેમને ખૂબજ ગમતો હતો એટલે કે દરેક સ્થાને ગમે તે કારણને લીધે વચ્ચે પરસ્પર કલહ-કંકાસ કર્યો. કેવી રીતે શરૂ થાય આ વાતની તેઓ તક જતા રહેતા હતા. સેંકડે યુદ્ધોના બીભત્સ દશ્ય જોવામાં તેમને ખૂબ જ આનંદને અનુભવ થતું હતું. તેઓ બધી રીતે રાત અને દિવસ એકબીજાને લડાવવાની શોધમાં જ ચૂંટી રહેતા હતા. નેમિનાથની અપેક્ષા શૈલેયમાં સવિશેષ બળવાન શ્રેષ્ટ વીર પુરૂષ સમુદ્ર વિજય વગેરે દશ દશાહ હતા તેમના ચિત્તને તેઓ કઈ આપનારા હતા, ગમનમાં વિશિષ્ટ શક્તિ આપનારી અને આકાશમાં ઉડાડીને લઈ જનાર તે પગવતી પ્રક્રમણી વિદ્યાના બળથી તેઓ આકાશમાં ઉડતા રહેતા હતા. આ રીતે આ નારદ ગમનથી આકાશને ઓળંગીને સહસ્ત્રો ગ્રામ, આકર. નગર, નિગમ ખેટ કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન,સંબાહાથી, મંડિત અને સ્તિમિત પૃથ્વીને જોતા રમણીય હસ્તિનાપુર નગરમાં આવ્યા અને ત્યાંથી આકાશ માર્ગમાં થઈને પાંડુરાજના ભવનમાં પહોંચ્યા. (તpi સે વહુરાયા છેના મi graz) ત્યારબાદ પાંડુરાજાએ કચ્છલ્લનારદને જયારે આવતા જોયા ( પાણિરા) ત્યારે જોઈને (જંદું રંડવે૬િ સુતી વીણ સદ્ધિ શાસકો અમર) તેઓ પાંચે પાંડવો અને કુંતીની સાથે પિતાના આસન ઉપરથી ઊભા થયા. (ઝક્યુટ્રિત્તા જનારાં સટ્રપચારું પરપુરુ) અને ઊભા થઈને કચ્છલ્લ નારદના સ્વાગત માટે સાત આઠ ડગલાં સામે ગયા. (पच्चुग्गच्छित्ता तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करित्ता वंदइ नमसइ, महरिहेणं आसणेणं उवणिमंतेइ, तएणं से कच्छुल्लनारए उदगपरिफासियाए दभोपरिपच्चत्थुयाए भिसियाए णिसीयइं, णिसीयित्ता पंडरायं रज्जे जाव अंतेउरेय कुसलोदंतं पुच्छइ तएणं से पंडुराया कौतीदेवी पंचय पंडवा कच्छुल्लनारयं आढ़ति जाव, पज्जुवासंति, तएणं सा दोबई कच्छुल्लनारयं असंजयअविरयअयडिहयपञ्चक्खायपावकम्मे ति कटु नो आढाइ नो परियाणइ नो अब्भुट्टेइ, नो पज्जुवासइ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ સામે જઈને તેમણે ત્રણવાર તેમની ચોમેર આદક્ષિણ પ્રદક્ષિણા કરી. ત્યારપછી તેમણે વંદન તેમજ નમન કર્યા અને પછી તેમને પિતાના કરતાં મોટા માણસોને બેસવા યોગ્ય આસન ઉપર બેસવાની વિનંતી કરી. ત્યારબાદ તે કચ્છલ્લ નારદ પાણીના છાંટાઓથી ભીના પાથરેલા દર્ભના આસન ઉપર બેસી ગયા. બેસીને તેઓએ પાંડુરાજાને રાજ્યની યાવત રણવાસની કુશળવાર્તા પૂછી. પાંડુરાજા, કુંતીદેવી અને પાંચ પાંડવોએ કચ્છલ્લ નારદને ખૂબજ આદર કર્યો યાવત્ સારી રીતે તેમની પર્યું પાસના કરી. તેમને અસંયત, અવિરત અને અપ્રતિહાપ્રત્યાખ્યાત પાપકર્મા જાણીને દ્રૌપદીએ તેમને આદર કર્યો નહિ, તેમના આગમનની અનુમોદના કરી નહિ અને જ્યારે તેઓ આવ્યા ત્યારે પણ તે ઊભી થઈ નહિ. વર્તમાનકાલિક સર્વ સાવધ અનુષ્ઠાનથી જે નિવૃત્ત હોય છે તે સંયત છે, આ વ્યાખ્યા મુજબ જે સંયત નથી તે અસં. યત કહેવાય છે. ભૂતકાળમાં થઈ ગયેલા પાપકર્મોથી જુમાપૂર્વક અને ભવિષ્યત્કાલમાં તેમનાથી સંવરપૂર્વક જે ઉપરત હોય છે તે વિરત છે, એ જે નથી તે અવિરત છે, એટલે કે વિરતિથી રહિત છે. વર્તમાનકાળમાં જેમાં પાપકર્મોને સ્થિતિ અને અનુભાગના હાસથી નાશ કર્યો છે તેમજ પૂર્વકૃત અતિચારોની નિંદાથી ભવિષ્યકાળમાં અકરણથી જેણે તેમને નિરાકૃત કરી દીધા છે એવું પ્રાણી પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા કહેવાય છે. એવું જે કરતે નથી એટલે કે જે પાપકર્મોને પ્રતિહત કરતું નથી અને પ્રત્યાખ્યાત પણ કરતું નથી તે અપ્રતિ. હત પાપકર્મા છે. જેમાં સામાન્ય માણસે વસે તે ગ્રામ છે. સેના વગેરેની ખાણો જ્યાં હોયતે આકર છે. જેમાં કેઈપણ જાતને વેરો નાખવામાં આવતું નથી તે નગર છે. જ્યાં વાણીયાઓને નિવાસ હોય તે નિગમ છે. માટીની ભીંત ચેમેર બનાવેલી હોય તે ખેટ છે. કુત્સિત નગરનું નામ કર્બટ છે. જ્યાં અઢિ ગાઉ સુધીમાં ચારે તરફ ગ્રામ વગેરે હોતાં નથી તે મડંબ છે. જ્યાં સ્થળ માગથી અને જળ માર્ગથી વાહને આવે છે તે દ્રોણમુખ છે. જલપત્તન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ સ્થલપતનની દૃષ્ટિએ પત્તનના બે પ્રકારે છે, જ્યાં પવત વગેરે દુર્ગમ સ્થાને માં માણસ ધાન્ય વગેરેની રાખે છે તે સંવાહ કહેવાય છે. અર્થાત નગરની બહારને પ્રદેશ કે જ્યાં ભરવાડ વિગેરેને વાસ હોય છે. એ સૂત્ર ૨૪ છે तएण तस्स कच्छुल्लनारयस्स इत्यादि ॥ ટીકાથ-(ત) ત્યાર પછી ( તાસ છુટ્ટાથરા ) તે કચ્છલ નારદને ( ચાલે) આ જાતને (અતિથg, જિતિ, પરિવણ, મળોng, સંવષે સમુદાનિત્ય ) આધ્યાત્મિક, ચિતિત, પ્રાથિત, મને ગત સંકલ્પ ઉદ્ભવ્યો કે (अहोणं दोवई देवी रूवेणं जाव लावण्णेणं य पंचहिं पंडवेहिं अणुबद्धा समाणी मम णो आढाइ, जाव नो पज्जुवासइ तं सेयं खलु मम दोवईए देवीए विप्पियं करित्तए ति कट्टु एवं संपेहेइ, संपेहित्ता पंडुरायं आपुच्छइ आपुच्छित्ता उप्पयणि विज्ज आवाहेइ आवाहित्ता ताए उकिटाए जाव विज्जाहरगईए लवणसमुदं मझं मज्झेगं पुरत्थाभिमुहे वीइवइउपयत्ते याविहोत्था ) જાઓ, આ કેવી નવાઈની વાત છે કે દ્રૌપદી દેવીએ રૂ૫ યાવત્ લાવ. યથી પાંચ પાંડેની સાથે ભેગાસત થઈને મારો કઈ પણ રીતે આદર કર્યો નથી યાવત કેઈ પણ જાતની પર્ય પાસના કરી નથી. એથી હવે મને એ જ થગ્ય જણાય છે કે ગમે તે રીતે દ્વીપદીનું વિપ્રિય-અહિત કરૂ. હમણાં તે આ પાંડ વડે સત્કૃત તેમજ સન્માનીત થઈને ગર્વિષ્ઠા બની ગઈ છે તેથી તે અવિવેકી થઈ પડી છે, એથી હવે એને મદને ઉતારે જોઈએ, એના વિરૂદ્ધ આચરવું જોઈએ, આ પ્રમાણે તેઓએ મનમાં વિચાર કર્યો. વિચાર કરીને તેમણે પાંડુરાયને પૂછ્યું કે હે રાજન્ ! અમે જઈએ, એ પ્રમાણે પૂછીને તેઓએ ઉત્પતની નામની વિદ્યાનું આહ્વાન કર્યું, સ્મરણ કર્યુંસ્મરણ કરીને તે ઉત્કૃષ્ટ યાવત વિદ્યાધર સંબંધી ગતિથી ત્યાંથી પૂર્વ દિશા ભણી મુખ કરીને ઉડવા લાગ્યા. (तेणं कालेणं तेणं समएणंधायईसंडे दीवे पुरथिमद्धदाहिणभरहे वासे अमरकंका णाम रायहाणी होत्था तएणं अमरकंकाए रायहाणीए पउमणाभे णामं राया શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ होत्या, महया हिमवंतवण्णओ, तस्सणं पउमनाभस्ल रण्णो सत्तदेवी सयाई ओरोहे होत्या तस्स णं परमनाभस्सरण्णो सुनामे नामं पुत्ते जुवराया यावि होत्या तरणं सेपणा राया अंत अंते उरंसि ओरोहसंपरिवुडे सिंहासनवरगए विहरइ ) તે કાળે અને તે સમયે ઘાતકી ષડ નામે દ્વીપમાં પૂર્વ દિશા તરફના દક્ષિણ ભરત ક્ષેત્રમાં અમરકકા નામે રાજધાની હતી. તે અમરકંકા નામે રાજધાનીમાં પદ્મનાભ નામે રાજા રહેતા હતા. તે રાજા મહા હિમાચલ પ`. તની જેમ તેમજ મહામલય, મદર અને મહેન્દ્રની જેમ બીજા રાજાએ કરતાં વધારે મહત્વ વગેરે ાથી, વૈભવથી અને ઐશ્વર્યાંથી સંપન્ન હતા. આ પોનું સવિસ્તાર વર્ણન પ્રથમ મેઘકુમાર અધ્યયનમાં કરવામાં આવ્યું છે. આ રાજાનું વર્ણન પણ પહેલાંની જેમ જ સમજવું જોઈએ. તે પદ્મનાભ રાજાના રણવાસમાં ૭૦૦ રાણીઓ હતી, સુનાભ નામે તેને પુત્ર હતેા, જે યુવરાજ હતા. એક દિવસની વાત છે કે તે પદ્મનાભ રાજ રણવાસમાં સ્ત્રી પરિવારની સાથે સિંહા સન ઉપર બેઠા હતા. ( तरणं से कच्छुल्लनारए जेणेव अमरकंका रायहाणी जेणेव पउमनाभस्स भवणे तेणेव उवागच्छ, उवागच्छित्ता पउमणाभस्स रण्णो भवणंसि झत्तिवेगेणं समोइए, तरणं से पउमनाभे राया कच्छुल्लं नारयं एज्जमाणं पास, पासित्ता आसणाओ अट्ठे, अभुट्ठित्ता अग्घेणं जाव आसणेणं उवणिमंते, तरणं से कच्छुल्लनारए उदगपरिफासियाए दम्भोपरिपच्चत्थुयाए भिसियाए निसीय जाव कुसलोदतं आपुच्छइ ) તે કચ્છલ નારદ જ્યાં અમરકકા રાજધાની હતી, જ્યાં પદ્મનાભનું ભવન હતું ત્યાં આવ્યા, આવીને તે પદ્મનાભ રાજાના ભવનમાં શીઘ્ર વેગથી ઉતર્યાં. પદ્મનામ રાજાએ જ્યારે કચ્છલ નારદને આવતા જોયા ત્યારે તેઓ પેાતાના આસન ઉપરથી ઊભા થયા અને ઊભા થઇને તેમણે તેને અ યાવત્ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ આસન ઉપર બેસવા માટે વિન'તી કરી. ત્યારપછી તે કચ્યુલ નારદ પાણીના છાંટાઓથી સિંચિત દર્ભના ઉપર પાથરેલા આસન ઉપર બેસીને પદ્મનાભ રાજાને તેઓના પિરવારની કુશળતાના સમાચાર પૂછ્યા. પદ્મનાભ રાજાએ પણ આસન ઉપર સુખેથી બેઠેલા તે કથ્થુલનારદને કુશળ સમાચાર પૂછ્યા. '' ( तरणं से पउमनाभे राया जियगओरोहे जायविम्हए कच्छुल्लणार यं एवं वयासी - तुभं देवाणुपिया ! बहूणि गामाणि जाव गेहाई अणुपविससि, तं अस्थि आई ते कर्हि चि देवाणुप्पिया एरिसए ओरोहे दिट्ठपूच्चे जारिसए णं मम ओरोहे ? तरणं से कच्छुल्लणारए पउमनाभेणं रन्ना एवं वृत्ते समाणे ईसि विहसियं करेइ, करित्ता एवं वयासी-सरिसेणं तुमं पउमणामा ! तस्स अगडद दुरस्स hi देवाणुपिया !: से अगडदुरे ? एवं जहा मल्लिणाए एवं खलु देवाणुप्पिाया !) ત્યારપછી પદ્મનાભ ાજાએ પેાતાના રણવાસના વૈભવને જોઇને આશ્ચય થઇને કચ્યુલ નારદને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે ઘણા ગ્રામ યાવત્ ઘરમાં આવજા કરતા રહે છે। તેા હૈ દેવાનુપ્રિય ! શું તમે પહેલાં કોઈ પણ સ્થાને અને કાઈ પણ દિવસે આવા મારા જેવા રણવાસ જોયા છે? પદ્મનાભ રાજા વડે આ રીતે પ્રશ્ન પૂછાએલા તે કમ્બુલ નારદ હસવા લાગ્યા, હસીને તેઓએ તેમને આ પ્રમાણે કહ્યું કે હે પદ્મનાભ ! તમે તે પ મંડૂક જેવા છે કે જે પેાતાના નિવાસસ્થાન કૂપથી બહારના પ્રદેશ વિષે ચેડુ પણ જ્ઞાન ધરાવતા નથી. કમ્બુલ નારતના વચન સાંભળીને પદ્મનાભે તે કમ્બુલ નારદને પૂછ્યું કે હે દેવાનુપ્રિય ! તે અગડ દરકનું આખ્યાન કેવી રીતે છે? ત્યારે નારદે તેમને મલ્લિ નામે અધ્યયનમાં વર્ણવવામાં આવેલા ગ્રૂપ મહૂક અને સમુદ્ર મંડૂકના વાર્તાલાપ રૂપે તે સપૂર્ણ આખ્યાન તેમને કહી સભળાવ્યુ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ અને ત્યારપછી કચ્છલ તેમને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય! સાંભળે, વાત એવી છે કે (जंबू दीवे दीवे भारहेवासे हथिणाउरे दुवयस्स रण्णो धूया, चूलणीए देवीए अत्तया पंडुस्स मुण्हा, पंचण्हं पंडवाणं भारिया दोवई देवी रूवेण य जाव उक्किट्ठसरीरा, दोवईए णं देवीए छिन्नस्स वि पायंगुट्रयस्स अयं तव अवरोहो सयन्नमपि कलं ण अग्बई त्ति कट्ठ पउमणाभं पापुच्छइ, आपुच्छित्ता जाव पडिगए, तएणं से पउमणाभे राया कच्छुल्लणारयस्स अतिर एयमढं सोचा णिसम्म दोवईए, देवीए स्वेय मुच्छिए ४ दोचईए अज्झोववन्ने जेणेव पोसहसाला તેવું લવાજી ) જંબૂ દ્વીપ નામના પ્રથમ દ્વીપમાં ભારત વર્ષમાં હસ્તિનાપુર નામે નગરમાં કુપદ રાજાની પુત્રી ચૂલની દેવીની આત્મજા, પાંડુ રાજાની ખુષા-પુત્રવધુ પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીદેવી છે. તે રૂપથી યાવતું ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તમારે આ રણવાસ તેના કપાયેલા અંગૂઠાના સેમા ભાગની બરોબર પણ નથી, આ બધું હું વિચારપૂર્વક કહી રહ્યો છું. કદી જેવી નારી કંઈ પણ નથી. આ પ્રમાણે કહીને તે કચ્છન્ન નારદ ત્યાંથી ચાલવા માટે તૈયા થઈ ગયા. તેમણે પદ્મનાભ રાજાને જવા માટે પૂછયું, પૂછીને યાવતુ ત્યાંથી તેઓ પદ્મનાભ રાજાની પાસેથી સત્કૃત થઈને ઉત્પતની વિદ્યાના પ્રભાવથી આકાશને ઓળંગતા જતા રહ્યા. ત્યારપછી તે પદ્મનાભ રાજા કઠુલ નારદના મુખથી આ સમાચારને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને દ્રૌપદી દેવીના રૂપ, યૌવન અને લાવણ્યથી મૂછિત ૪ થઈ ગયા, યાવતું તેમનું મન તેમાં એકદમ ચોંટી ગયું. આ સ્થિતિમાં તેઓ જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. (उवागच्छित्ता पोसहसालं जाव पुव्वसंगइयं देवं एवं बयासी एवं खलु देवाणुप्पिया ! जंबू दीवे दीवे भारहे वासे हथिणाउरे जाव सरोरा तं इच्छामि गं देवाणुप्णिया! दोवई देवी इहमाणियं तएणं पुन्धसंगहए देवे पउमनाभं एवं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ बयासीनो खलु देवाणुविया ! एवं भूयं वा भव्यं वा भविस्सं वा जणं दोवई देवो पंच पंडवे मोत्तण अन्नेणं पुरिसेणं सद्धि ओरालाई जाव, विहरिस्सर ) ત્યાં જઈને તેમણે તે પૌષધશાળાને રજોહરણથી સાફ કરી યાવત્ અષ્ટમ ભકત કરીને પૂર્વ સતિ દેવનું આવાહન કર્યું. દેવ જ્યારે આવી ગયા ત્યારે તેમણે પૂર્વસંગતિક દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જમૂદ્રીપ નામના દ્વીપમાં ભરત વર્ષમાં હસ્તિનાપુર નગરમાં પાંડવાની પત્ની દ્રૌપદીદેવી છે, તે યાવત ઉત્કૃષ્ટ શરીરવાળી છે. એથી હે દેવાનુપ્રિય ! તે દ્રૌપદી દેવીને તમે અહીં લઈ આવે એવી મારી ઇચ્છા છે. પદ્મનાભની આ વાતને સાંભળીને પૂર્વભવના મિત્ર તે દેવે તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવીની સાથે આ જાતનું આચરણ ન પહેલાં થયું છે ન ભવિષ્યમાં થશે અને ન વર્તમાનમાં થવાની શકયતા છે દ્રૌપદી દેવી પાંચે પાંડવે સિવાય બીજા કોઈ પુરૂષની સાથે ઉદાર યાવત્ મનુષ્યભવ સંબંધી કામસુખા લેાગવે આ વાત તદ્ન અસંભવિત છે. ( तहावि य णं अहं तव पियतयाए दोब देवीं इहं हन्यमाणेमि ति वह पउमणामं आपुच्छर, आपुच्छित्ता ताए उक्किट्टाए जाव लवणसमुदं मज्झं मझेणं जेणेत्र हत्थिणाउरे णयरे तेणेव पहारेत्थ गमणाए ) છતાંએ તમને ખુશ કરવા માટે હું દ્રૌપી દેવીને શીઘ્ર અહીં લઇ આવું છું. આમ કહીને તેણે જવા માટે પદ્મનાભ રાજાને પૂછ્યું, પૂછીને તે પેાતાની ઉત્કૃષ્ટ દેવભવ સંબંધી ગતિથી યાવત્ લવણુ સમુદ્રની વચ્ચે થઈને જ્યાં હસ્તિનાપુર નગર હતું તે તરફ રવાના થશે. ( तेणं कालेणं तेणं समएणं हत्थिणाउरे जुहिट्टिले राया, देवईए सद्धिं उप आगासतलंसि सुहषसुत्ते यावि होत्या तरणं से पुनसंगइए देवे जेणेव जुहिद्विल्ले राया जेणेव दोवई देवी तेणेव उबागच्छर ) તે કાળે અને તે સમયે હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિર રાજા અને દ્રૌપદી દેવી મહેલની અગાશી ઉપર સૂતા હતા. તે પૂર્વ સંગતિક દેવ જ્યાં તે યુધિ ષ્ઠિર રાજા અને જ્યાં તે દ્રૌપદી દેવી હતી ત્યાં આવ્યું. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ( उवागच्छित्ता दोवईए दीवीए ओसोवणियं दलय, दलित्ता दोवई देवि frogs, गिव्हित्ता ताए उक्किट्ठाए जाव जेणेव अमरकंका जेणेव पउमणाभस्स भवणे- तेणेव उपागच्छ उवागच्छित्ता पउमणाभस्स भवणंसि असोगवणियाए दोवई देवीं वेइ ठावित्ता ओसोवणि अवहरह, अवहरित्ता जेणेव पउमणाभे तेणेव उवागच्छ, उवागच्छित्ता एवं वयासी-एसणं देवाणुप्पिया मए हत्थिणाउराओ दोवई इह हव्वमाणीया, तब असोगवणियाए चिट्ठइ, अतोपुरं तुमं जाणिसित्ति क जागेव दिसिं पाउन्भूए तामेव दिसिं पडिगए) ત્યાં આવીને તેણે દ્રૌપદીને ગાઢ નિદ્રામાં સૂવાડી દીધી, સુવાડીને તેણે તે દ્રૌપદીને ત્યાંથી ઉડાવી અને ઉડાવીને તે ઉત્કૃષ્ટ દેવભવ સંબંધી ગતિથી ચાલીને યાવતુ જ્યાં અમરકંકા નગરી અને જ્યાં પદ્મનાભ રાજાનું કામવન હતું ત્યાં આત્મ્યા. ત્યાં આવીને તેણે પદ્મનાભના ભવનમાં અશેક–વાટિકામાં દ્રૌપદી દેવીને મૂકી દ્વીધી, મૂકીને તેણે ગાઢ નિદ્રા દૂર કરી દીધી, ગાઢ નિદ્રા દૂર કરીને તે જ્યાં પદ્મનાભ રાજા હતા ત્યાં ગયા. ત્યાં જઇને તેણે તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! હસ્તિનાપુર નગરથી દ્રૌપદી દેવીને હું અહીં લઇ આવ્યા છું, તે તમારી અશેાક-વાટિકામાં છે, એથી હવે તમે જાણા. આ પ્રમાણે કહીને તે દેવ જે દિશા તરફથી પ્રકટ થયા હતા તે જ દિશા તરફ પાછા જતા રહ્યો. ॥ સૂત્ર ૨૫ ૫ तएण सा दावई देवी इत्यादि ॥ ટીકા –(સરળ) ત્યારપછી (સા હોર્ફ લેવી) તે દ્રૌપદી દેવી (તાઓ મુહુર્ત્તરસ ડિવુદ્ધા સમાળી ) એક મુહૂર્ત પછી જાગી અને જાગીને તેણે ( ત મળ અજ્ઞોનાનિય ૬ અમિનાળમાળી વ વયાસી ) તે ભવન અને તે અશક વાટિકાને અપરિચિત જાણીને પેાતાના મનમાં આ જાતના વિચાર કર્યાં કે— શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ ( नो खलु अहं एसे सएमवणे णो खलु एसा अम्हं सगा असोगवणिया, तं ण गज्जइ णं अहं केणई देवेग वा दाणवेण वा किंपुरिसेण वा किन्नरेण वा महो रगेण वा गंधव्वेण वा अन्नस्सरण्णो असोगवणियं साहरियत्ति कट्टु ओहयमण संकप्पा जाव झियायइ ) આ મારૂ ભવન નથી, આ મારી અશોક વાટિકા નથી. કંઈ ખખર પડતી નથી, શું હું ખીજા કોઈ રાજાની અશેાક વાટિકામાં કોઈ દેવ, દાનવ, કિપુરુષ કિન્નર, મહેારગ અથવા તો ગધવ વડે અપહૃત થઇને લઇ જવામાં આવી છું. આ જાતના વિચારેાથી તેનું મન ઉદાસ થઇ ગયું, અનિષ્ટના ચેાગથી તેના મનારથ ભગ્ન થઈ ગયેા અને તે ખેદ-ખિન્ન થઇ ગઈ યાવતુ આ ધ્યાન કરવા લાગી. (तए से पउमणाभे राया व्हाए जाव सव्वालंकारविभूसिए अंते उरपरियालं संपरिवडे, जेणेव असोगवणिया जेणेव दोवई देवी, तेणेव उवागच्छ, उबागच्छित्ता दोवई देवों ओहय० जाव झियायमाणी पास, पासिता एवं वयासी किष्णं तुमं देवाणुपिया ! ममपुत्र्वसंगइएणं देवेणं जंबूदिवाओ २ भारदाओ वासाओ हत्थिणापुराओ नयराओ जुहिडिलस्स रण्गो भवणाओ साहरिया, तं माणं तु देवापिया ! ओहय० जाव ज्ञियादि तुमं मए सद्धिं विपुलाई भोगभोगाई जाव विहराहि ) ત્યારપછી તે પદ્મનાભરાજા સ્નાન કરીને યાવત્ સર્વાલંકારાથી વિભૂષિત થઈને પેાતાના રણવાસ-પરવારને સાથે લઇને જ્યાં અશોક વાટિકા હતી અને તેમાં પણ જ્યાં તે દ્રૌપદી દેવી ખેઠી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે દ્રૌપદી દેવીને અપહતમનઃ સંકલ્પવાળી યાવત્ આત્ત ધ્યાન કરતી જોઈને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે શા માટે અપહતમનઃ સંકલ્પા થઈને યાવત્ આપ્તધ્યાન કરી રહી છે ? ખેડ્ડ−ખિન્ન થઈ રહ્યા છે ! હે દેવાનુપ્રિયે ! મારા પૂર્વભવના મિત્ર દેવ વડે તમે જમૂદ્દીપ નામના દ્વીપના, ભારત વર્ષના હસ્તિનાપુર નગરના સુધિષ્ઠિર રાજાના ભવનથી અપહત થઇને અહીં લાવવામાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ આવી છે. એથી હે દેવાનુપ્રિયે ! તમે અપહતમનઃ સંકલ્પ થઈને યાવત આર્તધ્યાન ન કરે તમે મનુષ્યભવ સંબંધી કામ ભેગે ભેગતાં મારા મહેલમાં રહો, (तएणं सा दोबई देवी पउमणाभं एवं वयासी एवं खलु देवाणुप्पिया ! जंबू होवे दीवे, भारहे वासे बारवइए णयरीए कण्णे णामं वासुदेवे मम पियभाउए परिवसइ, तं जहणं से छण्हं मासाणं मम कूवं णो हव्य मागच्छइ, तएणं अहं देवाणुप्पिया ! जं तुमं वदसि तस्स आणाओवायवयणणिद्देसे चिहिस्सामि तएणं से पउमे दोवईए एयमहँ पडिसुणित्ता २ दोवई देवीं कण्णं तेउरे ठवेइ, तएणं सा दोबई देवी छ? छटेणं अणिक्खित्तेणं आयंबिलपरिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावे माणे विहरइ) - ત્યારપછી દ્રૌપદી દેવીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું કે દેવાનુપ્રિય! સાંભળો, જે બૂદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં દ્વારાવતી નગરીમાં કૃષ્ણવાસુદેવ મારા પ્રિય પતિના ભાઈ રહે છે. તેઓ છ મહીનાની અંદર મારી તપાસ કરતાં કરતાં અહીં નહિ આવી શકે તે ત્યારપછી હે દેવાનુપ્રિય! તમે જેમ કહેશે તેમ કરીશ, હું તમારી આજ્ઞાકારિણે વશવર્તિની બની જઈશ. “શાળા જોવા જળાદ્દેિણે” આ પદોથી આ જાતને અર્થ નીકળે છે. ત્યારપછી પદ્મનાભ રાજાએ દ્રૌપદીના તે કથનને સ્વીકારી લીધું અને તેને કન્યાના અન્તઃ પુરમાં મૂકી દીધી. ત્યાં તે દ્રોપદી દેવી આયંબિલ પરિગ્રહીત છ છઠ્ઠની અન્તર રહિત તપસ્યાથી પોતાની જાતને ભાવિત કરતી રહેવા લાગી. સૂવ ૨૬ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ–(તi ) ત્યારપછી (સે ગુદ્ધિ સાચા ) તે યુધિષ્ઠિર રાજા ( તો મુરજંતરર ) એક મુહૂર્ત બાદ (દવુ માને ) જાગ્યા. અને જાગીને તેમણે (રોવ વીં) દ્રૌપદી દેવીને, ( पासे अपासमाणो सयणिज्जाओ उठेइ, उद्वित्ता दोवईए सव्वओ समंता मग्गणगवेसणं करेइ) જ્યારે પિતાની પાસે જઈ નહિ ત્યારે પોતાની શય્યા ઉપરથી ઊભા થયા અને ઊભા થઈને દ્રૌપદી દેવીની મેર માર્ગણ ગષણા કરી. ( करित्ता दोवईए देवीए कत्थइ सुई वा खुई वा पवत्तिं वा अलभमाणे जेणेव पंडुराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंडुरायं एवं वयासी एवं खलु ताओ ममं आगासतलगंसि सुहपमुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ, केणइ देवेण वा दाणवेण वा किन्नरेण वा किंपुरिसेण वा महोरगेण वा गंधव्वेण वा हिया वा णीया वा अवक्खित्ता वा) । માગણા ગષણ કર્યા બાદ પણ જ્યારે તેમણે દ્રૌપદી દેવીની કેઈપણ રીતે, સામાન્ય ખબર અને ચિહ્ન સ્વરૂપ છીંક વગેરે શબ્દને અથવા તે પ્રવૃત્તિ વિશેષ વૃત્તાંત–ની પણ જાણ થઈ નહિ ત્યારે તેઓ ત્યાં પાંડુરાજા હતા ત્યાં ગયા, ત્યાં જઈને તેમણે પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું કે હે તાત ! જ્યારે હું મહેલની અગાશીમાં સૂઈ રહ્યો હતો ત્યારે મારી પાસે ન જાણે કેણે દ્રૌપદી દેવીનું કઈ દેવે, દાનવે કે કિન્નર કે કિપુરુષે કે મહોરગે કે ગંધ હરણ કર્યું છે. અથવા તે દ્રૌપદી દેવીને કઈયે કૂવામાં કે ખાડામાં નાખી દીધી છે. (હૃચ્છામિ ગં તાગો હોય તેવી સગવો સમંત માન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ તi ) એટલા માટે હે તાત ! હું ચોમેર બધી રીતે દ્રૌપદી દેવીની માગણા અને ગષણ કરવા ઈચ્છું છું. (तए णं से पंडुराया कोडंबियपुरिसे सद्दावेइ, सहावित्ता एवं वयासी गच्छह णं तुम्भे देवाणुप्पिया ! हस्थियाउरे नयरे, सिंघाडगतोयच उक्कचच्चरमहापहपहेसु महया २ सदेणं उग्घोसेमागा २ एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! जुहिडिल्लस्स रण्णो आगासतलगंसि सुहपमुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ, केणइ देवेग वा दानवेर वा किंनरेण वा किंपुरिसेण वा महोरगेण वा गंधव्वेण वा हिया वा नीया वा अवक्खिता वा) આ વાતને સાંભળીને પાંડુ રાજાએ કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેકે હસ્તિનાપુર નગરમાં જાઓ અને ત્યાંના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ આ બધા માર્ગોમાં મેટા સાદે આ જાતની ઘોષણા કરે કે હે દેવાનુપ્રિયે ! સાંભળે, મહેલની અગાશી ઉપર સુખેથી સૂતા યુધિષ્ઠિર રાજાની પાસેથી ન જાણે કઈ દેવે કે દાનવે અથવા તે કઈ કિન્નર કે કિપરુષે અથવા કેઈ મારગે કે ગંધ દ્રૌપદી દેવીનું અપહરણ કર્યું છે કે હરણ કરીને તેને કયાંક મૂકી દીધી છે કે કોઈ કૂવામાં અથવા તે ખાડામાં નાખી દીધી છે. (तं जो णं देवाणुप्पिया ! दोवईए देवीए सुई वा जाव पत्तिं वा परिकहेइ, तस्सणं पंडुराया विउलं अत्थसंपयाणं दाणं दलयइ, ति कट्ठ घोसणं घोसावेह २ हयमाणत्तियं पञ्चप्पिणह, तएणं ते कौटुंबियपुरिसा जाव पञ्चप्पिणंति-तएणं से पंडराया दोवईए देवीए कत्थइ सुई वा जाव अलभमाणे कोंती देवीं सदावेइ ) તે હે દેવાનુપ્રિયે ! જે કંઈ પણ માણસ દ્રૌપદી દેવીની શોધ કરશે યાવત તેના વિષે સવિશેષ સમાચાર જાણીને અમને ખબર આપશે, અમને કહેશે, તેને પાંડુ રાજા ખૂબ જ દ્રવ્ય-ધન આપશે. આ રીતે તમે ઘોષણા કરે અને શેષણ થઈ જવાની અમને ખબર પણ આપો. આ રીતે રાજાની આજ્ઞા સાંભળીને તે કૌટુંબિક પુરૂએ આ પ્રમાણે જ ઘોષણું કરીને તેની ખબર રાજાને આપી ત્યારપછી જ્યારે પાંડુ રાજાએ દ્રૌપદી દેવીની કોઈપણ સ્થાને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રતિ યાવત્ પ્રવૃત્તિ મેળવી નહિ ત્યારે તેમણે કુંતી દેવીને બોલાવી. (નંદા વિ. g૦ વાપી) અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું – (गच्छह णं तुम देवाणुप्पिया ! वारवई नयरिं कण्हस्स वासुदेवस्स एयमg णिवेदेहि, कण्हेणं परं वासुदेवे दोवईए मग्गणगवेसणं करेज्जा अन्नहा न नज्जई, दोवईए देवीए सुती वा खुती वा पवत्ती वा उवलभेज्जा) હે દેવાનુપ્રિયે ! તમે દ્વારાવતી નગરીમાં કૃષ્ણવાસુદેવની પાસે જાઓ અને તેમને આ પ્રમાણે વિનંતી કરે કે સુખથી સુતેલી દ્રૌપદીનું કેઈએ હરણ કરી લીધું છે. હરણ કરીને તેને કયાંક મૂકી દીધી છે અથવા તે કઈ કવામાં કે ખાડામાં નાખી દીધી છે. ન જાણે શું થઈ ગયું છે? કૃષ્ણવાસુદેવ મને ખાત્રી છે કે ચેકસ દ્રૌપદી દેવીની માર્ગણુ ગષણ કરશે નહિંતર દ્રૌપદી દેવીની ઐતિ, ક્ષતિ અથવા પ્રવૃત્તિની જાણ અમને થશે એવી શકયતા જણાતી નથી, (तए ण सा कोंतो देवी पंडुरण्णा एवं वुत्ता समाणी जाव पडिसुणेइ, पडिसुणित्ता, हाया कयवलिकम्मा हथिखंधवरगया हथिणाउर मज्झं मझेणं णिगच्छइ, णिगच्छित्ता कुरुजाणवय मझ मझेण जेणेव सुरद्वजणवए जेणेव बारवई णयरी जेणेव अग्गुज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हथिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एव वयासी) ત્યારપછી પાંડુરાજા વડે આ પ્રમાણે આજ્ઞાપિત થયેલી કુંતી દેવીએ પાંડુરાજાની આજ્ઞાને સ્વીકારી લીધી અને સ્વીકારીને તેણે સ્નાન કર્યું. કાગડા વગેરે પક્ષીઓને અન્નભાગ અર્પીને બલિકર્મ કર્યું ત્યારપછી તે હાથી ઉપર સવાર થઈને હસ્તિનાપુર નગરની વચ્ચે થઈને નીકળી. નકળીને તે કુરૂદેશની વચ્ચે થઈને જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું અને તેમાં પણ જ્યાં અગ્ર ઉદ્યાન હતું કે જેમાં બહારથી આવનારા પથિકે વિશ્રામ માટે રોકાતા હતા-તેમાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ રોકાઈ. ત્યાં જઇને તે હાથી ઉપરથી નીચે ઉતરી અને ઉતરીને તેણે કૌટુબિક પુરૂષોને એલાવ્યા અને ખેાલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે—— (गच्छहणं तुभे देवाणुप्पिया ! जेणेव बारवई णयरी, तेणेव अणुपविसह, अणुपविसित्ता कन्हं वासुदेव करयल० एवं वयह एवं खलु सामी ! तुब्भं पिउच्छा कोंती देवी हत्थणा उराओ नयराओ इह हव्वमागया, तुम्भ दंसणं कखइ, तणं ते कोड बियपुरिसा जाव कहेंति, तरणं कण्हे वासुदेवे कोडुंबिय पुरिसाण अतिए सोच्चा णिसम्म हरिथखंधवरगए हयगय बारवईए य मज्ज्ञ मज्झेण जेणेव कोंती देवी - तेणेव उवागच्छइ ) હે દેવાનુપ્રિયે! ! તમે દ્વારાવતી નગરીમાં જાએ, ત્યાં જઇને કૃષ્ણવાસુદેવને ખ'ને હાથેાની અંજિલ મનાવીને અને તેને મસ્તકે મૂકીને માથું' નીચે નમાવીને નમસ્કાર કરો ત્યારપછી તેમને આ પ્રમાણે વિનંતી કરો કે હૈ સ્વામિન્ ! તમારી પિતૃષ્ણસા-ફાઈ કુંતી દેવી હસ્તિનાપુર નગરથી અત્યારે અહીં આવ્યા છે તે તમને જોવા માગે છે. તે કૌટુબિક પુરૂષોએ કુતી દેવીની આ આજ્ઞાને સ્વીકારીને શ્રીકૃષ્ણ વાસુદેવને આ સમાચારની ખબર આપી દીધી. કૃષ્ણવાસુદેવે કૌટુંબિક પુરૂષાની પાંસેથી આ સમાચારો સાંભળીને તેને હૃદયમાં ધારણ કરીને, હાથી ઉપર સવાર થઈને, ઘે!ડા, હાથી, રથ અને પાય દળેાની સાથે દ્વારાવતી નગરીની વચ્ચે થઈને જ્યાં કુંતી દેવી હતાં ત્યાં આવ્યા. ( उवागच्छित्ता हत्थिखधाओ पच्चोरुहइ पच्चीरुहित्ता कतीए देवीए पायग्गहण करेs, करिता कोंतीए देवीए सद्धिं हत्थवं दुरुहइ, दुरुहित्ता बारवईए णयरीए म मज्झेण जेणेव सए गिहे तेणेव उवागच्छद्द, उवागच्छित्ता, सयं हि अणुपबिसइ, तरण से कहे वासुदेवे कोंती देवी व्हायं कयबलिकम्मं जिमियभुत्तुतरागयं जाव सिहासणवरगय एवं वयासी ) ત્યાં પહાંચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યા અને ઉતરીને કુંતી દેવીને પગે લાગ્યા અને પગે લાગીને કુંતી દેવીની સાથે હાથી ઉપર સવાર થયા. સવાર થઈને જ્યાં પેાતાનું ભવન હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને ભવનની શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ અંદર ગયા. કુંતીએ ત્યાં પહોંચીને સ્નાન કર્યું અને બલિકમ કર્યું. ત્યાર પછી ચાર જાતના આહાર જમીને જ્યારે તે સુખેથી સ્વસ્થ થઈને બેસી ગયા ત્યારે કૃષ્ણ વાસુદેવે તેમને કહ્યું કે (संदिसउ णं पिउच्छा ! किमागमणपओयणं ? तएणं सा को ती देवी कण्हं वासुदेवं एवं वयासी एवं खलु पुत्ता ! हथिणाउरे णयरे जुहिडिल्लस्स आगोसतले सुहपसुत्तस्स पासाओ दोवई देवीण णज्जइ, केणइ अवहिया जाव अवक्खित्ता वा त इच्छामि ण पुत्ता ! दोवईए मग्गणगवेसणं करित्तए) કહો, શા કારણથી તમે અહીં આવ્યા છે ? આ રીતે કૃષ્ણ વાસુદેવના પ્રશ્નને સાંભળીને કુંતી દેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! સાંભળો, હું એટલા માટે અહીં આવી છું કે હસ્તિનાપુર નગરમાં મહેલની અગાશી ઉપરથી સુખેથી સૂતેલા યુધિષ્ઠિરની પાસેથી ન જાણે કે દ્રૌપદી દેવીનું હરણ કરી લીધું છે યાવત કેઈ કૂવામાં એ કે ખાડામાં નાખી દીધી છે. એથી હે પુત્ર ! હું ઈચ્છું છું કે—દ્રૌપદી દેવીની શોધખેળ થવી જોઈએ. (तएणं से कण्हे वासुदेवे कोत पिउच्छिं एवं वयासी जं णवर पिउण्छा दोवइए देवीए कत्थई सुइ वा जाव लभामि तो णं अह पायालाओ वा भवणाओ अद्ध भरहाओ वा, समंतओ दोवई साहत्थि उवणेमित्ति कटु को ती पिउच्छि सकारेइ सम्माणेइ, जाव पडिविसज्जेइ, तएणं सा कोती देवो कण्हेणं वासुदेवेणं पडिविसज्जिया समाणी जामेव दिसि पाउ० तामेव दिसि पडिगया ) ત્યારે કૃષ્ણ વાસુદેવે પિતાના ફેઈ કુંતી દેવીને આ પ્રમાણે કહ્યું કે હે ફાઈ ! હું વધારે શું કહું, દ્રૌપદી દેવીની જે હું કઈ પણ સ્થાને શ્રુતિ, શ્રુતિ અને પ્રવૃત્તિ મેળવી લઈશ તો ભલે તે પાતાળમાં હોય, કોઈના ભવનમાં હોય કે અધ ભરત ક્ષેત્રમાં ગમે ત્યાં કેમ ન હોય તે દ્રૌપદી દેવીને ગમે ત્યાંથી હું લાવી આપને આપીશ તેમ છું. આ પ્રમાણે કહીને તે કૃષ્ણ વાસુદેવે પિતાના ફેઈ પિતૃશ્વસા-કુંતીદેવીને સત્કાર કર્યો અને સન્માન કર્યું. સરકાર તેમજ સન્માન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ કરીને તેમને વિદાય કર્યા', ત્યારપછી તે કુંતીદેવી ત્યાંથી વિદાય મેળવીને જે ક્રિશા તરફથી આવ્યાં હતાં તે જ તરફ પાછાં રવાના થયાં. ॥ સૂત્ર ૨૭ II तपणं से कण्हे वासुदेवे इत्यादि || सूत्र २८ ॥ 6 તા તે છેૢ વાયુરેવે ’ ઇત્યાદિ. ટીકા (તĒ) ત્યારપછી (તે ન્હેં વાયુવેવે) તે કૃષ્ણ વાસુદેવે (ઝોડુ વિચ પુરિતે સર્વે ) કૌટુંબિક પુરુષાને ખેલાવ્યા (સાવિત્તા) એલાવીને ( વં વયાણી) તેમને આ પ્રમાણે કહ્યું કે—( ઇન્દ્ ાં તુક્રમે લેવાનુચિા ચાવતૢ ) હૈ દેવાનુપ્રિયા ! તમે દ્વારવતી નગરીમાં જાએ (ä ના વધુ સદ્દા ઘોરન' ઘોઘાવેતિ નાવ પiિતિ પદુમલા) ત્યાં પાંડુ રાજાની જેમ જ ઘાષણા કા એટલે કે પાંડુ રાજાએ જેમ દ્રૌપદીની શોધ કરવા માટેની દ્રવ્ય આપવાની ઘાષણા હસ્તિનાપુર નગરમાં કરાવી હતી તે પ્રમાણે જ ઘોષણા કરવા માટે કૃષ્ણ વાસુદેવે પેાતાના કૌટુબિક પુરુષોને આજ્ઞા કરી કે તેઓ પશુ દ્વારાવતી નગરીમાં આ પ્રમાણે જ ઘાષણા કરે. પેાતાના રાજાની આજ્ઞા પ્રમાણે તે લેાકેાએ દ્વારવતી નગરીમાં ધેાષણા કરી અને ઘાષણાનું કામ થઈ ગયું છે તેની ખબર પણુ કૃષ્ણે વાસુદેવની પાંસે પહાંચાડી દીધી. અહીં અવશિષ્ટ વર્ણન પાંડુ રાજાનું જેવું છે તે પ્રમાણે જ સમજી લેવું જોઇએ. એટલે કે ઘાષણા કર્યાં પછી પણ પાંડુ રાજાને દ્રૌપદી દેવીની કાઈ પણ જાતની ખબર કે સમાચાર મળ્યા નહિ તે પ્રમાણે કૃષ્ણ વાસુદેવને પણ કાઈ પણ સમાચારા ઘાષણા ખાદ મળ્યા નહિ. ( તળ) ત્યારે ( સે જે વાયુને અનચા 'તો તેકરાર ઓોદ્દે નાવ વિરૂ, મંગળ-જીર્ નાત્ર સમોસરણ ) એક દિવસની વાત છે કે તે કૃષ્ણ વાસુદેવ પેાતાના મહેલની અંદર રણવાસની સ્ત્રીઓની સાથે બેઠા હતા તે વખતે કચ્યુલ નામે નારઢ આકાશ માથી ઉતરીને ત્યાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. (નાર નિમીત્તા વદ્ વાયુ પુરોતિં પુજ, તાં તે જ वासुदेवे कच्छल्लं एवं वयासी, तुमं णं देवाणुप्पिया! बहूणि गामागर जाव अणु. पविससि त अस्थि आई ते कहिं वि दोवईए देवीए सुती वा जाव उवलद्धाago રે કૃત્યે ઇ વાસુદેવે વચારી ) ત્યાં આવીને બેઠા અને બેસીને તેમણે કૃષ્ણ વાસુદેવને કુશળ વાર્તા પૂછી. વાસુદેવે ત્યારે કચ્છલ નારદને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે ઘણું ગ્રામ, આકર વગેરે સ્થાનમાં પરિ. ભ્રમણ કરતા રહે છે, ઘણા ઘરે વગેરેમાં આવજા કરતા રહે છે તે કહો. કોઈ પણ સ્થાને તમને દ્રોપદી દેવીની કૃતિ મળી છે-તેના તમને કોઈ પણ જાતના સમાચાર મળ્યા છે, તેનું કઈ પણ જાતનું ચિહ્ન તમને મળ્યું છે ? આ રીતે કૃષ્ણ વાસુદેવના પ્રશ્નને સાંભળીને કચ્છલ નારદે તે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે – ( एवं खलु देवाणुप्पिया ! अन्नया कयाई धायईसंडे दीवे पुरथिमद्ध दाहिणद्धभरहवासं अमरकंका रायहाणि गए, तत्थणं मए पउमनाभस्स रण्णो भवण सि दोवई देवी, जारिसिया दिट्ठपुव्वा यावि होत्या, तएणं कण्हे वासुदेवे कच्छल्लं एवं वयासी-तुभं चेवण देवाणुप्पिया ! एवं पुब कम्म-तएणं से कच्छुल्ल नारए कण्हेणं वासुदेवेणं एवं वुत्ते समाणे उप्पयणि विज्ज आवाहेइ, आवाहिता जामेव दिसि पाउन्भुर तामेव दिसि पडिगए) સાંભળે, તમને હું બધી વિગત બતાવું છું. હે દેવાનુપ્રિય ! કેઇ એક વખતે હું ધાતકી પંડદ્વીપમાં, પૂર્વ દિશા તરફના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં, અમરકંકા નામે રાજધાનીમાં ગયા હતા. ત્યાં મેં પદ્મનાભ રાજાના ભવનમાં દ્રૌપદી દેવી જેવી એક નારી જોઈ હતી. પણ હું તેને સારી પેઠે ઓળખી શો નહિ અને ન તેનાથી પરિચિત થઈ શકે. નારદની આ વાત સાંભળીને કૃષ્ણવાસુદેવે તેમને કહ્યું કે હે દેવાનુપ્રિય! સૌ પહેલાં તમે જ આ કામ કર્યું છે. ત્યારપછી તે કચ્છલનારદે કૃષ્ણ વાસુદેવની આ વાત સાંભળીને પોતાની ઉત્પતની શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાનું સ્મરણ કર્યું સ્મરણ કરીને પછી તેઓ જે દિશા તરફથી આવ્યા હતા તે જ દિશા તરફ પાછા રવાના થઈ ગયા. ( તcom સે વાસુદેવે દૂ सहावेइ, सहावित्ता एवं वयासी-गच्छ णं तुम देवाणुप्पिया ! हथिणाउर' पडुस्स રઘળો પ્રચRટું નિવેહિ ) ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવ્યા અને બેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ-અને ત્યાં પાંડુ રાજાને આ પ્રમાણે કહો કે– (एवं खलु देवाणुप्पिया! धायइसंडे दीवे पुरथिमद्धे अमरकंकाए राय हाणीए पउमणाभा भवर्णसि दोवईए देवीए पत्ती उवलद्धा-त' गच्छंतु पंच पंडवा चाउरगिणोए सेणाए सद्धि' संपरिवुडा पुरथिमवेयालीए ममं पडिवाले माणा વિતંતુ) હે દેવાનુપ્રિય ! ધાતકી વંડ નામે દ્વીપમાં પૂર્વ દિશા તરફના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં વિદ્યમાન અમરકંકા નામની રાજધાનીમાં પદ્મનાભ રાજાના ભવ નમાં દ્રૌપદી દેવીના વાવડ મળ્યા છે તે હવે પાંચે પાંડ ચતુરંગિણી સેનાની સાથે પ્રયાણ કરીને લવણ સમુદ્રના પૂર્વ કિનારા ઉપર પહોંચીને મારી પ્રતીક્ષા કરે. (तएणं से दूर जाव भणइ, पडिवाले माणा चिद्वह ते वि जाव चिति, तएणं से कण्हे वासुदेवे कोडुबिय पुरिसे सद्दावेइ सदावित्ता एवं वयासी गच्छह णं तुम्भे देवाणुपिया! सन्नाहियं भेरिं ताडेह ते वि तोडे ति, तएण' से सण्णाहियाए भेरीए सदं सोच्चा समुद्दविजयपामोक्खा, दस दसारा जाव छप्पण्णं बल वय साहस्सीओ सन्नद्धबद्धजाव गहियाउहपहरणा अप्पेगइया हयगया, गयाया, जोव वगुरापरिक्खित्ता जेणेव सभा सुहम्मा जेणेव कण्णे वासुदेवे तेणेव उवागच्छद) આ રીતે પિતાના રાજા કૃષ્ણ વાસુદેવની આજ્ઞા મેળવીને તે દૂત હસ્તિનાપુર તરફ રવાના થયો. ત્યાં પહોંચીને તેણે પાંડુ રાજાને બધા સમાચાર કહી સંભળાવ્યા. પાંચે પાંડવો દૂતના મુખથી આ સમાચાર સાંભળીને પિતાની ચતુરંગિણ સેના સાથે ત્યાંથી પ્રયાણ કરીને લવણ સમુદ્રના પૂર્વ કિનારા ઉપર પહોંચીને ત્યાં કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરતા રોકાઈ ગયા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષને બેલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ કે હે દેવાનુપ્રિયે ! તમે સુધર્મા સભામાં જાઓ, ત્યાં જઈને તમે સોનાહિકી ભેરી વગાડે, તે કૌટુંબિક પુરુષોએ પણ તે પ્રમાણે જ આજ્ઞાનું પાલન કર્યું. સુધમ સભામાં જઈને તેઓએ સાંનાહિક ભેરી વગાડી. સોનાહિકી ભરીને અવાજ સાંભળીને સમુદ્રવિજય વગેરે દશ દશોં યાવત્ પ૬ હજાર પ્રમિત બળવીર પુરૂષ કવચ વગેરેથી સુસજજ થઈને યાવત આયુધ પ્રહરણને લઈને તૈયાર થઈ ગયા. અહીં યાવત શબ્દથી “સાહિતશતનવર્દૂ, વાદ્ધ રૈવેચવૈદ્ધાવિવિમવરહ્મપટ્ટાઃ” આ પાઠને સંગ્રહ થયો છે. આ શબ્દની વ્યાખ્યા આ અધ્યયનમાં જ પહેલાં કરવામાં આવી છે. આમાં કેટલાક ઘેડાઓ ઉપર, કેટલાક હાથીઓ ઉપર બેસીને તેમજ કેટલાક માણસોના સમૂહથી પરિવૃત થઈને જ્યાં તે સુધર્મા, સભા અને જયાં કૃષ્ણ-વાસુદેવ હતા ત્યાં આવ્યા. (उवागच्छित्ता करयल जाव वद्धाति, तएणं कण्हे वासुदेवे हत्थि खंधवरगए सकोरेंटमल्लदामेणं छत्तेणं० सेयवर हयगय महया भडचडगरपहकरेणं वारबईए णयरीए मज्झं मज्ज्ञेणं णिगच्छइ जेणेव पुरथिमवेयाली तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंचहिं पंडवेंहि सद्धिं एगयओ मिलइ, मिलित्ता खंधावारणिवेसं करेइ, करित्ता पोसहसालं अणुपविसइ, अणुपविसित्ता, सुट्ठियं देवं मणसिं करेमाणे २ चिट्ठइ, तएणं कण्हस्स वासुदेवस्स अट्ठमभत्तंसि परिणममाणं सि सुडिओ आगओ भणदेवाणुप्पिया ! जं मए कायव्वं ) ત્યાં પહોંચીને તે બધાએ બંને હાથ જોડીને બહુ જ વિનમ્રતાથી નમસ્કાર કરતાં વિજય શબ્દથી તેમને વધામણી આપી. ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ હાથી ઉપર સવાર થયા. સવાર થતાં જ છત્રધારીઓએ તેમની ઉપર કરંટ પુષ્પોની માળાથી શોભતું છત્ર તાર્યું તેમજ ચામર ઢાળનારાઓએ ચામર ઢળવાની શરૂઆત કરી. આ પ્રમાણે ઘોડા, હાથી, રથ અને પાયદળથી પરિવૃત્ત થયેલા તે કૃષ્ણ-વાસુદેવ મહાભટોના સમૂહની સાથે સાથે દ્વારાવતી નગરીની વચ્ચે થઈને પસાર થયા અને જ્યાં તે લવણું સમુદ્રને પૂર્વ કિનારે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૧૭. Page #225 -------------------------------------------------------------------------- ________________ હતા ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓ પાંચે પાંડવાની સાથે એક સ્થાને એકત્ર થયા. એકત્ર થઇને તેમણે પેાતાના સૈન્યના પડાવનું સ્થાન નક્કી કર્યુ”. સ્થાન નક્કી કરીને તેઓ પૌષધશાળામાં પ્રવિષ્ટ થયા. ત્યાં જઈને તેઓએ લવણુ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનું સ્મરણ કર્યું. ત્યારખાદ જ્યારે કૃષ્ણવાસુદેવને અષ્ટમ ભક્ત પૂરા થઈ રહ્યો હતેા, ત્યારે તે સુસ્થિત દેવ તેમની પાસે આવ્યે અને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! ખેલે, મારા લાયક શું કામ છે ? ( तरणं से कण्हे वासुदेवे सुट्ठियं एवं वयासी एवं खलु देवाणुप्पिया । दोवईदेवी, जात्र पउमनाभस्स भवणंसि साहरिया, तरणं तुमं देवाणुपिया मम पंच पंडवेहिं सद्धिं अपछट्टस्स छण्हं रहाणं लवणसमुद्दे मग्गं वियरेहि, जणं अहं अमरकंका रायहाण दोवईए कूवं गच्छामि, तरणं से मुट्ठिए देवे कण्ह वासुदेवं एवं बयासी कि देवाणुपिया ! जहा चेव पउमणाभस्त रनो पुव्वसंगणं देवेणं दोबई जाव संहरिया, तहा चैव दोवई देवि धायईसंडाओ दवाओ भारहाओ जाब हत्थिणापुरं साहरामि, उदाहु पउमणाभं रायं सपुरबलवाहणं लवणसमुद्दे पक्खिवामि ? ) " ત્યારે કૃષ્ણ વાસુદેવે તે સુસ્થિત દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! સાંભળેા, દ્રૌપદી ધ્રુવી યાવત્ પદ્મનાભના ભવનમાં હરણુ કરાઈને રાખ વામાં આવી છે. એટલા માટે હે દેવાનુપ્રિય ! તમે આત્મષષ્ટ? મારા તેમજ પાંચે પાંડવાના છ રથાને લવણ સમુદ્રમાં થઇને પસાર થવા માટે માગ આપે. એટલે કે પાંચે પાંડવાના અને છઠ્ઠા મારા આમ છએ રથાને પસાર થવા માટે રસ્તા આપે. જેથી હું દ્રૌપદી દેવીને પાછા લાવવા માટે અમરક કા રાજધાનીમાં જઈ શકે. ત્યારે સુસ્થિત દેવે તે કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! પદ્મનાભ રાજાના પૂર્વસંગતિક દેવે જેમ દ્રૌપદી દેવીનું યાવત્ હરણ કર્યુ” છે, તેમજ હું પણ દ્રૌપદી દેવીને ધાતકી ખડદ્વીપના ભરત ક્ષેત્રમાંથી યાવતુ હસ્તિનાપુરમાં હરણ કરીને લાવી શકું તેમ છું' અને જો શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ તમારી આજ્ઞા હોય તેા નગર, સૈનિક અને વાહન લવણુસમુદ્રમાં ડુખાડી શકું તેમ છું. (તળું ન્હે વયાણી) ત્યારે કૃષ્ણ-વાસુદેવે તે સ્વસ્તિક દેવને આ સહિત પદ્મનાભ રાજાને વાસુનેવે મુદ્રિય તેવું વં પ્રમાણે કહ્યું કે— ( माणं तुमं देवाणुपिया ! जाव साहराहि तुमं णं देवाणुपिया ! लवणसमुड़े अप्पछट्टस्स छण्डं रहाणं लवणसमुदे मग्गं वियराहि सयमेव णं अहं clasए कूवं गच्छामि, तरणं से सुट्ठिए देवे कण्हं वासुदेवं एवं क्यासी, एवं होउ, पंच पंडवेहिं सद्धिं अप्वछट्टस्स छण्हं रहाणं लवणसमुद्दे मग्गं वियर, तरणं से कहे वासुदेवे चाउरंगिणी सेणं पडिबिसज्जेइ, पडिविसज्जित्ता पंचहि पंडवेहिं सद्धि अछछहिं रहेहिं लवणसमुद्द मज्जं मज्झेण वीइवयह, वीइवइत्ता जेणेव अमरकंका राहाणी, जेणेव अमरकंकाए अग्गुज्जाणे तेणेव उवागच्छ ) ' હે દેવાનુપ્રિય ! તમે આ પ્રમાણે કરવાની તસ્દી લે નહિ એટલે કે પદ્મનાભના ભવનમાંથી દ્રૌપદી દેવીનું હરણ કરો નહિ તેમજ પદ્મનાભ રાજાને નગર, સૈનિક અને વાહન સહિત લવણુ સમુદ્રમાં ફેકે! પણ નહિ. તમે તે હૈ દેવાનુપ્રિય ! ફક્ત અમારા છએ રથા માટે લવણુ સમુદ્રમાં માગ આપે. ત્યાં જઈને હું જાતે જ દ્રૌપદી દેવીને ત્યાંથી પાછી લઈ આવીશ. એટલે કે હું જાતે જ દ્રૌપદી દેવીને લેવા માટે જઇશ. ત્યારે તે સુસ્થિત દેવે કૃષ્ણવાસુદેવને કહ્યું કે સારૂં, આમ જ કરે. આ પ્રમાણે કહીને તેણે આત્મષષ્ટના છએ શેાને લવણુ સમુદ્રમાં રસ્તા આપ્યા. ત્યારપછી કૃષ્ણુ-વાસુદેવે પેાતાની ચતુર’ગિણી સેનાને ત્યાંથી પાછી વળાવી દીધી અને પાછી વળાવીને તેએ પાચે પાંડવાની સાથે છએ રથાને એક પેાતાના રથને અને પાંચ પાંડવેાના રથનેલઈને લવણુ સમુદ્રની વચ્ચે થઇને પસાર થવા લાગ્યા. આમ પસાર થતાં તેએ જ્યાં અમરકકા રાજધાની અને તેમાં પણ જ્યાં તે અગ્રોદ્યાન હતું ત્યાં પહોંચ્યા. ( ડુવા છિત્તા ર ૢ વેર્ ) ત્યાં પહેાંચીને તેમણે પેાતાના રથને ઊભેા રાખ્યા. (ठवित्ता दारुयं सारहिं सदावेइ, सदावित्ता एवं वयासी, गच्छद णं तुमं देवाशुपिया ! अमरकंका रायहाणीं अणुपविसाहि २ पउमणाभस्स रण्णो वामेणं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ पाएणं पायपीढं अक्कमित्ता कुत्तग्गेणं लेहं पणामेहि, तिवलियं भिउडि पिडाले साहद्दु आसुरुत्ते रुटे कुद्धे कुविए चंडिक्किए एवं क्यासी हं भो पउमणाहा ! अपत्थियपत्थिया ! दुरंतपंतलक्खणा ! हीणपुण्णचाउदसा ! सिरि हिरिधी परिवज्जिया ! अज्ज ण भवसि किन तुम ण याणासि, कण्हस्स वासुदेवस्स अहवणं जुद्धसज्जे णिगच्छाहि ) રથને ઊભું રાખીને, ત્યાં જ રથને મૂકીને દારૂક સારથિને બોલાવ્યો. અને બેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે અમરકંકા રાજધાનીમાં જાઓ અને ત્યાં જઈને પદ્મનાભ રાજાના પાદપીઠને ડાબા પગથી આકમિત કરીને કુંતન અગ્ર ભાગથી તેને પત્રિકા આપ. પત્રિકા આપીને તમે પિતાની ભમ્મર ચઢાવીને, એકદમ લાલચોળ થઈને રૂટ, કુપિત અને કૃદ્ધ થઈને ક્રોધના આવેશમાં આવીને તેને આ પ્રમાણે કહો કે અરે એ પદ્મનાભ ! અપ્રાર્થિત પ્રાર્થિત! મરણ વાંછક ! ટુરત પ્રાંત લક્ષણ! (નીચ વિચારો તેમજ નીચ લક્ષણે યુક્ત) અમને એમ લાગે છે કે તું અલબ્ધ પુણ્ય ચાતુર્દશિક જન્મવાળે છે, એટલે કે તું ચૌદશને દિવસે જ નથી કેમકે ચૌદશને દિવસે ઉત્પન્ન થનારી વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. તું શ્રી, હી અને બુદ્ધિ વગરને છે. બરાબર સાંભળી લે કે આજે કાં તો તુ નહિ કે કાં હું નહિ. તને એટલી પણ ખબર નથી કે આ દ્રૌપદી દેવી કૃષ્ણ–વાસુદેવની બહેન છે-કે જેને તે હરણ કરાવીને અહીં મંગાવી છે. હવે જે તે પોતાનું ભલું ઈચ્છતે હેય તે તું આ હરણ કરાવીને પિતાને ત્યાં રોકી રાખેલી દ્રપદી દેવીને કૃષ્ણ-વાસુદેવની પાસે જઈને પાછી સોંપી દે. નહિતર યુદ્ધના માટે તૈયાર થઈને બહાર મેદાનમાં આવી જા.( i È:વાયુવે) આ કૃષ્ણવાસુદેવ ( पंचहिं पंडवेहि अप्पछट्टे दोवई देवीए कूवं हब्ब मागए, तएणं से दारुए શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૨૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ सारही कण्णं वासुदेवेणं एवं वृत्ते समाणे हट्टतुट्ठे जाव पडणे पडिणित्ता, अमरकंका रायहाणि अणुपचिसह, अणुपविसित्ता जेणेव परमनाहे तेणेव उवागच्छ, उवागच्छित्ता, करयल जाव बद्धावेत्ता एवं वयासी- एस णं सामी मम विणयपडिवित्ती, इमा अन्ना मम सामिस्स समुहाणत्ति त्ति कट्टु आसुरुते वामपारणं पायपीढं अणुक्कमइ ) પાંચે પાંડવેાની સાથે આત્મષષ્ટ થઈને દ્રૌપદી દેવીને લેવા માટે અત્યારે આવી ગયા છે. આ પ્રમાણે કૃષ્ણ-વાસુદેવ વડે કહેવામાં આવેલાં વચને સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થઈને તે દારુક સારથીએ તેમની આજ્ઞા સ્વીકારી લીધી, સ્વીકારીને તે અમરકંકા રાજધાનીમાં પ્રવિષ્ટ થયા. પ્રષ્ટિ થઇને તે જ્યાં પદ્મ નાભ રાજા હતા તેમની પાસે જઇને સૌ પહેલાં તેણે ખંને હાથેાની અલિ બનાવીને અને તેને મસ્તકે સૂકીને નમસ્કાર કર્યાં અને જય વિજય શબ્દોથી રાજાને વધામણી આપી. ત્યારપછી તેણે આ પ્રમાણે કહેવાની શરૂઆત કરી કે હે સ્વામી! આ તે મારી વિનય પ્રતિપત્તિ છે. દૂતની ફરજ બજાવતાં મે' વિનયેાપચાર માટે નમસ્કાર કર્યો છે તેમજ જય વિજય વિજય શબ્દો દ્વારા તમને વધામણી આપી છે. પરંતુ મારા સ્વામીએ તેમના મુખથી તમારે માટે જે કઈ આજ્ઞા આપી છે તે કઇંક બીજી જ અને તે આ પ્રમાણે છે કેદ્ભુત આમ કહીને એકદમ ક્રોધમાં લાલચેાળ થઈ ગયેા અને ડાખા પગથી તેના પાદાસન ઉપર ચઢી ગયા. ( બનમિત્તા ) ચઢીને (તજ્ઞેળ છેä પળામર્ ) તેણે રાજાને કુત (ભાલા ) ના અગ્રભાગથી પત્રિકા આપી. (વળત્તિř જ્ઞાન ' વમાનવ ) પત્રિકા આપીને યાવત કૃષ્ણ-વાસુદેવ પાંચે પાંડવેાની સાથે અહીં દ્રૌપદી દેવીને લેવા માટે અત્યારે આવ્યા છે. આ જાતના બધા સમાચારે તેને કહી સંભળાવ્યા. (तरण से पउमणाभे दारुयेणं सारहिणा एवं वुत्ते समाणे आसुरुते त्ति बलि भिउडि निडाले साट्टु एवं क्यासी-गो अपिणामि, णं अहं देवाणुपिया ! શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ कण्डस्स वासुदेवस्स दोवई, एसणं अहं सयमेव जुद्धसज्जो णिगच्छामि त्ति कटु दारुयं सारहिं एवं वयासी-केवलं भो ! रायसत्थेसु दूये अवज्झे त्ति कटूटु असकारिय असम्माणिय अवद्दारेणं णिच्छुभावेइ) દારુક સારથિના આ પ્રમાણે વચને સાંભળીને પદ્મનાભ એકદમ ક્રોધમાં લાલચોળ થઈ ગયા. અને ભમ્મરે ચઢાવીને આ પ્રમાણે કહેવા લાગ્યું કે હે દેવાનુપ્રિય! હું કૃષ્ણ-વાસુદેવને દ્રૌપદી કોઈપણ સ્થિતિમાં સેંપવા તૈયાર નથી. એના માટે હું અત્યારે પણ યુદ્ધ કરવા તૈયાર છું. આ પ્રમાણે કહીને તેણે દારુક સાથીને કહ્યું કે અરે ! રાજનીતિના શાસ્ત્રોમાં દૂત અવધ્ય કહેવામાં આવ્યું છે એથી તને જ કરું છું. આ પ્રમાણે કહીને તેણે ફતને અસત્કૃત અને અસંમાનિત કરીને પાછલા બારણેથી બહાર કઢાવી મૂક્યો. (तएणं दारुए सारही पउमणाभेणं असक्कारिय जाव णिच्छूढे समाणे जेणेव कण्णे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल० कण्हं जाव एवं वयासी-एवं खलु अहं सामी ! तुमं वयणेणं जाव णिच्छुभावेइ ) આ પ્રમાણે જ્યારે તે દારુક સારથિ પદ્મનાભ રાજા વડે અસત્કૃત યાવત અસંમાનિત થઈને બહાર કઢાવી મૂકાયે ત્યારે તે ત્યાંથી બહાર આવીને જ્યાં કુણ-વાસુદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે બંને હાથેથી અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામીપદ્મ નાભ રાજાને મેં જ્યારે તમારો સંદેશ કહી સંભળાવ્યું. ત્યારે સાંભળતાંની સાથે જ તે ફોધમાં ભરાઈને “હું દ્રૌપદી દેવી પછી આપીશ નહિ, યાવત દત અવધ્ય હોય છે.” વગેરે વચનેથી અસકૃત તેમજ અસંમાનિત કરીને મને તેણે પિતાના ભવનના પાછલા બારણેથી બહાર કઢાવી મૂક્યા છે. જે સૂ. ૨૮ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ तपणं से पउमणाभे इत्यादि ટીકા –(સળ) ત્યારપછી (àવકમળામે) તે પદ્મનાભ રાજાએ (ચવાલય સાવેર્ ) પેાતાના સૈન્ય નાયકને ખેલાવ્યા. ( સāાવિત્તા ) અને ખેલાવીને તેને ( પż વચાણી ) આ પ્રમાણે કહ્યું કે (ત્તિામેનો રેવાનુયા ! આમિત્તે દસ્વિચન ઢિલ્પેક્ ) હે દેવાનુપ્રિય ! તમે સત્વરે પ્રધાન હસ્તિરત્નને સુસજ્જ કરો. ( તયાળાંતર ૨ નં સે બનવા છેયાચિત્રીતમરૂવિજ્ઞ—ળા વિન્ધેદિ નિકળેન્દ્િ નાય વગેરૂ ) ત્યારપછી તે સૈન્ય નાયકે નિપુણ કલાશિક્ષ કના ઉપદેશથી જેમણે વિશિષ્ટ રચના માટે બુદ્ધિ તેમજ કલ્પના શક્તિ મેળવી છે, તેમજ શ્રૃંગાર કલામાં જેએ અતીવ ચતુર છે તેવા માણસે વડે હસ્તિરત્નને સુસજ્જિત કરાબ્યા. જ્યારે સત્વરે તેમણે તે હસ્તિરત્નને ચમકતા નિર્મળ વેષથી પરિવષિત કરી દીધા-વષાચ્છાદન વડે આચ્છાદિત કરીને સુશાભિત કરી દીધા એટલે કે ઝૂલ વગેરે નાખીને ખહુજ સરસ રીતે સુસજ્જિત કરી દીધે તેમજ ઘંટ, આભરણા વગેરેથી તેને અલંકૃત કરી દીધા. ત્યારે તે સૈન્ય નાયક તે હસ્તિરત્નને લઇને પદ્મનાભ રાજાની પાસે ગયા. - (तरण से पउमणाभे सन्नद्ध० अभिसेय० दूरुहइ दुरूहित्ता हयगय जेणेव कहे वासुदेवे तेणेव पहारेत्थ गमणाए, तरणं से कण्हे वासुदेवे पउमणाभरायाणं एज्माणं पास, पासित्ता ते पंच पंडवे एवं वयासी ) ત્યારપછી તે પદ્મનાભ રાજા કવચ તેમજ ખીજા શસ્ત્રોથી સજ્જ થઈને તે પ્રધાન હસ્તિરત્ન ઉપર સવાર થઇ ગયા અને સવાર થઈને ઘેાડા, હાથી, રથ અને પાયદળ સેનાને સાથે લઇને કૃષ્ણ-વાસુદેવ હતા તે તરફ રવાના થા. કૃષ્ણ-વાસુદેવે જ્યારે પદ્મનાભ રાજાને આવતા જોયા ત્યારે તેને જોઇને પાંચે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ પાંડવેને આ પ્રમાણે કહ્યું-( હૈં મો ફરવા ! fi સુમેરકનનામેળ વૃદ્ધિ जुज्झिहि उयाहु पेच्छिहिह ? तरणं ते पंच पंडवा कण्ह वासुदेव एवं वयासी) ૐ વત્સ ! શું તમે પદ્મનાભ રાજાની સાથે મેદાને ઉતરશેા ? કે ફક્ત યુદ્ધને જોશે!! ત્યારે તે પાંડવાએ કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે: - ( अम्हेणं सामी ! जुज्झामो, तुन्भे पेच्छह, तरणं पंच पंडवे सन्नद्ध जाव पहरणा रहे दुरूहंति, दुरूहित्ता जेणेव पउमणाभे राया तेणेव उवागच्छंति, उवागच्छत्ता एवं वयासी, अम्हे वा पमणाभे वा रायत्ति कट्टु पउमणाभेणं सद्धि संपलग्गा याfव होत्था ) હે સ્વામી ! અમે તે યુદ્ધ ખેડીશુ, તમે અમારા યુદ્ધને જુએ. ત્યારપછી તે પાંચે પાંડવા કવચથી સુસજ્જ થઈને આયુધ પ્રહરાને લઇને પેાત પેાતાના રથા ઉપર સવાર થઈ ગયા. સવાર થઈને તેઓ પદ્મનાભ રાજા તરફ રવાના થયા. પદ્મનાભ શજાની પાંસે પહોંચીને તેણે આ હું આજે કાં તે અમે નહિં અને કાં પદ્મનાભ નહિં, ” પદ્મનાભ રાજાની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પ્રમાણે કહ્યું કે આમ કહીને તે ---- ( तरणं से पउमनाभे राया ते पंच पंडवे खिप्पामेव इयमहियपवरं नित्रडिय जाव पडिसेहिया समाणा, अत्थामा जाव अधारणिज्जति कटूड जेणेव hot वासुदेवे तेणेव उवा०, तरणं से कण्हे वासुदेवे ते पंच पंडवे एवं वयासी कहणं तुभे देवाणुपिया ! पउमनाभेणं रन्ना सद्धिं संपलग्गा ? तरणं ते पंचपंडवा कण्हें वासुदेवं एवं वयासी एवं खलु देवाणुपिया ! अम्हे तुम्भेहि अन्भणुनाया समाणा सन्नद्ध० रहे दुरूहामो २ जेणेव पउमणाभे जाव पडिसेहेइ ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ત્યારપછી પદ્મનાભ રાજાએ તે પાંચે પાંડવાને ઘેાડા વખતમાં જ પીડિત ઘેાડાઓવાળા તેમજ નિાતિત પ્રશસ્ત ચિહ્નધ્વજ પતાકાવાળા બનાવી દીધા યાવત એક દિશામાંથી બીજી દિશા તરફ જઈ શકે નહિ તેમ તેઓએ રસ્તા રાકી લીધેા. અથવા તે એક દિશામાંથી ત્રીજી દિશા તરફ ભગાડી મૂકયા. આવી ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિમાં લાચાર થઈને યાવત્ યુદ્ધભૂમિમાં પેાતાની જાતને ટકાવી શકવામાં પણ અસમર્થ જાણીને પાંચે પાંડવા જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં પહોંચતાં જ કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવાને આ પ્રમાણે કહ્યું કે તમે લેાકેા પદ્મનાભ રાજાની સાથે યુદ્ધૃરત થઈને પરાજીત થઇ ગયા છે ? ત્યારે તે પાંચે પાંડવાએ કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! અમે બધા આપતી આજ્ઞા મેળવીને કવચ વગેરેથી સુસજ્જિત થઈને રથા ઉપર સવાર થયા. સવાર થઇને અમે જ્યાં પદ્મનાભ રાજા હતા ત્યાં ગયા. ત્યાં પહાંચીને અમે બધા તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને તેને પરિણામે અમે હારી ગયા છીએ. હાર પામીને અમે એવી ભય'કર પરિસ્થિતિમાં સપડાઇ ગયા હતા કે જેથી એક દિશા તરફથી બીજી દિશા તરફે જવામાં પણ અસ થઈ ગયા અથવા તે તેણે અમને એક દિશામાંથી ખીજી દિશા તરફ ભગાડી મૂકયા છે. ( સળ' હૈ ળ્યે વાયુર્વે તે વં. વં. ) ત્યારે કૃષ્ણ વાસુદેવે તે પાંચ પાંડવાને આ પ્રમાણે કહ્યું કે— ( जणं तुभे देवाणुपिया ! एवं वयंता अम्हे णो पउमणामे राय त्ति कट्टु पउमनाभेणं सद्धिं संपलग्गं ताओ णं तुब्भे णो परमणाहे, हयमहियपवर जाव पडिसेहते, तं पेच्छहणं तुब्भे देवाणुपिया ! अहं जो पउमणाभे रायत्ति कट्टु पउमनाभेणं रन्ना सद्धिं जुज्झामि रहं दुरूहइ, दुरुहित्ता जेणेव पउमणाभे राया तेणेव उवागच्छड, उवागच्छित्ता सेयं गोखीरहारधवलंतणसोल्लियसिंदुवार कुंदेंद्र सन्निगासं निययवलस्स हरिसजणणं रिउसेण्णविणासकरं पंचजणं संखं परामुस ) હે દેવાનુપ્રિય ! તમે તે પહેલેથી જ આ પ્રમાણે કહેતા હતા કે અમેજ જીતીશુ, પદ્મનાભ રાજા જીતશે નહિ. અને આ પ્રમાણે વિચાર કરીને જ તમે લેાકેાએ પદ્મનાભ રાજાની સાથે યુદ્ધની શરૂઆત કરી હતી, આવી પરિસ્થિમાં તા તમારે જીત મેળવવી જોઇએ, પદ્મનાભ રાજાની જીત નહિ થવી જોઈએ. તમે લેાકેા તેને પીડિત ઘેાડાએવાળે મનાવત, તમને તે નહિ પણ આ ખધી તમારી મનની ઇચ્છા સફળ થઈ શકી નહિ. એથી હે દેવાનુપ્રિયા ! હવે જુએ, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ તેની સાથે હું હવે મેદાને પડું છું. આમાં વિજય મને જ પ્રાપ્ત થશે, પદ્મનાભ રાજાને નહિ. આમ કહીને કૃષ્ણ-વાસુદેવ રથ ઉપર સવાર થઈ ગયા અને સવાર થઈને જ્યાં પદ્મનાભ રાજા હતા ત્યાં પહોંચ્યા ત્યાં પહેાંચીને તેમણે પેાતાના પાંચજન્ય સફેદ શ`ખને-કે જે તેમની સેના માટે હર્યોત્પાદક તેમજ શત્રુઓની સેના માટે સંહાર રૂપ હતા તથા ગાયના દૂધ અને હારના જેવા સફેદ હતા-હાથમાં લીધેા. તે શંખની કાંતિ મલ્લિકા નિશુઠી કુદ પુષ્પ અને ચન્દ્ર જેવી હતી. ( પામુસિત્તા મુદ્દાચપૂર્િત કરે) લઈને તેમણે મુખથી વગાડયા. ( તળ તલ પણમળાક્ષ્મ તેન...સવરમેળ' વરૂમા ચ ગાય ઉત્તે િ ) તે વખતે તે પદ્મનાભ રાજાની સેનાને ત્રિભાગ શખના શબ્દથી જ હત થઈ ગયેા, થિત થઈ ગયા યાવત્ એક દિશા તરફથી ખીજી દિશા તરફ નાશી ગયા. (તળ સે જ્યે વાયુરેને ધનુ' પરમુન, વેઢો ષનુ પૂરે, વૃત્તિા ધનુÇä રે ) ત્યારપછી કૃષ્ણ-વાસુદેવે ધનુષ ઉઠાવ્યું. આ ધનુષનું વર્ણન જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિમાં કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુએએ ત્યાંથી જાણી લેવું જોઇએ. ઉડાવીને તેઓએ તેની ઉપર પ્રત્ય’ચા ચઢાવી. ત્યારપછી ધનુષને ચઢાવ્યું અને તેનાથી શબ્દ થયે— ( तणं तस्स उमनाभस्स दोच्चे बलइभाए तेणं धणुसदेणं हयमहिय जाव पडिसेहिए, तपणं से पउमणाभे राया तिभागवलावसे से अस्थामे अचले, अवीरिए अपुरिसक्कारपरक्कमे अधारणिज्जत्ति कट्टु सिग्धं तुरियं जेणेव अमरकंका तेणेव उवागच्छइ ) તે પદ્મનાભ રાજાની સેનાના ત્રીજો ભાગ તે ધનુષના શબ્દથી જ હત થઈ ગયા, થિત થઈ ગયા, તેની પ્રવર ચિહ્ન-સ્વરૂપ ધ્વજા પતાકાએ બધી પડી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૨૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ ગઈ યાવત્ તે સેનાના ભાગ એક દિશા તરફથી બીજિદશા તરફ નાશી ગયે.. અથવા તેા તે નાશી જવામાં પણ અસમથ થઈ ગયા. ત્યારપછી ત્રીજા ભાગ જેટલી સેના જ જેની પાસે રહી છે એવા તે પદ્મનાભ રાજા સાવ નિર્માંળ થઈ ગયા, પર્યાપ્ત સૈન્ય રહિત થઈ ગયા અને આંતરિક શક્તિ-ઉત્સાહ રહિત થઇ ગયા. તે પૌરૂષ પરાક્રમ વગરના થઈ તે રણભૂમિમાં ટકી શકે તેમ પણુ રહ્યો નહિ અથવા તે તે પ્રાણાને ધારણ કરવામાં પણ અસમર્થ થઇ ગયા. એથી તે સત્વરે જ્યાં અમરકકા નગરી હતી ત્યાં આવી ગયા. ( उवागच्छित्ता अमरकंक रायहाणि अणुपविसद, अणुपविसित्ता-दाराई पिts, पिहित्ता रोहसज्जे चिट्ठह्न, तरणं से कण्हे वासुदेवे, जेणेव अमरकंका तेणेव उवागच्छर ) ત્યાં આવીને તે અમરકકા રાજધાનીમાં ગયા, ત્યાં જઈને તેણે દરવાજાને ખંધ કરાવી દીધા. મધ કરાવીને તે પેાતાના દુગની રક્ષા કરતાં ત્યાંજ શકાય. ત્યારપછી કૃષ્ણ-વાસુદેવ જ્યાં તે અમરકકા નામે નગરી હતી ત્યાં ગયા. (૩૬।૦) ત્યાં જઇને (ર ૢ સ્ક્વેર, વિત્તા ર ૢાગો વોહર, ચોŕત્તા વેત્રિચસમુપાળ સમોળફ ) તેમણે પોતાના રથને ઊભા રાખ્યા, ઊભે રાખીને તેઓ તેમાંથી નીચે ઉતર્યાં, નીચે ઉતરીને તેમણે વૈક્રિય સમુદ્ધાત કર્યાં. વૈક્રિય શરીરને ખનાવવા માટે જે આત્મપ્રદેશાને બહાર કાઢવામાં આવે છે તે વૈક્રિય સમુદ્દાત કહેવાય છે. ( एवं महं णरसिहरूवं विउव्वर, विउब्वित्ता महया २ सदेणं पाददद्दरणं कर्ण समाणेणं अमरकंका रायहाणी संभग्गपागारगोपुराट्टालयचरियतोरणं पहत्थिय पवरभवणसिरिधरा सरस्तरस्त धरणियले संनिवइया ) આ સમુદ્ધાત વડે તેમણે એક વિશાળ કાય નરસિંહ રૂપની વિકા કરી. નરસિંહ રૂપની વિકુČણા કરીને પેાતાની ભયંકર ગર્જનાથી ભૂમિ ઉપર ચરણાને આઘાત કર્યાં. આ રીતે ગજનાપૂર્વક કરાયેલા ચરણાઘાતથી અમર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ કકા રાજધાનીની શેરીએને, અટારીઓને, રિકાઓને, શ્રીગૃહાને, કૈાશાગારને શ્રીકૃષ્ણે નષ્ટ કરી નાખ્યા તેમજ તે અમરકંકા રાજધાની પણ સરસર શબ્દ કરતી ગર્જનાપૂર્વક કરવામાં આવેલા ચરણાઘાતથી જમીનદોસ્ત થઈ ગઈ. (तरण से पमणा राया, अमरकंका रायहाणि संभग्ग जाव पासित्ता, भी दोई देवीए सरणं उवेइ ) પદ્મનાભ રાજા અમરકકા રાજધાનીના પ્રાકાર, ગાપુર વગેરેના વિનાશ જોઈને ખૂબ જ ભયભીત થઈ ગયા, ત્રસ્ત થઈ ગયા તેમજ ઉદ્દગ્ન થઈ ગયા અને સંમતભય સંપન્ન થઈને દ્રૌપદી દેવીની શરણે પહેચ્યા. ( તન' સા ટ્રોયરૂં ટ્રી પણમનામં રાચવા યાદી ) ત્યારે તે દ્રૌપદી દેવીએ પદ્મનાભ રાજાને આ પ્રમાણે કહ્યું કે— (किष्णं तु देवाणुपिया ! न जाणासि कण्हस्स वासुदेवस्स उत्तमपुरिसस्स विप्पियं करेमाणे ममं इह हव्यमाणेसि ) હે દેવાનુપ્રિય ! શું તમે ઉત્તમ પુરૂષ કૃષ્ણ-વાસુદેવને ઓળખતા નથી. મને અહીં લાવીને તમે તેમનું જ અનિષ્ટ કર્યું છે. ( तं एवमविगए गच्छह णं तुमं देवाणुप्पिया ! व्हाए उल्लपडसाडए अवचूलगवत्थणियत्थे अंतेउरपरियाल संपरिवुडे, अग्गाई वराहं रयणाई गहाय, ममं पुरतो, काउं कण्हं वासुदेवं कश्यलपायपडिए सरणं उवेहि ) ખેર, છેડા એ વાતને હૈ દેવાનુપ્રિય ! તમે હવે સ્નાન કરે અને ભીના વસ્રોથી જ શ્રીકૃષ્ણ વાસુદેવની શરણમાં જાએ. જતી વખતે તમે સ્ત્રીઓના પરિધાન ( ચણિયા ) ની જેમજ પગ સુધી લટકતા વસ્રો પહેરો. તમે એકલા જતા નહિ પરંતુ રણવાસની ખધી સ્ત્રીઓને સાથે લઇને જો, તમે ખાલી હાથે તેમની પાસે જતા નહિ પણ કઈક ભેટ સ્વરૂપ કિંમતી વસ્ત્રોને લઈને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૨૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ તેમજ મને આગળ રાખીને ચાલજો. ત્યાં પહોંચીને તમે બંને હાથ જોડીને તેમના પગે પડજે. (पणिवइय वच्छलाणं देवाणुप्यिा उत्तमपुरिसा, तएणं से पउमनाभे दोवइए देवीए एयमढे पडिसुणेइ, पडिसुणित्ता हाए जाव सरणं उवेइ, उवित्ता करयल. एवं क्यासी,दिट्ठा णं देवाणुप्पियाण इट्टी जाव परक्कमेतं खामेमि णं देवाणुप्पिया!) હે દેવાનુપ્રિય ! ઉત્તમ પુરૂષે તેમની સામે વિનમ્ર થયેલા માણસો પ્રત્યે એકદમ વત્સલ થઈ જાય છે. ફક્ત નમસ્કાર કરવાથીજ તેઓ પ્રસન્ન થઈ જાય છે. આ બધું સાંભળીને પદ્મનાભ રાજાએ દ્રૌપદીના આ શિક્ષાપ્રદ કથન રૂપ અર્થને સ્વીકારી લીધો. સ્વીકાર કરીને તેણે સ્નાન કર્યું યાવતુ તે દ્રૌપદીના કહ્યા મુજબ જ કૃષ્ણ-વાસુદેવની શરણમાં ગયે. શરણમાં જઈને તેણે પિતાના બંને હાથ જોડીને અંજલિ બનાવી અને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને તેના માથા ઉપર મૂકી અને ત્યારબાદ તે આ પ્રમાણે કહેવા લાગ્યા કે-દેવાનુપ્રિય ! તમારી મેં અદ્ધિ જોઈ લીધી છે, યાવતું તમારું પરાક્રમ પણ મેં જોઈ લીધું છે. તે દેવાનુપ્રિય! હું મારા અપરાધ બદલ ક્ષમા માંગુ છું (કાર મંg) યાવત્ તમે મને ક્ષમા કરે. (=ાગ ના મુકશો ૨ ઘઉં વળા) હવે ફરી હું આવું કદાપિ નહિ કરું (ત્તિ પંઢિવુડે પ્રાયવહાર #vgણ વાસુદેવ રોવરું રેવિ સાથિ કવરૂ) આ પ્રમાણે કહીને તે બંને હાથ જોડીને કૃષ્ણ-વાસુદેવના પગમાં આળોટી ગયે અને ત્યારપછી તેણે પિતાના હાથથીજ દ્રૌપદી તેમને સોંપી દીધી. (તાdi સે છ વાસુ ઘામામં ઘઉં વારી-મ૬૩મામા ! अपत्थियपत्थिया ४ किण्णं तुम ण जाणासि मम भगिणिं दोवई देवि इह, हन्न माणमाणे त एवमपि गए, णस्थि ते ममाहितो इयाणिं भयमथि त्तिकटु पउमणाभं पडिविसज्जेइ पडि विसज्जित्ता दोवई देविं गिण्हइ, गिण्हित्ता रहं दुरूहेइ, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ दुरूहित्ता जेणेव पंच पंडवे तेणेव उवागच्छइ उवागच्छित्ता पंचण्हं पंडवाणं दोवई देविं साहत्थिं उवणेइ) ત્યારે કૃષ્ણ-વાસુદેવે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું કે અરે ઓ ! પદ્મનાભ! તમે આ પ્રમાણે અસમયમાં જ મરણના અભિલાષી કેમ બની ગયા છે, શું તમને ખબર નહોતી કે દ્રોપદી મારી બહેન છે તું એને અહીં શા માટે લઈ આજે? ખેર, તું જ્યારે આ સ્થિતિમાં મારી પાસે આવ્યો છે તો હવે તારે મારા તરફથી કઈ પણ જાતને ભય રાખવો જોઈએ નહિ. આમ કહીને કૃષ્ણ વાસુદેવે તેને વિદાય કર્યો. ત્યારપછી દ્રૌપદીને સાથે લઈને તેઓ રથ ઉપર સવાર થયા. સવાર થઈને તેઓ જ્યાં પાંચ પાંડે હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે પોતાના હાથથી દ્રૌપદીને પાંચ પાંડને સોંપી દીધી. ( तएणं से कण्हे पंचेहिं पंडवेहिं सद्धि अप्प छटे छहिं रहेहिं लवणसमुह मज्झं मज्ज्ञेणं जेणेव जंबूद्दीवे दीवे जेणेव भारहेवासे तेणेब पहारेत्थ गमणाए) - ત્યારબાદ તે કૃષ્ણ-વાસુદેવ પાંચે પાંડેની સાથે આત્મષ થઈને જીએ રથને લઈને લવણ સમુદ્રની વચ્ચે થઈને જ્યાં જંબુદ્વીપ નામે દ્વીપ, અને તેમાં પણ જ્યાં ભારતવર્ષ નામે ક્ષેત્ર હતું તે તરફ રવાના થયા. એ સૂત્ર ૨૯ છે તેot #ાસેoi તેજ સમgi” રૂારિ– ટીકાઈ–(ાં ને તે સમgor) તે કાળે અને તે સમયે (વરૂ કે હવે, પુરથિમ મારવાણે ચંપા નામ નથી ત્યા, પુoળમણે રણ) ધાતકી પંડદ્વીપમાં પૂર્વ દિશાગવત ભરતક્ષેત્રમાં ચંપા નગરી હતી, તેમાં પૂર્ણભદ્ર નામે ઉદ્યાન હતું. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૨૩૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ ( तत्थ णं चंपाए नयरीए कपिले नाम वासुदेवे राया होत्था, महया हिमवंत वण्णओ, तेणं कालेणं तेणं समएणं मुणिमुपए अरहा, चंपाए पुण्ण भदे समोसढे) તે ચંપા નગરીમાં કપિલ નામે વાસુદેવ રાજ કરતા હતા. તેઓ મહા હિમાવાન વગેરે જેવા બળવાન હતા. પહેલાં જુદા જુદા રાજાઓનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે આ રાજાનું પણ વર્ણન જાણી લેવું જોઈએ. તે કાળે અને તે સમયે મુનિસુવ્રત તીર્થકર ચંપા નગરીમાં તે પૂર્ણભદ્ર ઉદ્યાનમાં પધાર્યા હતા. ( कविले वासुदेवे धम्म मुणेइ, तरणं से कविले वासुदेबे मुणि सुव्वयस्स अरहाओ धम्म मुणेमाणे, कण्हस्स वासुदेवस्स संखसई सुणेइ, तए णं तस्स कविलस्स वासुदेवस्स इमेयारूवे अज्झथिए समुप्पज्जित्था-किं मण्णे धायइसंडे दीवे भारहेवासे दोच्चे वासुदेवे समुप्पण्णे ? जस्स णं अयं संखस दे ममं पिव मुहवाय. पूरिए वीयं भवइ) તેમની પાસે તે કપિલ વાસુદેવ ધર્મોપદેશ સાંભળી રહ્યા હતા. તે કપિલ વાસુદેવે મુનિસુવ્રત પ્રભુની પાસે ધર્મોપદેશ સાંભળતાં જ કૃષ્ણવાસુદેવના શંખને વનિ સ ભળે. ત્યારે તે કપિલ વાસુદેવને આ જાતને આધ્યાત્મિક યાવત્ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે કે શું ઘાતક ઝંડ નામના દ્વીપમાં વિદ્યમાન ભરતક્ષેત્રમાં કોઈ બીજે વાસુદેવ ઉત્પન્ન થયે છે? કેમકે તેના શંખનો આ વનિ મારા વડે વગાડવામાં આવેલા શખના ધ્વનિ જેવો જ છે. (तएणं मुणि सुन्बए अरहा कविलं वासुदेवं एवं वयासी-से पूर्ण ते कविलावासुदेवा ! मम अंतिए धम्मं णिसामेमाणस्स संखसई आकण्णित्ता इमेयारूवे अझथिए कि मण्णे जाव वीयं भवइ, से गुणं कविला वासुदेवा ! अयमद्वे समढे ? हंता, अत्थि, नो खलु कविला एवं भूयं वा ३ जन्नं एगखेत्ते एगे जुगे શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૨૩૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ एगे समय दुवे अरहंता वा चक्कवट्टो वा वासुदेवा वा उपज्जि उपजिति, उपज्जिस्संति वा ) ત્યારે મુનિસુવ્રત તીર્થંકર પ્રભુએ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે કપિલવાસુદેવ મારી પાસે ધને સાંભળતાં શંખ શબ્દ સાંભળીને તમને આ જાતનેા આધ્યાત્મિક સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયા છે કે, શુ કાઇ ખીજે વાસુદેવ ઉત્પન્ન થયા છે-જેના શ*ખના વિને મને સભળાઇ રહ્યો છે. આલે, કપિલ વાસુદેવે કહ્યું કે હા, પ્રભુ ! એ જ વાત છે. મારા મનમાં એ જ જાતને વિચાર ઉદ્દભવ્યેા છે. ત્યારે મુનિસુવ્રત ભગવાને કપિલ વાસુદેવને કહ્યું કે હે કપિલ વાસુદેવ! આવી વાત ભૂતકાળમાં થઈ નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ અને વર્તમાનકાળમાં સ ભવી શકે તેમ પણ નથી કે જે એક જ ક્ષેત્રમાં, એક જ યુગમાં, એક જ સમયમાં બે અહત પ્રભુ, બે ચક્રવર્તી, બે બળદેવ, બે વાસુદેવ ઉત્પન્ન થયા હાય, ઉત્પન્ન થઇ રહ્યા હોય અને આગળ ઉત્પન્ન થવાના હોય. ( एवं खलु वासुदेवा ! जंबू दीवाओ भारहाओ वासाओ दत्थिणाउरणयाराओ, पंडुसरण्णो, मुण्हा पंचण्डं पंडवाणं भारिया दोवई देवी तब पउमनाभस्स रण्णो पुव्त्रसंगहरणं देवेणं अमरकंका नयरिं साहरिया तरणं से कण्हे वासुदेवे पंच पंडवेहिं सद्धिं अपछडे छहि रहेहिं अमरकंकं रायहाणिं दोवईए देवीए कूवं हव्यमागर, तरणं तस्स कण्णस्स वासुदेवस्स पउमणाभेण रण्णा सद्धिं संगामं, संगामे माणस अयं संखसद्दे तब मुहवाया० इव बीयं भवइ ) સાંભળેા, વિગત એવી છે કે જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં વિદ્યમાન હસ્તિનાપુર નગરથી પાંડુરાજાની પુત્રવધૂ પાંચે પાંડવાની પત્ની દ્રૌપદી દેવીને તમારા પદ્મનાભ રાજાના પૂર્વભવના મિત્ર કેાઈ દેવ હરીને અમરકંકા નગરીમાં લઈ આન્યા હતા. ત્યારપછી ભરતક્ષેત્રના વાસુદેવ કૃષ્ણે પાંચે પાંડવાની સાથે આત્મષષ્ઠ થઈને છ રથા ઉપર સવાર થયા અને સત્વરે દ્રૌપદ્મી દેવીને પાછાં મેળ વવા માટે ત્યાં પહાંચી ગયા. પદ્મનાભ રાજાની સાથે યુદ્ધ કરતાં કૃષ્ણવાસુદેવે જે શખધ્વનિ કર્યો છે તે તમારા શખના ધ્વનિ જેવા છે. ( तपणं से कविले वासुदेवे मुणि सुव्त्रयं वदति, २ एवं वयासी, गच्छामि શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૩૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ णं अहभंते ! कण्हं वासुदेवं उत्तमपुरिसं सरिसपुरिसं पासामि ) આ પ્રમાણે સાંભળીને તે કપિલવાસુદેવે મુનિસુવ્રત પ્રભુને વંદન તેમજ નમન કર્યા. વંદન અને નમન કરીને તેમની સામે આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું કે હે ભદંત ! હું જાઉં છું અને જઈને મારા જેવા તે ઉત્તમ પુરૂષ કૃષ્ણ વાસુદેવ કે જેઓ વાસુદેવ પદને શોભાવે છેતેમને મળું છું. (તti મુનિ સુવા મા વિરું વાસુદેવ પ ાચારી) ત્યારે મુનિસુવ્રત પ્રભુએ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે (नो खलु देवाणुप्पिया ! एवं भूयं वा ३ जणं अरहंतो वा अरहंतं पासइ, चक्कवट्टी वा चक्कवर्टि पासइ, बलदेवो वा, वलदेवं पासइ, वासुदेवो वा वासुदेवं पासइ) દેવાનુપ્રિય! એવી વાત કોઈ પણ દિવસે સંભવી નથી, વર્તમાનમાં પણ સંભવી શકે તેમ નથી અને ભવિષ્યકાળમાં પણ સંભવી શકશે નહિ કે એક તીર્થકર બીજા તીર્થકરને મળે, એક ચક્રવર્તી બીજા ચક્રવતીને મળે, એક બળદેવ બીજા બળદેવને મળે. આ જાતને સિદ્ધાન્તનો નિયમ છે કે એક તીર્થકરની સાથે બીજા તીર્થકરને મેળાપ કઈ પણ સંજોગોમાં થતું નથી. એક ચક્રવર્તીને બીજા ચક્રવર્તીની સાથે, એક બળદેવને બીજા બળદેવની સાથે તેમજ એક વાસુદેવને બીજા કેઈ પણ વાસુદેવની સાથે કદાપિ મેળાપ થતું નથી. (ત વિ જ તમે ના વાવરણ મારું મi વીર વયમાનદ સેવાવીયારું ઘriડું જાતિલિં ) હા, એમ થઈ શકે છે કે જ્યારે તે કૃષ્ણ વાસુદેવ લવ સમુદ્રની વચ્ચે થઈને પસાર થતા હોય ત્યારે તમે તેમ ની સફેદ, પીળી દવાઓના અગ્રભાગને જોઈ શકે છે. (તer ) कविले वासुदेवे मुणिमुव्वयं वंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता हत्थिखंधं दुरूहइ, दुरूहित्ता सिंग्धं२ जेणेव वेलाउले, तेणेव उवागच्छ इ, उवागच्छित्ता कण्हस्स वासुदेवस्स लवणसमुदं मज्झं मझेणं वीइवयमाणस्स सेयापीयाहिं धयग्गाई पासइ, पासिता एवं वयइ, एसणं मम सरिसपुरिसे उत्तमपुरिसे कण्हे वासुदेचे શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩ ૨૩૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ लवणसमुद्दे मज्झं मज्झेणं वीइवयइति कट्टु पंचजन्नं संखं परामुसइ परामुसित्ता मुहवायपूरियं करे ) આ રીતે પ્રભુની આજ્ઞા સાંભળીને તે કપિલ વાસુદેવે તે પ્રભુ મુનિસુવ્રત ભગવ'તને વક્રન અને નમસ્કાર ર્યાં. વંદન અને નમસ્કાર કરીને તેઓ પેાતાના પ્રધાન હાથી ઉપર સવાર થયા અને સવાર થઇને જલ્દી જ્યાં લવણુ સમુ· દ્રના કિનારા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમણે લવણુસમુદ્રની વચ્ચે થઈને પસાર થતા કૃષ્ણવાસુદેવની સફેદ-પીળી ધ્વજાઓના અગ્રભાગને જોયા અને જોઇને મનમાં વિચાર કર્યો કે મારા જેવા ઉત્તમ પુરુષ કુષ્ણવાસુદેવ એ જ છે કે જેએ લવણ-સમુદ્રની વચ્ચે થઈને પસાર થઈ રહ્યા છે. આમ વિચાર કરીને તેમણે પાંચ જન્ય શ ́ખને ઉઠાવ્યે અને ઉઠાવીને પેાતાના મુખના પવનથી તેને પૂરિત કર્યો. ( तरणं से कहे वासुदेवे कविलस्स वासुदेवस्स संखसद्दं आयन्ने, आयभित्ता, पंचजन्नं जाव पूरियं करेइ तणं दो वि वासुदेवा संखसदं सामायारिं करे, तरणं से कविले वासुदेवे जेणेव अमरकंका तेणेव उवागच्छर, उवागच्छिता अमरकंकारायहाणि संभग्गतोरणं जाव पास, पासित्ता पउमणाभं एवं वयासी ) જ્યારે કૃષ્ણવાસુદેવે કપિલ વાસુદેવના શ`ખના ધ્વનિ સાંભળ્યે ત્યારે તેમણે પણ પોતાના પાંચજન્ય શ`ખને મુખના પવનથી પૂતિ કર્યાં અને વગાડયા. આ રીતે તેઓ મને વાસુદેવ પ્રત્યક્ષ રીતે નહિ પણ શ’ખના ધ્વનિથી પરસ્પર મળ્યા. ત્યારપછી તે કપિલ વાસુદેવ જ્યાં તે અમરક’કા નગરી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે અમરકંકા રાજધાનીને ધજાએ વગેરેથી નષ્ટ થયેલી જોઇ, જોઇને તેમણે પદ્મનાભ રાજાને આ પ્રમાણે કહ્યું કે~~ ( किण्णं देवाणुपिया ऐसा अमरकंका संभग्ग जाव सन्निवइया ? तरणं से पमा कविलं वासुदेवं एवं वयासी एवं खलु सामी ! जंबूद्दीवाओ दीवाओ भारहाओ वासाओ इहं हव्वमागम्म कण्हेणं वासुदेवेणं तुब्भे परिभूए अमरकंका जाव सन्निवाडिया ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૩૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ હે દેવાનુપ્રિય ! શા કારણથી આ અમરકકા નગરીની ધજાઓ વગેરે પણ તૂટી ગઈ છે અને સંપૂર્ણ નગરી વિનષ્ટ થઈ ગઈ છે ! ત્યારે પદ્મનાભ રાજાએ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી! વાત એવી છે કે જંબુદ્વીપ નામના પ્રથમ દ્વીપના ભરતક્ષેત્રથી અહીં બહુ જ જલદી આવીને કુણુવાસુદેવે તમારી જરાએ દરકાર કર્યા વગર “કપિલ વાસુદેવ અમારું કંઈજ કરી શકશે નહિ” આ જાતને પિતાના મનમાં વિચાર કરીને પહેલાં તે અમરકંકાના તારણે નષ્ટ કર્યા અને ત્યારપછી આ નગરીને પણ જમીનદોસ્ત કરી નાખી છે. (તer રે વિહે વાસુદેવે રૂમનાર 'તિ રથનડું રોવા વનTIK gવં વાસી) ત્યારે પદ્મનાભ રાજાના મુખથી આ બધી વિગત સાંભ. ળીને તે કપિલવાસુદેવે તે પદ્મનાભ રાજાને આ પ્રમાણે કહ્યું કે (भो! पउमणाभा ! अपत्थियपस्थिया ! किन्नं तुमं न जाणासि मम सरिस परिसस्स कण्हस्स वासुदेवस्स विप्पियं फरेमाणे ? आसुरुत्ते जाव पउमणाहं णिन्धिसयं आणवेइ, पउमणाहस्स पुत्तं अमरकंका रायहाणीए महया महया रायाभिसेएणं अभिसिंचइ, जाव पडिगए) અરે, એ મૃત્યુને ઈચ્છનાર પદ્મનાભ! મારા જેવા પુરુષ કૃષ્ણ વાસુદેવનું બુરું કરતાં તે મારી પણ દરકાર કરી નહિ? આ પ્રમાણે કહીને તેઓ ખૂબજ ક્રોધિત થઈ ગયા. વાવ તે પાનાભ રાજાને પોતાના દેશથી બહાર પણ નસાડી મૂકો. ત્યારપછી તેના પુત્ર સુનાભને ભારે ઉત્સવની સાથે રાજ્યાભિષેક કર્યો. આ રીતે પદ્મનાભના પુત્રને રાજ્યાસને અભિષિક્ત કરીને કપિલ વાસુદેવ જે દિશા તરફથી આવ્યા હતા તે દિશા તરફ પાછા જતા રહ્યા. એ સૂત્ર ૩૦ છે तएणं से कण्णे वासुदेवे इत्यादि ટીકા(પ) ત્યાર પછી (સે વાલેરે) તે કૃષ્ણ વાસુદેવે (ાળામુદ્દા કે જ્યારે તેઓ લવણ સમુદ્રની ( મત્તેણં વીજચરુ) વચ્ચે થઈને પસાર થતા હતા ત્યારે (તે જ નંદવે નં રચાતી) પાંચે પાંડને આ પ્રમાણે छु (गच्छहणं तुम्भे देवाणुप्पिया! गंगा महानदि उत्तरह जाव ताव अहसुद्रिय શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૩૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ઢાળહિવટું પરામિ) હે દેવાનુપ્રિયે ! તમે લેકે હવે જાઓ અને ગંગા નદીને ઓળગે ત્યાં સુધી હું લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળીને અને તેમની આજ્ઞા પ્રાપ્ત કરીને આવું છું. (तएणं ते पंच पंडवा कण्हेणं वासुदेवेणं एवं वुत्ता समाणा, जेणेव गंगा महानई तेणेव उवागच्छंति उवागच्छित्ता एगठियाए णावाए मग्गणगवेसणं करेंति, करित्ता एगठियाए नावाए गंगा महानई उत्तरंति ) આ રીતે કૃષ્ણ વાસુદેવ વડે આજ્ઞાપિત થયેલા તે પાંચ પાંડવે જ્યાં ગંગા મહા નદી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે એકાર્થિક મહાનીકા જેવી કામમાં આવી શકે તેવી નૌકાની માર્ગણા તેમજ ગષણ કરી. માર્ગણ તેમજ ગવેષણ કરીને તે પાંચ પાંડવો નૌકા ઉપર સવાર થઈને ગંગા મહા નદીને પાર ઉતરી ગયા. (૩ત્તાિ ઝorsi gવં વાંતિ વાણિયા! રે વારે ગંગાमहानई वाहाहि उत्तरित्तए, उदाहु णो पभू उत्तरित्तए तिकटु एगठियाओ णावाओ णूमेंति, मित्ता कण्हं वासुदेवं पडिवालेमाणार चिट्ठति, तए णं से कण्हे वासुदेवे सुद्वियं लवणाहिवई, पासइ, पासित्ता जेणेव गंगा महाणई तेणेव उवागच्छइ ) પાર ઉતરીને જ્યારે તેઓ કિનારે પહોંચી ગયા ત્યારે તેમણે પરસ્પર વિચાર કર્યો કે હે દેવાનુપ્રિયા ! કૃષ્ણ વાસુદેવ ગંગા મહાનદીને હાથ વડે તરીને પાર કરી શકે કે નહિ ? આમ વિચાર કરીને તેમણે તે “એકાર્થિ” નૌકાને કૃષ્ણવાસુદેવને લાવવા માટે પાછી મોકલી નહિ પણ ત્યાંજ છુપાવી દીધી. અને છુપાવીને તેઓ ત્યાંજ કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરતા રોકાઈ ગયા. કૃષ્ણ વાસુદેવ લવણું સમુદ્રાધિપતિ સુસ્થિતદેવને મળ્યા અને તેની આજ્ઞા પ્રાપ્ત કરીને જ્યાં ગંગા નદી હતી ત્યાં આવ્યા. (उवागच्छित्ता एगट्टियाए सव्वभो समंता मग्गणगवेसणं करेइ, करिता एगट्टियं अपासमाणे एगाए बाहाए रहं सतुरग ससारहिं गेहइ, एगाए बाहाए શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૩૬ Page #244 -------------------------------------------------------------------------- ________________ गंगं महाणई वासढि जोयणाई अद्धजोयणं च विच्छिन्नं उत्तरिपयत्ते यावि होत्था) ત્યાં આવીને તેમણે “એકાર્થિક” નૌકાની ચેમે બધી રીતે માર્ગણું ગવેષણ કરી. માગણા તેમજ ગષણ કરીને જ્યારે “એકાર્ષિક નૌકા તેમના જોવામાં આવી નહિ ત્યારે સારથિ અને ઘોડાથી યુક્ત રથને તેમણે એક હાથમાં ઉપાડ્યો અને એક હાથ વડે ૬૨ જન વિસ્તીર્ણ તે ગંગા મહા નદીને તરીને પાર કરવા લાગ્યા. (तएणं से कण्हे वासुदेवे गंगा महाणईए बहुमज्झदेस भागं संपत्ते समाणे संते, तंते, परितंते, बद्ध सेए जाए यावि होत्था, तएणं कण्हस्स वासुदे वस्स इमे एयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था-अहोणं पंच पंडवा महाबलबगा जेहि गंगा महाणई वासद्धि जोयणाइ अद्धजोयणं च विच्छिण्णा बाहाहिं उत्तिण्णा इत्थं भूएहिं णं पंचहि पंडवेहिं पउमणाभे राया जाव णो पडिसेहिए-तएणं गंगादेवी कण्हस्स वासुदेवस्स इमं एयारूवं अज्झस्थिए जाव जाणित्ता थाहं वितरइ) તરતાં તરતાં જ્યારે કૃષ્ણવાસુદેવ ગંગા મહાનદીના એકદમ મધ્યમાં આવ્યા-ત્યાંસુધી આવતાં આવતાં તે તેઓ થાકી ગયા, ખેદખિન્ન થઈ ગયા, અને એકદમ થાકી ગયા, થાકને લીધે તેમનું સંપૂર્ણ શરીર પરસેવાથી તરબોળ થઈ ગયું. ત્યારે તે કૃષ્ણ વાસુદેવને આ જાતને આધ્યાત્મિક યાવત્ મનોગત સંકલ્પ ઉદભવ્યું કે જુઓ આ પાંચ પાંડવો કેટલા બધા બલિષ્ટ છે કે જેમણે દર" જન વિસ્તીર્ણ આ ગંગા મહાનદીને હાથ વડે તરીને પાર કરી છે પણ એની સાથે આ પણ એક નવાઈ જેવી વાત છે કે એવા પરાક્રમી હોવા છતાંએ આ પાંડવોથી તે પદ્મનાભ રાજા યાવત્ પરાજીત કરી શકાય નહિ. કણવાસુદેવના ગંગા મહાનદીએ આ જાતના આધ્યાત્મિક યાવતું મને ગત સંક૯પ જાણીને તેમના માટે થાહ આપી. (તevi વાઇરેવે મુત્તર સમાનાર) થાહ મેળવીને કૃષ્ણવાસુદેવે થોડીવાર ત્યાં વિશ્રામ કર્યો (મારા) વિશ્રામ કર્યા બાદ તેમણે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ( गंगा महाणई बावडिं जाव उत्तर, उत्तरित्ता जेणेव पंच पंडवा तेणेव उबागच्छ, उवागच्छित्ता पंच पंडवे एवं वयासी- अहोणं तुम्भे देवाणुपिया 1 महाबलवगा जेणं तुब्भेहिं गंगा महाणई वासट्ठि जाव उत्तिष्णा इत्थं भूएहिं तुभेहिं परमं जाव णो पडिसेहिए, तरणं ते पंच पंडवा कण्हे णं वासुदेवेणं एवं वुत्ता समाणा का वासुदेवं एवं वयासी एवं खलु देवाणुप्पिया ! अम्हे तुमेहिं विसज्जिया समाणा जेणेव गंगा महाणई तेणेव उवागच्छर, उवागच्छित्ता एगट्टियाए मग्गण गवसणं तं चैव जाव णूमेमो तुब्भे पडिवाले माणा चिट्ठामो ) ૬૨” ચૈાજન વિસ્તીણું તે ગંગા મહાનદીને તરીને પાર પહોંચી ગયા પાર પહોંચીને તેઓ જ્યાં પાંચે પાંડવો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે પાંચે પાંડવોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે બહુ જ ખળવાન છે. કેમકે તમે લોકોએ ૬૨” ચાજન વિસ્તીણ આ ગંગા મહાનદીને હાથા વડે તરીને પાર કરી છે. પણ એની સાથે આ એક નવાઇ જેવી વાત છે કે તમે માટલા બધા બળવાન હોવા છતાં પણ પદ્મનાભ રાજાને હરાવી શકયા નહિ. આ રીતે જ્યારે કૃષ્ણવાસુદેવે તે પાંચે પાંડવોને કહ્યું ત્યારે તેમણે કૃષ્ણવાસુ દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! સાંભળેા, વાત એવી છે કે અમને બધાને તમે જ્યારે વિદાય કર્યા ત્યારે અમે લેાકા જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને બધાએ એકાર્થિક નૌકાની માણા ગવૈષણા કરી. નૌકા પ્રાપ્ત થતાં જ અમે બધા તેમાં બેસીને ગંગા મહાનદીને પાર કરીને આ તરફ આવી ગયા. આ તરફ આવીને હૈ દેવાનુપ્રિય ! અમે લેાકાએ આ પ્રમાણે વિચાર કર્યું કે કૃષ્ણવાસુદેવ ગંગા મહાનદીને હાથા વડે તરીને પાર કરી શકશે કે કેમ ? આ વાત જાણવા માટે જ અમે લેાકેાએ તે એકાર્થિક નૌકાને છુપાવીને તમારી પ્રતીક્ષા કરતાં અમે અહીંજ બેસી રહ્યાં હતા. ( तए णं से कहे वासुदेवे तेर्सि पंचण्हं पांडवाणं एयमहं सोचा णिसम्म आमुरूत्ते जाब तिवलिय एवं वयासी - अहोणं जया मए लवणसमुहं दुवे जोयण શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૩૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ सयसहस्सा विछिन्नं वीइवइत्ता पउमणामं हय महिय जाव पडिसेहित्ता अमरकंका संभग्ग० दोवई साहत्थि उवणीया तयाणं तुम्भेहिं मम माहप्पं ण विण्णायं इयाणि जाणिस्सह, तिकट्टु लोहदंडं परामुसइ, पंचण्डं पंडवाणं रहे चूरेइ, चूरित्ता णिव्विसए आणवेइ आणवित्ता तत्थणं रहमदणे णामं कोड्डे णिवेढे, तएणं से कण्हे वासुदेवे जेणेव सए खंधावारे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता सएणं खंधा वारेणं सद्धि अभिसमन्नागए यावि होत्था तएणं से कण्हे वासुदेवे जेणेव बारवइ તેવ ઉવાજી, વાછરા ગyપરિણ3) તે પાંચે પાંડવોના મુખથી આ કથનરૂપ અને સાંભળીને અને તેને પોતાના હૃદયમાં અવધારિત કરીને તે કૃષ્ણ વાસુદેવ એકદમ ક્રોધાવિષ્ટ થઈ ગયા. ત્રિવલિયુક્ત તેમના બંને ભમ્મરે વક્ર થઈ ગયા. તેમણે તે જ સમયે પાંડવોને આ પ્રમાણે કહ્યું કે આ ખરેખર નવાઈ જેવી વાત છે કે જ્યારે મેં ૨ લાખ જન વિસ્તીર્ણ લવણ સમુદ્રને ઓળંગીને પદ્મનાભ રાજાને યુદ્ધમાં જ, તેની સેનાને મથી નાખી, રાજચિહ સ્વરૂપ તેની પ્રશસ્ત વિજા પતાકાઓને જમીનદોસ્ત કરી નાખી તેની રાજધાની અમરકંકા નગરીને નષ્ટ કરી નાખી અને તેની પાસેથી દ્રૌપદીને લાવીને તમને સેંપી દીધી તે વખતે તમે લેકે મારા બળને જાણી શક્યા નહિ તે હવે મારા બળને તમે જુએ-આમ કહીને તે કૃષ્ણવાસુદેવે લેહદંડને હાથમાં લીધો અને તેનાથી તેમણે પાંચે પાંડવોના રથના ભૂકેલૂકા ઉડાવી દીધા. રથને નષ્ટ કરીને તેમણે પાંચે પાંડવોને દેશથી બહાર જતા રહેવાની આજ્ઞા આપી. આજ્ઞા આપીને તે કુણવાસુદેવે તે સ્થળેજ એક રથમન નામે નગર વસાવ્યું. ત્યાર પછી તે કૃષ્ણવાસુદેવ જ્યાં પિતાના સિન્યની છાવણી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ પોતાના સૈનિકોને મળ્યા, ત્યારબાદ તેઓ જે તરફ દ્વારાવતી નગરી હતી તે તરફ રવાના થયા. ત્યાં પહોંચીને તેઓ દ્વારાવતી નગરીમાં પ્રવિષ્ટ થયા. એ સૂત્ર ૩૧ . શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૩૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ तणं ते पंच पंडवा इत्यादि ટીકાથ–(તળ) ત્યારપછી (તે પંચ વઢવા) તે પાંચે પાંડવો (ઝેળેય સ્થિના ì) જ્યાં હસ્તિનાપુર નગર હતું ( મેળવવા ઈત્તિ ) ત્યાં આવ્યા. (Sk ચ્છિન્ના ) ત્યાં આવીને (નૈળેવ જૂ ) તેએ જ્યાં પાંડુ રાજા હતા ( તેળેત્ર ઉવાચ્છતિ ) ત્યાં ગયા. ( કવચ્છિન્ના ) ત્યાં જઈને ( હ્રયત્ન૦ વ વયાસી) તેમણે પાતપેાતાના અને હાથો જોડીને તેમને આ પ્રમાણે વિન'તી કરી કે (વ' ઘણુ તાત્રો) હે પિતા ! સાંભળેા, (અદ્દે શબ્દેળિિત્રનયા આળત્તા ) કૃષ્ણવાસુદેવે અમને દેશથી બહાર જતા રહેવાની આજ્ઞા આપી છે. (તળ વંદું રાયા પંચ પંદરે વં યાસી) ત્યારે પાંડુ રાજાએ પાંચે પાંડવોને આ પ્રમાણે કહ્યું કે-(વાં પુત્તા તુક્રમે ′ળ વાઢેવળ નિવિલચા સાળા ) હે પુત્ર ! કૃષ્ણવાસુદેવે શા કારણથી તમને દેશમાંથી બહાર જતા રહેવાની આજ્ઞા આપી છે ? ( સફ્ળ તે પંચ હવા પહુચાવ વચારો ) ત્યારે તે પાંચે પાંડવોએ પાંડુ રાજાને આ પ્રમાણે કહ્યું કે-( વ' વહુ તો ! અ ્ બમ ંાઓ હળિયત્તા જીવન–સયુર્ં ફોન્નિગોચળસંચલન્નારૂં વોત્તા) હું પિતા ! સાંભળેા, વાત આ પ્રમાણે છે કે જ્યારે અમે અમરકકા નગરીથી પાછા વળતાં ૨ લાખ ચેાજન જેટલા વિસ્તારવાળા લવણુ સમુદ્રને પાર કરી ચૂકયા (તત્ત્વ) ત્યારે ( સે ન્તે અરૂં વં યાસી) તે કૃષ્ણવાસુદેવે અમને આ પ્રમાણે કહ્યું કે( गच्छहणं तुब्भे देवाणुपिया ! गंगा महाणइ उत्तर ह जाव चिट्ठह-ताव अहं एवं સફેદ ઝાવ વિઠ્ઠામો) હે દેવાનુપ્રિયા ! તમે જાએ અને ગંગા મહાનદીને પાર કરે તેટલામાં હું સુસ્થિત દેવને મળીને અને તેમની પાસેથી આજ્ઞા મેળવીને આવું છું. આ પ્રમાણે કૃષ્ણવાસુદેવ વડે આજ્ઞાપિત થયેલા અમે નૌકા વધુ ગગા મહાનદીને પાર કરીને ત્યાં જ તે નૌકાને છુપાવી દીધી. નૌકાને છુપા વવા પાછળ અમારે એ જાતના આશય હતા કે કૃષ્ણવાસુદેવ પેાતાના હાથાથી તરીને ગગા મહાનદીને પાર કરી શકે છે કે નહિ ? નૌકાને છુપાવીને અમે ત્યાં જ તેમની પ્રતીક્ષા કરતાં રાકાઈ ગયા. ( સળ સે રે વાયુરેને મુટ્વિયં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૪૦ Page #248 -------------------------------------------------------------------------- ________________ Mareas a तं चैव सव्वं-नवर कव्हरस चिंत्ता न जुज्जति जाव अम्हे વિલચે માળવેર્ફે ) ત્યારપછી કૃષ્ણવાસુદેવ લવણુ સમુદ્રના અધિપતિ સુસ્થિતદેવને મળીને જ્યારે ગગા મહાનદીના કિનારા ઉપર આવ્યા ત્યારે તેમને નૌકા જડી નહિ. ત્યારે તેઓ એક હાથમાં ઘેાડા અને સારથિ સહિત રથને ઉચકીને ખીજા હાથથી ગગા મહાનદીને તરીને જ્યાં અમે હતા ત્યાં આવી ગયા. કૃષ્ણવાસુદેવ કેવી રીતે ગંગા મહાનદીને પાર કરશે ” નૌકાને છુપાવતાં અમે આ વિષે વિચાર જ કર્યાં નહેાતા. આ અપરાધથી તેમણે અમારા રથોને નષ્ટ કરી નાખ્યા અને અમને દેશની બહાર જતા રહેવાની આજ્ઞા કરી છે. 60 (तएण से पंडुराया ते पंच पंडवे एवं वयासी-दुणं पुत्ता ! कयं कण्हहस्स वासुदेवस्स विप्पियं करेमाणेहिं तरणं से पंडुराया कौति देविं सहावे, सद्दावित्ता एवं वयासी - गच्छहईं णं तुमं देवाणुपिया ! बारव कण्हस्स वासुदेवस्स निवेदेहिं एवं खलु देवाणुपिया ! तुम्हे पंच पंडवा णिब्विसया आणता, तुमं चणं देवाशुपिया ! दाहिणडूभरहस्स सामी, तं संदिसंतु णं देवाशुप्पिया ! ते पंच पंडवा करं दिसिं वा विदिसं वा गच्छंतु ? ) ત્યારે પાંડુ રાજાએ તે પાંચે પાંડવાને આ પ્રમાણે કહ્યુ કે તમે લેકે એ કૃષ્ણવાસુદેવનું ખુરૂ' કરીને સારૂં કર્યું" નથી તેમને અણુગમતું કામ તમે કર્યુ છે. આ પ્રમાણે કહીને પાંડુરાજાએ તે જ વખતે કુંતી દેવીને ખેલાવી. ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે દ્વારાવતી નગરીમાં કૃષ્ણવાસુદેવની પાંસે જાએ અને તેમને વિનંતી કરી કે તમે પાંચે પાંડવોને દેશથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી છે. હે દેવાનુપ્રિય ! તમે દક્ષિણાધ ભરતક્ષેત્રના અધિપતિ છે તેા ખતાવા કે તેઓ કઈ દિશા કે વિદિશા તરફ જાય. જ્યારે બધા દેશે! તમારા જ છે ત્યારે બતાવા કે આ લેાકેા કયાં જાય ? શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૪૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ (तएणं सा कोंती पंडुणा एवं वुत्ता समाणि, हत्थिखधं दुरुहइ, दुरूहित्ता जहा हेट्ठा जाव संदिसंतु णं पिउत्था ! किमागमणपओयणं ? तएणं सा कोती कण्हं वासुदेवं एवं वयासी-एवं खलु पुत्ता ! तुमे पंच पंडवा णिव्विसया आणत्ता, तुम चणं दाहिण भरह जाव विदिसं वा गच्छंतु ? तएणं से कण्हे वासुदेवे कोंती देवि एवं वयासी-अपूई वयणा णं पिउत्था उत्तमपुरिसा देवा, बलदेवा, चक्कवट्ठी तं गच्छंतु णं देवाणुप्पिया! पंच पंडवा दाहिणिल्लं वेलाउल्लं तत्थ पडुमहुरं णिवेसंतु ममं अदिवसेवगा भवंतु त्ति कटु कौती देवि सकारेइ, सम्माणेइ, जाव पडिविसज्जेइ) આ પ્રમાણે પાંડુ વડે આજ્ઞાપિત થયેલી કુંતી દેવી હાથી ઉપર સવાર થઈ અને સવાર થઈને પહેલાં જેમ તે દ્વારાવતી નગરી ગઈ હતી તેમજ અત્યારે પણ પહોંચી. અહીં યાવત્ શબ્દથી આ જાતને પાઠ સમજવો જોઈએ કે જ્યારે કુંતી દ્વારાવતી નગરીમાં આવી ત્યારે કૃષ્ણ વાસુદેવે તેમને ખૂબ જ સત્કાર કર્યો. બહુ જ ઠાઠથી તેમને પ્રવેશોત્સવ ઉજવ્યો. કુંતીએ પણ સ્નાન વગેરે નિત્યકર્મોથી પરવારીને સુખેથી ચતુવિધ આહાર કર્યો. ત્યારપછી વિશ્રામ માટે તેમણે સુખાસન ઉપર આરામ કર્યો. જયારે તેઓ સારી રીતે વિશ્રામ કરી ચૂકયા ત્યારે તેમને કૃષ્ણ વાસુદેવે પૂછયું કે-બેલે, ફઈબા, શા કારણથી તમે અહીં પધાર્યા છે ? ત્યારે કુંતીએ કૃણવાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર ! હું એટલા માટે આવી છું કે તમે પાંચે પાંડવોને પિતાના દેશમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા કરી છે તે આ વિષે મારે આ વાતનું સ્પષ્ટીકરણ કરવું છે કે તમે તો દક્ષિણ ભારતના અધિપતિ છે, તે આવી પરિ. સ્થિતિમાં તમે જ અમને બતાવે કે તેઓ કઈ દિશા કે વિદિશા તરફ જાય ? આ પ્રમાણે કુંતી દેવીના મુખથી બધી વાત સાંભળીને કૃણવાસુદેવે તેમને આ પ્રમાણે કહ્યું કે હે ફઈબા ! વાસુદેવ, બળદેવ અને ચક્રવતી આ બધા ઉત્તમ પુરૂષે અતિ વચનવાળા હોય છે–તેઓ જે કંઈ પણ કહે છે તે એકજ વાર કહે છે તેમાં કઈ પણ જાતનો ફેરફાર થઈ શકતું નથી. એટલા માટે હે દેવાનુપ્રિયે ! પાંચે પાંડ દક્ષિણ સમુદ્ર તરફ જાય અને ત્યાં પાંડુ મથુરા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૪૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ નગરીને વસાવે અને મારા અદષ્ટ સેવકે થઈને ત્યાં નિવાસ કરે. આ પ્રમાણે કહીને તેમણે કુંતી દેવીને સત્કાર કર્યો અને સન્માન કર્યું. સત્કાર તેમજ સન્માન કરીને તેમણે કુંતીદેવીને ત્યાંથી વિદાય કર્યો. (तएणं सा कोंती देवी जाव पंडुस्स एयमढ़ निवेदेइ, तएणं पंडू पंच पंडवे सदावेइ, सदावित्ता एवं वयासी-गच्छह णं तुम्भे पुत्ता ! दाहिणिल्लं वेलाऊलं तत्थणं तुम्भे पंडुमहुरं णिवेसेह तएणं पंच पंडवा पंडुस्स रण्णो जाव तहत्ति पडि मुणेति, सबलवाहणा हय गय० हत्थिणाउराओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव दक्खिणिल्ले वेयाली तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंडुमहुरं नगरि णिवेसें ति निवेसित्ता, तत्थणं ते विउलभोगसमितिसमण्णागया यावि होत्था) ત્યાંથી હાથી ઉપર સવાર થઈને કુંતીદેવી હસ્તિનાપુર આવી ગયાં. યાવત કચ્છવાસદેવની જે કંઈ આજ્ઞા હતી તે પાંડુ રાજાને કહી સંભળાવી. ત્યારપછી પાંડુ રાજાએ પાંચે પાંડને બોલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે પુત્રે ! તમે અહીંથી દક્ષિણ દિશા તરફના સમુદ્રના કિનારા ઉપર જાઓ અને ત્યાં પાંડુ-મથુરા નગરીને વસાઓ. પિતા પાંડુ રાજાની આ પ્રમાણે આજ્ઞાને તે પાંચ પાંડવોએ “તહત્તિ” કહીને સ્વીકારી લીધી. સ્વીકાર કરીને તેઓ ઘેડા, હાથી, રથ અને પાયદળવાળી ચતુર ગિણુ સેનાની સાથે હસ્તિનાપુર નગરથી બહાર નીકળ્યા-અને નીકળીને જ્યાં દક્ષિણ દિશાને સમુદ્રને કિનારે હતું ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચીને તેમણે પાંડુ-મથુરા નગરી વસાવી. વસાવીને તેઓ ત્યાં પુષ્કળ કામગ ભેગવતાં રહેવા લાગ્યા. એ સૂત્ર ૩૨ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૪૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ तएण सा दोवई देवी इत्यादि ટીકાર્થ-(તpr') ત્યારપછી વર્લ્ડ રેવી) તે દ્રૌપદી દેવી (જયા વેચા) કેઈ એક વખતે (વારા ગાયા ચાવિ હૃોથા) સગર્ભા થઈ. ( તti ના હોય તેવી બાબું મારા વાવ વાર પ્રચાર ) જ્યારે ગર્ભ નવ માસ બા દિવસને થઈ ગયા ત્યારે તે દ્રૌપદી દેવીએ પુત્રને જન્મ આપે, તે બાળક ખૂબ જ સુન્દર હતુ. (सूमालणिव्यत्तवारसाहस्स इमं एयारूवं गुणनिप्फन्नं नामधिज्ज करेंति, जम्हाणं अहं एसदारए पंचण्हं पंडवाणं पुत्ते दोवईए अत्तए तं होउ अम्हं इमस्स दारगस्स णामधेज्जे पंडुसेणे) તેના હાથ પગ વગેરે બધા અવયવે ખૂબ જ સુકોમળ હતા. જ્યારે બારમે દિવસ આવે ત્યારે માતા-પિતાએ તે પુત્રનું નામ તેના ગુણે વિષે વિચાર કરતાં આ પ્રમાણે રાખ્યું કે આ પુત્ર અમારા પાંચે પાંડને છે, તેમજ દ્રૌપદી દેવીના ગર્ભથી તેને જન્મ થયો છે, એટલા માટે અમારા આ પુત્રનું નામ પાંડુસેન હોવું જોઈએ. (तएणं तस्स दारगस्स अम्मापियरो नामधेनं करेंति पंडुसेगत्ति ) આ વિચારથી તેમણે તે નવજાત પુત્રનું નામ પાંડુસેન રાખ્યું. ( वावत्तरि कलाओ जाव भोगसमत्थे जाए जुवराया जाव विहरइ, थेरा समोसढा, परिसा निग्गया, पंडवा निग्गया धम्म सोचा एवं वयासी जं णवरं देवानुप्पिया ! दोवइं देवि आपुच्छामो पंडुसेणं च कुमारं रज्जे ठावेमो तओपच्छा देवाणुप्पिया ! अंतिए मुंडे भवित्ता जाव पव्वयामो) પાંડુસેન કુમારને ૭૨ કળાઓમાં નિપુણ બનાવવા માટે માતાપિતાઓએ કલાચાર્યની પાસે મેક. આમ ધીમે ધીમે તે ૭૨ કળાઓમાં નિષ્ણાત બની ગયે. યાવત તે સંસારના ભેગે ભોગવવા ગ્ય અવસ્થાવાળા પણ થઈ ગયે. રાજકન્યાઓની સાથે લગ્ન કરાવીને પિતાએ તેને યુવરાજ પદ પણ સેંપી દીધું. યાવત્ તે મનુષ્ય-ભવ સંબંધી કામસુખને અનુભવને પિતાના વખતને સુખેથી પસાર કરવા લાગ્યું. એક વખતની વાત છે કે પાંડુ-મથુરા નગરીમાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૪૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરો પધાર્યા. સ્થવિરેના આગમનની જાણ થતાં નગરીના બધા લે કે તેમની વંદના તેમજ તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવા માટે પોતપોતાના ઘેરથી નિકળ્યા, પાંચ પાંડવો પણ ત્યાં પહોંચ્યા. પરિષદને આવેલી જોઈને વિરોએ ધર્મનો ઉપદેશ આપ્ટે. ઉપદેશ સાંભળીને પરિષદ જતી રહી પાંડવો તે ધર્મને ઉપદેશ સાંભળીને પ્રતિબંધિત થઈ ગયા. તેમણે તે જ સમયે સ્થવિ ને વિનંતી કરતાં કહ્યું કે હે દેવાનુપ્રિયે ! અમે દ્રૌપદી દેવીને પૂછી તેમજ પાંડુસેન કુમારને રાજ્યાસને અભિષિક્ત કરીને તમારી પાસે મુંડિત થઈને યાવતુ પ્રવ્રયા ગ્રહણ કરવાની અભિલાષા રાખીએ છીએ. પાંડની આ જાતની હાર્દિક ઈચ્છા જાણીને તે સ્થવિરાએ તે પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું કે (अहासुहं देवाणुप्पिया ! तएणं ते पंच पंडवा जेणेव सए गिहे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता दोवई देवि सदाति, सदावित्ता एवं वयासी, एवं खलु देवाणुप्पिया ! अम्हेहि थेराणं अंतिए धम्मे णिसंते जाव पव्ययामो तुम देवाणुप्पिए ! किं करेसि) હે દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ મળે તેમ કરે, સારા કામમાં મોડું કરે નહિ ત્યારપછી તેઓ પાંચે પાંડવો જ્યાં પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે દ્રૌપદી દેવીને બોલાવી. બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! સાંભળે, વાત એવી છે કે અમેએ સ્થવિરોની પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે, એટલા માટે અમારી ઈચ્છા મુંડિત થઈને તેમની પાસેથી પ્રવજ્યા ગ્રહણ કરવાની છે. હવે તમારી શી ઈચ્છા છે ? હે દેવાનપ્રિયે ! અમને કહે. અમે પ્રવજ્યા ગ્રહણ કરી લઈશું ત્યારબાદ તમે શું કરશે ? (तएणं सा दोबई देवी ते पंच पडवे एवं वयासी-जइणं तुम्भे देवाणुप्पिया ! संसारभउधिग्गा पव्वयह, ममं के अण्णे आलंबे वा जाव भविस्सइ ? अहं पि यण संसारभउचिग्गा, देवाणुप्पिएहिं सद्धि पन्नस्सामि, तएणं ते पंच पंडवा पडुसेणस्स મિલેગી ના રાય ના, ના ૨ વાટેના વિદ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૪૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પાંડેનું કથન સાંભળીને દ્રૌપદી દેવીએ તે પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે જ્યારે સંસારભયથી ઉદ્વિગ્ન થઈને પ્રવજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છે ત્યારે તમારા વગર મારા માટે આ સંસારમાં બીજું કયું આલંબન અથવા તે બીજે કયે આધાર થશે ? એટલા માટે હું પણ તમારી સાથે સંસારભયથી ઉદ્વિગ્ન થઈને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. આ પ્રમાણે દ્રૌપદી દેવીનું કથન સાંભળીને તે પાંચે પાંડેએ પાંડુસેન કુમારને રાજ્યાભિષેક કરીને તેને રાજયાસને બેસાડી દીધું. આ પ્રમાણે પાંડુસેન કુમાર રાજા થઈ ગયો યાવતુ તે રાજ્યનું સારી રીતે રક્ષણ કરવા લાગ્યું. (तएणं ते पंच पंडवा दोवईय देवी अन्नया कयाइं पंडुसेणरायाणं आपुच्छंति, तएणं से पंडुसेणे राया कोड बियपुरिसे सदावेइ, सद्दावित्ता एवं वयासी, खिप्पामेव भो देवाणुप्पिया ! निक्खमाणाभिसेयं जाव उवट्ठवेह, पुरिससहस्सवाहणीओ सिवियाओ उवट्ठवेह, जाव पच्चोरुहंति, पच्चोरुहित्ता जेणेव थेरा तेणेव उवाग. आलित्तेणं जाव समणा जाया, चोद्दस्सपुव्वाइं अहिज्जंति, अहिज्जित्ता बहूणि बासाइं छमदसमदुवालसेहिं मासदमासखमणेहिं अप्पाणं भावेमाणा विहरंति) ત્યારપછી પાંચે પાંડવોએ અને દ્રૌપદી દેવીએ કોઈ એક વખતે પાંડુસેન રાજાને દીક્ષા ગ્રહણ કરવા માટે પૂછ્યું. ત્યારે પાંડુસેન રાજાએ કૌટુંબિક પુરુ ને બોલાવ્યા બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લોકે દીક્ષા વખતે ઉપયોગમાં આવનારી બધી વસ્તુઓ જદી લઈ આવે તેમજ પુરુષ સહસવાહિની પાલખી પણ લઈ આવે. આ પ્રમાણે પાંડુસેન રાજાના વચન સાંભળીને તે કૌટુંબિક પુરુષોએ “તથાસ્તુ ” કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને દીક્ષા માટે ઉપયોગી એવી બધી વસ્તુઓ તેમજ પુરુષસહસવાહિની પાલખી લઈ આવ્યા. ત્યારપછી તે પાંચે પાંડવો તે પુરુષ સહસ્ત્રવાહિની પાલખીઓ ઉપર સવાર થઈને પાંડુ-મથુરા નગરીની વચ્ચે થઈને નીકળ્યા. ત્યાંથી નીકળીને તેઓ જ્યાં વિર હતા ત્યાં પહોંચ્યા, ત્યાં પહોં. ચીને તેઓ બધા પાલખીઓમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને સ્થવિશેની શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૨૪૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમણે સ્થવિરેને વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું કે હે ભદન્ત ! આ સંપૂર્ણ જગત સળગી રહ્યું છે વગેરે રૂપથી પિતાની ભાવના પ્રકટ કરીને યાવત્ તેઓ શ્રમણ થઈ ગયા. ચૌદ પૂર્વેનું તેમણે અધ્યથન કર્યું, અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી તેઓ ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, માસ અર્ધમાસની તપસ્યા કરતા રહ્યા. સૂત્ર ૩૩ છે तएण सा दोवई इत्यादि ટીકાઈ–(પ) ત્યાર પછી ( દેવી) દ્રૌપદી દેવી (લીયાગો વશો) પિતાની પાલખીમાં નીચે ઉતરી. (जा पन्धइया, सुव्ययाए अज्जाए सिस्सिणीयत्ताए दलयह, इक्कारसअंगाई अहिज्जइ, बहूणि बासाई छ88मदसमदुवालसेहिं जाव विहरइ ) નીચે ઉતરીને યાવત્ તે પણ પ્રજિત થઈ ગઈ. પાંડુસેન રાજાએ દ્રૌપદીને સુવતા નામની સાઠવીને શિષ્યાના રૂપમાં અર્પિત કરી. દ્રૌપદી આર્યાએ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. ત્યારપછી ઘણાં વર્ષો સુધી છઠ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ તપસ્યાઓથી પિતાના આત્માને તેણે ભાવિત કર્યો. એ સૂ. ૩૪ છે तएण थेरा भगवंता इत्यादि ટીકાથ-() ત્યારબાદ (વેરા માવંતો) તે સ્થવિર ભગવતેએ (અન્ના ચ) કે એક વખતે (હંદુ મદુરાસો) પાંડુ મથુરા (નવરીનો ) નગરીથી (સાંઘવાગો) સહસ્સામ્રવન નામના (કાનાર) ઉદ્યાનમાં ( વરિ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૪૭. Page #255 -------------------------------------------------------------------------- ________________ વિનંતિ) વિહાર કર્યો. ( કવિમિત્તા) વિહાર કરીને તેઓ ( દિન જ્ઞાવિહાર વિહરતિ ) બહારના જનપદમાં વિહાર કરવા લાગ્યા. (तेणं कालेणं तेणं समएणं अरिहा अरिहनेमी जेणेव सुरट्ठा जणवए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुरहा जणवयंसि संजमेणं तवसा अपाणं भावेमाणे एवमाइक्खइ) તે કાળે અને તે સમયે અહત અરિષ્ટનેમિ પ્રભુ વિહાર કરતાં કરતાં જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ તે સૌરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા લાગ્યા. જ્યારે ત્યાંના ઘણા લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યું કે ( एवं खलु देवाणुप्पिया ! अरिहा अदिट्ठनेमी सुरद्वाजणवए जाव वि० तएणं ते जुहि ढिल्लपामोक्खा पंच अणगारा बहुजणस्स अंतिए एयमढे सोच्चा अन्नमन्त्र सद्दावेंति, सद्दावित्ता एवं वयासी एवं खलु देवाणुप्पिया! अरिहा अरिहनेमी पुन्वाणु० जाव विहरइ, तं सेयं खलु अम्हं थेरा आपुच्छित्ता अरहं अरिहनेमि वंदणाए गमित्तए) હે દેવાનુપ્રિયે ! સાંભળો, અહંત અરિષ્ટનેમિ પ્રભુ તિર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં ચાવતું સૌરાષ્ટ્ર જનપદમાં પધારેલા છે. લેકોના મુખથી આ વાતને તે પાંચે યુધિષ્ઠિર વગેરે અનગારોએ સાંભળી. ત્યારે તેઓએ પરસ્પર એક બીજાઓને બેલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! સૌરાષ્ટ્ર જનપદમાં તીર્થંકર પરંપરા મુજબ ભગવાન અરિષ્ટનેમિ વિહાર કરી રહ્યા છે એથી વિશેની આજ્ઞા મેળવીને અરિષ્ટનેમિને વંદન કરવા માટે અમારે જવું જોઈએ. (અમરાસત વન વિભુતિ, પરિણિત્તા નેવ થરા માવંતો, તેવ उवागच्छइ, उवागच्छित्ता थेरे भगवंते वंदंति णमंसंति, वंदित्ता गमंसित्ता एवं वयासी-इच्छामो णं तुम्भेहि अब्भणुनाया समाणा अरहं अरिहनेमि जाव गमित्तए શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૪૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ अहामुहं देवाणुप्पिया ! तएणं ते जुहिटिलपामोक्खा पंच अणगारा, थेरेहिं भगवंतेहिं अभणुनाया समाणा थेरे भगवंते वंदइ णमंसई, वंदित्ता णमंसित्ता थेराणं अंतियाओ पडिणिक्खमंति, मासंमासेणं अणिक्खेत्तेणं तवोकम्मेणं गामाणुगाम दूइज्जमाणा जाव जेणेव हत्थिकप्पे नयरे तेणेव उवा० हथिकप्पस्स बहिया सहसंबवणे उज्जाणे जाब विहरंति तएणं ते जुहिडिल्लवज्जा चत्तारि अणगारा मास खमणपारणए पढमाए पोरसीए सज्झायं करेंति, बीयाए एवं जहा गोयमसामी, णवरं जुहिटिलं आपुच्छंति जाव अडमाणा बहुजणसदं णिसार्मेति ) આ રીતે તેઓએ એકબીજાના વિચારોને સ્વીકારી લીધા, સ્વીકારીને તેઓ જ્યાં સ્થવિર ભગવત હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે તે સ્થવિર ભગવતેને વંદન અને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને તેમને આ પ્રમાણે વિનંતી કરી કે અમે આપ ભગવંતની આજ્ઞા મેળવીને અહં ત નેમિ. નાથ પ્રભુના વંદન માટે સૌરાષ્ટ્ર જનપદમાં જવા ઈચ્છીએ છીએ. ત્યારે તે સ્થવિર ભગતોએ તેમને આ પ્રમાણે આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે ! “ચથr સુa” તમને જે કામમાં આનંદ પ્રાપ્ત થાય તે કશે. આ પ્રમાણે તે સ્થવિર ભગવાની આજ્ઞા મેળવીને તે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અનગારો તે સ્થવિર ભગવંતેને વંદન તેમજ નમસ્કાર કરીને તેમની પાસેથી આવતા રહ્યા અને સતત માસ ખમણ કરતાં એક ગામથી બીજે ગામ વિહાર કરવા લાગ્યા. આ રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તે પાંચે અનગારે જ્યાં હસ્તિક૫ નામે નગર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ હસ્તિક૯૫ નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં જઈને મુકામ કર્યો. ત્યારબાદ તે યુધિષ્ઠિર સિવાયના ચારે અનગારો માસક્ષપણ પારણાના દિવસે પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરતા, દ્વિતીય પૌરૂષીમાં ધ્યાન કરતા અને તૃતીય પૌરૂષીમાં ગોચરી માટે નીકળતી વખતે પણ અચપળ અસંભ્રાત થઈને સરકમુખવત્રિકાની પ્રતિલેખના કરતા, ભાજન અને વસ્ત્રોની પ્રતિલેખના કરતા, ત્યારબાદ તેમને ઉપાડતા અને ઉપાડીને જેમ ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા મેળવીને ગોચરી માટે નીકળતા તેમજ તેઓ પણ યુધિષ્ઠિરની આજ્ઞા મેળવીને હસ્તિકલ૫ નગરમાં ઉચ્ચ, નીચ, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૨૪૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ અને મધ્યમ કુલેમાં ગોચરી માટે આવ્યા. તે સમયે તેમણે ઘણુ માણસેના મુખથી એ જાતના સમાચાર સાંભળ્યા કે– __ (एवं देवाणुप्पिया ! अरहा अरिहनेमी उज्जितसेलसिहरे मासिएणं भत्तेणं अपाणएणं पंचहिं छत्तीसेहिं अणगारसएहिं सद्धि कालगए जाव पहोणे, तएणं ते जुहिडिल्लवज्जा चत्तारि अणगारा बहुजणस्स अंतिए एयमढें सोचा हत्थिकप्पाओ पडिणिक्खमंति) હે દેવાનુપ્રિયે ! અહત અરિષ્ટનેમિયંત શિલશિખર ઉપર-ગિરનાર પર્વત ઉપર-એક માસના ચારે જાતના આહારના પરિત્યાગ રૂપ ભક્ત પ્રત્યા ખ્યાનથી પ૩૬ અનગારોની સાથે કાળાત યાવત્ સિદ્ધ, બુદ્ધ, પરિનિવૃત થઈને સર્વ દુઃખોથી મુક્ત થઈ ગયા છે. આ પ્રમાણે ઘણા માણસના મુખથી આ જાતના સમાચાર સાંભળીને તે યુધિષ્ઠિર વગરના ચારે અનગારે તે હસ્તિકલ્પ નગરથી નીકળ્યા. __ (पडिनिक्खमित्ता जेणेव सहसंबवणे उज्जाणे जेणेव जुहिडिल्ले अणगारे तेणेव उवागच्छति उवागच्छित्ता भत्तपाणं पञ्चक्रांति पञ्चक्खित्ता गमणागमणस्स पडिक्कमंति, पडिकमित्ता एसणमनेसणं आलोएंति, आलोइत्ता भत्तपाणं पडिर्सेति पडिदंसित्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! जाव कालगए तं सेयं खलु अम्हें देवाणुप्पिया ! इमं पुवगहियंभत्तपाणं परिद्ववेत्ता सेत्तुंज पब्वयं सणियं सणियं दुरूहित्तए) નીકળીને તેઓ જ્યાં સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાન હતું અને તેમાં પણ ત્યાં યુધિષ્ઠિર અનગાર હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે તેમની સામે ભક્ત પાનનું પ્રત્યાખ્યાન કરી દીધું. પ્રત્યાખ્યાન કરીને તેમણે ઈર્યાપથની શુદ્ધિ કરી. શુદ્ધિ કરીને એષણ અને અનેષણ કરી, આલેચના કરી. આલેચના કરીને તેમણે લઈ આવેલા તે આહારને યુધિષ્ઠિર અનગારની સામે મૂકીને બતાવ્યું. બતાવ્યા બાદ તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય! અઈત અરિષ્ટનેમિ પ્રભુએ મુક્તિ મેળવી છે એટલા માટે હે દેવાનુપ્રિય! શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૫૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ હવે અમને એ જ વાત એગ્ય લાગે છે કે અમે આ પૂર્વગૃહિત ભકત પાનનું પરિઝાપન કરીને શત્રુંજય નામના પર્વત ઉપર ધીમે ધીમે ચઢીએ. (संलेहणा झूसणा झूसियाणं कालं अणवकंखमाणाणं विहरित्तए तिकटु अण्णमण्णस्स एयमदं पडिसुणेति, पडिसुणित्ता तं पुव्वगहियं भत्तपाणं एगते परिट्ठति, परिद्ववित्ता जेणेव सेत्तुंजं पब्वए तेणेव उवागच्छंति ) અને ત્યાં કાય અને કષાયને કૃશ કરનારી સંલેખનાને મરણશંસાથી રહિત થઈને પ્રેમપૂર્વક ધારણ કરીએ. આ પ્રમાણે વિચાર કરીને તેમણે એક બીજાના આ વિચાર રૂપ અર્થને સ્વીકારી લીધું. સ્વીકાર કરીને તેમણે તે પૂર્વગ્રહીત ભક્તપાનને એકાંત સ્થાને પરિઝાપિત કરી દીધું. અને પરિષ્ઠાપિત કરીને તેઓ સર્વે જ્યાં શત્રુંજય પર્વત હતું ત્યાં ચાલ્યા ગયા. (વાદિત્તા) ત્યાં જઈને (सेत्तुजं पव्वयं दुरूहंति, दुरूहित्ता जाव कालं अणवकंखमाणा विहरति, तएणं ते जुहिडिल्लपामोक्खा पंच अणगारा सामाइयमाइयाइं चोदसपुव्वाइं० चणि वासाणि दोमासियाए संलेहणाए अत्ताणे झोसित्ता जस्सहाए कीरइ, णग्गभावे जाव तमट्ठमारोहंति, तमट्ठमाराहित्ता अणंते जाव केवलवरणाण दसणे समुप्पन्ने जाव सिद्धा) તેઓ શત્રુંજ્ય પર્વત ઉપર ચઢયા અને ચઢીને તેમણે મરણશંસાથી ડિત થઈને સંલેખના ધારણ કરી લીધી આ પ્રમાણે તે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અનગારોએ સામાયિક વગેરે ચતુર્દશ પૂનું અધ્યયન કરીને ઘણાં વર્ષો શ્રી શામગ્ય-પર્યાયનું પાલન કરીને તેમજ ષષ્ઠ અષ્ટમ વગેરે તપસ્યાઓને કરીને છેવટે બે માસની સંલેખનાથી પ્રેમપૂર્વક પિતાની જાતને સેવિત કરી અને જે નિમિત્તને લઈને નગ્નભાવ-નિર્ગથ અવસ્થા ધારણ કરી હતી તે અને તેમણે સિદ્ધ કરી લીધું. સિદ્ધ કરીને આરાધિત કરીને અનંત અને વિષયરૂપ બનાવનાર કેવળજ્ઞાન દર્શનને ઉત્પન્ન કરીને યાવત તેઓએ સિદ્ધગતિ મેળવી લીધી. એ સૂત્ર ૩૫ છે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૫૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ तएण सा दोवई इत्यादि ટીકાઈ- (તi) ત્યારપછી (ા હોવ અગા) તે દ્રૌપદી આર્યાએ (સુaચાઇ વિનચાળ ગતિ સામારૂ મારૂચારૂં ઘર મણિરૂ) સુવ્રતા આર્યાની પાસે સામાયિક વગેરે ૧૧ અંગેનું અધ્યયન કર્યું. ( अहिन्जित्ता बहूणि वासाणि० मासियाए संलेहणाए० आलोईय पडिक्कतां कालमासे कालंकिच्चा बंभलोए उववन्ना) અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શામય પર્યાયનું પાલન કર્યું. ત્યાર પછી એક માસની સંલેખનાથી આલેચિત પ્રતિક્રાંત બનીને તેઓ કાળ અવ સરે કાળ કરીને પાંચમા બ્રહ્મસેકમાં દેવના પર્યાયથી જન્મ પામી. ( तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोवमाईठिई पण्णत्ता, तत्थ णं दुवयस्स देवस्स दस सागरोवमाईठिई पण्णत्ता, सेणं भंते ! दुवए देवे ताओ जाव महाविदेहे वासे सिज्झइ, जाव काहिइ । एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं सोलमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि ) તે દેવલેકમાં કેટલાક દેવની દશ સાગરની સ્થિતિ પ્રજ્ઞપ્ત થઈ છે. આ પ્રમાણે દ્રૌપદી દેવીની ત્યાં દશ સાગરની સ્થિતિ પ્રજ્ઞપ્ત થઈ. હવે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે હે ભદન્ત! તે દ્રૌપદી દેવીની આયુ અને ભવસ્થિતિ પૂરી થયા બાદ ચવીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ? તેના ઉત્તરમાં ભગવાન કહેવા લાગ્યા કે હે ગૌતમ ! તે દ્રૌપદી દેવ ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી જ સિદ્ધ બનશે. થાવત્ તેઓ પિતાના સમસ્ત દુઃખને અંત કરશે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૫૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ સુધર્મા સ્વામી કહે છે કે હે જ ખૂ ! શ્રમણ ભગવાન મહાવીરે કે જે આ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચૂકયા છે. આ સેાળમા જ્ઞાતાધ્યયનના આ પૂર્વે વણુ વેલા દ્રૌપદી દૃષ્ટાંત રૂપ ભાવ અર્થાં પ્રરૂપિત કર્યો છે. તે શ્રમણ ભગવાન મહાવીર વડે કહેવાએલા શ્રુત ઉપદેશ મુજબ જ તમને હું કહીરહ્યો છું. પ્રસૂ॰૩૬॥ શ્રી નૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃતજ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતર્ષિણી વ્યાખ્યાનુ સેાળમું અધ્યયન સમાપ્ત ॥ ૧૬ ॥ નાવસે વ્યાપાર કરને વાલે વિણોંકા વર્ણન સત્તરમા અધ્યયનનો પ્રારભ — આકીર્ણ જાતિમાન ઘેાડાનુ સત્તરમું અધ્યયન પ્રારંભ :સેાળખું અધ્યયન પૂરૂં થઈ ગયું છે, હવે સત્તરમા અધ્યયનની શરૂઆત થાય છે. સેાળમા અધ્યયનમાં એ વાતનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે દ્રૌપદીએ નાગશ્રીના ભવમાં કુત્સિત ( ખાટુ) દાન કર્યું આહાર મુનિરાજને આપ્યા હતા. તેમજ જ્યારે તે ઉત્પન્ન થઈ હતી ત્યારે તેણે નિદ્યાન ખંધ કર્યાં હતા. તેથી તેને મહાન અનની પ્રાપ્તિ થઇ હતી. હવે આ સત્તરમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પેાતાની ઇન્દ્રિયાને વશમાં રાખતા નથી—તેએ અનર્થ લાગવે છે. એ જ વાતને સ્પષ્ટ કરતું સત્તરમાં અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. હતું. કડવા તુંખાના સુકુમારિકાના ભવમાં નાવકે નિર્યામક કા દિગમૂઢ હોનેકા કથન નળ' મતે ! ત્યાર્િ ટીકા –( મતે !) હે ભદન્ત ! ( નફળ સમળેળ' મળવા માીરેન નાય સંપત્તેન ) જો શ્રમણુ ભગવાન મહાવીરે કે-જે સિદ્ધગતિ નામના સ્થાનને મેળવી ચૂકયા છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૨૫૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ (सोलसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते सत्तरमस्स णं भंते ! णायज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ) સોળમા જ્ઞાતાધ્યયનને પૂર્વોકત રૂપે અર્થ પ્રરૂપિત કર્યો છે ત્યારે સિદ્ધ ગતિ સ્થાનને મેળવી ચૂકેલા તે જ શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમાં જ્ઞાતાધ્યયનને શો અર્થ પ્રરૂપિત કર્યો છે. (gવું કંજૂ) આ રીતે જંબૂના પ્રશ્નને સાંભળીને તેમને સમજાવતાં સુધર્મા સ્વામી કહેવા લાગ્યા કે હે જબ! તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે – ( तेणं कालेणं तेणं समएणं हथिसीसे नयरे होत्था, वण्णओ, तत्थणं कणगकेऊणामं राया होत्था, वण्णओ, तत्थणं हत्थिसीसे णयरे बहवे संजत्ता णावा वाणियगा परिवसति, अड्डा जाव बहुजणस्स अपरिभूया यावि होत्था) તે કાળે અને તે સમયે હસ્તિશીષ નામે નગર હતું. “ ” વગેરે રૂપમાં પહેલાંના અધ્યયનમાં વર્ણન કરવામાં આવેલા પાઠની જેમ આ નગરનું વર્ણન પણ જાણી લેવું જોઈએ. તે નગરમાં કનકકે નામે રાજા રહેતે હતે. આ રાજાનું વર્ણન પણ “ મા નવંત” વગેરે રૂપમાં પહેલાંના અધ્ય. યમાં વર્ણિત રાજાઓના વર્ણન જેવું જ જાણી લેવું જોઈએ. તે હસ્તિશીર્ષ નગરમાં ઘણુ પિતવણિક (વહાણ વડે વેપાર કરનારા) રહેતા હતા તેઓ સ એકી સાથે મળીને પરદેશમાં જતા અને ત્યાં વેપાર કરતા હતા. તે નગરમાં તેમની સારી એવી પ્રતિષ્ઠા હતી. કેમકે ખાસ કરીને તેઓ સર્વે લક્ષમીને કૃપાપાત્ર હતા. (तएणं तेसिं संजत्ता णाया वाणियगाणं अन्नया एगयाओ जहा अरहणयो जाव लवणसमुई अणेगाई जोयणसयाई ओगाढा यावि होत्था, तएणं तेसिं जाव बहणि उप्पाइयसयाई जहा मागंदियदारगाणं जाव कालियवाए य तत्थ समु. थिए तएणं साणावा तेणं कलियवाएणं आघोलिज्जमाणी २ संचालिज्जमाणी શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૫૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ २ संखोहिज्जमाणी १ तत्थे वपरिभमइ, तरणं से णिज्जामए हमइए णसुइए हसणे मूढ दिसाभाए जाए यानि होत्था ) એક દિવસની વાત છે કે જ્યારે તેઓ સવે સાંયાત્રિક પાતવણિકે એક સ્થાને એકત્ર થઇને ખેડા હતા ત્યારે આઠમા અધ્યયનમાં વર્ણિત અરહન્નક શેઠની જેમ તેમના પશુ લવણુ સમુદ્રમાં થઇને પરદેશમાં વેપાર માટે જવાને વિચાર થયેા. વિચાર સ્થિર થતાં જ તે જ્યારે નૌકા વડે લવણુ સમુદ્રમાં સેકડા ચેાજન સુધી પહાંચી ગયા ત્યારે જીનપાલિત અને જીનરક્ષિતની જેમજ તેમના માટે પણ સેકટા ઓચિંતા ઉપદ્રવેશ ઉત્પન્ન થયા. તે વખતે પ્રલય કાળના જેવા પ્રચંડ વાયુ કુકાવા લાગ્યા. તેથી તેમની નૌકા વારવાર ડગમગવા લાગી, આમથી તેમ ફરવા લાગી, વારેઘડીએ ચંચળ થઇને, વારવાર ક્ષુભિત થઇને એક જ સ્થાન ઉપર નીચે ઉપર થવા લાગી, તેનાથી આગળ વધી નહિ. તેથી નિર્યામિક-નાવિક મતિજ્ઞાનથી રહિત થઈ ગયા. દિશાઆને જાણવાનું તેનું જ્ઞાન જતું રહ્યું. માજ્ઞાનથી રહિત થઇને દિગ્મૂઢ બની ગયા. ( ન જ્ઞાનાર્ ચર ફેર્સ વાસિ ના વિવિત્ત વા વોચનને બત્તિ ટુ) એથી જ્યારે તેને આ વાતની પણ ખબર રહી નહિં કે આ મહાવાત અમારી નૌકાને કઈ દિશા અથવા તે વિદિશા તરફ લઈ ગયા છે. ત્યારે મનમાં આ જાતને વિચાર કરીને તે ( પ્રોદ્યમળતત્ત્વે જ્ઞાનાિચાયર્ ) અપહતમનઃ સ’કલ્પવાળા થઈને યાવત્ આધ્યાન કરવા લાગ્યા. ( तरणं ते बहवे कुच्छिधारा य कण्णधारा य गन्भिलगा य संजत्ता णावा वाणियगा य जेणेव से णिज्जामए तेणेण उवागच्छ ) એટલા માં ઘણા કુક્ષિધર-પાર્શ્વમાં બેસીને નૌકા ચલાવનારા, કંધાર નાવિક, ગામેયક-નૌકામાં યથા સમય કામ કરનારા અને સાંયાત્રિકા-પાતવર્ણિકા જ્યાં તે નિર્યામક હતા ત્યાં ગયા. ( उवागच्छित्ता एवं वयासी - किन्नं तुमं जाव झियाय - तरणं से णिज्जामए ते बहवे શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ देवाणुपिया ओहयमणसंकप्पा कुच्छिधारा य ४ एवं वयासी ૨૫૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ एवं खलु देवाणुप्पिया णट्टमइए जाव अवहिए त्ति कटु तओ ओहयमणसंकप्पे जाव झियामि) ત્યાં જઈને તેમણે તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! શા કારણથી તમે અપહતમનઃ સંક૯૫વાળા થઈને આર્તધ્યાન કરી રહ્યા છે. તેઓ સર્વેની આ વાત સાંભળીને નિયામકે તે ઘણું કુક્ષિધાર ૪ વગેરે બધાને આ પ્રમાણે કહ્યું કે સાંભળે, વાત એવી છે કે અત્યારે હું નષ્ટ મતિજ્ઞાનવાળો થઈ ગયે છું. મને એ જાતની પણ સમજ પડતી નથી કે આ મારી નૌકા મહાવાત વડે પ્રેરાઈને કયા દેશમાં અને કઈ દિશા અથવા તે વિદિશામાં તણાઈ આવી છે. એટલા માટે હું અત્યારે નિરાશ મનવાળો થઈ ગયે છું. (तएण ते कुच्छिधारा य ४ तस्स णिज्जामयस्स अंतिए एयमट्ट सोचा णिसम्म भीया ५ हाया कयवलिकम्मा करयलबहूणं इंदाण य खंधाण य जहा मल्लिनाए जाव उवायमाणा २ चिट्ठति, तएणं से णिज्जामए तो मुहत्तरस्स लद्धमइए ३ अमूढदिसाभाए जाए यावि होत्था) તે કુક્ષિધાર વગેરે લેકેએ નિર્યામકના મુખથી આ પ્રમાણે વચન સાંભળીને અને તેમને હૃદયમાં ધારણ કરીને ભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન અને ઉત્પન્ન ભયવાળા થઈ ગયા. તેઓએ તત્કાળ સ્નાન તેમજ કાગડા વગેરે પક્ષીએને અન્નભાગ વગેરે આપીને બલિકર્મ કર્યું અને ત્યારપછી તેઓએ પિતાના હાથોની અંજલિ બનાવી અને તેને મસ્તકે મૂકીને ઘણા ઇન્દ્રોની, ઘણા રૂદ્ર વગેરે દેવતાઓની ઘણું દેવીઓની–મલ્લી નામક અધ્યયનમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે તે પ્રમાણે સેંકડે જાતની વારંવાર માનતા માની, તેમને પ્રસાદ ચઢાવવાની અનેક જાતની પ્રતિજ્ઞા કરી. ત્યારપછી તે નિર્યા. મકની વિવેક શક્તિ જાગ્રત થઈ ગઈ. તેને દિશાઓનું જ્ઞાન થવા લાગ્યું. માર્ગનું જ્ઞાન તેને થઈ ગયું તેમજ આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે, વગેરે રૂપથી પણ તેને દિશાઓના વિભાગોનું જ્ઞાન થઈ ગયું. __(तएणं से णिज्जामए ते बहवे कुच्छिधारा य ४ एवं वयासी एवं खलु अहं देवाणुप्पिया ! लद्धमइए जाव अमूढदिसाभाए जाए-अम्हेणं देवाणुप्पिया ! શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૫૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ कालियदीवं तेणं संवूढा, एसणं कालियदीवे आलोक्कर, तरणं ते कुच्छिधारा ४ य तस्स णिज्जामगर अंतिए एयमट्ठ सोच्चा हट्ट तुट्ठा पायक्खिणाणुकूलेणं वारणं जेणेव कालियदीवे तेणेव उवागच्छति ) ત્યારબાદ તે નિર્યામકે તે ઘણા કુક્ષિધાર વગેરે લાકોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! મારી બુદ્ધિ શક્તિ ફરી જાગ્રત થઈ ગઈ છે. મારી બુદ્ધિ વ્યવસ્થિત થઇ ગઇ છે. યાવત્ હવે હું પૂર્વ વગેરે દિશાઓનુ વિભાજન પશુ સમજી શકું છુ. અત્યારે અમે કાલિક દ્વીપની પાસે આવી ગયા છીએ. જુએ આ સામે કાલિક દ્વીપજ દેખાઇ રહ્યો છે. આ પ્રમાણે તે નિર્યામકના મુખથી સાંભળીને તે બધા કુક્ષિધાર વગેરે લેાકેા ખૂબ જ પ્રસન્ન થયા, તેને ખૂબજ સ ંતાષ થયા. એ જ વખતે અનુકૂળ પવને તેમને જ્યાં કાલિકાદ્વીપ હતા ત્યાં પહોંચાડી દ્વીધા. કાલિક દ્વીપમેં સુવર્ણ આદિકા વર્ણન ( उवागच्छित्ता पोयवहणं लंबंति, लंबित्ता एगट्टियाहिं कालियदीवं उत्त रंति, तत्थणं ते बहवे हिरण्णागरे य सुवणागरे य रयणागरे व बइरागरे य बहवे तत्थ आसे पासंति, किं ते ? हरिरेणुसोणिसुत्तगा आइण्णवेढा, तरणं ते आसा ते वाणियए पासंति, पासित्ता तेसिं गंधं अग्यायंति, अग्धायित्ता भीया तत्था उच्चग्गा उच्चगमणा तओ अगाई जोयणाई उच्भमंति ) ત્યાં પહોંચીને તેમણે લગર નાખ્યું. એટલે કે વહાણુને સાંકળેા વડે ખાંધીને ત્યાં ઊભું રાખ્યું. ત્યારપછી તે એકાર્થિક નાની નાની નૌકાઓ વડે તે કાલિક દ્વીપમાં ઉતર્યાં. ત્યાં તેમણે ઘણી હિરણ્યની ખાણા, સુવણૅની ખાણા તેમજ ઘણા ઘેાડાઓને જોયા. ઘેાડાએ ઉપર કિટસૂત્ર લીલા રંગની માટી વડે મનાવવામાં આવ્યુ' હતું. આ બધા જાત્યો હતા. તે જાત્યાશ્વોએ તે પાતવાણિકાને જોયા. તેમણે તેમની ગ ંધને સૂધી. સૂધીને તે બધા ભય ભીત થઈ ગયા, ત્રસ્ત થઇ ગયા. વિશેષરૂપથી તેમના ચિત્તમાં ભયનું સંચરણ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૫૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયું. તેમનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. આ પ્રમાણે તેઓ બધા ત્યાંથી ઘણું યોજનો દૂર સુધી વનમાં નાસી ગયા. (તે તરથ પરોવર પાતળળિયા નિદમા, નિદિવFા સુહૈં સુન' વિતરંતિ) ત્યાં વનમાં વિચરણ કરવા માટે બહુ જ વિસ્તૃત ભૂમિભાગ હતો. ઘાસ, પાણીની ત્યાં બધી રીતે સરસ સગવડ હતી. એટલા માટે તેઓ વનમાં હિંસક પ્રાણીઓના ભયથી મુક્ત થઈને ભરહિત થઈને સુખેથી વિચરણ કરવા લાગ્યા. એ સૂત્ર ૧ કાલિક દ્વીપમેં હિરણ્ય આદિસે પોતકાભરના तएण ते संजत्ता नावा वाणियगा, इत्यादि ટીકાઈ–(તi ) ત્યારપછી (તે સંનત્તા નારા જ્ઞાળિયા ) તે સાંયાત્રિક નૌકા વણિકજનેએ (આઇHovi gવં વાણી) એક બીજાની સાથે આ પ્રમાણે વિચાર કર્યો કે – (किणं अम्हं देवाणुपिया! आसेहिं ? इमेणं बहवे हिरण्णागरा य सुव०णागरा य रयणागरा य वइरागरा य तं सेयं खलु अम्हं हिरण्णस्स य सुवण्णस्स य रयणस्स य वइरस्स य पोयवहणं भरित्तए त्ति कटु अन्नमन्नस्स एयमढे पडिसुर्णेति पडिसु० हीरण्णस्स रयणस्स य वइरस्स य तणस्स य अण्णस्स य कट्ठस्स य पाणियस्स पोयवर्ण भरेंति ) હે દેવાનુપ્રિયે ! આ ઘેડાઓથી અમારે શી નિસ્બત છે ? આજે હિર. યની ખાણે છે, સુવર્ણથી ખાણે છે, રત્નની ખાણે છે, વજાની ખાણે છે, તે એમાંથી હિરણ્ય, સુવર્ણ, ર, અને વજને લઈને વહાણને ભરી લેવામાં જ આનંદ છે. આ પ્રમાણે વિચાર કરીને તેમણે એક બીજાની વાતને સ્વીકારી લીધી. સ્વીકારીને તેમણે હિરણ્ય, સુવર્ણ, રત્ન, વ, તૃણ, અનાજ, કાષ્ટ-લાકડાંઓ, અને પાણીને વહાણમાં ભરી લીધાં. ( भरित्ता पयक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीर पोयपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेति, लंबित्ता, सगडीसागडं सज्जेंति सजित्ता तं हिरणं जाव वइरं च एगडियाहिं पोयवहणाओ संचारेंति, संचारित्ता सगडी શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ सागडं, भरेंति, भरित्ता संजोइंति, संजोइत्ता जेणेव हस्थिसीसए णयरे तेणेव ભરીને તેઓ બધા પોતાની પીઠ તરફથી વહેતા અનુકૂળ પવનની સહાયતાથી જ્યાં વહાણ ઊભું રાખવાનું સ્થાન–બંદર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે પોતાના વહાણને લંગર નાખીને લાંગર્યું. વહાણને લાંગરી તેમણે શકટી–ગાડી, અને શકટે-ગાડાંઓને સુસજજ કર્યા. દેરી વગેરેથી બાંધીને તેમને તિયાર કર્યા. જ્યારે તે સારી રીતે સુસજજ થઈ ગયાં ત્યારે તે લોકોએ નાની નાની નૌકાઓથી તે વહાણમાં મૂકેલા હિરણ્યથી માંડીને વા સુધીના બધા સામાનને ઉતારી લીધે, અને ઉતારીને તે શકટી-ગાડી અને શકટોગાડાઓમાં ભરી દીધે. ભર્યા પછી તેમણે તે શકટી–ગાડી અને શકટો-ગાડાંએને જોતર્યા અને જેતરીને તેઓ જ્યાં હસ્તિ શીર્ષ નગર હતું ત્યાં ગયા. ( उवागच्छित्ता हथिसीसयस्स नयरस्स बहिया अग्गुज्जाणे सत्यणिवेसं करेंति, करित्ता सगडीसागडं मोएंति, मोइत्ता महत्थं जाव पहुडं गेहंति गेण्हित्ता हत्थिसीसं नगरं अणुपविसंति, अणुपविसित्ता, जेणेव कणगकेक राया तेणेव उवा નજી, કવારિકા નાવ ૩તિ ) ત્યાં આવીને તેઓ બધા તે હસ્તિશીષ નગરની બહારના મુખ્ય ઉદ્યાનમાં રોકાઈ ગયા, ત્યાં રોકાઈને તેમણે ત્યાં જ શકટી-ગાડી અને શાકગાડાંઓને છોડી મૂક્યાં. ત્યારબાદ તેમણે મહાઈ–મહાપ્રયજન સાધક ભૂત થાવત્ ભેટને પિતા પોતાના હાથમાં લીધી અને લઈને તેઓ હસ્તિશીષ નગરમાં પ્રવિષ્ટ થયા. નગરમાં પ્રવિષ્ટ થઈને તેઓ જ્યાં કનકકેતુ રાજા હતો ત્યાં પહેચ્યા. ત્યાં પહોંચીને તેમણે તે મહાપ્રયજન સાધક રૂપ ભેટને રાજાની સામે મૂકી દીધી. એ સૂત્ર ૨ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩ ૨૫૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ કાલિક દ્વીપમેં રહે આકીર્વાશ્વ કા વર્ણન तएणं से कणगकेऊ राया इत्यादिટીકાઈ–(તા) ત્યારપછી (સે રાયા) તે કનકકેતુ રાજાએ (तेसिं संजत्ता णावा वाणियगाणं तं महत्थं जाव पडिच्छइ, पडिच्छित्ताते संजाता णावा चाणियगा एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया ! गामागर जाव आहिंडह लवणसमुदं च अभिक्खणं २ पोयवहणेणं ओगाहह तं अस्थि आई केई भे कहिचि अच्छेरए दिद्वपुब्वे ? ) તે સાંયાત્રિક પિતવણિકજનેની તે મહાર્થ સાધક ભેટને સ્વીકારી લીધી. અને સ્વીકારીને તે સાંયાત્રિક પિતવણિકજનને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુ પ્રિયો ! તમે લેકે ઘણાં ગામ, આકર, નગર વગેરે રથમાં આવજા કરતા રહો છો અને વહાણ વડે લવણ સમુદ્રની વારંવાર યાત્રા કરતા રહે છે તે અમને કહે કે તમે કેઈ નવાઈ પમાડે તેવી અદૂભુત વસ્તુ જોઈ છે? ___ (तएणं ते संजत्ता णामा वाणियगा कणगके एवं क्यासी-एवं खलु अम्हे देवाणुप्पिया ! इहेव हत्थिसीसे नयरे वसामो तं चेव जाव, कालिभ दीवं तेणं संवूढा, तत्थ णं वहवे हिरण्णागरा य जाव बहवे तत्थ आसा किं ते ? हरिरेणु जाव अणेगाई जोयणाई उन्भमंति-तएणं सामी अम्हेंहि कालियदीवे ते आसा अच्छेरए दिट्ठपुग्वे ) આ પ્રમાણે રાજાની વાત સાંભળીને તે સાંયાત્રિક પિતવણિકજને એ તે કનકકેતુ રાજાને કહ્યું કે હે દેવાનુપ્રિય! અમે બધા આ હસ્તિશષ નગર માં જ રહીએ છીએ. અમે બધા વ્યાપાર ખેડવા માટે અહીંથી લવણ સમુદ્રમાં થઈને બહાર પરદેશમાં ગયા હતા. રસ્તામાં ઘણી જાતના સેંકડો ઉપદ્ર થયા. છેવટે ગમે તેમ કરીને સુરક્ષિત રૂપમાં અમે બધા કાલિકટ્ટીપની પાસે ગયા. ત્યાં અમેએ ઘણું હિરણ્ય વગેરેની ખાણાને અને ઘણા અશ્વોને-કે જેમના કટિભાગે લીલા રંગની માટીથી બનાવેલા કટિસૂત્રથી ચિહિત હતાજોયા. અમારી ગધને સૂધીને તે અશ્વો ત્યાંથી કેટલાક યોજન દુર સુધી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૬૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ વનમાં નાસી ગયા. હે દેવાનુપ્રિય ! અમેાએ કાલિક દ્વીપમાં તે અશ્વ રૂપી અદ્ભુત વસ્તુને જોઈ છે, (तरणं से कणगऊ राया तेर्सि संजत्तिगाणं अंतिए एयम सोच्चा ते संत एवं वयासी - गच्छहणं तुभे देवाणुप्पिया ! मम कोटुंबियपुरिसेहिं सद्धिं कालियदीवाओ ते आसे आणेह, तरणं ते संजत्ता णावा वाणियगा कणगके रायं एवं क्यासी एवं सामी त्ति कहु आणाए पडिसुर्णेति, तरणं कणगके ऊ राया को बियपुरिसे सदावेह, सद्दावित्ता एवं क्यासी - गच्छहणं तुन्भे देवाणुपिया ! संजत्तिएहि सद्धि कालियदीवाओ मम आसे आणेह ते वि पडिसुर्णेति ) ત્યારબાદ કનકકેતુ રાજાએ તે સાંયાત્રિક પાતવણિકજનાના મુખથી આ વાતને સાંભળીને તે સાંયાત્રિકેાને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેાકેા મારા કૌટુબિક પુરુષોની સાથે કાલિકા દ્વીપમાં જાએ અને ત્યાંથી તે અશ્વોને લાવે. આ પ્રમાણે કનકકેતુની આજ્ઞા સાંભળીને તે પાતવિણકને એ તેમને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી! તમારી આજ્ઞા અમારા માટે પ્રમાણ સ્વરૂપ છે. આમ કહીને તેમણે કનકકેતુ રાજની આજ્ઞા સ્વીકારી લીધી. ત્યાર બાદ કનકકેતુ રાજાએ પાતાના કૌટુબિક પુરુષને બેલાવ્યા અને ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! તમે સાંયાત્રિક પાતણિકજનાની સાથે જાએ અનેકાલિક દ્વીપમાંથી મારા માટે ઘેાડાને લાવે, રાજાની આ આજ્ઞાને તે લેાકેાએ પણ સ્વીકારી લીધી. ( तरणं ते कोटुंबियपुरिसा सगडीसागडं सज्जैति, सज्जित्ता तत्थणं बहूणं वीणाण य वल्लकीण य भामरीणय कच्छमीणय भंभाण य छन्भामरीण य वित्तवीणाण य अन्नेसिं च बहूणं सोइंदियपउग्गाणं दव्वाणं सगडी सागडं भरेंति, भरिता बहूणं कण्हाणं य जाब संघाइमाण य अन्नेसिं च बहूणं चक्खिदिपाउरगाणं दव्वाणं सगडीसागडं भरेंति ) ત્યારપછી તે કૌટુંબિક પુરુષાએ ગાડી અને ગાડાંઓને જોતર્યા. જોતરીને તેમાં તેમણે ઘણી વીણાઓ, વલ્લકીએ ભ્રામરીએ, કાચખાના આકાર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૬૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ જેવી વીણાઓ, ભંભાઓ-ભેરીઓ (નગારાઓ) ષડૂ-ભ્રામરીઓ, ગોળ આકારવાળી વણઓ તેમજ બીજા પણ ઘણું કણેન્દ્રિયને સુખ આપે તેવા તંત્રી વગેરે સાધનેને ભર્યા. ભરીને લીલા, પીળા, રાતા, સફેદ અને કાળા રંગોથી રંગાએલાં લાકડાંના બનેલાં રમકડાંને, પુસ્તકર્મોને-વસ્ત્ર તાડપત્ર અને કાગળ વગેરે ઉપર લખાએલા જાતજાતના લેખને, નિબંધોને, દૂહા, ચેપાઈ વગેરેમાં લખાએલી ઉપદેશક કવિતાઓ વગેરેને, ચિત્ર કર્મોને-ફલક વગેરે ઉપર ચિત્રિત કરેલાં ઘણાં ચિત્રોને લેખ કર્મોને, માટી સેટિક વગેરેથી લતા વગેરે રૂપમાં બનાવવામાં આવેલા ચિત્રોને, ગ્રંથિમેને-વિશેષ ચાતુર્યથી ગાંઠેથી બનાવવામાં આવેલાં રમકડાંને, લતાઓ વગેરે વડે વેષ્ટિત કરીને બનાવવામાં આવેલી વસ્તુઓને-ટોપીઓને, હાથ, પગ અને આંગળીઓમાં પહેરવાનાં આભૂષણ વગે. રેને પૂતળીની જેમ જે સુવર્ણ વગેરેનાં પતરાં ઉપર કાણાં પાડીને તેમને પૂરીને બનાવવામાં આવેલા ચિત્ર એટલે કે પૂરિમેન અને સંઘાતિને લેખંડ, કાષ્ઠ વગેરેથી બનાવવામાં આવેલા રથ વગેરેની જેમ ઘણું વસ્તુઓને એકત્રિત કરીને તેમના વડે બનાવવામાં આવેલાં ચિત્રોને તેમજ બીજાં પણ ઘણું નેત્ર ઇન્દ્રિયને ગમે તેવા દ્રવ્યોને ભર્યા (बहूर्ण कोट्टपुडाण य, केयई पुडाण य जाव अन्नेसिं च बहूणं घाणिदिय पाउग्गाणं दव्वाणं सगडीसागडं भरेंति, बहुस्स खंडस्स य गुलस्स सक्कराए य मच्छंडियाए य पुप्फुत्तरपउमुत्तराण य अन्नेसिं च जिभिदियपाउग्गाणं दवाणं सगडीसागडं भरेति बहूणं कोयवियाण य केवलाण य पावरणाण य नवतयाण य मलयागय ममुराण य सिलावट्ठाण य जाव हंसगन्माण य अन्नेसिं च फांसिंदियपाउग्गाणं दव्वाणं सगडी सागडं भरेंति) આ પ્રમાણે ઘણુ કેષ્ટ પુટને-સુગંધિત દ્રવ્ય-વિશેષને, કેતકી પુને કેવડાનાં પુષ્પોને યાવત્ એલાપુને, એલચીઓને, ઉશીર પુટેન-ખશના સમુદાને, કુંકુમ પુટને તેમજ બીજા પણ ઘણા પ્રાણેન્દ્રિય (નાક) ને તૃપ્તિ પમાડનારા દ્રવ્યને તેઓએ ગાડી અને ગાડીઓમાં ભર્યા. બહુ જ પુષ્કળ પ્રમાણમાં ખાંડ, ગોળ, સાકર-મિશ્રી, મસ્ચડી-કાલપી મિશ્રી, (ઉંચી જાતની સાકર) ગુલકંદ, પદ્મપાકે તેમજ બીજા પણ ઘણુ જીહાઈ ઈન્દ્રિય (જીભ) ને તૃપ્તિ આપનાર દ્રવ્યોને તે લેકેએ ગાડી અને ગાડાઓમાં ભર્યા. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિયને સુખ આપનારી કેયવિકને રૂથી ભરેલા પ્રાવરણ વિશેષને-રજાઈઓને, કામછેને, રત્ન કામળને, પ્રવરણને, ચાદરને, નવલકને, ઊનથી બનાવવામાં આવેલાં પચાઓને-જીનેને-મલય દેશના વોને, મસૂરકોને–વસ્ત્રો વડે બનાવવામાં આવેલા ગેળ આકાર આસને, શિલાપકોને-પદના આકારની શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર:૦૩ ૨૬૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ લીસી શિલાઓને, હઇસ ગોને-રેશમી વસ્રોને તેમજ બીજી પણ ઘણી સ્પશેન્દ્રિયને સુખ પમાડે તેવી ઘણી વસ્તુઓને તે લેાકેાએ ગાડી અને ગાડાઓમાં ભરી. ( भरिता सगडीसागडं जोएंति, जोइता जेणेव गंभीरए पोयट्टाणे तेणेव उवागच्छंति, उवागच्छिता सगडीसागडं मोएंति मोहत्ता पोयवहणं सज्जेंति, सज्जित्ता तेर्सि उक्किट्ठाणं सद्दफरिसरसरूपगंधाणं कटुस्स य तणस्स य पाणियस् य तंदुलाण य समियरस य गोरसस्स य जाव अन्नेसिं च बहूणं पोयवहण पाउग्गाणं पोयवहणं भरेंति ) ભરીને તે લેાકેાએ ગાડી અને ગાડાંઓને જોતર્યા. જોતરીને તેએ ત્યાંથી જ્યાં ગભીર નામે પાતસ્થાન ( અંદર ) હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તે લેાકેએ ગાડી અને ગાડાંઓને છેડી મૂકયા. અને ત્યારપછી નૌકાઓને સુસજ્જિત કરી. સુસજ્જિત કર્યાં બાદ તેમણે તે ઉત્તમ શબ્દ, સ્પ, રસ, રૂપ અને ગધાને, કાષ્ઠને, ઘાસને, પાણીવાળા દ્રવ્યને, તંદુલા ( ચેાખા ) ને, ઘઉંના લેટને, ગેરસ ઘી વગેરેને યાવત્ ખીજા પણ ઘણા વહાણુ યાત્રામાં કામ લાગે તેવાં દ્રવ્યાને તે નૌકામાં ભર્યાં. ( भरिता दक्खिणाणुकूले गं बाएणं जेणेव कालियदीवे तेणेव उवागच्छ, उवाणच्छित्ता पोयवहणं लंबेति, लंबित्ता ताई उक्किट्ठाई सहफरिसरसरूपगंधाई यहि कालियदी उत्तारेति । जहिं २ च णं ते आसा आसायंति वा संयंति वा चिद्वंति वा तुयहंति वा तर्हि २ च णं ते कोडुबियपुरिसा ताभो वीणाओ य जाव वित्तविणाओ य अन्नाणि य बहूणि सोइंदिय पाउग्गाणि दव्वाणि समुदीरेमाणा चिट्ठति ) ભરીને તેએ બધા જ્યારે પાછળથી વહેતા અનુકૂળ પવન વહેવા લાગ્યા ત્યારે ત્યાંથી રવાના થઈને જ્યાં કાલિક દ્વીપ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તે લેાકેાએ લંગર નાખ્યું. લંગર નાખીને વહાણમાંથી શબ્દના સાધન રૂપ વીણા વગેરેને, કમળ સ્પન સાધનભૂત રૂથી ભરેલા રજાઈ વગેરે વસ્રોને, રસના ( જીભ ) ઇન્દ્રિયને ગમતા ખાંડ વગેરે પદાર્થોને, નેત્ર ઇન્દ્રિયને આનંદ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૬૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ પમાડનાર નીલા, પીળા વગેરે રંગના ચિત્રોને અને વ્રણ (નાક) ઈન્દ્રિયને સુખ આપે તેવા કાષ્ઠપુટ વગેરે સુગંધિત દ્રવ્યોને વહાણમાંથી નાની નાની હેડીએમાં મૂકીને કાલિક દ્વીપ ઉપર મૂકી દીધી. ત્યારપછી જ્યાં તે જાતિ અશ્વો બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા, આરામ કરતા હતા ત્યાં તે કૌટુંબિક પુરુષે તે હસ્તિશીષ નગરથી લઈ આવેલી વીણાથી માંડીને વૃત્તવિણ સુધીના સાધનેને તેમજ બીજા પણ શ્રોત્ર (કાન) ઇન્દ્રિયને ગમે તેવી સાધન સામગ્રીને મધુર ધ્વનિથી વગાડતાં ત્યાં રોકાઈ ગયા અને– (तेसिं परिपेरंतेणं पासए ठवेंति, ठवित्ता णिचला, णिप्फंदा, तुसिणीया चिट्ठति, जत्थ २ ते आसा आसयंति वा जाव तुयद्वंति वा तत्थ २ गं ते कोडु बिय पुरिसा बहूणि किण्हाणि य ५ कट्टकम्माणिय जाव संधाइमाणि य अन्नाणि य बहूणि चक्खिदिय पाउग्गाणि य दव्याणि ठवेंति, ठवित्ता तेसि परिपेर तेणं पासए ठवेति ठवित्ता णिच्चला, णिप्फंदा तुसिणीया चिटुंति ) તેમની ચેમેર, ચાર ચાર દિશાઓમાં વીણા વગેરે મૂકી. મૂકીને તેઓ ત્યાં જ નિશ્ચલ-હલન ચલનની ક્રિયાથી રહિત થઈને અંગોને હલાવ્યા વગર ચુપચાપ ત્યાં બેસી ગયા. આ પ્રમાણે જે જે વનમાં અશ્વો ઘડાઓ) બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા, આરામ કરતા હતા તે તે વનમાં તે કૌટુંબિક પુરુષોએ સાથે લાવેલી ઘણી કાળી, નીલી, પીળી રાતી, સફેદ રંગની કાષ્ટકમ વગેરે સંઘતિમ સુધીની બધી વસ્તુઓને કે જેઓ ચક્ષુ (આંખ) ઈન્દ્રિયને સુખ આપનારી હતી તેમજ બીજી પણ ચક્ષુ ઇન્દ્રિયને સુખ આપનારી જેટલી સારી વસ્તુઓ હતી તેમને ભેગી કરી અને અશ્વોની ચોમેર તેમને ગેઠવી દીધી. ગોઠવીને તેઓ ત્યાં જ નિશ્ચલ, નિપંદ થઈને ચુપચાપ ત્યાં જ બેસી ગયા. ( जत्थ २ ते आसा आसयति ४ तत्थ २ णं तेसिं बहूणं फोडपुडाणं य जाव अन्नेसिं च बहूणं घाणिदियपाउग्गाणं दव्वाणं पुजेय पियरे य करेंति, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૬૪ Page #272 -------------------------------------------------------------------------- ________________ करित्ता तेसिं परिपेरंतेणं जाव चिट्ठति, जत्थ जत्थ पंते आसा आसयति ४ नश २ गुलस्स जाव अन्नेसिं च बहूर्ण जिभिदिय पाउग्गाणं दव्वाणं पुजे य गियरे य करेंति, करिता वियरए खणंति, खणित्ता गुलपाणगस्स खंडपाणगस्स जाव अन्नेसिं च बहूणं पाणगाणं वियरे भरेंति-भरित्ता तेसिं परिपेरंतेणं पासए वेति जाव चिट्ठति जहिं २ च णं ते आसा आस० तहिं २ च णं ते बहवे कोयविया य जाव गन्भाय अण्णाणि य बहूणि फासिदिय पउग्गाइं अत्थुयपच्चत्ययाई ठवेंति, उवित्ता तेसिं परिपेरंतेणं जाव चिट्ठति ) જ્યાં જ્યાં તે ઘડાઓ બેસતા હતા, સૂતા હતા. રહેતા હતા, આરામ કરતા હતા ત્યાં ત્યાં તે કૌટુંબિક પુરુષોએ તે ઘણા કેક પુટકોને યાવત્ બીજી પણ ઘણી ઘાણેન્દ્રિય (નાક) ને સુખ પમાડે તેવી વસ્તુઓને પુષ્કળ પ્રમાણમાં ત્યાં ગોઠવી દીધી, એકઠી કરી દીધી અને એકઠી કરીને તેઓ તે ઘડા ને ચારે તરફ ચાવતું ચુપચાપ થઈને બેસી ગયા તે ઘોડાઓ જ્યાં જ્યાં બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા, આરામ કરતા હતા ત્યાં ત્યાં તે કૌટું. બિક પુરુષોએ ગેળના યાવત્ બીજા ઘણાં રસનેન્દ્રિય (જીભ) ને સુખ પમાડે તેવાં દ્રવ્યોના પુંજે અને નિકો લગાવીને ખડકી દીધાં. એક જ વસ્તુના ઢગલાને પુંજ તેમજ જુદી જુદી વસ્તુઓના ઢગલાઓને નિકર કહે છે. ત્યારપછી તે લોકેએ ત્યાં જ ઘણુ ખાડાઓ તૈયાર કર્યા. તે ખાડાઓમાં તેઓએ ગળ પાનક, ખાંડપાનક, યાવત્ બીજા પણ ઘણું જાતના પાનને ભરી દીધાં. ત્યારે બાદ તેઓ ત્યાં જ તેમની ચારે તરફ નિશ્ચલ-નિસ્પદ થઈને ચુપચાપ બેસી ગયા. આ પ્રમાણે જે જે વનમાં તે ઘેડાએ બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા અને આરામ કરતા હતા ત્યાં ત્યાં તે કૌટુંબિક પુરુષેએ ઘણું રૂના પ્રાવરને યાવત્ હંસગર્ભોને, રેશમી વસ્ત્રોને તેમજ બીજા પણ ઘણાં સ્પશે. ન્દ્રિયને સુખ આપે તેવાં વસ્ત્રોને લીસાં પ્રાવરથી આચ્છાદિત કરી દીધાં. ત્યાર પછી તેઓ બધા ચુપચાપ તેની ચારે તરફ બેસી ગયા. (तएणं ते आसा जेणेव एए उक्किट्ठा सदफरिसरसरूवगंधा तेणेव उवाग શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૬૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ च्छंति, उवागच्छित्ता तत्थ अत्येपा आसा अपुव्वा णं इमे सद्दफरिसरसरुव त्ति ते उक्किए सद्दफरिसरसख्वगंधे अमुच्छिया ४ तेर्सि उक्किट्ठाणं सद जाव गंधाणं दूरं दूरेण अवक्क मंति ) 6: ત્યારપછી તે ઘેડાએ આ બધા પૂર્વ મૂકેલા ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ રૂપ અને ગધવાળા પદાર્થો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેએામાંથી કેટલાક ઘેાડાએ આ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ અદૃષ્ટપૂવ છે. ” મામ વિચાર કરીને તે આકર્ષક શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગધાવાળા તે પદાર્ચોમાં સૃતિ ( મેહાંધ-લેાલુપ) થયા નહિ. હેય અને ઉપાદેયના વિવેકથી સાવધ અનેલા કેટલાક ઘેાડાએ તે પદાર્થોમાં નિરાસક્ત જ રહ્યા. તેઓ લાભ રૂપી દારીથી ખંધાયા નહિ. ઘેાડી પણ આસક્તિ ખતાવ્યા વગર તેએ તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગધવાળા પદાર્થોને ખૂબ દૂરથી જ છેાડીને જતા રહ્યા. ( àળ તથા પોચા પ્રવર્ત્તળવાળિયા णिभ णिरुग्विग्गा सुह મુદ્દેળ' વિ'તિ ) અને વનમાં જ પ્રચુર ચરવાની જમીન હતી, જ્યાં વધારેમાં વધારે ઘાસ અને પાણી હતાં ત્યાં જ નિર્ભય, નિરૂદ્વિગ્ન થઇને સુખથી રહેવા લાગ્યા. હવે આ દૃષ્ટાન્તને ઉપનય સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કેઃ. ', ( एवमेव समणाउसो जो अहं णिग्गंथो वा णिग्गंथी वा जाव सद्दफरिस - रसवगंधे णो सज्जइ णो रज्जइ, जो गिज्झइ, णो मुज्झइ, णो अज्झोववज्जेह, से णं इहलोए चैव बहूणं समणाणं ४ अच्चणिज्जे जाव बीइवइस्सर ) હે આયુષ્મ'ત શ્રમણ ! આ પ્રમાણે જ જે અમારા નિગ્રંથ સાધુએ કે નિથ સાધ્વીએ આચાય કે ઉપાધ્યાયની પાસે પ્રત્રજિત થઈને શબ્દ, સ્પ, રસ, રૂપ અને ગંધ આ પાંચે ઇન્દ્રિયાના વિષયમાં આસક્ત થતા નથી, અનુરકત થતા નથી, તેમને ઇચ્છતા નથી, તેએમાં મૂતિ થતા નથી તે આ લાકમાં જ ઘણા શ્રમણ વગેરેથી તેમજ ચતુર્વિધ સંઘથી સન્માન પ્રાપ્ત કરે છે. યાવત્ તે આ ચતુતિ રૂપ સ ́સાર કાંતારને પાર કરનાર થઈ જાય છે. ! સૂત્ર ૩ ૫ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૬૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ આકર્ષાશ્વકે દ્રષ્ટાંતકો દાણન્તિક કે સાથ યોજના तत्थणं अत्थेगइया इत्यादि टीकार्थ-( तत्थ णं अत्थेगइया आसा जेणेव उकिटासदफरिसरसरूवगंधा तेणेव उवागच्छइ, उवागच्छित्ता तेसु उक्किडेसु सदफरिसे ५ मुच्छिया जाव अज्झोववण्णा आसेविउं पयत्ता यावि होत्था) તે વનમાં તે ઘડાઓમાં કેટલાક ઘેડાએ એવા પણ હતા કે જેઓ જ્યાં તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ પાંચે ઈન્દ્રિયેના આકર્ષક વિષય હતા ત્યાં આવીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ વગેરે વિષયોમાં મૂર્જિત (આસકત) યાવત્ તલ્લીન થઈ ગયા અને તેમના સેવનમાં પ્રવૃત્ત પણ થઈ ગયા. (तएणं ते आसा ते उक्किढे सद्द ५ आसेवमाणा तेसिं बहूहिं कूडेहिं य पासेहिय गलएसु य पाएमु य वमंति, तएणं ते कोड बियपुरिसा ते आसे गिण्हति गिण्हित्ता एगहियाहिं य पोयवहणे संचारेति, संचारित्ता तणस्स कट्ठस्स जाव भरेंति, तएणं ते संनत्ता णावा वाणियगा दक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरपोयपट्टणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोयवहणं लंबेति-लंबित्ता ते आसे उत्तारेंति ) ત્યારપછી તે ઘડાઓ ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ પાંચે ઈન્દ્રિયને વિષયનું સેવન કરતાં દેરડાઓ વગેરે રૂપ બંધન વિશેષથી ડોક અને પગમાં બંધાઈ ગયા. એટલે કે તે કૌટુંબિક પુરુષએ તે ઘોડાએને દેરડાઓથી બાંધી લીધા. બાંધીને તે કૌટુંબિક પુરુષેએ તે ઘડાઓને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૬૭. Page #275 -------------------------------------------------------------------------- ________________ પકડી લીધા. પકડીને તેમણે નાની નાની હેડીઓ વડે મોટા વહાણમાં ચઢાવ્યા. ચઢાવ્યા બાદ તેઓએ તેમાં ઘાસ એને કાષ્ઠ ભર્યા. ત્યારપછી તે સાંયાત્રિક પિતવણિકે દક્ષિણને અનુકૂળ પવન વહેવા લાગે ત્યારે ત્યાંથી રવાના થઈને જ્યાં ગભીર નામે પિત૫ટ્ટણ (બંદર) હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે પિતાના વહાણને લંગર નાખીને કર્યું. ત્યારબાદ તેમણે ઘોડાઓને વહાણમાંથી નીચે ઉતાર્યા. ___ (उत्तारित्ता जेणेव हत्थिसीसे णयरे जेणेव कणगके ऊ राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाच बद्धाति, बद्धावित्ता ते आसे उवणेति, तएणं से कणगकेऊ तेसिं संजत्ता णावा वाणियगाणं उम्सुक्कं वियरह, विरिता सक्कारेइ, संमाणेइ, सक्करित्ता, संमाणित्ता पडिविसज्जेइ ) નીચે ઉતારીને તેઓ તે ઘોડાઓને હસ્તિશીષ નગરમાં જ્યાં કનકકેતુ રાજા હતું ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે બંને હાથ જોડીને રાજા કનકકેતુને નમસ્કાર કર્યા અને જય-વિજય શબ્દ વડે તેમને વધામણ આપી. વધામણું આપીને તેમણે તે બધા ઘોડાઓને તેમની સામે ઉપસ્થિત કર્યા ત્યારપછી કનકકેતુ રાજાએ તે સાંયાત્રિક પિતવણિકોને માટે કર માફી કરી આપી તેમની પાસેથી કોઈ પણ રાજ્ય કર્મચારી કર (ટેકસ) લે નહિ તેવું આજ્ઞા પત્ર તેમને લખી આપ્યું આજ્ઞા પત્ર આપીને રાજાએ તેમને મધુર વચને વડે સરકાર કર્યો અને વસ્ત્રો વગેરે આપીને તેમનું સન્માન કર્યું. ત્યારપછી તેમને વિદાય કર્યો. __(तएणं से कणगके ऊ कोडुंबियपुरिसे सदावेइ, सहावित्ता सक्कारेंति० पडिविसज्जेइ, तएणं से कणगकेऊ राया आसमद्दए सदावेइ सद्दावित्ता एवं वयासी तुभेणं देव णुप्पिया ! मम आसे विण एह ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૬૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી કનકકેતુ રાજાએ કૌટુબિક પુરુષોને બાલાવ્યા, મેલાવીને તેમના સત્કાર કર્યો અને પછી તેમને વિદાય કર્યાં. ત્યારબાદ કનકેતુ રાજાએ અશ્વશિક્ષકાને ખેલાવ્યા અને ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હૈ દેવાનુપ્રિયા ! તમે અમારા આ ઘેાડાઓને શિક્ષિત બનાવે, દોડવા વગેરેની કળાઆમાં નિપુણુ ખનાવે. ( तरणं ते आसमद्दगा तहचि पडिसुर्णेति, पडिणिता ते आसे बहहिं मह बंधेहि य कण्ण बंधेहिं णासा बंधेहि य बालबंधेहि य खुर बंधेहि य खलिण बंधेहि य अहि लाणेहि य पडियाणेहि य अंकणाहि य वित्तप्पहारेहिय लयप्पहारेहिय करूष्पहारेहि य छिवप्पहारेहि य विजयंति ) રાજા કનકકેતુની આજ્ઞાને તે અશ્વમકાએ “ તહત્તિ ’” કહીને સ્વીકારી લીધી. સ્વીકાર કરીને તેમણે ઘણી જાતના મુખ બંધનાથી, કણ બંધનથી, નાસા બંધનેાથી, વાળ બંધનાથી, ખુર બંધનાથી, લગામ રૂપ બંધને થી, અભિલાનેાથી, પલેચાઆથી, પર્યાણકાથી, તગાને કસવાથી, અનાથી, તપાવવામાં આવેલી લાખડની શળીઓ વડે ડામવાથી, વેતાના આધાતાથી લતાએના પ્રહારથી, ચાબુકના પ્રહારાથી, છિપા ચામડાના બનેલા લીસા ચાક્ષુકાના પ્રહારાથી તે ઘેાડાઓને કેળવ્યા. ( विणयित्ता कणगकेऊ राया ते आसमदए सक्कारेद्द, सक्कारिता पडिविसज्जे तर ते आसा बहूहिं मुह बंधेहिं जाव विप्पहारेहिं य बहुणि सारीरमानसाणि दुक्खाई पार्वेति ) કેળવીને-શિક્ષિત મનાવીને તે ઘેાડાઓને તેએ કનકેતુ રાજા પાસે લઈ ગયા. ત્યારપછી કનકકેતુએ તે અશ્વમ કાના સત્કાર તેમજ સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને તેમને વિસર્જિત કર્યાં. તે ઘેાડાએ ઘણા મુખ બંધનાથી યાવત્ ચામડાના લીસા ચાબુકેાના પ્રહારોથી અનેક જાતના શારીરિક અને માનસિક દુઃખા ભાગવા લાગ્યા. ( एवामेव समणाउसो ! जो अहं निग्गंथो वा निग्गंथी वा पव्वइए समाणे इस सफरिसर सरूवगंधेसु य सज्जइ, रज्जइ, गिज्झर, मुज्झर, अज्झोववज्झइ, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૬૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ से इहलोए चेव बहूणं समाणाण य जाव सावियाण य हीलणिज्जे जाव अणु परियहिस्स) આ પ્રમાણે હું આયુષ્મંત શ્રમણેા ! જે અમારા નિથ સાધુજના કે સાધ્વીજના આચાય અથવા ઉપાધ્યાયની પાસે પ્રત્રજિત થઈને ઈષ્ટ, શબ્દ, સ્પ, રસ, રૂપ અને ગધ આ પાંચે ઇન્દ્રિયાના વિષયેામાં આસક્ત હોય છે, અનુરકત હાય છે, તેમની ઈચ્છા કરીને તેએામાં બંધાઈ જાય છે, તેઓમાં મૂતિ બની જાય છે, બધી રીતે તેઓમાં તલ્લીન ખની જાય છે. તે આ લોકમાં જ ઘણુા શ્રમણેા વડે તેમજ ઘણી શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાઓ વડે હાલનીય–નિન્જીનીય-હાય છે યાવત્ તે ચતુર્ગતિ રૂપ આ સ’સાર-કાંતારમાં ભટકતા રહે છે. ા સૂત્ર ૪ ૫ * ત્તિમય ' ચાતિ — કલ સૂત્રકાર હવે ઇન્દ્રિયેાના અસવરણથી જે દ્વેષ! ઉત્પન્ન થાય છે તેમને આ ગાથાઓ વડે પ્રદર્શિત કરે છે. કણેન્દ્રિયના વશમાં થયેલા પ્રાણી શ્રવણ સુખદ, રિભિત સ્વરાને વિશેષ રૂપમાં મેળવવાથી ઉત્પન્ન થયેલેા ધ્વનિ, મહુર-પ્રિય, તંત્રી–વીણા, તલતાલ-કરતાળ, વંશ-વાંસળી એમનાથી ઉત્પન્ન હાવા બદલ કકુદ-અત્યંત, અભિરામ-મનેાહર એવા શબ્દોમાં અનુરકત થતાં જો કે તેએ મુક્તિમન-પ્રસન્ન થાય છે. પરંતુ તેમની શ્રોત્રેન્દ્રિય (કાન) દુમનીય હાવા બદલ એટલે કે મશ્રોત્રેન્દ્રિય ઉપર કાબુ મેળવવાનું કામ તેમના માટે અશકય હાવા બદલ તેને વશ થયેલા પ્રાણીએ જેમ વ્યાપા–શિકારીના પીંજરામાં સપડાઇ ગયેલી તિત્તિરીના શખ્સને સાંભળીને તીતર પક્ષી કામરાગના આવેશમાં આવીને મૃત્યુ તેમજ બંધનને પ્રાપ્ત કરે છે, તેમ જ અનેક જાતના વધખધના મેળવે છે. .-૨ ' 66 थण जहण चक्खिदिय इत्यादि -- જો કે ચક્ષુન્દ્રિયાના વિષયેને મેળવવા માટે અત્યંત ઉત્સુક બનેલા પ્રાણીએ તે વિષયેાની પ્રાપ્તિ થઇ જવા બાદ આનંદમગ્ન થઇ જાય છે-તેએ શ્રીઓના સ્તન, જાન, મુખ, હાથ, ચરણ, નયન, ગર્વિત વિલાસ-યુક્ત ગમત વગેરે રૂપ ચક્ષુઇન્દ્રિયાના વિષયાને વારવાર જોઇને આસક્ત થઈ જાય છે, પરંતુ આ ઇન્દ્રિય જ્યારે દુર્દાંત ખની જાય છે ત્યારે એવા પ્રાણીઓ અજ્ઞાની પતંગની શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૭૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ જેમ પિતાના પ્રાણને અગ્નિમાં હોમી દે છે, તેમજ તે પણ તે વિષયમાં જ પિતાના પ્રાણને નષ્ટ કરી નાખે છે. “ગા. ૩-૪” अगुरुवर, पाणिं दिय इत्यादि । ઘાણુઇન્દ્રિયને વશમાં પડેલા પ્રાણીઓ અગુરૂવર-કૃષ્ણા ગુરૂ, પ્રવર, ધૂપન દશાંગાદિ રૂપ ધૂપ ઋતુ જ માલ્ય-તત્ત૬ ઋતુના પુપિ, અનુપન ચંદન-કુંકુમ વગેરેના જાતજાતના લેપના ગંધમાં અનુરક્ત થઈને હષિત થઈ જાય છે, પરંતુ હકીક્તમાં તે તેઓ તે ઇન્દ્રિયની દુર્દમતા વિષેને કઈ પણ જાતને વિચાર કરતા જ નથી. જ્યારે તે ઈન્દ્રિય દુર્દમ બની જાય છે ત્યારે એવા પ્રાણીઓ કેતકી વગેરેની ગંધથી આકૃષ્ટ થઈને જેમ દરમાંથી નીકળેલ સાપ વધબંધન વગેરે કન્ટેને પ્રાપ્ત કરે છે તેમજ કષ્ટ પ્રાપ્ત કરે છે. જે ગા. ૫-૬ | तित्तकडुय जिभिदिय इत्यादि । જે પ્રાણ જહુવા ઈન્દ્રિય (જીભ) ને વશ થયેલ હોય છે, તે મરચું વગેરેના જેવા તીખા સ્વાદમાં, કારેલા જેવા કડવા સ્વાદમાં, આમલી વગેરેના જેવા કષાય રસમાં, કરંબાદિના જેવા અમ્લ-ખાટા રસમાં, લાડવા વગેરેના જેવા મધુર સ્વાદમાં તેમજ જાતજાતનાં કેળાં વગેરેના ખાદ્ય પદાર્થોમાં, દૂધ વગેરે જેવા પેય પદાર્થોમાં, અને દહીં તેમજ ખાંડ વગેરેથી તૈયાર થયેલા શ્રીખંડ વગેરે લેહા ( ચાટીને ખાઈ શકાય તેવા) પદાર્થોમાં આસક્ત થઈને ખૂબ જ હર્ષિત થતા રહે છે. પરંતુ જ્યારે તેમની આ ઈન્દ્રિય દર્દીત બની જાય છે, ત્યારે એવા પ્રાણ જેમ મસ્યવેધનથી-માછલી પકડવાના કાંટાથી મુખમાં વિદ્ધ થયેલું માછલું પાણીમાંથી બહાર ખેંચીને બહાર જમીન ઉપર નાખવામાં આવે છે અને તે જમીન ઉપર તડપી તડપીને મૃત્યુવશ થાય છે, તેમજ તે ઈન્દ્રિયના વિષયમાં ફસાઈને તડપી તડપીને મૃત્યુવશ થાય છે. જે ગા. ૭-૮ છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૭૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ उ उ भयमाणं, फ सिदियदुईत इत्यादि । જે પ્રાણુઓ સ્પશેન્દ્રિયને વશ થાય છે, તેઓ પોતાની સ્પર્શેન્દ્રિયની લુપતાથી હેમંત વગેરે દરેકે દરેક ઋતુઓના સુખ ભોગવે છે. તેમજ સંપત્તિવાળાઓના હદય અને મનસુખદ સ્પર્શોમાં આસક્ત બનીને રહે છે. આમ કરતાં કરતાં જ્યારે તેમની આ સ્પર્શેન્દ્રિય દુદ્દત બની જાય છે ત્યારે તે પ્રાણીઓ ( હાથિણી) ને સ્પર્શવામાં લુબ્ધ બનેલા મત્ત ગજરાજના મસ્તકને વિદીર્ણ કરી નાખે છે તેમજ આ સ્પર્શેન્દ્રિય વડે વિનષ્ટ કરી નાખવામાં આવે છે, જે ગા. ૯-૧૦ છે कलरिभिय, थणजहण, अगुरुवरपवर, तित कडुय उ उ भयमाण, इत्यादि । આ ગાથાઓ વડે સૂત્રકાર આ વાત સ્પષ્ટ કરવા માગે છે કે જે શબ્દ વગેરે પાંચે ઈન્દ્રિના વિષયોમાં આસક્ત થતાં નથી, તેમનું વશામરણ થતું નથી, આ ગાથાઓની વ્યાખ્યા સરળ છે. - જે પ્રાણી કર્ણ ઇન્દ્રિયના વિષયભૂત રૂપમાં, નાસિકા ઈન્દ્રિયના, વિષયભૂત ગંધમાં. જીહ્વા ઇન્દ્રિયના વિષયભૂત રસમાં તેમજ સ્પર્શન ઈન્દ્રિયના વિષય ભૂત સ્પર્શમાં અત્યંત આસક્ત-વૃદ્ધ થતા નથી, તેઓ વશામરણને પ્રાપ્ત કરતા નથી. ગા. ૧૧-૧૫ છે सद्देसुय, फासेसुय इत्यादि एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तरसमस्स णायज्झयणस्स अयमहे पण्णत्ते त्ति बेमि ।। સૂત્રકાર હવે આ પાંચ ગાથાઓ વડે એ વાત સ્પષ્ટ કરવા ઈચ્છે છે કે અનુકૂળ-પ્રતિકૂળ શબ્દાદિ વિષયમાં શ્રમણજનેને કદાપિ રાગ-દ્વેષ નહિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૨૭૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ કરવું જોઇએ અહીં ભદ્રક શબ્દને અર્થે અનુકૂળ અને પાપક શબ્દનો અર્થ પ્રતિકૂળ છે. જ્યારે શબ્દરૂપ વિષય શ્રોત્ર ઈન્દ્રિયને હેય તે ભલે તે મને હોય કે અમનેઝ હેય, ગમે તે કેમ ન હોય, તેમાં શ્રમણ-સાધુ-ને કદાપિ તુષ્ટ કે રષ્ટ થવું જોઈએ નહિ. એ ગા. ૧૬ ચક્ષુ ઈન્દ્રિયના વિષયભૂત રૂપ જ્યારે તે ઈન્દ્રિય વડે ગ્રહણ કરવામાં આવે ત્યારે તે મને જ્ઞ હેય કે અમને જ્ઞ હેય, શ્રમણને કદાપિ તેમાં હર્ષ વિષાદ-તુષ્ટ-રૂષ્ટ નહિ થવું જોઈએ છે ગા. ૧૭ છે મને જ્ઞ અને અમનેઝ ગંધ જ્યારે ધ્રાણ ઈન્દ્રિયને વિષય હોય ત્યારે સાધુને તે વિષયમાં કદાપિ તુષ્ટ કે રૂષ્ટ નહિ થવું જોઈએ. જે ૧૮ છે મને અથવા તે અમનેઝ રસ જ્યારે જીહ્વા ઈન્દ્રિયને વિષય હોય ત્યારે તેમાં શ્રમણ-જનને કદાપિ તુષ્ટ અને રૂષ્ટ થવું જોઈએ નહિ. એ ગા. ૧૯ ૮ જાતને સ્પર્શ–ભલે તે અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તેવો કેમ ન હોય જ્યારે જ્યારે તે સ્પર્શન ઇન્દ્રિયને વિષય હોય તેમાં સાધુને કંઈ પણ રીતે કદાપિ તુષ્ટ અને રૂષ્ટ થવું જોઈએ નહિ ! ગા. ૨૦ ! આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે કે જેમણે સિદ્ધગતિ નામક સ્થાનને મેળવ્યું છે-આ સત્તરમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપમાં અર્થ પ્રરૂપિત કર્યો છે. આવું હું તેમના કહ્યા મુજબ જ તમને કહી રહ્યો છું. શ્રી જૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતવર્ષિણી વ્યાખ્યાનું સત્તરમું અધ્યયન સમાસ | ૧૭ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૭૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ સુંસમા દારિકા કે ચારિત્રકા વર્ણન અઢારમા અધ્યયનના પ્રારંભ સુંસમાદારિકાનું વર્ણન સત્તરમું અધ્યયન પુરૂં થયું છે. હવે અઢારમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનના પહેલા અધ્યયનની સાથે આ જાતના સબંધ છે કે પહેલા અધ્યયનમાં ઈન્દ્રિય વશવર્તી તેમજ વશીકૃત ઈન્દ્રિયાવાળા જીવાને અની પ્રાપ્તિ થાય છે, તે વિષે કહેવામાં આવ્યું છે. સૂત્રકાર હવે આ અયનમાં આ વાતનું સ્પષ્ટીકરણ કરશે કે જે જીવા લેાભકષાયથી તેમજ લેાભકષાયથી રહિત હૈાય છે. તેએ અન અને અથ પ્રાપ્તિને લાયક ઠરે છે. આ ધ્યથનનું પહેલું સૂત્ર આ છે—નર્ળ મતે સમળેળ' મહાવીરેળ' સ્થાર્િ— ટીકા”—જ વ્યૂ સ્વામી શ્રી સુધર્માં સ્વામીને પૂછે છે કે— ( जइणं भंते ! समणेणं जाव संपत्ते सत्तरसमस्स नायज्झयणस्स अयमट्ठे पण्णत्ते अट्ठार समस्त णं भंते णायज्झयणस्स समणेणं जाव संपत्ते के अट्ठे पण्णत्ते १) હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે કે-જેએ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચુકયા છે-સત્તરમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપે અથ નિરૂપિત કર્યો છે તે તે જ સિદ્ધગતિ નામના સ્થાનને મેળવી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે ૧૮ મા જ્ઞાતાધ્યયનના શો અથ પ્રરૂપિત કર્યાં છે ? (વં વધુ નવૂ !) આ પ્રમાણે જમ્મૂ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ત્યારખાઇ શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે હૈ જબૂ! સાંભળેા, તમારા પ્રશ્નના જવાબ આ પ્રમાણે છે— ( तेणं काळेणं तेणं समरणं रायगिदे णामं णयरे होत्या ! वण्णओ० तस्थणं धणे णामं सत्थवाहे - भद्दा भारिया - तस्स णं धण्णस्स सत्यवाहरस पुत्ता भद्दाए શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૭૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ અન્નયા પંચ સથવાદવાળા ઢોસ્થા, તેના-ધને ?, ધળવારે ર, ધળવે રૂ, થળોને-૪, બળવિત્તુ-૧ ) તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેનું વધુ ન પહેલાંની જેમ સમજી લેવું જોઈ એ. તે નગરમાંધન્ય નામે સા વાડુ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તે ભદ્રા ભાર્યાંના ગથી જન્મ પામેલા પાંચ પુત્ર હતા, તેમના નામ આ પ્રમાણે છે-ધન-1,ધનપાલ-૨,ધનદેવ-૩,ધનગાળ–૪,અને ધનરક્ષિત-પ , ( तस्स णं घण्णस्स सत्यवाहस्स घूया भद्दाए अत्तया पंचन्हं पुत्ताणं अणुमग्गजातीया सुंसुमा णामं दारिया होत्था, सुमालपाणिपाया, तस्स णं घण्णस्स सत्यवास्स चिलाए णामं दासवेडे होत्था, अहं णं पंर्वेदिय सरीरे मंसोबचिए, बालकीलावणकुसले यात्रि होत्था ) તે ધન્ય સાવાહની ભદ્રા-ભાર્યોના ગભથી જન્મ પામેલી સુંસુમા નામે એક પુત્રી હતી. તે ધન વગેરે પેાતાના ભાઈએ ખાદ ઉત્પન્ન થઈ હતી. તેના હાથ-પગ બહુ જ કામળ હતા. તે ધન્યસાર્થવાહના એક દાસીપુત્ર હતા. તેનું નામ ચિલાત હતું. તે સપ્રમાણ પાંચે ઇન્દ્રિયાથી પરિપૂર્ણ શરીરવાળા હતા. તે માંસલ તેમજ પુષ્ટ શરીરવાળા હતા તે બાળકાને રમાડવામાં સવિશેષચતુર હતા. ' ' (aj से विलाए दासचेडे सुंसुमाए दारियाए बालग्गाहे जाए यावि होत्था सुसुम दारियं कडीए गिहइ, गिव्हित्ता बहूहिं, दारपछि य दारियाहि य विहरइ तेर्सि बहूणं दारियाण य जाव अप्पेगइयाणं खुल्लए अवहरइ, एवं वहए आडोलियाओ तेंदुए पोतुल्लए, साडोल्लए, अप्पेगइयाणं आभरणं मल्लालंकारं अवहरइ, અન્વેનરૂપ, બાઇસડ, યંગAર્, નિ છેઝે, નિમ છે, તકને, શ્રદ્ધેયપ તાછે.) તેથી તે દાસચેર સુંસમા દ્વારિકાને રમાડવા માટે નિયુક્ત કરવામાં આવ્યે. આ પ્રમાણે તે ચિલાત દાસ ચેરક સુંસમા દારિકાને ખેાળામાં એસાડીને ઘણા દારક દ્વારિકાઓની સાથે ખાળક તેમજ બાળાએની સાથે ડિંભક શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૭૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ અને ડિલિક સાથે અને કુમાર કુમારિકાઓની સાથે વારંવાર રમવામાં જ ચુંટી રહેતું હતું. તે ચિલાત દાસર રમતાં રમતાં ઘણાં દારક-દારિક, ડિક્ષક-ડિભિક, કુમાર-કુમારિકાઓમાંથી કેટલાક બાળકનાં રમવાનાં સાધન કપર્દક વિશેષને-કેડીઓને ઘેરી લેતે, કેટલાકનાં લાખના બનેલા ચપેટાએને, કેટલાકનાં અડલિક નામથી પ્રસિદ્ધ એવા રમકડાંઓને, કેટલાંક બાળકેની દડીઓને, કેટલાંક બાળકોની વસ્ત્રથી બનેલી ઢીંગલીઓને તેમજ કેટલાંક બાળકના ઉત્તરીય વને ચરી જતા હતા તે કેટલાંક બાળકના આભરણેને, માળાઓને અને ઘરેણાંઓને પણ ચેરી જતો હતો. તે કેટલાંક બાળકોને ગાળે દેતે અને કેટલાંક બાળકની નિષ્ફર વચને બોલીને ઠઠા-મશ્કરી કરવા લાગતો હતો. “જો તું કંઈ પણ બોલશે તે હું તને અહીંથી બહાર કાઢી મૂકીશ વગેરે વચનેથી કેટલાંક બાળકને તે બીવડાવી દેતે હતે. કેટલાંક બાળકોની તે ભર્સના પણ કરતો હત–મારી કઈ પણ વાત તમે તમારા માતાપિતાને કહેશો તે યાદ રાખજે હું તમને જીવતા નહિ છેવું. તમને હું જાનથી મારી નાખીશ.” આ પ્રમાણે કેટલાંક બાળકોની સામે તે આંગળીઓ ચીપી ચીપીને બીવડાવી દેતો હતો. કેટલાંક બાળકને તે તમારો વગેરે પણ લગાવી દેતે હતે. (तएण ते बहवे दारगा य ६ जान रोयमाणा य कंदमाणा य ४ सायं २ अम्मापिऊण णिवेदेति, तएण तेसि बहूण दोरगाण य ६ जाव अम्मापिउरो जेणेय धण्णे सत्यवाहे तेणेव उवागच्छति, उवागच्छित्तो धण्ण सत्थवाहं बहहिं खिज्ज. णाहिय रुंठणाहि य उवलंभणाहि य खिज्जमाणा य रूटमाणा य उवल भेमाणा य धण्णस्स एयमढ़ णिवेदेति) આ પ્રમાણે તે ઘણાં દારક યાવત્ કુમારિકાઓ રડતાં રડતાં, આજંદ ન કરતાં કરતાં, મોટા સાદે ચીત્કાર કરીને પોતપોતાનાં માતાપિતાને તે દાસચેટકની ખરાબ વર્તણુક વિષે ફરિયાદ કરવા લાગ્યાં. પિતાનાં બાળકે ને શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ મુખેથી આ પ્રમાણે દાસ ચેટકની ખરાખ વણુક વિષેની વિગત સાંભળીને તે દારક વગેરેનાં માતાપિતા જ્યાં ધન્યસાવાડુ હતા ત્યાં આવતા અને આવીને ધન્યસા વાહને ઘણાં કઠાર વચનાથી રડતાં રડતાં ઠપકા આપતાં રહેતાં હતાં. શું તમારી જેવી વ્યક્તિને આ વાત શાલે છે ? ” આ પ્રમાણે તે કહ્યાં કરતાં હતાં આ પ્રમાણે તેએ ખેદજનક તેમજ અશ્રુભીની હાલતમાં કહેલી વાણીએ વડે પોતાનું દુ:ખ પ્રકટ કરતાં, રડતાં તેમજ ઠપકો આપતાં ધન્ય સાવાહને ચિલાતે જે કંઈ ખરાબ વર્તણુક કરી હોય તે બદલ ફરિયાદો કરતાં રહેતાં હતાં. ॥ સૂત્ર ૧ ! तपर्ण से घण्णे सत्थवाहे इत्यादि ટીકાય –(તળ તે થળે મસ્જીવ છે) ત્યારખાદ તે ધન્ય સાથવાહે (વિહાય' રાણ રેડ ) ચિલાત દાસપુત્રને ( ચમŕ મુન્નો ર્ નિવારેઙ ) બાળકાની કેડીએ વગેરેને ચારી જવા અદલ વારવાર મનાઈ કરી, પરંતુ ( નો ચેવાં વિહાર્ રાન્ચે મરું) તે ચિક્ષાત દારક પેાતાની ખરખ વર્તણુક છેડીને સુધર્યાં નહિ. (तपूर्ण' से चिलाए दासचेडे तेसि बहूणं दारगाण य ६ अप्पेगइयाण' खुल्लए अवहरइ जाव तालेइ, तर ते बहवे दारगा य जोव रोयमाणा य जाब अम्मा पिऊण जाव णिवेदेति ) આ પ્રમાણે સમજાવવા છતાંએ તે ચિલાત દાસચેટક ઘણા દારકા વગે રેમાં કેટલાક દારકા વગેરેની કાડીઓને ચારતા જ રહ્યો યાવત્ તે બાળકને તાડિત કરતા રહ્યો, તેમજ મારતા પીટતા રહ્યો. અને તે ખાળક। વગેરે પણ રડતાં રડતાં ખેતપેાતાનાં માતાપિતાને આની ફરિયાદો કરતાં જ રહ્યાં. (तएण ते आसुरुत्ता जेणेत्र घण्णे सत्थवाहे तेणेव उवागच्छह, उवागच्छित्ता बहूहिं खेज्जणा हि जाव एयमट्ठ णिवेदेति, तरण' से धण्णे सत्यवा हे बहूण दारगाणं अम्मापण अतिए एयमट्ठ सोच्चा आसुरूत्ते चिलाय दासचेडं उच्चावयाहि आउसणाहि आउसइ उद्धसइ, णिन्भच्छेइ ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૭૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે તાતાનાં બાળકને સુખેથી વારવાર ચિલત દાસચેટકની ફરિયાદો જ્યારે જ્યારે તેએ સાંભળતાં ત્યારે ત્યારે તેએ ગુસ્સે થઇને જ્યાં ધન્યસાઈવાડે હતા ત્યાં જતા હતા અને ત્યાં જઈને તે મડું જ દુઃખની સાથે રડતાં રડતાં પાતપાતાના દુઃખે ને પ્રકટ કરતા રહેતા હતા. આ પ્રમાણે વારંવાર તે દારક વગે૨ેના માતાપિતાના મુખથી તે દાસસ્વેટકની ખરાબ વણુંક વિષેની વિગત સાંભળીને તે ધન્યસાવાડ ક્રોધમાં ભરાઈને તે દાસ ચેટક ચિલાતને ઘણા ક્રોધ ઉત્પન્ન કરે તેવા ખરામ વચનાથી ધિક્કારવા લાગતા હતા તેમજ તેનાં નામ ગેત્ર વગેરેની નિંદા કરવા લાગતા હતા. આંખે સુખ વગેરે અગાડીને તેને તિરસ્કાર પણુ કરતા રહેતા હતા. ( णिच्छोडेर, तज्जेइ, उच्चावयाहि तालणाहि तालेड, साओ गिहाओ जिउछुमइ, तरणं से चिलाए दासवेडे साओ गिहाओ निच्छूडे समाणे रायग जय सिंघाडग जव पहेतु देवकुळेसु जाव सभासु य पत्रासु य जूय खलएसु य वेसा धरेसु य पाणधरेसुय सु सुद्देण परिवढइ ) અને છેવટે આ વાત ત્યાં સુધી પહોંચી કે કોઈ કોઈ વખતે તે તેને બહાર પણ કાઢી મૂકતા હતા, અને કાઈ કાઈ વખતે તેને આ જાતનાં વચનાથી ઠપકો પણ આપતા રહેતા હતેા કે તું મારા ઘરમાંથી નીકળી જા નહિતર તને હું મારી નાખીશ. પરંતુ જ્યારે આ જાતની શિક્ષાઓની કે ભય પ્રદર્શનની તે દાસ ચેટક ઉપર કશી અસર થઈ નહિ ત્યારે છેવટે ધન્યસાર્થવાઉં હુતાશ થઈને તેને લાકડી, મુકીએ. વગેરેથી તાડિત કરીને પેાતાના ઘેરથી બહાર કાઢી મૂકયેા. આ પ્રમાણે જ્યારે ધન્ય સાર્થવાહે તેને પેાતાના ઘેરથી ખહાર કાઢી મૂકયે। ત્યારે તે રાજગૃહ નગરનાં શ્રૃંગાટક વગેરે રસ્તામાં રખડેલની જેમ ભટકવા લાગ્યા અને દેવકુળામા, સભાસ્થાનેામાં, પરખામાં, જુગારના અડ્ડાઓમાં, વેશ્યાઓના ઘરોમાં અને શરાખખાનાએમાં ભટકીને જેમ તેમ કરીને પેાતાનું પાલન-પાષણ કરવા લાગ્યા. ॥ સૂત્ર ૨ ॥ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૭૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ तरण से चिलाए दासचेडे इत्यादि - ટીકા –(સરળ) ત્યારપછી (સે વિજ્રાણ તાજ્જૈૐ ) તે ચિલાત દાસ ચેટક ( अणोहट्टिए अणिवारिए सच्छ दमई, सहरप्यारी मज्जप्पसंगी, चोग्जरसंगी मंसવસંળી, સૂચવત્ત્તી, વેસાસંતી, વચારસંળી, જ્ઞાન્ યાનિ હોસ્થા ) અનપદ્મકૃિત-સ્વચ્છંદ ખની ગયા, દુષ્કર્મમાં પડેલા ગમે તેને જે હાથ પકડીને તેમાંથી તેને દૂર કરે છે તેનું નામ અપઘટ્ટક અને જે દૂર કરવામાં આવે છે તે અપઘટ્ટિત કહેવાય છે. ચિલાત દાસચેટકને ખાટા કામેથી દૂર લઈ જનાર-તેને નિવારણ કરનાર કેાઈ હતું નહિ એથી તે અનપટ્ટિત થઈ ગયેા હતેા. તેને કેાઈ હતાપદેશક હતેા નહિ તેથી તે કુત્સિત કામ કર વામાં પણ પીછેહઠ કરતા ન હતા, ખરાબ કામેાથી તેને રોકનાર નહિ હાવાને કારણે તે મનમાં ફાવે તેમ કરતા હતા એથી તે ઉફ્ડ બની ગયા હતા. તે સ્વચ્છંદ વિહારી થઈ ગયા હતા, દારૂ પિનારા થઈ ગયા હતા. તે માંસ ખાવાલાગ્યા, ચેરી કરવા લાગ્યે, જુગાર રમવા લાગ્યા, વેશ્યા–સેવન લાગ્યા અને પરસ્ત્રી સેવનમાં પણ લપટ થઈ ગયા હતા. કરવા (तएण रायगिहस्स नयरस्त अदूरसामते दाहिणपुरत्थिमे दिसीभाए सीहगुहा नामं चोरपल्ली होत्या-विसमगिरिकडगकोडवसन्निविद्वा वंसीकलंकपगारपरिक्खित्ता, छिण्णा सेल विसमप्पा फालिहोवगूढा एगदुवारा, अणेगखंडी, विदियजणणिग्गमप वेसा શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ अभितरपाणिया, सुदुल्लभजलपेरता, सुबहुस्स वि कूवियबलस्स आगयस्स दुप्पहंसा, यावि होत्था तत्थ संहगुहाए चोरपल्लीए विजए णाम चोरसेणावई परिवसई, अह. म्मिय जाब अहम्मके उ समुट्ठिए बहुणगरणिग्गयजसे, सूरे दढप्पहारी, साहसिए सहवेही सेण तत्थ सीहगुहाए चोरपल्लीए पंचण्हं चोरसयाण अहिवञ्च जीव विहरइ) તે રાજગૃહ નગરથી ઘણે દૂર પણ નહિ અને ઘણી નજીક પણ નહિ એવી, દક્ષિણ પીરસ્ય દિગ્ગવિભાગમાં અગ્નિકેણમાં-સિંહગુહા નામે એક ચેરપલી હતી તે ચોરપલ્લી ઊંચી નીચી ગિરિમાળાઓના પ્રાંત ભાગમાં નિમ્નન્નત પર્વતના મધ્યભાગના અંતભાગમાં આવેલી હતી તેની મેર વાંસની વાડ હતી. તે વાડ જ તેને કોટ ( કિલ્લો) હતો. તેનાથી તે ઘેરા એલી હતી અવયવતરોની અપેક્ષાએ વિભક્ત જે પર્વત અને સંબંધી જે વિષમ પ્રપાત-ખાડો–તે વિષમ ખાડારૂપી પરિખાથી તે પરિવેષ્ટિત હતી. આવવા અને જવા માટે તેમાં એક જ દરવાજે હતો. ચરોએ પિતાની રક્ષા માટે ઘણાં સ્થાને બનાવેલાં હતાં. પરિચિત વિશ્વાસુ માણસે જ તેમાં આવજા કરી શક્યા હતા. પાણી માટે તેની વચ્ચે એક જળાશય હતું, તેની બહાર પાણી હતું નહિ. ઘણું ચેરાની શોધ કરતા સૈનિકે ત્યાં આવે છતાંએ તે પહલીને નાશ કરી શકતા ન હતા. તે સિંહગુડા નામની ચેરપલ્લીમાં વિજય નામે એક ચોર સેનાપતિ રહેતું હતું. તે અધાર્મિક યાવત્ અધમ કેતુગ્રહની જેમ ઉદય પામ્યો હતે. અહીં યાવત્ શબ્દથી “ઘાણ વાળુ કરવાT” અહીં સુધી પાઠ ગ્રહણ કરવામાં આવે છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-અધાર્મિક શબ્દનો અધર્મ-ચરણશીલ હોય છે. તે વિજય નામે ચાર અધર્માચરણશીલ હતું, અધર્મિષ્ટ હરે, સાવ ધર્મ રહિત હતું, અધર્માખ્યાયી હતે, અધર્મની વાત કહેનાર હતો, અધર્માનુરાગી હતે, અધર્મને અનુગામી એટલે કે અધર્મને અનુસરનાર હતું, અધર્મપ્રલકી હ, અધર્મને જ જેનાર હત, અધર્મપ્રરંજન હતું, અધર્મમાં આસક્ત હતે, અધર્મશીલ સમુદાચારી શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૮૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ હતા-એટલે કે તેના સ્વભાવ અને આચરણુ બંને અધમય હતાં. અધ જ તેના સ્વભાવ હતા અને અધમ જ તેનું આચરણ હતુ. એથી તે પેાતાનુ જીવન સાવદ્ય અનુષ્ઠાને વડે એટલે કે અધર્મનું આચરણ કરીને પુરૂં કરતો હતો, લાકડી વગેરેથી એને મારે, તરવાર વગેરેથી એને કાપી નાખેા, ભાલાએ વગેરેથી એને ભેદી નાખેા આ જાતના શબ્દોથી તે પેાતાના અનુયાયીઓને હમેશાં હુકમ કરતા રહેતા હતા. તે પોતે પશુ જીવાતું છેદન-ભેદન કરતા રહેતા હતા. તેના અને હાથેા લેહીથી ખરડાએલા રહેતા હતા. તેને ક્રોધ અત્યંત પ્રચંડ હતા. દેખાવમાં તે ખૂબ જ ભયાનક લાગતા હતા, તે ક્ષુદ્ર ક્રમ કરનાર હતા. ( કથા'ગળયંચમાચાનિયરિયન કલાસંવગોળ યુદ્ધે ઉત્કચન, વચન, માયા, નિકૃતિ, કપટ, ફૂટ, સાઈ આ ખધાના વહેવાર તેના જીવનમાં પુષ્કળ પ્રમાણમાં હતા. ભેાળા માણુસાના વચનમાં પ્રવૃત્ત થયેલા વાંચક જ્યારે પાસે આવેલા માણસને બીકથી ડરતા નથી તેનું નામ ઉત્કચન છે. પ્રતારણુંનું નામ વચન છે. ખીજામાણુસને ઠગવાની બુદ્ધિનું નામ માયા છે. પેાતાની માયાચારીને છુપાવવા માટે જે ખીજી માયાચાર રૂપ ક્રિયા કરવામાં આવે છે તેનું નામ નિકૃતિ છે. વેશ વગેરે બદલવું તે કપટ કહેવાય છે. ત્રાજવાં તેમજ જોખવાના વજ્રનાને હલકાં અને ભારે કરવાં તેનું નામ ફૂટ છે. સાઇ ’ આ દેશીય શબ્દ છે તેના અથ વિશ્વાસને અભાવ હાય છે. તે નિઃશીલ હતા,શીલ રહિત હતા, નિત્રત વ્રત રહિત હતા. નિષ્ણુ હતા-ગુણુ રહિત હતા. પ્રત્યાખ્યાન અને પૌષધે પવાસથી ર્જિત હતા. मियपसुपक्ति सरीसिवाणं घायाए वहाप ** શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ - નળ ટુચવાય उच्छायणाए अधम्मऊ समुट्ठिए ܕܕ ૨૮૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ ઘણું દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરીસૃપ (સાપ) વગેરે પ્રાણીઓના ઘાત માટે, વધ માટે તેમજ તેમના સર્વનાશ માટે તે અધમ કેતુગ્રહની જેમજ ઉદય પામ્યું હતું. ઘણાં નગરોમાં તે કુખ્યાત થઈ ચુક્યો હતો. તે ભારે શૂરવીર હતું, તેને પ્રહાર ખૂબ જ ભારે થતો હતો. વગર વિચાર્યા કામ કરવામાં જ તેને સ્વભાવ હતે. શબ્દ શ્રવણ કરીને તે પિતાના લક્ષ્યને વીધી નાખવામાં ખૂબ જ નિપુણ હતા. તે વિજય ચાર સિંહ ગુફા નામની તે ચોર પલીમાં પાંચસે ચેરને સ્વામી-યાવત્ સ્વામિત્વ ભગવતે રહેતે હતે. (तएणं से विजयतकरे चोरसेणावई बहण चोराण य पारदारियाण य गठिभेयगाण य संधिच्छेयगाण य खसखणगाणय, रायावगारीण य ऊण. धारगाण य बालधायगाण य वीसभघायगाण य जूयकाराण य खंडरक्खाण य अन्नेसिं बहण छिन्नभिन्नपहिराययाणं कुडंगे यावि होत्था) તે વિજય તસ્કર ચોર સેનાપતિ ઘણું ચોરે, ઘણું પરસ્ત્રી -લંપટે, ગ્રંથિભેદક, સંધિ છેદક-બકરૂં પાડીને ધનનું અપહરણ કરનારાઓ, ક્ષાત્ર ખનકે-સંધિભાગ વગરની ભીંતમાં બાકોરું પાડીને ચોરી કરનારાઓ, રાજાના અપકારક-રાજદ્રોહીએ, sણ કરનારાઓ (દેવાદારે) બાળહત્યા કરનારાઓ, બાળહત્યા કરનારાઓ, વિશ્વાસઘાત કરનારાઓ, જુગાર રમનારાઓ, રાજાની આજ્ઞા લીધા વગર જ ડી જમીનને પિતાના અધિકારમાં લેનારાઓ તેમજ બીજા પણ ઘણું છિન્ન, ભિન્ન બહિરાહત લેકેના માટે તે કુટુંક જેવો હતે. જેમના હાથ પગ વગેરે કાપી નાખવામાં આવ્યા છે એવાં પ્રાણીઓ, છિન્ન શબ્દ વડે જેમનાં નાક વગેરે કાપવામાં આવ્યાં છે એવાં પ્રાણીઓ, ભિન્ન શબ્દ વડે અને રાજ્યપરાધ બદલ જે દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે એવા માણસે અહીં “અહિ આહત ' શબ્દ વડે સંબંધિત કરવામાં આવ્યા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૮૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ છે. રક્ષણ માટે આશ્રયણીય હાવાના સામ્યથી તેને કુટ’ક-વાંસનાવન’ની જેમ અતાવવામાં આવ્યે છે. (तरण से विजए तकरे चोरसेणावई रायगिहस्स दाहिणपुरत्थिमं जणवयं बहूहि गामधार ह य नगरध|एहि य गोग्गहणेहि य बंदिग्गहणे ह य खत्तखणणेहि य पथकुद्दणे हि य उजीलेम णे२ विद्धंसणे माणे२ णित्थाणं, णिद्धणं करेमाणे विहरइ, तएण से चिलाए दास चेडे रायगिहे बहूहिं अत्थामिसंकीहि य चोज्जाभिसंकीहि य घणियेहि य जूयकरेहि य परभवमाणे २ रायगिहाओ नगराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेत्र सीहगुहा चोरपल्ली तेणेव उवागच्छद्द, उनागच्छित्ता विजयं चोरसेणाव उवसंपज्जित्ताणं विहरइ ) - ચારાના સેનાપતિ તે વિજય તસ્કર રાજગૃહ નગરના અગ્નિકાણુના જનપદોને, ઘણાં ગ્રામાના વિનાશ કરીને નગરાના ઘાત કરીને ગાયાને લૂટીને લૂટતી વખતે પકડી પાડેલા માણસાને પોતાના કારાગારમાં પૂરી દઈને, ક્ષત્ર ખનન કરીને, મકાનામાં ખાતર પાડીને અને મુસાફરીને મારીને નિતર પીડિત કરતા, વિધ્વંસ કરતા અને ગૃવિહીન બનાવી મૂકતા હતા. ત્યારપછી તે દાસચેટક ચિલાતે રાજગૃહ નગરમાં ઘણા અર્થોભિશંક– આ ચિલાતે અમારા દ્રષ્યનું હરણ કર્યુ છે. તેમજ આ પ્રમાણે ભવિષ્યમાં પણ હરણુ કરશે, આ જાતની શકા કરનારાએ વડે, ચૌભિશકી-એણે અમારા ધામાં પેસીને પહેલાં ચારી કરી હતી તેમજ ભવિષ્યમાં પણ તે ચેરી કરશે જ-આ જાતની ચારીની આશંકા કરનારાએ વડે, દ!રાભિશંકી-એણે પહેલાં અમારી સ્રીએ ઉપર ખલાત્કાર કર્યાં છે, આ પ્રમાણે ભવિષ્યમાં પણ તે ચાક્કસ આવુ કર શે જ, આ રીતે પેાતાની સ્ત્રીએ ઉપર બલાત્કારની આશકાવાળા પુરૂષા વડે તેમજ ધનવાના વડે, જુગાર રમનારા જુગારીએ વડે, વારંવાર પરાભૂત થતા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૮૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહ નગરથી બહાર નીકળ્યા અને નીકળીને જ્યાં તે સિહગુહા નામે ચારપલ્લી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને ચાર સેનાપતિની સાથે રહેવા લાગ્યા. સૂ॰|| ( तण से चिलाए दासचेडे इत्यादि - ટીકા-( તળ ) ત્યારપછી (સે વિદ્ઘાપ લાલચેત્રે) તે દાસ ચેટક ચિત્રાત ( વિજ્ઞયરસ ચોરસેનાવલ ) ચાર સેનાપતિ તે વિજય તસ્કરનેા ( ..... ચાવિ ો॰) સૌથી પ્રધાન આસિ, યષ્ટિ (લાકડી) ગ્રાહ, તરવાર અને લાઠી ચલાવવામાં ચતુર ખની ગયું. ( जाहे वि य णं से विजए चोरसेणावई गामघायं वा जाव पंथकोहिं वा काउं वच, ताहे वियणं से चिलाए दासचेडे सुबहुं पिहू कूवियबलं यनिमहिय जान पडिसेद्देह, पुणरवि लट्ठे कयकज्जे अणहसमग्गे सीहगुहं चोरपलि हव्त्रमागच्छइ ) જ્યારે તે ચાર સેનાપતિ વિજય મેાના ઘાત માટે યાવત્ થિંકાને લુંટવા માટે નીકળતા હતે ત્યારે તે દાસ ચેટક ચિલાત ચારાને પકડવા માટે આવેલા સૈન્યને હત, વિમથિત યાવત્ સ ́પૂર્ણ રીતે વિધ્વસ્ત કરીને ભગાડી મૂકતા હતા અને પેાતાના ઇચ્છિત અને પ્રાપ્ત કરીને પેાતાના કાર્યમાં સફળતા મેળવતા હતા. આ પ્રમાણે તે ચારીમાં મેળવેલા દ્રવ્યને સુરક્ષિત રાખતા વચ્ચે કાઈ પણ બીજા વડે દ્રવ્યની લૂટ-પાટ ન થાય—તેમ પેાતાની જાતને સુરક્ષિત રાખતા તે શીઘ્ર સિંહગુહા નામે ચારપલ્લીમાં પાછા આવતા રહેતા હતા. ( तरण से विजए चारसेनावई चिलायं तक्कर बहूईओ चोरविज्जाओ य चोरमंते य चोरमायाओ चोरनिगडीओ य सिक्खावेइ ) તે ચાર સેનાપતિ વિજય તસ્કરે ચિલાત ચારને ઘણી ચાર વિદ્યા આને, ઘણા ચારમ ંત્રાને, ઘણી ચાર સંખ'ધી માયાચારીઓને અને માયાને છુપાવવા માટે ખીજી માયાચારીએ શીખવાડી. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૮૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ ( तएण से विजए चोरसेणावई अन्नया कयाई कालधम्मुणा संजुत्ते यावि होत्था, तरण ताई पंच चोरसयाई विजयस्स चोरसेणावइस्स महया २ इड्ढी सक्कारस मुदएणं णीहरणं करेंति करित्ता बहूई लोइयाइं मय किच्चाई करे ति, करित्ता जाब विगयसोया जाया यावि होत्था । तरण ताइपच चोर सयाइ अन्न मन्नं सदावे ति, सहावित्ता एवं वयासी) ત્યારપછી તે ચોર સેનાપતિ વિજય કે એક દિવસે મૃત્યુ પામ્યું. ત્યારે તે પાંચસે ચોરોએ ચોર સેનાપતિ વિજય તસ્કરની ભારે ઠાઠથી સ્મશાનયાત્રા કાઢી. ત્યાર પછી તેમણે તેના મૃત્યુ સંબંધી લૌકિક કૃત્ય કર્યા. લૌકિક કૃત્ય પૂરા કર્યા બાદ ધીમે ધીમે જ્યારે બધા શેક રહિત થયા ત્યારે તે પાંચસો શેરોએ પરસ્પર એકબીજાને બેલાવ્યા અને એક સ્થાને એકત્ર થઈને તેમણે આ પ્રમાણે વિચાર કર્યો કે– ( एवं खलु अम्ह देवाणुप्पिया ! विजए चोरसेणावई कालधम्मुणा संजुत्ते, अयं च चिलाए तकरे विजएणं चोरसेणावइणा बहूई ओ चोविज्जाओ य जाव सिक्खाविए, त सेयं खलु अम्ह देवाणुप्पिया ! चिलायं तकर सीह गुहाए चोरपल्लीए चोरसेणावइत्ताए अभिसिंचित्तए तिकटु अन्नमन्नस्स एयमटुं पडिसुणेति, पडिसुणित्ता, चिलायतीसे सीहगुहाए चोरसेणावइत्ताए अभिसिंचति ) હે દેવાનુપ્રિયા જુઓ, અમારા નાયક ચોર સેનાપતિ વિજય તો હવે મરણ પામ્યા છે. તેમણે આ ચિલાત ચોરને ઘણી ચોર વિદ્યાઓ વગેરે બધું શીખવ્યું જ છે. એટલા માટે હવે અમને એ જ યોગ્ય લાગે છે કે અમે લેકે ચિલાત ચોરને આ સિંહગુહા નામની ચોરપલ્લીને ચોર સેનાપતિ બનાવી લઈએ. એટલે કે ચોર સેનાપતિના સ્થાને આ ચિલાત ચોરની નીમ. શુંક કરી લઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેમણે એક બીજાના વિચાર રૂપ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૮૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ અને સ્વીકારી લીધા અને સ્વીકારીને છેવટે તે ચિલાત ચોરના તે સિંહગુહા નામની ચોરપલ્લીને તેમણે ચોર સેનાપતિના રૂપમાં અભિષેક કરી દીધા. (तरण' से चिलाए चोरसेणावई जाए अहम्मिए जोव विह सपणं से चोर से० चोराण य जाव कुडांगे यावि होत्था, सेण तत्थ सीइगुहाए चोरपल्लीए पंच चोरस्याणं य एवं जहा विजओ तहेव सव्वं जाव रायगस्स दाहिण. पुरथिमिलं जणवयं जाव णित्थाणं निद्धणं करेमाणे विहरइ ) આ પ્રમાણે તે ચિલાત ચાર ચાર સેનાપતિ થઇ ગયા. ચાર સેનાપતિ બનીને તે વિજય ચાર સેનાપતિની જેમ અધાર્મિક યાવત્ અધમકેતુ જેવા થઈ ગયા. તેથી તે ચિલાત ચાર સેનાપતિ ચારાના યાવત્ પારદાકિ વગેરેના કુડ'ગની જેમ-વાંસાના વનની જેમ–આશ્રયસ્થાન ખની ગયા અને તે સિંહજી હા નામની ચારપલ્લીમાં પાંચસે ચોરેાના અધિપતિ થઇને વિજય તસ્કરની જેમ રાજગૃહ નગરની બહારના અગ્નિકેાણુ તરફના જનપદોને ગૃહરહિત અને ધનરહિત એટલે કે બરબાદ કરવા લાગ્યા. ॥ સૂત્ર ૪૫ तपणं से चिलाए चोरसेणावई इत्यादि -- ટીકા ~( તહળ' ) ત્યારપછી ( ચોરસેળાવફે વિહાણ ) ચેર સેનાપતિ ચિલાત ચોરે (અન્નયા ચાક્) કાઈ એક વખતે (વિરું અત્તળવાળવામસામ उवक्खडावेत्ता पंच चोरसए आमंतेइ-तओ पच्छा पहाए कयबलिकम्मे, भोयणमंडवंसि तेहिं पंचहि चोरसएहिं सद्धि विउलं असणं पाणं खाइमं साइमं सुरं च जाव पसण्ण ं च आसाए माणे४ विहरइ, जिमिय भुनुत्तरागए ते पंच चौरसए विठ लेणं धूव पुष्पगंधमल्लालंकारेणं सक्कारेइ, सम्माणेह, सकारित्ता सम्माणित्ता एवं वयासी) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૮૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચારે જાતના આહાર બનાવડાવીને તે પાંચા ચારાને આમત્રિત કર્યાં. જ્યારે તે બધા આવી ગયા ત્યારે તે ચિલાત ચારે સ્નાન કર્યુ... અને ત્યારપછી તેણે કાગડા વગેરે પક્ષીઓને અન્ન વગેરેના ભાગ અર્પીને અલિકમ વગેરે કર્યું. ત્યારબાદ તેણે ભેાજન મંડપમાં બેસીને તે પાંચસેા ચારાની સાથે તે પુષ્કળ પ્રમાણમાં બનાવડાવેલા, અશન, પાન, ખાદિમ અને સ્વામિ રૂપ ચારે પ્રકારના આડારને તેમજ સુરા યાવત્ પ્રસન્ન મશિને ખૂબ ધરાઇ ધરાઈને ખાધા-પીધાં, જ્યારે તે બધા સારી રીતે જમીને પરમશુચીભૂત થઇને આનંદપૂર્ણાંક એક સ્થાન ઉપર આવીને એકઠા થયા-બેસી ગયા, ત્યારે તે ચિલાત ચાર સેના પતિએ તેમને ધૂપથી, પુષ્પાથી, ચંદન વગેરેથી, માળાએથી અને આભર @ાથી સત્કાર કર્યાં અને સન્માન કર્યું. સત્કાર તેમજ સન્માન કરીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું કે ( एवं खलु देवाणुपिया ! रायगिहे णयरे घण्णे णामं सत्थवाहे अडूढे ० तणं धूया महाए अत्तया पंचण्हं पुत्ताणं अणुमग्गजाइया सुसमा णामं दारिया यावि होत्या अहीण जाव सुरूवात गच्छामो ण देवाणुपिया ! धस सत्थवारस हिं विलुयामो, तुब्भं विउले धणकणग जाव सिलप्पवाले, ममं सुसमा दारिया ! तरणं ते पंच चोरसया चिलायस्स चोरसेणावइरस एयमहं पडि सुणेति । तएण से चिलाए चोरसेणवई तेहिं पंचहि चारसहिं' सद्धि' अल्ल चम्मं दुरूहइ, दुरूहित्ता पुव्वावरण्हकालसमयंसि पंचहि चोरसहि सद्धि' ) હૈ દેવાનુપ્રિયે ! સાંભળેા, તમને મારે એક વાત કહેવી છે તે આ પ્રમાણે છે કે રાજગૃહ નગરમાં ધન્ય નામે એક ધનિક અને સ જનમાન્ય સાથવાહ રહે છે. તેને એક પુત્રી છે, તેનું નામ સુંસમા છે. ધન્યની પત્ની ભદ્રાભાર્યાના ગર્ભથી તે પુત્રી પાંચે ભાઇએ માદ જન્મ પામી છે. તે અહીન પાંચ ઇન્દ્રિયાથી યુક્ત શરીરવાળી છે તેમજ ખૂબ જ સુકુમાર અને સુંદર છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૮૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે ચાલે તૈયાર થાએ, હે દેવાનુપ્રિયા ! આપણે બધા ત્યાં જઈએ અને ધન્ય સાવાહના ઘરને લુંટી લઇએ, જે વસ્તુએ આપણે બધા લુંટીશું તેમાંથી ધન, શુક, મણિ, મૌક્તિક, શિલાપ્રવાલ વગેરે વસ્તુએ તમારી થશે અને ફક્ત તે સંસમા દ્વારિકા મારી થશે. આ પ્રમાણે તે પાંચસે ચારેએ પેાતાના સેનાપતિ ચિલાત ચારની આ વાત સ્વીકારી લીધી. ત્યારપછી તે ચાર સેનાપતિ ચિલાત, તે પાંચસે ચારાની સાથે સાથે ભીના ચામડા ઉપર બેસી ગયા. લુંટારાએ લુંટવા માટે જ્યારે ઘેરથી નીકળે છે ત્યારે તે પહેલાં શુભ શકુન માટે ભીના ચામડા ઉપર બેસે છે, આ જાતના તેએમાં રિવાજ છે. ભીના ચામડા ઉપર બેસીને તે દિવસના ચોથા પહેારમાં પાંચસે ચારાની સાથે ( સીમુદ્દાઓ ચોપટ્ટીઓ િિનલમરૂ ) તે સિંહગુહા નામની ચારપલ્લીમાંથી નીકગ્ન્યા. ( सण्णद्ध जाव गहिया उपहरणे माझ्यगोमुहिएहि फलपि णिकट्ठाहि असिलट्ठीहि असगएहि तोणेहिं सजीवेहिं धणूहि समुक्खित्तेहि सरेहिं समुल्लालियाहि' दिहाहि ओसारियाहि उरूघंरियाहि छिप्पतूरेहिं वज्जमाणेहिं महया २ sagसीहणाये चोरकलकलत्रं समुद्दवं भूयं करेमाणे ) 66 ચારપલ્લીમાંથી તેઓ કેવી રીતે બહાર નીકળ્યા આ પક્તિઓમાં સ્પષ્ટ કરી રહ્યા છે. તેઓ કહે છે કે ચારપટ્ટીમાંથી નીકળ્યેા ત્યારે તેણે પેાતાના શરીર ઉપર તેને કશાખ ધનથી સારી રીતે ખાંધી રાખ્યું હતું. આયુધ અને પ્રહરણ તેના ખને હાથેામાં હતાં. રીંછના ખાકાર પટ્ટિકાથી, મ્યાનમાંથી બહાર કાઢેલી તરવારાથી, ખભાઓ ઉપર લટ કતા તૂણીાથી, જયા ઉપર ચઢેલા ધનુષાથી, તીરમાંથી કાઢવામાં આવેલાં ખાણેાથી, ઉપર ફેકવામાં આવેલાં શસ્ર વિશેષાથી, શબ્દ કરતા-મેાટા ઘટથી કવચ ધારણ કરીને गृहितायुधप्रहरणः ,, રામથી યુક્ત ગામ્મુ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ એ જ વાત સૂત્રકાર જ્યારે તે પાતાની ૨૮૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ જલ્દી જલ્દી વાગતાં વાજા એથી તે યુક્ત હતા. તેમજ જ્યારે તે નીકળ્યે ત્યારે ચારાને જે ઘોંઘાટ થયા તે સિંહની ગર્જના જેવે મહા ધ્વનિ હતા. તેમજ જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે અને ત્યારે જેવા તેને ધ્વનિ હાય છે, તે માણસેાને બિન પણ તેવા જ ગ ́ભીર હતા. ( પદ્ધિત્તિયદ્યુમિન્ના એળેવ रायनियरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रायगिहस्स नयरस्स अहूरसामंते તાં મ' નાં અણુવિલ, અનુપચિસિત્તા વિર્સ લવેમાળે ચિટ્ટુ) ચારપલ્લીમાંથી નીકળીને જ્યાં રાજગૃહ નગર હતું ત્યાં તે આવ્યેા. ત્યાં આવીને તે રાજગૃહ નગરથી ઘણે દૂર પણ નહિ અને ઘણા નજીક પણ નહિ એવા એક મેટા વનમાં છુપાઈ ને રહ્યા ત્યાં છુપાઇને તેણે પાતાને તે દિવસ ત્યાં જ પસાર કરી દીધા.ાસૂ॰પાા ‘તળ' તે વિજ્ઞાન્ પોરસેના ચાતિ- ટીકાથ—( તળ' ) ત્યારબાદ ોસેળાવડ઼ે મૈં વિહા) ચાર સેનાપતિ તે ચિલાત ચાર ( નિયંતકિનિસંતે બદ્વત્તાસમણિ ) જ્યારે દરેકે દરેક ઘરમાં માણસાના અવાજ એકદમ ખધ થઈ ગયા, એવા તે મધ્યરાત્રિના સમયે ( પŕર્ફે ચોરસદ્' સદ્ધિ) તે પાંચસેા ચારાની સાથે ( माइय गोमुहिएहि फलएहि जाव मूइआहि उरुघटियाहि जेणेव राय गिस्स नयरस्स पुरथिमिल्ले दुवारे तेणेव उवागच्छइ ) પેાતાના પેટની રક્ષા માટે રીંછના રામેથી આવૃત્ત થયેલા ગેામુખાકાર કાઇ ફુલકાથી યાવત્ શાંત થઈ ગયેલી મેાટી ઘટિકાઓથી યુક્ત થઈને જ્યાં રાજગૃહ નગરનું પૂર્વ દિશાનું દ્વાર હતું ત્યાં આવ્યા. (કવચ્છિન્ના કાવસ્થિ परामुलइ आयते चोक्खे सुइभूए, तालुग्धाडणि विज्जं आवाहेर, आवाहित्ता रायगिस दुवारकवाडे उदरण अच्छोडेर कबाड विाडे, विहाडिता रायगिह अणुपविसइ, अणुपविसित्ता महया २ सद्देणं उग्धोसेमाणे २ एवं वयासी एवं खलु अह देवाणुपिया चिलाए नामं चोरसेणावई पंचहि चोरसएहि सद्धि सिंहगुहाओ चोरपल्लीओ इह हव्वमागए घण्णास सत्थवाहस्स हि घाउकामे ) ત્યાં આવીને તેણે ચામડાની થેલી-મશક-ને પેાતાના હાથમાં લીધી અને તેના પાણીથી આચમન કર્યું. આચમન કરીને જ્યારે તે શુદ્ધ પરમશુચીભૂત થઈ ચૂકયા ત્યારે તેણે તાલુકૂઘાટની વિદ્યાનું આવાહન કર્યું “સ્મરણ કર્યું, અને સ્મરણ કરીને રાજગૃહના દરવાજાનાં કમાડાને પાણીથી સિંચિત કરીને તેણે તે કમાડાને ઉઘાડયાં. ઉઘાડીને તે બધા ચારેની સાથે રાજગૃહ નગરની અંદર પ્રવિષ્ટ થઈ ગયા. પ્રવિષ્ટ થઈને તેણે ત્યાં મેટા સાદે વારવાર ઘાષણા કરતાં આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! સાંભળેા, હું ચાર સેનાપતિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૨૮૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ ચિલાત નામે ચાર છુ. હમણાં જ હું પાંચસે ચારાની સાથે અહીં સિંહગુહા નામની ચારપલ્લીથી આવ્યેા છે. ધન્ય સાવિાહના ઘરને લૂટવાની મારી ઇચ્છા છે. ( 7) માટે ( जोणं णवियाए, माउयाए, दुद्धं पाउकामे सेणं णिग्गच्छउ ति कट्टु जेणेव धस्स सत्यवाहस गिहे तेणेव उवागच्छर, उवागच्छित्ता घण्णस्स हिं विहाडे, तरणं से घण्णे चिलाएणं चोरसेणावरणा पंचहि चोरसएहिं सद्धिं हिं घाइज्ज माणं पास, पासिता भीए तत्थे४ पंचहिं पुत्तेर्हि सद्धिं एगंतं अवक्कम । तरण से चिलाए चोरसेणावई घण्णस्स सत्यवाहस्स गिहं घाएर, घाइता सुबहु धणकणग जात्र साबएज्जं सुंसमं च दारियं गेण्हइ, गेव्हित्ता रायगिहाओ पडि. णिक्खम, पडिक्खमित्ता जेणेव सीह गुहा तेणेव पहारेत्थ गमणाए ) જે નવી માતાનું દૂધ પીવા ઈચ્છે છે એટલે કે મારા હાથથી મૃત્યુ પામીને ફરી ખીજા ભવમાં થનારી માતાનું દૂધ પીવા જે ઇચ્છતા હોય તે મારી સામે આવે આ પ્રમાણે કહીને તે જ્યાં ધન્ય સાવાહનું ઘર હતું ત્યાં ગયેા. ત્યાં જઇને તેણે ધન્ય સાવાહના ઘરને ઉઘાડયું જ્યારે ધન્ય સાવાડે પાંચસે ચારાની સાથે ચાર સેનાપતિ ચિલાત વડે પોતાના ઘરને લુંટાતું જોયું ત્યારે જોઇને તે ભયભીત થઇ ગયા. અને ત્રસ્ત તેમજ ત્રાસિત ( વિશેષ ત્રાસ ) પ્રાપ્ત કરીને છેવટે ઉદ્વિગ્ન થઇ ગયા. આ અમારૂં સર્વસ્વ હેરણ કરી રહ્યો છે અને હું એનું કઈ જ ખગાડી શકતે નથી. આ જાતના વિચાર કરીને તે ચિંતાકુળ થઈ ગયા અને ચિંતાકુળ થઈને તે પેાતાના પાંચે પુત્રાની સાથે ત્યાંથી નિર્ભીય સ્થાનમાં જતા રહ્યો ચાર સેનાપતિ ચિલાતે ધન્ય સાવાહના ઘરને ખૂબ ઇચ્છા મુજખ લૂંટયું અને લૂંટીને તેમાંથી ઘણું ધન, કનક, મ,િ માતી વગેરે દ્રવ્યા તેમજ સંસમા દારિકાને લઈ લીધી. લઈને તે રાજગૃહ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૯૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ નગરમાંથી પાછે બહાર આવ્યે અને આવીને જ્યાં સિંહગુહા નામે ચારપલ્લી હતી તે તરફ રવાના થવા તૈયાર થઈ ગયા. ॥ સૂત્ર ૬ ।। ૮ સફ્ળ છે અને સહ્યાદ્દે ’ત્યાદ્િ—— ટીકા॰—( ai ) ત્યારપછી ( સે ધન્ને સત્ત્વવાહે ) તે ધન્ય સા વાડ (લેબેવ સતિષે તેળવ ગામજી, ) જ્યાં પાતાનું ઘર હતું ત્યાં આવ્યે. ( उवागच्छित्ता सुबहु घणकणगं सुंसमं च दारियं अवहरियं जाणित्ता महस्थं महग्धं महरियं पाहुडे गहाय जेणेव नगर गुत्तिया तेणेव उवागच्छर ) ત્યાં આવીને તેણે પેાતાના ઘરમાંથી પુષ્કળ પ્રમાણમાં ધન, કનક અને સંસમા દારિકાનું હરણુ કરવામાં આવેલું જાણીને તે મા, બહુ કિંમતી અને મહાપુરુષાને ચાગ્ય ભેટ લઇને જ્યાં નગર-રક્ષક-કટ્ટપાળ-વગેરે હતા ત્યાં ગયે. ( છત્રાદિછત્તા ત' મહ્ત્વ મળ્વ' મક્િ` પાદુક નાવ વળે'તિ, પુત્રજિત્તા હવ ચાલી ) ત્યાં જઈને તેણે તે મહાપ્રયેાજન સાધકભૂત બહુ કિંમતી તેમજ મહા પુરુષાને યેાગ્ય ભેટને તેમની સામે મૂકી દીધી અને મૂકીને તેમને તેણે આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું કે— ( एवं खलु देवाणुपिया ! चिलाए चोरसेणावई सीहगुहाओ चोरपल्लीओ इहं हवमागम् पंचहिं चोरसएहिं सद्धिं मम गिहं घारत्ता, सुबहु धणकणगं सुंसमं च दारियं गहाय जाव पडिगए तं इच्छामो णं देवाणुप्पिया ! सुसमा दारियाए कूवं गमित्त - तुमं णं देवाणुप्पिया ! से विउले धणकणगे ममं सुंसमा दारिया ) હૈ દેવાનુપ્રિયે ! સાંભળે, ચાર સેનાપતિ ચિલાત ચારે સિંહગુહા નામની ચારપલ્લીથી એકદમ અહીં આવીને પાંચસેા ચોરાની સાથે મારા ઘરમાં ધાડ પાડી છે. તેમાં તેણે ઘણું ધન, કનક અને સુંઢમા દારિકાની લૂંટ કરી છે. લૂટ કરીને તે પાછે પેાતાના સ્થાને જતા રહ્યો છે એથી હે દેવાનુપ્રિયા ! મારી ઇચ્છા છે કે તમે સુંસમા દ્વારિકાને પાછી લેવા માટે જાઓ અને તેને મેળવી લીધા બાદ તે અપહૃત કરાયેલું ધન કનક વગેરે બધું તમે રાખો અને સંસમા દારિકાને મને સોંપી દેજો. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૯૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ( तरणं ते जगरगुत्तिया घण्णस्स सत्थवाहस्स एयमहं पडिसुर्णेति, पडिसुणित्ता सन्नद्ध जाव गहियाउहपरणा महया २ उक्किट्ठ० जाव समुद्दरवभूयं पिवरेमाणा रायगिहाओ णिग्गच्छंति, णिगच्छित्ता जेणेव चिलाए चोरे - तेणेत्र उवागच्छति, उवागच्छित्ता चिलाएणं चोरसेणावरणा सद्धिं संपलग्गा यावि होत्या- तणं ते जगरगुत्तिया चिलायं चोरसेणावई हयमहिय जान पडि सेहेंति, तरणं ते पंच चोरसया णयरगोत्तिएहिं हयमहिय जाव पडिसेहिया समाणा तं बिउलं धणकणगं बिच्छइडेमाणा य विप्पकिरेमाणा य सच्चओ समंता विप्पलाइत्था ) ', અન્ય સાથવાહની તે વાતને સાંભળીને નગર રક્ષકાએ તેને સ્વીકારી લીધી અને સ્વીકારીને તેમણે તરત જ પાતપેાતાના શરીરા ઉપર કચો પહેરીને કશા મધનેથી ખાંધ્યાં યાવત્ આયુધ અને પ્રહરણાને સાથે લઇ લીધાં. ભરતીના સમયે જેવે! સમુદ્રના ધ્વનિ હાય છે તેવા જ મહાનિ કરતાં તે રાજગૃહ નગરમાંથી બહાર નીકળ્યા અને નીકળીને જ્યાં ચાર સેનાપતિ તે ચિલાત ચાર હતા ત્યાં ગયા. ત્યાં જતાંની સાથે જ ચોર સેનાપતિ ચિલાતની સાથે તેમનું યુદ્ધ શરૂ થઈ ગયું. યુદ્ધમાં તેમણે પહેલાં તે ચિલાતની સેના સાથે ખૂબ માર-પીટ કરી અને ત્યારપછી તેને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખી, કેટલાક ચારાને તા તેમણે ક્ષત ( ઘવાયેલા ) કર્યાં. તેમની ચિહ્નભૂત ધ્વજા પતાકાઓને જમીનદોસ્ત કરી નાખી. આ પ્રમાણે તેને બધી રીતે હરાવી દીધા. જ્યારે તે પાંચમા ચારા નગર રક્ષક પુરુષ વડે સર્વ રીતે હત, મથિત યાવતુ પ્રતિષધિત થઈ ગયા ત્યારે તેઓ તે પુષ્કળ ધન, કનક, મણી, મેાતી વગેરેને ત્યાં જ મૂકીને આમતેમ નાખીને ચારે દિશાઓમાં આમતેમ પલાયન થઇ ગયા. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૯૨ Page #300 -------------------------------------------------------------------------- ________________ (तएणं ते णयर गुत्तिया तं विउलं धणकणगं गेण्हंति, गेण्हिता, जेणेव रायगिहे तेणेव उवागच्छंति । तएणं से चिलाए तं चोरसेणं तेहिं णयरगुत्तिएहिं हयमडिय जाव भीए तत्थे सुंसमंदारियं गहाय एगं महं अग्गामियं दीहमद अडविं अणुप्पविटे) તે નગર રક્ષકએ તે પુષ્કળ પ્રમાણમાં પડેલાં ધન, કનક વગેરેને લઈ લીધું અને લઈને રાજગૃહ નગરમાં પાછા આવી ગયા. ત્યારપછી તે ચિલાત ચેરે પિતાની તે ચોર સેનાને નગર રક્ષકે વડે હત, મથિત તેમજ ઘાતિત અને નિપતિત ચિધ્વજ પતાકાઓવાળી જોઈને ત્રસ્ત થઈ ગયો અને સંસમા દારિકાને લઈને એક ભારે મોટી ગ્રામરહિત અટવીમાં પેસી ગયે. (तएणं धण्णे सत्यवाहे सुंसमं दारियं चिलाएणं अडवीमुहं अवहीरमाणि पासित्ता णं पंचहिं पुत्तेहिं सद्धिं अप्पछट्टे सन्नद्धबद्धचिलायस्स पदमग्गवीहि अणुगच्छमाणे अभिगज्जते हाक्कारेमाणे पुक्कारेमाणे अभितज्जेमाणे अभिहासेમાણે વિઠ્ઠા મજુજ ) જ્યારે ધન્ય સાથે વાહે સંસમાં દારિકાને ચિલાત ચેર વડે અટવીમાં હરણ કરીને લઈ જવાયેલી જાણી, ત્યારે તે પોતાના પાંચ પુત્રની સાથે આત્મપષ્ટ થઈને કવચ બાંધીને તે ચિલાત ચોરની પાછળ તેના પદ ચિહ્નોનું અનુસરણ કરતો મેઘના જેવી દેવનિ કરતે “અરે એ દુષ્ટ ! ઊરે, ઊભેારે, ” આ પ્રમાણે કહેતે “ઊભરે, ઊભરે, નહિતર મરી ગયેલે જાણજે ” આ પ્રમાણે હાકલ કરતે, તેને બોલાવતે “અરે નિર્લજ્જ !' આમ તર્જિત કરતા તેમજ શસ્ત્ર અસ્ત્ર વગેરેને બતાવીને તેને ત્રસિત કરતે ચાલે. (तएणं से चिलाए तं धणं सत्थवाहं पंचहिं पुत्तेहिं सद्धिं अप्पच्छ? सन्नद्ध बद्ध समणुगच्छमाणं पासइ, पासित्ता अत्थामे अबले अवीरिए अपुरिसक्कार શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૯૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ परक्कमे जाहे णो संचाएइ सुंसमं दारियं णिवाहित्तए, ताहे संते तंते परितंते नीलुप्पल० असिं परामुसइ, परामुसित्ता मुंसमाए दारियाए उत्तमंगं छिदइ, छिदित्ता, तं गहाय तं अग्गामियं अडवि अणुपविटे, तएणं से, चिलाए तीसे आग्गामियाए अडवीए तहाए अभिभूए समाणे पम्हढदिसाभाए सीहगुहं चोरपल्लि असंपत्ते अंतरा चेत्र कालगए ) જ્યારે ચિલાત ચારે તે ધન્ય સાર્થવાહને પાંચ પુત્રોની સાથે આત્મષટ્ટ થઈને તેમજ કવચ વગેરેથી સુસજિજત થઈને પિતાની પાછળ પાછળ આવતે છે ત્યારે તે જોઈને આત્મબળ વગરને થઈ ગયે. આ પ્રમાણે સેના રહિત ઉત્સાહ રહિત તેમજ પૌરુષ અને પરાક્રમ રહિત થઈ ગયેલે તે જ્યારે સુંસમાં દારિકાને પિતાની પાસે રાખવામાં પણ અસમર્થ થઈ ગયો ત્યારે તેણે શ્રાંત, તાંત, ગ્લાનિ યુક્ત અને પરિતાંત તેમજ બધી રીતે ખિન્નતા પ્રાપ્ત કરીને નીલે+લ, ગવલ ગુલિકા વગેરે વિશેષણોવાળી પિતાની તરવારને ઉપાડી અને. મ્યાનમાંથી બહાર કાઢી અને બહાર કાઢીને સુંસમા દારિકાનું માથું કાપી નાખ્યું. તે કપાએલા માથાને લઈને તે નિજન-ભયંકર અટવીમાં પેસી ગયો. અટવીમાં તે તરસથી વ્યાકુળ થઈને પૂર્વ વગેરે દિશાઓના વિવેકથી રહિત થઈ ગયે અને આ પ્રમાણે તે ફરી ત્યાંથી તે પિતાની સિંહગુહા નામની ચારપલીમાં કઈ પણ દિવસે પાછો આવી શકયો નહિ અને વચ્ચે જ મૃત્યુ પામ્યું. તેનું બાકીનું ચરિત્ર બીજા ગ્રંથમાંથી જાણું લેવું જોઈએ, અહીં તે ભગવાને જેટલું ચરિત્ર તેનું ઉપયુક્ત જાણ્યું તેટલું કહ્યું છે. ( एवामेव समणाउसो ! जाव पव्वइए समाणे इमस्स ओरालियसरीरस्स वंतासवस्स जाव विद्धसणधम्मस्स वण्णहेउ जाव आहार आहारेइ सेणं इहलोए શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૯૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ 1 चैव बहूणं समणाणं ४ ही णिज्जे २ जाव अणुपरियहिस्सा, जहान से चिलाए ठक्करें ) હવે પ્રભુ તે ચિલાતના દૃષ્ટાન્તને સામે રાખીને નિગ્રંથ વગેરેને બેષિત કરીને આજ્ઞા કરે છે કે હે આયુષ્મંત શ્રમણા ! આ પ્રમાણે જે અમારા નિગ્રંથ શ્રમણ અથવા શ્રમણીજન આચાય કે ઉપાધ્યાયની પાસે પ્રવર્જિત થઇને વાન્તાસ્રવવાળા યાવત વિધ્વંસન ધર્મ વાળા આ ઔદારિક શરીરમાં કાંતિ વિશેષની પ્રાપ્તિ માટે, સૌદર્ય વગેરે રૂપ વિશેષના માટે, બળવર્ધન માટે તેમજ આંતરિક શિકતને વધારવા માટે આહાર ગ્રહણ કરે છે. તે આ લાકમાં ઘણા શ્રમણુ, શ્રમણી, શ્રાવક તેમજ શ્રાવિકાઓ વડે હીલનીય યાત્ નિંદનીય, ખિસનીય અને ગહેંણીય તા હાય જ છે પણ સાથે સાથે તે પરભવમાં પણ દુઃખ જ મેળવે છે. યાવત એવે જીવ આ ચતુ`તિ રૂપ સંસાર કાંતારમાં ચિલાત ચારની જેમ ભટકતા જ રહે છે. " સૂત્ર ૭ ૫ ‘તાં તે જળે સત્ત્વવાદે' ફાતિ—— ટીકાથ— તevi ) ત્યારપછી (વદ્દિપુત્તેäિ સદ્ધિ સબકે છે પળે નથવાદે ) પાંચે પુત્રાની સાથે છઠ્ઠો તે ધન્ય સાÖવાહ ( વિજ્ઞાચું ધિારેમાળે ૨) ચિલાત ચારની પાછળ પાછળ તેને પકડી પાડવા માટે વારવાર દોડતાં દોડતાં ( तहाए छुहाए य संते तंते परितते नो संचाएह चिलायं चोरसेणावई साहस्थि નિત્તિવ ) તમ્સ અને ભૂખથી શ્રાંત થઈ ગયા, ખિન્ન મની ગ, તાંત થઈ ગયા શરીર તેનું ચિમડાઈ ગયું. પિરતાંત થઈ ગયા-સાવ નિરૂત્સાહી ખની ગયા. એવી હાલતમાં તે પોતાના હાથથી તેને પકડી પાડવામાં સમથ થઈ શકયા નહિ ( à ં તો દિનિયäરૂ, દિનિત્તિત્તા મેળેત્ર સા યુસમાં ટ્રાનિયા વિઝાળ નિવિચાો વવરોવિયા તેળવ વાછરૂ ) તેથી તે ત્યાંથી પાછે કી ગયા. અને પાછો ફરીને તે જ્યાં ચિલાત ચાર વડે હણાયેલી પેાતાની પુત્રી સુંસમા દ્વારિકા પડી હતી ત્યાં ગયા. ( उवागच्छित्ता सुंसुमा दारियं चिलाएणं जीवियाओ ववरोवियं पासइ पासिता परमुनियत्तेत्र चंपगवरपायवे धसति धरणियलंसि निवड, - तणं से o Fears पंचपुतेहिं सद्वि अप्पछडे आसत्थे कूयमाणे कंदमाणे विलवमाणे महा २ सदेणं कुहू २ सुपरुन्ने सुचिरं कालं बाहमोक्खं करे ) ત્યાં જઈને તેણે સુંસમા દારિકાને ચિલાત ચાર વડે હણાયેલી જોઈ. જોતાની સાથે જ તે પુત્રાની સાથે પરશુ વડે કપાએલા ઉત્તમ ચપક વૃક્ષની શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૨૯૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ જેમ “ધમ ” શબ્દની સાથે જમીન ઉપર પડી ગયો. ત્યારપછી પાંચે પુત્ર તેમજ છઠ્ઠો તે ધન્યસાર્થવાહ આશ્વસ્ત-ઉચ્છવાસ છોડત-નિસાસા નાખો સચેષ્ટ થઈ ગયો અને અવ્યકત શબ્દ કરતે ધ્રુસકે ધ્રુસકે ખૂબ જોરથી રડવા લાગ્ય, વિલાપ કરવા લાગ્યો અને બહુ મોટા સાદે “કુર્દૂ કુદું ” કરતો હોય હાય કરીને શ્વાસ લેતા ઘણીવાર સુધી રડતો રહ્યો તેમજ આંસૂ પાડતે આક્રંદ કરતો રહ્યો. (तएणं से धण्णे सत्यवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अपछठे चिलायं तीसे अग्गा मियाए अडवीए सचओ समंता परिधाडेमाणे तण्हाए छुहाए य परिभूए समाणे तीसे अग्गामियाए अडवीए समओ समंता उद्गस्स मग्गणगवेसणं करेइ) ત્યારબાદ પાંચે પુત્રની સાથે છઠ્ઠો તે ધન્યસાર્થવાહ તે ગામ વગરની નિર્જન અટવીમાં ચિલાત ચેરની પાછળ પાછળ વારંવાર દેડતે દેડતે તૃષા અને સુધા (તરસ અને ભૂખ) થી પીડાઈને તે ગામ વગરની અટવીમાં ચોમેર પાણીની માર્ગણા અને વેષણ કરવા લાગે (करित्ता संते तंते परितंते णिबिन्ने तीसे अग्गामियाए अडवीए उदगस्स मग्गणगवेसणं करेमाणे णो चेव णं उदगं आसाएइ ) માર્ગણ તેમજ ગષણા કરીને તે શ્રત, મનથી ખિન્ન, તાંત શરીરથી ખિન્ન અને પરિતાંત બની ગયા. શરીર તેમજ મન આ બંનેથી તે ખિન્ન થઈ ગયે. આ પ્રમાણે તે ગામ વગરની અટવીમાં ઉદક-પાણી-ની માર્ગણા ગપણ કરતાં તેને પાણી મળ્યું નહિ. (तएणं से धण्णे सत्थवाहे अप्पछट्टे उदगं अणासाएमाणे जेणेव सुंसुमा दारिया जीवियाओ ववरोविया तेणेव उवागच्छइ) ત્યારે આત્મષષ્ઠ બનેલે તે ધન્ય સાર્થવાહ પાણી ન મેળવતાં જ્યાં મુંસમાં દારિકાનું મડદું પડયું હતું ત્યાં આવ્યો. ( વવાછિત્તા નેરું પુરૂં ધન૪ સારૂં ફાવત્તા ઘઉં વરાણી) ત્યાં આવીને તેણે પિતાના મોટા પુત્ર ધનદત્તને બોલાવ્યા અને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું કે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૨૯૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ ( एवं खलु पुत्ता ! अम्हे सुसुमाए दारियाए अट्ठाए चिलायें तक्करं सव्वओ समता परिधाडेमाणा तण्हाए छुहाए य अभिभूया समाणा इमी से अग्गामियाए asate उarte Hoगणगवेसण करेमाणा णो चैत्र णं उदगं आसाए मो- तणं उदगं अणसामाणा णो संचारमो रायगिहं संपावित्तए ) હે પુત્ર! સાંભળ, અમે સંસમા દારિકાને મેળવવા માટે ચિલાત ચારની પાછળ પાછળ આમતેમ ચારે તરફ ભટકતાં ભટકતાં તરસ અને ભૂખથી દુઃખી થઇ ગયા છીએ. અમેએ આ ગામ વગરની અટવીમાં પાણીની માગણુા અને ગવેષણા પર કરી છે, પણ અમે હજી મેળવી શકયા નથી. એથી હવે પાણીના અભાવમાં અમે રાજગૃહ નગરમાં પહેાંચી શકીશું તેમ લાગતું નથી. ', ( तरणं तुम्हे ममं देवाणुप्पिया ! जीबियाओ ववरोवेह, मंसं च सोणियं च आहारे, आहारिता तेणं आहारेणं अविद्धत्या समाणा तओ पच्छा इमं अग्गामियं aafi freefरहिह रायगिहं च संपावेहि ) એથી હે દેવાનુપ્રિય ! તમે મને મારી નાખા અને મારા માંસ અને રક્તને ખાવા, પીવેા ખાધાં-પીધાં પછી તમે શરીરના વિનાશથી ઊગરી જશે. અને તૃપ્તિ મેળવીને આ ગામવગરની અટવીને પાર કરી જશે અને છેવટે રાજગૃહ નગરમાં પહેાંચી જશે. (मित्ताणाइ य अभिसमागच्छिहिह अत्थस्स य धम्मस्स य पुष्णस्स य आभागी भविस्सह, तरणं से जेट्टे पुत्ते ) ત્યાં પહોંચીને તમે પેાતાના મિત્ર,જ્ઞાતિ, સ્વજન,સંબધી પિત્તેજનાની સાથે મળશે તેમજ ધન, ધમ અને પુણ્યાના ઉપભેગ કરશેા. ત્યારપછી મેાટા પુત્ર ધનદત્ત ( घण्णेणं सत्थवाहेणं एवे वुत्ते समाणे धष्णं सत्यवाहं एवं वयासी ધન્ય સાવહ વડે આ પ્રમાણે કહેવાયા બાદ પાતાના પિતા ધન્ય સાથ વાહને આ પ્રમાણે કહ્યું કે— શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૯૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ ( तुम्भेणं ताओ ! अम्हं पिया गुरुजणयदेवभूया ठावगा पइटावगा संरक्खगा संगोवगा तं कहण्यं अम्हे ताओ ! तुम्भे जीवियाओ ववरोवेमो तुब्भं णं मंसं च सोणियं च आहारेमो अगामियं अडविं णित्थरह तं चेव सव्वं भणइ जाव अत्थस्स जाव पुण्णस्स आभागी भविस्सह) । હે તાત ! તમે અમારા પિતા છે, એથી તમે અમારા દેવ અને ગુરૂના સ્થાને છે. તમે મને નીતિ ધર્મ વગેરેમાં પ્રવૃત્ત પણ કરતા રહે છે. રાજા વગેરેની સામે તમે પિતાના સ્થાને મને બેસાડે છે એથી તમે મારા સ્થાપક અને પ્રતિષ્ઠાપક છે. યથેચ્છા પ્રવૃત્તિથી તમે મારી રક્ષા કરતા રહે છે એથી તમે મારા સંરક્ષક છે, દુરિત પ્રવૃત્તિથી તમે મને રોકતા રહે છે, એથી તમે મારા સંગાપક છે. તે આવી પરિસ્થિતિમાં હે તાત ! હું તમને કેવી રીતે જીવન રહિત બનાવી શકું અને કેવી રીતે તમારા શેણિત અને માંસનું ભક્ષણ કરી શકું ? એથી હે તાત! તમે મુજ ધનદત્તને જ જીવન રહિત બનાવી દે અને મારા ખૂન અને માંસનું તમે ભક્ષણ કરો. જેથી તમે આ ગામ વગરની અટવીને પાર કરી શકે અને રાજગૃહ નગરમાં પહોંચીને ત્યાં પિતાના મિત્રે વગેરે પરિજનોની સાથે મળી શકે. તેમજ ધન ધર્મ અને પુણ્યના ભેકતા બની શકે. “તે રેવ સર્વ મારૂ” આનો અર્થ આમ થાય છે કે જેમ ધન્ય સાર્થવાહે પિતાના મોટા પુત્ર ધનદત્તને કહ્યું તેમજ ધનદત્ત પણ પિતાના પિતાને કહ્યું. (तएणं धणं सत्थवाहं दोच्चे पुत्ते एवं क्यासी-माणं ताओ ! अम्हे जेटे भायरं गुरूदेवयं जीवियाओ ववरोवेमो, तुम्भेग ताओ ! ममं जीवियाओ ववरोवेह, मंसं च सोणियं च आहारेह, अग्गामि यं अडविं णित्थरह तं चेव सव्वं भणइ जाब अस्थस्स जाव पुण्णस्त आभागी भविस्सह ) ત્યારપછી ધન્ય સાર્થવાહને તેના બીજા પુત્રે આ પ્રમાણે કહ્યું કે હે તાત ! તમે અમારા ગુરુદેવતા જેવા મોટા ભાઈને જીવન રહિત ન કરો પણ હે તાત ! તમે મને જ મારી નાખે અને મારા જ લેહી અને માંસને તમે ખાઓ પીઓ, જેથી તમે આ ગામ વગરની અટવીને પાર કરી શકે, આમ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૯૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ તેણે પહેલાંની જેમ જ બધું કહ્યું. ( ëશમે પુત્તે ) આ પ્રમાણે જ તેને ત્રીજા ધનવે, ચેાથા ધનગેાપે અને પાંચમા ધનરક્ષિતે પણ કહ્યું. (तएण से घण्णे सत्थवाहे पंचन्हं पुत्ताणं हियइच्छियं जाणित्ता तं पंच पुत्ते एवं वयासी) ત્યારપછી તે ધન્ય સાવાહે પાંચે પુત્રાની હદયની અભિલાષા જાણીને પેાતાના તે પાંચે પુત્રાને આ પ્રમાણે કહ્યું કે~~ (माणं अम्हे पुत्ता ! एगमवि जीवियाओ ववरोमो एसणं सुसमाए दारिया सरीरए णिपाणे णिच्चेद्वे जीवविप्पजढे-तं सेयं खलु पुत्ता ! अम्हं सुंसमाए दारियाए मंसं च सोणियं च आहारेत्तए) હે મારા પુત્ર ! તમારામાંથી એકને પણ હું મારવા માગતા નથી. પરંતુ આ સુંસમા દારિકાનું શરીર કે જે નિષ્પ્રાણ, નિશ્ચેષ્ટ અને નિવ ખની ગયુ છે—એટલા માટે અમારા માટે હે પુત્ર ! એ જ ચેાગ્ય છે કે આપણે આ સુસમા દારિકાનાં માંસ અને શાતિને ખાઇએ. ( तरणं अम्हे तेणं आहारेण अविद्धत्था समाणा रायगिहं संपाउणिस्सामो तणं ते पंच पुता धणेणं सत्थवाहेणं एवं वृत्तासमाणा एयमहं पणिसुर्णेति ) એથી આપણે બધા આ આહારથી શરીર નાશથી ઊગરી જઇને રાજગૃહ નગરમાં પહોંચી જઇશું. આ પ્રમાણે ધન્ય સાધવાડુ વડે કહેવાયેલા પાંચે પુત્રાએ અન્ય સાવાહની તે યાતને સ્વીકારી લીધી. ' ( तरणं घण्णे सत्यवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अरणिं करेइ, करिता, सरगं च करे, करित्ता सरएणं आणि महेइ, महित्ता अगि पाडेइ, पाडिता अरिंग संधुक्खे, संधु क्खित्ता दारुपाई परिक्खवे, परिक्खवित्ता रिंग पज्जालेड़, पज्जालित्ता सुंसमाए दारियाए मंसं च सोणियं च आहारेति ) ત્યારપછી અન્ય સાથેવાડે પાંચે પુત્રાની સાથે મળીને અરણિ કાષ્ઠને એકઠુ કર્યું. એકઠું કરીને તેએ સરક કાષ્ઠને-નિથન કાને લઈ આવ્યા. તેને લઈને તેણે તેથી અરણિકા ડા"નું ઘણું કર્યું. આ પ્રમાણે ઘણુંથી અગ્નિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૯૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થઈ ગયા. અગ્નિ ઉત્પન્ન થયા બાદ તેણે તેને ઉદ્દીપિત કર્યાં. જયારે તે ઉદ્દીપિત થઈ ગયા ત્યારે તેણે તેમાં લાકડીઓ મૂકી. આ રીતે જ્યારે સારી રીતે અગ્નિ પ્રજવલિત થઇ ગયા ત્યારે તેમાં સુંસમા દ્વારિકાના માંસને અને લાહીને શેયાં, શેકયા બાદ તેને બધાએ ખાધા-પીધાં. ( तेणं आहारेणं अविद्धत्था समाणा रायगिहं नयरं संपत्ता, मित्राणाइ० अभिसमा गया, तस् य विउलस्स धणकणगरयण जाव आभागीजाया यावि होत्या तर से घण्णे सत्यवाहे सुंसमाए दारियाए बहई लोइयाई जाव विगयसीए यात्रिहोत्था ) આ પ્રમાણે તે આહારની સહાયતાથી અવિનષ્ટ શરીરવાળા થઈને તેઆ ત્યાંથી રવાના થઇને રાજગૃહ નગરમાં આવી ગયા. ત્યાં આવીને તે પેાતાના મિત્ર જ્ઞાતિ વગેરે પરિજનાની સાથે ખૂબ આનંદ-પૂર્વક મળ્યા, અને ધન, કનક વગેરે દ્રવ્યોને ભોગવવા લાગ્યા. સંસમા દ્વારિકાના મરણ પછીનાં જેટલાં લૌકિક કૃત્ય કરવાં જોઈએ તે સર્વે તેમણે પતાવ્યાં અને ધીમે ધીમે તે શાકરહિત પણ બની ગયા. ॥ સૂત્ર ૮ ૫ , तेनं कालेणं तेणं समएणं ' इत्यादि ટીકા”—(સેળ જાણે તેનં સમŕ) તે કાળે અને તે સમયે (સમળે મળવ' મહાવીરે ) શ્રમણ ભગવાન મહાવીર ( गुणसिलए चेइए समोसढे । सेणं घण्णे सत्थवाहे सुपुत्ते धम्मं सोचा पाइए - एक्कारसंगवी - मासियाए संलेहणाए सोहम्मे उपवण्णे, महाविदेहे वासे THĪર્શાદ" ) ગુરુશિલક ઉદ્યાનમાં આવ્યા. તેમની પાંસેથી ધર્મોપદેશ સાંભળીને તે ધન્ય સાવાહ પેાતાના પાંચે પુત્રાની સાથે તેમની પાસે પ્રજિત થઈ ગયા. પ્રત્રજિત થઈને તે ધીમે ધીમે એકાદશ ( અગિયાર ) અંગેાના જ્ઞાતા પણ થઈ ગયા. છેવટે મૃત્યુ સમયે એક માસની સલેખના ધારણ કરીને કાળ અવ સરે તેણે કાળ કર્યાં. તે તેના પ્રભાવથી સૌધમ કલ્પમાં ઉત્પન્ન થઈ ગયા. ત્યાંથી ચવીને હવે તે મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિ પ્રાપ્ત કરશે. આ ધન્ય સા વાહના દૃષ્ટાન્તને સામે રાખીને શ્રી સુધર્માં સ્વામીએ જ મૂ સ્વામીને સ ંએધિત શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૦૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ કરીને આ પ્રમાણે કહ્યું કે ( जहा वि य णं जंबू ! घणेणं सत्यवाणं णो वण्णहेउं वा नो रूबहेउ वा नो बलहेउ वा नो बिसय हेउं चा सुंमुमाए मंससोणिए आहारिए नन्नत्थ एगाए रायहिं, संपावणट्टयाए एवामेव समणाउसो ! जो अम्हं निग्गंयो वा निग्गंधी वा इमस्स ओरालि यसरीरस्स वंतासवस्स पित्तासवस्स सुक्कासवस्स सोणियासवस्स जाव अवस्से विप्पजहियव्क्स्स नो वण्णहेउ वा नो रूपहेडं वा नो बलहेउं वा नो विसयहेतुं वा आहारं आहारे, नन्नत्थ एगाए सिद्धिगमण संपाचणट्टयाए ) હે જ! જેમ ધન્ય સાથેવાડે પેાતાના શરીરમાં કાંતિ વિશેષની વૃદ્ધિ કરવા માટે ખળની વૃદ્ધિ માટે અથવા વિષય સેવનની શક્તિના વધન માટે સુંસુમા દારિકાનાં માંસ અને શોણિત નહિ ખાધાં, પણ પુત્રા સહિત હું રાજ ગૃહ નગરમાં પહોંચી જાઉં આ એક જ મતલબથી પેાતાના પુત્રાની સાથે સંસુમા દારિકાના માંસÀાણિત સેવન કર્યાં. આ પ્રમાણે હે આયુષ્મંત શ્રમણા ! જે અમારા નિગ્રંથ શ્રમણન અથવા શ્રમણીજના છે તેઆ આ વાંતાસવવાળા, પિત્તાસવવાળા, શુક્રસવવાળા યાવત્ ચાક્કસ નષ્ટ થનારા આ ઔદ્યારિક શરીરમાં કાંતિ વિશેષની વૃદ્ધિ માટે, ખળની વૃદ્ધિ માટે અથવા તે વિષયની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે આહાર લેતા નથી પણ ફક્ત એક જ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવવા માટે જ આહાર ગ્રહણ કરે છે. માક્ષપ્રાપ્તિ રૂપ પ્રયેાજન વગર ખીજી કાઇ કાંતિ વગેરેની વૃદ્ધિની અભિલાષા રાખીને નિશ્ર્ચય-શ્રમણીજન આહાર ગ્રહણ કરતા નથી. ( તેનં ) એવા નિશ્ચેથ શ્રમણ શ્રમણીજના~~ ( इहभवे चैव बहूणं समणाणं समणीणं बहूणं सावयाणं बहणं सावियाणं अच्चणिज्जे जाव वीइवइस्सर ) આ ભવમાં જ ઘણા શ્રમણ શ્રમણીજના વડે તેમજ શ્રાવક-શ્રાવિકાએ વડે અનીય, આદરણીય યાવત્ આ ચતુતિ રૂપ સ ંસાર કાંતારને પાર કરી જનારા હાય છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૦૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाय संपत्तेणं अट्ठारसमस्स णायज्झयणस्स अयमढे पण्णणेतिबेमि ) આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચુકયા છે–આ અઢારમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપથી અર્થ પ્રરૂપિત કર્યો છે. આવું જે મેં કહ્યું છે, તે તેમના જ શ્રીમુખથી નીકળેલી વાણીને સાંભળીને જ કહ્યું છે. પોતાના તરફથી ઉમેરીને મેં કહ્યું નથી. કે સૂત્ર ૯ છે શ્રી જૈનાચાર્ય જૈનનધર્મ દિવાકર પૂજય શ્રી ઘસીલાલજી મહારાજ કૃત “જ્ઞાતાધર્મકથાસૂત્ર” ની અનગારધર્મામૃતવર્ષિણી વ્યાખ્યાનું અઢારમું અધ્યયન સમાપ્ત છે ૧૮ છે પુંડરીક-કંડરીક મુનિકે ચરિત્રકા વર્ણન પુણ્ડરીક-કણ્ડરીક નામે ઓગણીસમું અધ્યયન પ્રારંભ અઢારમું અધ્યયન પુરું થઈ ગયું છે હવે ઓગણીસમું અધ્યયન શરૂ થાય છે. આ અધ્યયનને એના પૂર્વના અધ્યયનની સાથે આ જાતને સંબંધ છે કે પૂર્વ અધ્યયનમાં અસંવૃતાસૂવ અથવા સંવૃતાસવવાળા પ્રાણીને અર્થ અને અનર્થની પ્રાપ્તિ થાય છે, તે વાતનું સમર્થન કરવામાં આવ્યું છે. એટલે કે અસંવરવાળાઓને અનર્થની પ્રાપ્તિ હોય છે અને સંવરવાળાઓને ઈષ્ટ–અર્થની પ્રાપ્તિ હોય છે. હવે આ અધ્યયનમાં સૂત્રકાર આ વાતનું સ્પષ્ટીકરણ કરી રહ્યા છે કે જે પ્રાણીઓ ચિરકાળથી એટલે કે બહુ લાંબા વખતથી આસ્રવને સંસ્કૃત કરી દીધું છે, પરંતુ જે તે પાછળથી એટલે કે ભવિષ્યમાં અસંવૃત્તાસવવાળા બની જાય છે તે તેને અનર્થની પ્રાપ્તિ તેમજ થોડા વખત સુધી પણ જેણે આસવને સંવૃત કરી દીધું છે તેને અર્થની પ્રાપ્તિ થાય છે. આ વાતને લઈને આરંભાએલા આ અધ્યયનનું આ પહેલું સૂત્ર છે – શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૦૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ 'जइण भते ! समणेण भगवया महावीरेणટીકાર્થ–બૂ સ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે : ( जणं भंते ! समणेणं भगवया महावीरेणं जाय संपत्तेणं अट्ठारसमस्स णायज्झयणस्स अयमढे पण्णते एगूणवीसइमस्स णायज्झयणस्स के अटे पण्णत्ते ?) હે ભદન્ત ! જે શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે સિદ્ધિગતિ નામક મુક્તિસ્થાનને મેળવી લીધું છે-અઢારમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રૂપમાં અર્થ નિરૂપિત કર્યો છે ત્યારે તે જ શ્રમણ ભગવાન મહાવીરે ઓગણીસમાં જ્ઞાતાધ્યયનને શે ભાવ-અર્થ નિરૂપિત કર્યો છે? (एवं खलु जंबू ! तेणं कालेगं तेणं समएणं इहेय जंबू दीवे दीवे पुव्यविदेवासे सीयाए प्रहाणईए उत्तरिल्ले कूले नीलवंतस्स दाहिणेणं उत्तरिल्लस्स सीयामुहवणसंडस्स पच्चस्थिमेणं एगसेलगस्स चक्रवारपव्ययस्स पुरस्थिमेणं एत्थणं पुक्खलावद णामं पिजए पण्णत्ते) આ પ્રમાણે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી સુધર્મા તેમને કહેવા લાગ્યા કે હે જંબૂ ! સાંભળે, તમારા સવાલને જવાબ આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે આ જંબુદ્વીપ નામક દ્વીપમાં પૂર્વ વિદેહ ક્ષેત્રમાં, શીતા મહા નદીના ઉત્તર દિશા તરફના કિનારા ઉપર આવેલા નીલ પતના દક્ષિણ દિગુભાગમાં તેમજ ઉત્તર દિશામાં આવેલા સીતા મુખવનખંડના પશ્ચિમ ભાગમાં, તેમજ એક શિક્ષક નામવાળા વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં પુષ્કલાવતી નામે એક વિજય છે. સીતા મુખવન-ખંડને અર્થ આમ સમજવો જોઈએ કે જ્યાંથી શીતા નદી નીકળી છે, તે ઉદ્દગમ સ્થાન ઉપર એક વનખંડ છે. મધ્ય જબૂદ્વીપ અને મેરૂપર્વતની પાસે આવેલ એકશૈલક નામે વક્ષસ્કાર પર્વત છે. (तत्थणं पुंडरिगिणीणामं रायहाणी पन्नत्ता, णय जोयणवित्थिण्णा दुवालसजोयणायामा, जाय पच्चक्खं देवलोयभूया पासाईया, दरसणिज्जा अभिरूवा पडिरूवा) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૦૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ તે પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિની નામે રાજધાની હતી. તે નવ જન જેટલા વિસ્તારવાળી તેમજ બાર યોજન જેટલી લાંબી છે. તે પ્રત્યક્ષ સ્વર્ગ જેવી જ લાગે છે. તે પ્રાસાદી ચિત્ત અને અન્તઃકરણને તે પ્રસન્ન કરનારી છે, દર્શનીય-આંખને તે તૃપ્ત કરનારી છે, અભિરૂપ તે અસાધારણ (અપૂર્વ) રચનાવાળી છે, અને પ્રતિરૂપ-એના જેવી બીજી કઈ નગરી નથી એવી છે. ( तीसेणं पुंडरिगिणीए णयरीए उत्तरपुरस्थिमे दिसिभाए णलिणिवणे णाम उज्जाणे-तत्थणं पुंडरिगिणीए रायहाणीए महापउमे णामं राया होत्था-तस्सणं पउमावईणामं देवी होत्था, तस्सणं महापउमस्स रणो पुत्ता पउमावईए देवीए अत्तया दुवे कुमारा होत्था) તે પુરીકિણી નગરીના ઉત્તર પરિત્ય દિગવિભાગમાં નલિનીવન નામે એક ઉદ્યાન હતો. તે પુંડરીકિણી રાજધાનીમાં મહાપ નામે એક રાજા રહેતે હતો. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તે મહાપદ્મ રાજાને ત્યાં પદ્માવતી દેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલા છે રાજકુમાર હતા. (तं जहा-पुंडरीए य, कंडरीए य-सुकुमालपाणिपाया० । पुंडरीए जुबराया तेणं कालेणं तेणं समएणं थेरागमणं, महापउमे राया जिग्गए, धम्म सोच्चा पोंडरीयं रज्जे ठवेत्ता पव्यइए । पोंडरीए राया जाए, कंडरीए जुवराया। महापउमे अणगारे चोदसपुव्याई अहिज्जइ, तएणं थेरा बहिया, जणवयविहारं विहरंति, तएणं से महापउमे बहूणि वासाइं जाय सिद्धे ) તેમનાં નામો આ પ્રમાણે છે-૧ પુંડરીક, અને ૨ કંડરીક આ બંને પુત્રે સુકોમળ હાથ-પગવાળા હતા. રાજા એ પુંડરીકને યુવરાજપદ પ્રદાન કર્યું હતું. તે કાળે અને તે સમયે ત્યાં સ્થવિરેનું આગમન થયું. મહાપ રાજા ધર્મનું વ્યાખ્યાન સાંભળવા માટે પિતાના મહેલથી નીકળીને નલિનીવન ઉદ્યાનમાં આવ્યું. ત્યાં ધર્મોપદેશ સાંભળીને તેને વૈરાગ્યભાવ ઉત્પન્ન થઈ ગયે. છેવટે પુંડરીકને રાજ્યાસને સ્થાપિત કરીને તેઓ દીક્ષિત થઈ ગયા. પુંડરીક રાજા થઈ ગયે અને કંડરીક યુવરાજ થઈ ગયો. મહાપદ્મ રાજર્ષિએ ચૌદ પનું અધ્યયન કરી લીધું. ત્યારપછી સ્થવિરે ત્યાંથી બહાર જનપદમાં વિહાર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૩૦૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ માટે નીકળી પડયા. મહાપ અનગારે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને યાવત્ સિદ્ધપદને પ્રાપ્ત કરી લીધું. છે સૂત્ર ૧ ! ‘ તે વેરા વસૂયા સારું ” રૂલ્યાણ ટીકાઈ—(ત) ત્યારપછી (તે શે) તે સ્થવિરે (સવા ચાહું ) કેઇ એક વખતે (Tria) ફરી (gટરિનાળીદ રાયદાળ સ્ટિળિયો વળે. સમોઢા, જૉડરી હાથાળા) પુંડરીકિણી રાજધાનીમાં આવ્યા. ત્યાં તેઓ નલિનીવન ઉદ્યાનમાં રોકાયા. પુંડરીક સજા તેમનું આગમન સાંભળોને ધર્મનું વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છાથી ત્યાં જવા માટે પિતાના મહેલથી નીકળ્યા. (कंडरीए महाजणसदं सोचा जहा महाब्बलो जाव पज्जुवासइ, थेरा धम्म परिપતિ, પુરી કમળોવાલણ ના વાવ વઢિાર) ત્યારપછી કંડરીક યુવરાજ સ્થવિરેની વંદના કરવા માટે ઉપડેલા અનેક માણસોને ઘંઘાટ સાંભળીને મહાબલ રાજાની જેમ સ્થવિરેની પાસે ગયે. ત્યાં જઈને તેણે તેમને વંદન અને નમસ્કાર કર્યો. વંદન અને નમસ્કાર કરીને તેણે તેમની પથુપાસના કરી. સ્થવિરેએ ધર્મોપદેશ આપે, તે ઉપદેશને સાંભળીને પુંડરીક શ્રમણપાસક બની ગયો ત્યારપછી તે સ્થવિરેને વંદન તેમજ નમન કરીને પિતાના નિવાસસ્થાને પાછો આવતો રહ્યો. (तएण से कंडरीए उढाए उढेइ, उट्ठाए उद्वित्ता जाव से जहे यं तुब्भे वदह जं णवर पुडरीयं राय आपुच्छामि, तएण जाव पव्ययामि-अहासुहं देवाणुप्पिया ! तएण से कंडरीए जाव थेरे बंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता थेराण अंतियाओ पडिनिक्खमइ) ત્યારપછી કંડરીક ઉત્થાન શકિત વડે ઊભે થયે, ઉત્થાન શક્તિ-ઊભા થવાની શકિત વડે ઊભે થઈને તેણે સ્થવિરેને વંદન તેમજ નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું કે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૦૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ હે દેવાનુપ્રિયે ! તમે જેમ કહેા છે તે ખરેખર તેમ છે. આ બધું સાંભળીને સચમ ગ્રહણ કરવાની મારી ઈચ્છા થઈ ગઈ છે. એટલા માટે સયમ ધારણ કરતાં પહેલાં હું પુંડરીક રાજાને આ વિષે પૂછી આવું છું. ત્યારપછી હું સયમ ધારણ કરવા ચાહું છું. આ પ્રમાણે તેનાં વચના સાંભળીને તે સ્થવિરાએ તેને કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! તમને જેમાં સુખ મળે તેમ કરી. ત્યારપછી કુંડરીકે સ્થવિરેશને વન તેમજ નમસ્કાર કરીને તે તેમની પાસેથી આવતા રહ્યો. ( ટિનિમિત્તા ) આવીને, ( तमेव चाउग्घंटं आसरहं दुरुहइ, जाव पचोरूहइ, जेणेव पुंडरीए राया तेणेव उवागच्छर, करयल पुंडरीयं एवं क्यासी एवं खलु देवाणुपिया ! मए धेराणं अंतिए जाप धम्मे निसंते से धम्मे जाय अभिरूइए-तणं देवाणुप्पिया ! जव पव्वत्तए । एणं से पुंडरीए कंडरीए एवं वयासी- माणं तुमं देवाणुपिया । इयाणिमुंडे जाव पब्वयाहि अहं णं तुमं महया २ रायामिसेएणं अभिसिचामि ) તે ત્યાં આવ્યા જ્યાં ચતુ ટવાળા પોતાના અશ્વરથ હતા ત્યાં આવીને તે તેમાં બેસી ગયા, અને એસીને તે જ્યાં પુંડરીક રાજા હતા ત્યાં ગયા. ત્યાં પહેાંચતા જ તે રથ ઉપરથી નીચે ઉતર્યાં, નીચે ઉતરીને પુંડરીક રાજાની પાસે ગયા. ત્યાં જઈને તેણે બંને હાથ જોડીને પુંડરીક રાજાને નમસ્કાર કર્યાં અને ત્યારપછી તેણે તેમને વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું કે હે દેવાતુપ્રિય ! મેં સ્થવિરાની પાસેથી ધર્મોપદેશ સાંભળ્યો છે. તે મને ખૂબ જ ગમી ગયા છે. એથી હૈ દેવાનુપ્રિય ! હું તમારી આજ્ઞા મેળવીને સ્થવિરેની પાસેથી સંયમ ગ્રહણ કરવા ઇચ્છું છું. આ પ્રમાણે કં ડરીકની વાત સાંભળીને પુંડરીકે તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે હમણાં મુંડિત થઇને સ્થવિરેાની પાસેથી સ યમ ધારણ કરે નહિ. હું મોટા ઉત્સવ સાથે તમારા રાજ્યાભિષેક કરવા ચાહું છું, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૦૬ Page #314 -------------------------------------------------------------------------- ________________ (तएणं से कंडरीए पुंडरीयस्स रण्णो एयमढे णो आढाइ, णो परिजाणइ, तुसिणीए संचिट्ठइ, तएणं पुंडरीए राया कंडरीयं दोच्चंपि तच्चंपि एवं चयासी जाय तुसिणीए संचिटुइ, तएणं पुंडरीए कंडरीयं कुमारं जाहे नो संचाएई, बहूहि आघवणाहि य पण्णवणाहि य ४ ताहे अकामए चेव एयमé अणुमन्नित्था जाय णिक्खमणाभिसे एणं अभिसिंचइ जाय थेराणं सीसभिक्खं दलयइ ) કંડરીક કુમારે પુંડરીક રાજાની આ વાતનું સન્માન કર્યું નહિમાની નહિ અને તેને સ્વીકાર પણ કર્યો નહિ, ફક્ત તે મૂગો થઈને બેસી જ રહ્યો. પુંડરીક રાજાએ જ્યારે કંડરીક કુમારને મૂંગે મૂંગે બેસી રહેલ જે ત્યારે તેમણે બીજી વાર અને ત્રીજી વાર પણ તેને આ પ્રમાણે જ કહ્યું. પરંતુ તેણે આ વાતની સહજ પણ દરકાર કરી નહી, ફક્ત મૂંગે થઈને બેસી જ રહ્યો. છેવટે જ્યારે પુંડરીક રાજા કંડરીક કુમારને તેના ધ્યેયથી મક્કમ વિચારથી વિચલિત કરવા માટે આખ્યાપના, પ્રજ્ઞાપનાઓ, વિજ્ઞાપનાઓ, સંજ્ઞાપનાઓ વડે પણ સમર્થ થઈ શકયા નહિ ત્યારે તેમણે ઈચ્છા ન હોવા છતાંએ કંડરીક કુમારને દિક્ષા ગ્રહણ કરવાની સ્વીકૃતિ આપી દીધી. સ્વીકૃતિ આપ્યા બાદ તેમણે નિષ્કમણને લગતી બધી વસ્તુઓ મંગાવી. જ્યારે વસ્તુઓ આવી ગઈ ત્યારે તેમણે તેનું વિધિસર દીક્ષાભિષેક વડે અભિસિંચન કર્યું. અભિષેક કર્યા બાદ પુંડરીક રાજા કંડરીકને પાલખીમાં બેસાડીને ભારે સમારોહની સાથે નલિની વનમાં આવ્યા. ત્યાં આવીને તેમણે સ્થવિરેને પોતાના નાના ભાઈને શિષ્યના રૂપમાં આપી દીધું. ત્યારપછી કંડરીક (વરૂણ વારે ગા) પ્રજિત થઈને અનગારાવસ્થા સંપન્ન થઈ ગયે. ( एगारसंगचिऊ-तएणं थेरा भगवंतो अन्नया कयाई पुडरिगिणीओ नय શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૩ ૩૦૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ रीओ णलिणीवणाओ उज्जोगाओ पडिणिक्यमंति, पडिणिक्खमित्ता बहिया जणययविहारं विहरंति ) ધીમે ધીમે તેમણે અગિયાર અંગોનું અધ્યયન કરી લીધું. ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ કઈ એક દિવસે પુંડરીકિણ નગરીના તે નલિનીવન નામના ઉદ્યાનથી વિહાર કર્યો, વિહાર કરીને તેઓ બહારના જનપદેમાં વિચરણ કરવા લાગ્યા. એ સૂત્ર ૨ છે तएण तस्स कंडरीयस्स इत्यादिટીકાર્યું--(તtor) ત્યાર પછી, ( तस्स कंडरीयस्स अणगारस्स तेहिं अंतेहिं पंतेहिं य जहा सेलगस्स जाय दाहयकतिए यावि विहरइ ) તે કંડરીક અનગારના શરીરમાં બલચણક વગેરે રૂપ અતાહાર કરવાથી તેમજ પર્યષિત અથવા નીરસ આહાર રૂપ પ્રાન્તાહાર કરવાથી શૈલક રાજર્ષિની જેમ પ્રકૃતિથી સુકુમાર અને સુચિત બદલ વેદના ઉત્પન્ન થઈ ગઈ. તે વેદના અત્યંત ઉગ્ર અને અસહ્યા હતી. આ પ્રમાણે શરીર સંતાપ રૂપ રોગની ઉત્પત્તિથી તે કંડરીક અનગાર હાથ પગમાં બળતરાને લીધે થોડી સુખશાંતિ પણ મેળવી શક્યા નહિ. (तएणं थेरा अन्नया कयाई जेणेव पोंडरिगिणी तेणेव उवागच्छइ, उपागच्छिता णलिणिवणे समोसढा पोंडरीए निगाए धम्मं सुणेइ, तएणं पोंडरीए राया धम्मं सोचा जेणेय कंडरीए अणगारे तेणेच उपागच्छइ, उवागच्छित्ता कंडरीयं अणगारं वंदइ नमसइ, बंदित्ता नमंसित्ता कंडरीयस्स अणगारस्स सरीरगं सव्या बाहं सरोयं पासइ) કેઈ એક વખતે તે સ્થવિર પુંડરીકિણી નગરીમાં વિહાર કરતા કરતા આવ્યા. ત્યાં આવીને તેઓ નલિનીન નામના ઉદ્યાનમાં રોકાયા. તેમનું આગમન સાંભળીને પુંડરીક રાજા તેમને વંદન કરવા માટે તથા તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવા માટે પોતાના રાજમહેલથી નીકળીને તે નલિનીવન ઉદ્યાનમાં આવે. સ્થવિરાએ તેમને ધર્મોપદેશ આપે, ધર્મોપદેશ સાંભળીને તેઓ જ્યાં કંડરીક અનગાર હતા તેમની પાસે ગયા. ત્યાં જઈને તેમણે તેમને વંદન અને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને તેમણે કંડરીક અનગારના શરીરને પીડા સહિત અને રોગયુક્ત જોયું. (पासित्ता जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता थेरे भगचंते बंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासो-भहण्णं भंते ! कंडरीयस्स अण શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૩૦૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ गारस्स अहापवतेहिं ओसहभेसज्जेहिं जाय तेइच्छं आउट्ठामि तं तुम्भेणं भंते मम जाणसालासु समोसरह - तणं थेरा भगवंतो पुंडरीयस्स पडिसुर्णेति, पडिसुणित्ता जाव उवसंपज्जित्ताणं चिहरंति ) જોઈને તેઓ જ્યાં સ્થવિર ભગવત વિરાજમાન હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે સ્થવિર ભગવાને વંદન અને નમસ્કાર કર્યો. વંદન અને નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે વિનંતી કરી કે હે ભદન્ત ! હું કંડરીક અનગારની યથાપ્રવૃત્ત-પ્રાસુક-ઔષધ ભૈષજ્યા ( દવાઓ ) વડે યાવત્ ચિકિત્સા ( ઈલાજ ) કરવા માગું છું. એટલા માટે હે ભદ્યન્ત ! તમે સૌ અહીંથી વિહાર કરીને મારી યાનશાળામાં આવે અને ત્યાંજ રોકાએ આ પ્રમાણે પુંડરીક રાજાની વિનતીને તે સ્થવિર ભગવંતાએ સ્વીકાર કરી લીધે અને ત્યાંથી વિહાર કરીને તે પુંડરીક રાજાની યાનશાળામાં આવીને રાકાઇ ગયા. ( तरणं पुंडरीए राया जहा मंदुए सेलगस्स जाव बलियसरीरे जाए तएण थेरा भगवंतो पोंडरी रायं पुच्छंति, पुच्छित्ता बहिया जणवयविहारं विहरंति, तरणं सेकंडरी ताओ रोयाकाओ विष्यमुक्के समाणे तंसि मणुष्णंसि असणपाणखाइमसाइमंसिमुच्छिए गिद्धे गढिए अज्झोववणे णो संचाएइ पोंडरीयं रायं आपुच्छित्ता बहिया अन्भुज्जएणं जणवयविहारं विहरित्तर ) ત્યારપછી મહૂકે જેમ ફોલક રાષિની પ્રાસુક, ઔષધ, અને ભૈષજ્યા વડે ચિકિત્સા કરાવડાવી હતી તેમજ પુંડરીક રાજાએ પણ કડરીક અનગારની ઉચિત ઔષધ-ભૈષજ્યા ( દવાએ ) વડે ચિકિત્સા કરાવડાવી. તેથી તે નિરંગ-સખળ ખની ગયા. ત્યારપછી તે સ્થવિર ભગવ ંતે-એ ત્યાંથી વિહાર કરવા માટે પુડરીક રાજાને પૂછ્યું. ત્યારખાદ તેએ બહારના જનપદોમાં વિહાર કરી ગયા રાગાત ગાથી નિમુક્ત થઇ ગયેલા કડરીક અનગાર તે મનેજ્ઞ, અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચાર જાતના આહારમાં એટલા બધા આસક્ત થઇ ગયા-મૃદ્ધ બની ગયા, ગ્રથિત-રસના આસ્વાદનમાં નિબદ્ધ માન શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૦૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ સવાળા થઈ ગયા અને અય્યપન્ન બની ગયા એટલે કે તેઓ એકદમ આસક્ત થઈ ગયા છે ત્યાંથી બહાર ઉગ્ર વિહાર કરવા માટે પણ તેઓ તૈયાર થયા નહિ. એથી તેમણે પુંડરીક રાજાને વિહાર કરવાની બાબતમાં કંઈજ પૂછ્યું નહિ પણ (તત્થવ ગોરને રાખ) ત્યાં જ રહેતાં રહેતાં તેઓ શિથિલ સાધુ સમાચારી થઈ ગયા એટલે કે સાધુઓના આચારમાં તેઓ શિથિલ થઈ ગયા (तएणं से पोंडरीए इमीसे कहाए लद्धढे समाणे ण्हाए अंतेउरपरियालसंपरिघुडे राया जेणेव कंडरीए अणगारे तेणेव उवागच्छइ, उयागच्छित्ता कंडरीयं अणगारं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी-धन्नेसि णं तुमं देवशुप्पिया ! कयत्थे कयपुन्ने कयलक्षणे सुलद्धेणं देवाणुप्पिया ! तय माणुस्सए जम्म जीवियफले जेणं तुमं रज्जं च जाय अंतेउरं चावि छड्डइत्ता विगोवइत्ता जाय पच्चइए ) - જ્યારે પુંડરીક રાજાને કંડરીક અનગારના અવસાન થઈ જવાના સમા. ચાર મળ્યા ત્યારે તેઓ સ્નાન કરીને પિતાના રણવાસના પરિવારને સાથે લઈને જ્યાં કંડરીક અનગાર હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે કંડરીક અનગારને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન તેમજ નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને તેઓ તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે દેવાનપ્રિય ! તમે ધન્ય છે, કૃતાર્થ છે, કૃત–લક્ષણ છે. હે દેવાનુપ્રિય ! મનુષ્ય ભવના જન્મ અને જીવનના ફળને સારી પેઠે મેળવી લીધું છે. કેમકે તમે ખરેખર રાજ્ય યાવત્ રણવાસને ત્યજીને તેને તિરસ્કૃત કરીને પ્રવજિત થઈ ગયા છે. ( अहणं अहणणे अकयपुन्ने रज्जे जाय अंतेउरे य माणुस्सएसु य कामभोगेसु मुच्छिए जाव अम्झोक्वन्ने नो संचाएमि जाय पव्यइत्तए ! तं धन्नेसिणं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૧૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ तुमं देवाणुप्पिया ! जाव जीवियफले तएणं से कंडरीए अणगारे पुंडरीयस्स एयमदं णो आहाइ, जाव संचिटइ, तएणं कंडरीए पोंडरीएणं दोच्चंपि तच्चंपि एवंवुत्ते समाणे अकामए अवस्सवसे लग्जाए गारवेग य पोंडरीय रायं आपुच्छइ, आपुच्छित्ता थेरेहिं सद्धिं बहिया जणवयविहार विहरइ ) હું તે અધન્ય અને અમૃતપુણ્ય છું કેમકે હું તે રાજ્યમાં યાવત્ રણવાસમાં તેમજ મનુષ્યભવના કામમાં મૂછિત થાવત્ અધયુપપન્ન બની રહ્યો છું, એટલા માટે જ પ્રવજ્યા ગ્રહણ કરવામાં અસમર્થ થઈ રહ્યો છું. એથી જ હું આ કહી રહ્યો છું કે તમે ખરેખર ધન્ય છે. હે દેવાનુપ્રિય ! તમે જ જન્મ અને જીવનનું ફળ કે જે પ્રવજ્યા ગ્રહણ કરવા રૂપ છે–તે સારી રીતે મેળવી લીધું છે. તેઓ ત્યાંથી વિહાર કરી જાય તે આશયથી કહેલા તે પંડરીકના વચનો સાંભળીને કંડરીક અનગારે તેની કશી જ દરકાર કરી નહિ. તે વાતને તેમણે સન્માનની દષ્ટિએ સ્વીકારી નહિ. આ બધું સાંભળીને પણ તેઓ ત્યાંજ મૂંગા થઈને બેસી જ રહ્યા. કંડરીક અનગારની આ સ્થિતિ જોઈને પંડરીકે બીજી અને ત્રીજી વાર પણ જ્યારે પહેલાં મુજબ જ વાત કહી ત્યારે તેમણે પિતાની ઈચ્છા નહિ હોવા છતાંએ લાચાર થઈને, લજિત થઈને, સાધુત્વના ગૌરવને લક્ષ્યમાં રાખીને પુંડરીક રાજાને વિહાર કરવાની વાત પૂછી. પૂછીને તેઓ ત્યાંથી સ્થવિરેની સાથે બહારના જનપદમાં વિહાર કરી ગયા. સૂ. ૩ 'तएणं से कंडरीए थेरेहिं सद्धि” इत्यादि । ટીકાઈ–(તevi) ત્યારપછી (સે રણ) તે કંડરીક ( રેડુિં સદ્ધિ) વિરેની સાથે (જિંજિસ્ટિં) થોડા વખત સુધી તે (૩witor) અતીવ ઉગ્ર વિહાર કરવામાં (વિરૂ) પ્રવૃત્ત થયા ( તો પછી તમારા પરિવંતે ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૧૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી તેઓ શ્રમણ ધર્મના પાલનમાં ખિન્નચિત્ત-ઉદાસ બની ગયા, ( समणत्तणणिविषण्णे समणत्तणणिव्भच्छिए समणगुणमुक्कजोगी थेराणं अंतियाओ सणियं २ पच्चोसकर, पच्चीस कित्ता जेणेव पुंडरागिणी णयरी जेणेव पुंडरीयस्स भवणे तेणेव उवागच्छइ ) તેઓ સાધુભાવને નભાવવામાં ઉદાસ બની ગયા. સાધુભાવ પ્રત્યે તેમનામાં અનાદર ભાવ ઉત્પન્ન થઇ ગયા, એથી તેએ શ્રમણ-ગુણાથી મુક્ત ચાગવાળા બની ગયા એટલે કે શ્રમણના ગુણેાને તેમણે ત્યજી દીધા. આ પ્રમાણે તેઓ ધીમે ધીમે સ્થવિરેાની પાસેથી ચુપચાપ નીકળીને એક દિવસ જ્યાં પુડિરિકણી નગરી હતી અને તેમાં પણ જ્યાં પુ'ડરીક રાજાનું ભવન હતું, ત્યાં આવી ગયા. ( उजागच्छित्ता असोगवणियाए असोगवरपायवरस अहे पुढविसिलापट्ट - यंसि, णितीयइ, णिसीइत्ता ओहयमणसंकप्पे जाब झिपायमाणे संचिट्ठ, तए तस्स पोंडरीयस्स अम्मधाई जेणेव असोगवणिया तेणेव उपागच्छइ, उयागच्छित्ता कंडरीयं अणगारं असोगवरपायवरस अहे पुढविसिलावट्टसि ओहयस संक पं जाव झियाययाणं पासइ, पासित्ता जेणेव पोंडरीए राया तेणेव उवागच्छन्, उवागच्छित्ता पोंडरीयं रायं एवं वयासी ) ત્યાં આવીને તેએ શેાક વાટિકામાં અશેક વૃક્ષની નીચે પૃથ્વિશિલા પટ્ટક ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેએ અપહત માનસિક વ્યાપારવાળા ( ઉદાસ ) થઈને આત્ત ધ્યાન કરવા લાગ્યા. એટલામાં પુડરીક રાજાની અ’બધાત્રી -ધાય માતા-અશાક વાટિકામાં આવી. ત્યાં આવીને તેણે કડરીક અનગારને અશેક વૃક્ષની નીચે પૃથ્વિશિલા ઉપર આતધ્યાન કરતા જોયા. જોઈને તે જ્યાં પુડરીક રાજા હતા ત્યાં આવીને તેણે પુંડરીક રાજાને આ પ્રમાણે કહ્યું કે ( एवं खलु देवाणुपिया ! तब पिउभाउए कंडरीए अणगारे असोगवणिया असोगवरपाययस्स अहे पुढविसिलावट्टे ओहयमणसं कप्पे जाव झियायइ ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ હૈ દેવાનુપ્રિય ! સાંભળે, તમારા પ્રિય ભાઈ કડરીક અનગાર અશેક વાટિકામાં અશોક વૃક્ષની નીચે પૃથ્વિશિલા પટ્ટક ઉપર અપહતમન સ`કલ્પ થઇને યાવત્ ચિંતામગ્ન થઇને બેસી રહ્યા છે. ( तणं पोंडरीए अम्मधाईए एयमहं सोच्चा णिसम्म तहेव संभंते समाणे उट्ठाए उट्ठेइ, उट्ठित्ता अंतेउरपरिपालसंपरिवुडे जेणेव असोगवणिया जाय कंडरीयं तिक्खुतो आयाहिणपयाहिणं करेइ, करिता एवं वयासी घण्णेसि णं तुम देवाणुपिया ! जाव पव्वइए अहण्णं अघण्णे २ जाव नो पव्वइत्तए तं धन्नेसिणं तुमं देवाणुपिया ! जाय जीवियफले तरणं कंडरीए पुंडरीएणं एवं वृत्ते समाणे तुसिणीए संचिट्ठइ, दोचवि, तच्च वि जाव संचिट्ठइ, तएणं पोंडरीए कंडरीय एव बयासी, अट्ठो भंते ! भोगेहिं ? हता अट्ठो ! तरणं से पोंडरीए गया कोडुबिय पुरिसे सहावेइ, सद्दावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! कंडरीयस्स महत्थ जाव रायाभिसेअं उबटूवेह, जाव रायाभिसेएणं अभिसिंचइ ) આ પ્રમાણે અખાદ્યાયના મુખથી આ વાત સાંભળીને અને તેને મનમાં ધારણ કરીને જેવી સ્થિતિમાં તે બેઠા હતા તેવી જ સ્થિતિમાં સ્તબ્ધ થઇને “ તેઓ કેમ આવ્યા છે ’ આ પ્રમાણે શકાયુક્ત થતાં-ત્થાન શક્તિ વડે તેઓ ઊભા થયા અને ઊભા થઇને જલ્દી રણવાસના પિરવારને સાથે લઇને જ્યાં અશાક વાટિકા હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને કંડરીક અનગારની પાસે પહોંચ્યા. ત્યાં પહાંચીને તેમણે તેમને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કર્યા ખાદ કહેવા લાગ્યા કે હૈ દેવાનુપ્રિય ! તમને ખરેખર ધન્યવાદ ઘટે છે કે જો તમે રાજ્ય અને રણવાસના ત્યાગ કરીને પ્રવજીત થઈ ગયા છે!, વગેરે જેમ પહેલાં કહ્યું હતું તેમજ તે વખતે પણ કહ્યું. હું તે અધન્ય છું-૩-જે યાવત્ દીક્ષા ગ્રહણ કરવાનું પણ સામર્થ્ય ધરાવતા નથી. એથી હે દેવાનુપ્રિય ! તમને ધન્ય છે. તમેાએ ખરેખર પેાતાનાં જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કરી લીધુ છે. આ પ્રમાણે પ્રશ’સાજનક વચનાથી પુંડરીક રાજા વડે સખેાધિત કરાયેલા તે કુંડરીક અનગાર કંઈપણ ખેલ્યા નહિ, તેઓ મૂંગા થઇને એસીજ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૧૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ રહ્યા. પુંડરીક રાજાએ તેમની આવી સ્થિતિ જોઈને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે જ કહ્યું. પણ તેમણે તેની કંઈ દરકાર કરી નહિ તેઓ ફક્ત મૂંગા થઈને બેસી જ રહ્યા ત્યારે ફરી પુંડરીકે તે કંડરીક અનગારને આ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! તમને શું હજી બેગ ઉપભેગેની ઈચ્છા છે? ત્યારે કંડરીકે કહ્યું કે હા, ખરેખર મારું મન ભોગ ઉપભેગમાં પ્રવૃત્ત થવા ઈરછે છે. આ પ્રમાણે કંડરીકની ઈચ્છા જાણીને પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લોકે કંડરીક માટે–રાજ્યાભિષેક એગ્ય સામગ્રી ભેગી કરો. પુંડરીક રાજાની આ પ્રમાણે આજ્ઞા સાંભળીને તે લોકોએ તેમજ કર્યું. જ્યારે રાજ્યા. ભિષેકની બધી વસ્તુઓ એકત્રિત થઈ ગઈ ત્યારે પુંડરીકે કંડરીક રાજ્યાભિષેક કરી દીધે. એટલે કે કંડરીકને રાજ્યસને બેસાડી દીધું. એ સૂત્ર ૪ 'तएणं पुंडरीए सयमेव पंचमुट्ठियं' इत्यादि । ટીકાર્થ –(RToi ) ત્યાર પછી (ઉંદરી) પુંડરીકે (લેમેર) પિતાની જાતે જ (જંકુટ્રિય ઍચે રૂ) પિતાનું ૫ ચમાણેક લુચન કર્યું. (करित्ता सयभेव चा उज्जाम धम्म पडियज्जइ, पडिवज्जित्ता कडरीयस्स संतियं आयारभंडयौं गेहइ) । અને લંચન કરીને જાતે જ તેમણે ચાતુર્યામ–ચતુર્મહાવ્રત રૂપધર્મને ધારણું કરી લીધું. અને કંડરીકની અનગા૨ અવસ્થા સંબંધી આચાર ભાંડકે–વસ્ત્ર, પાત્ર, સદરક મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે સાધુ ચિહ્નોને લઈ લીધાં (गेहिता इम एयारूव अभिग्गह अभिगिण्हइ, कापइ, मे थेरे वदित्ता गमंसित्ता थेराणं अतिए चाउज्जाम धम्म उवसंपज्जित्ताणं, तओपच्छा आहारं आहरित्तए) - ત્યારબાદ તેમણે આ જાતનો અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી હું સ્થવિર ભગવંતને વંદના તેમજ નમસ્કાર કરીને તેમની પાસેથી ચાતુર્યામ ધર્મને ધારણ નહિ કરું ત્યાં સુધી હું આહાર પણ ગ્રહણ કરીશ નહિ. તેમની પાસેથી ચાતુર્યામ ધર્મને ધારણ કરીને જ હું આહાર ગ્રહણ કરીશ. (त्ति कटु इम च एयारूव अभिग्गहं अभिगिण्हित्ताणं पोंडरिगिणीए पडिनिक्खमइ, पडिनिक्खमित्ता पुव्वाणुपुचि चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव थेरा भगवतो तेणेव पहारेत्थ गमणाए) આ પ્રમાણે તે અભિગ્રહને મનમાં ધારણ કરીને તેઓ તે પુંડરીકિણી નગરીની બહાર નીકળ્યા અને નીકળીને તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં અને આ પ્રમાણે એક ગામથી બીજે ગામ વિચરણ કરતાં કરતાં તેઓએ જ્યાં સ્થવિર ભગવત વિરાજમાન હતા તે તરફ પ્રસ્થાન કર્યું. સૂપ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૩૧૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ 'तएणं तस्स कंडरीयस्स रणो' इत्यादि । ટીકાથ–(તા) ત્યારપછી (તરણ ઇંચરૂ oળો ) તે કંડરીક રાજાને (तं पणीयं पाणभोयणं ओहारियस्स समाणस्स अतिजागरिएण य अईभो. यणप्पसंगेण य से आहारे णो सम्मं परिणमइ) તે પ્રણીતસરસ-ગરિષ્ઠ પાન ભેજનના આહારથી તેમજ વિષયમાં વધારે પડતી આરાપ્તિના લીધે, વધારે જાગરણ કરવાથી, અને પ્રમાણ કરતાં પણ વધારે જોજન પ્રસંગમાં કરેલા આહારનું પાચન બરાબર થતું નહોતું. (तएणं तस्स कंडरीयस्स रण्णो तसि आहार सि अपरिणममाणंसि पुव्यरत्तावरत्तकालसमयं सि सरीरसि वेयणा पाउब्भुया उज्जला विउला पगाढा जाय दुरहियासा पित्तज्जरपरिगयसरीरे दायकंतीए यावि विहरइ) એથી એક દિવસની વાત છે કે તે કંડરીક રાજાને જ્યારે ભજન રૂપમાં લીધેલા તે સરસ અને ગરિષ્ઠ આહારનું સારી રીતે પાચન થયું નહિ ત્યારે રાત્રિના મધ્ય ભાગમાં તેમના શરીરમાં વેદના થવા માંડી, તેથી તેઓ ખૂબ જ દુઃખી થયા. આ વેદનામાં માત્ર દુઃખ જ થતું હતું, તે વેદના તેમના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ રહી હતી. પ્રમાણમાં તે બહુ જ વધારે હતી. યાવત્ તે તેમના માટે દુરધિસહ્ય (અસહ્ય) થઈ પડી હતી પિત્તજવરથી વ્યાપ્ત થયેલા શરીરવાળા તે કંડરીક રાજા દાહજવરની જવાળાઓથી સળગી ઉઠયા. (तएणं से क डरीए राया रज्जे य रतु य अंतेउरे य जाप अझोक्यन्ने अदृदुहवसट्टे अकामए अवस्सवसे कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए, अक्कोसकालदिइयंसि नरयसि नेरइयत्ताए उववण्णे) આ પ્રમાણે દુખિત થયેલા તે કંડરીક રાજા રાજ્ય, રાષ્ટ્ર અને રણ વાસમાં અયુપપન્ન થઈ ગયા એટલે કે વધારે પડતા આસક્ત થઈ ગયા. આ પ્રમાણે રાજ્ય વગેરેમાં સંપૂર્ણ પણે આસક્ત ભાવથી બંધાયેલા તે રાજા મનથી દુઃખિત થઈને, શારીરિક કષ્ટથી એક ક્ષણ માટે પણ મુક્તિ નહિ થવાને કારણે વિષય સુખના વિયેગની સંભાવના બદલ તેમજ રાજ્ય, રાષ્ટ્ર, રણવાસ વગેરેમાં આસક્ત ઇન્દ્રિયેના વશમાં હોવાને કારણે આર્તધ્યાનમાં મગ્ન થઈ ગયા છેવટે તેઓ મૃત્યુને ઈચ્છતા નહોતા છતાંએ સાંસારિક વાતાવરણમાં બંધાયેલા હોવાને કારણે અથવા વેદનાઓથી પીડિત હોવાને કારણે તેઓ સ્વવશ હતા નહિ, પરવશ–પરતંત્ર હતા, એથી કાળ અવસરે કાળ કરીને, મૃત્યુ પામીને-નીચે તમસ્તમપ્રભા નામના સાતમાં નરકમાં કે જે ઉત્કૃષ્ટ કાલ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૧૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ પ્રમાણ છે એટલે કે ૩૩ સાગરની જ્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે-નારીની યથી જન્મ પામ્યા. એ જ વાતને શ્રી ભગવાન મહાવીર પ્રભુ દષ્ટાંત રૂપમાં સાધુઓને સમજાવે છે કે – ___ एवामेव समणाउसो! जाव पव्वईए समाणे पुणरवि माणुस्सए कामभोगे બાપા ના મજુરારિ, ગા વાત સાચા) આ પ્રમાણે હે આયુમ ત શ્રમણ ! જે કે અમારા શ્રમણ અથવા શ્રમણીજન આચાર્ય કે ઉપાધ્યાયની પાસે દીક્ષિત થઈને ફરી જે તે મનુષ્ય ભવના કામોને ભેગવે છે, તે કેડરીક રાજાની જેમ વાવત આ ચતર્ગતિ રૂપ સંસાર કાંતારમાં પરિભ્રમણ કરશે. એ સૂત્ર ૬ છે (तएणं से पोंडरीए अणगारे ) इत्यादि । ટીકાર્થ (તoi) ત્યારબાદ (રે ગાશે) તે પુંડરીક અનગાર ( કેળવ છે માવંતો તેને વાછરું) જ્યાં સ્થવિર ભગવંત બિરાજમાન હતા ત્યાં ગયા. ( उवागच्छित्ता थेरे भगवते वंदइ, नमसइ, बदित्ता, नम सित्ता थेराण अंतिए दोच्चंपि चाउज्जामं, धम्म पडिवज्जइ, छटुक्रवमणपारणगंसि परमाए पारिसीए सज्जाय करेइ करित्ता जाब अडमाणे सीयलुम्खं पाणभोयणं पडिगाहेइ पडिगाहिता अहापज्जत्तमि त्ति कटु पडिनियत्तई-जेणेव थेरा भगवतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता भत्तपाणं पडिदंसेइ, पडिदंसित्ता थेरेहिं भगवतेहि, अब्भणुनाए समाणे अमुच्छिए अगिद्धे अगढिए अणज्झुपवण्णे विलमिव पण्णगभूएणं अप्पाणेणं तं पोसुएसणिज्ज असणपाणखाइमसाइम सरीरकोढगांसि पक्खियइ) ત્યાં આવીને તેમણે સ્થવિર ભગવંતને વંદના અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેમણે તેમની પાસેથી બીજીવાર ચાતુર્યામ-ચતુમહાવ્રત રૂ૫ ધર્મને ધારણ કર્યો. જ્યારે ષષ્ઠ ક્ષપણની પારણને વખત આવ્યું ત્યારે તેઓ પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરતા અને સ્વાધ્યાય કરીને તેઓ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં ભિક્ષા માટે પરિભ્રમણ કરતા તે સમયે તેમને શીત-પર્યેષિત, રૂક્ષ-ઘી વગરનો, પાન આહાર મળતે તે તેને તેઓ સ્વીકારી લેતા અને “આટલે આહાર ઉદર–પષણ માટે પૂરત છે ” આ મનમાં વિચાર કરીને ત્યાંથી પાછા ફરી જતા. પાછા આવીને ભિક્ષામાં શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૧૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત આહારને બતાવવા માટે જ્યાં તે સ્થવિર ભગવંત વિરાજમાન હતા ત્યાં આવતા. ત્યાં આવીને મેળવેલા આહારને તે સ્થવિર ભગવંતને બતાવતા અને બતાવીને જ્યારે તેઓ તે આહારને ગ્રહણ કરવાની આજ્ઞા કરતા ત્યારે તેઓ અમૂછિત-ભાવથી, અમૃદ્ધ-ચિત્તવૃત્તિથી અને આસક્તિ રહિત પરિણતિથી તે પ્રાસુક એષણીય-૪૨ દેથી રહિત અશન, પાન, ખાદ્ય અને સ્વાદરૂપ આહારને જેમ સાપ દરમાં પ્રવેશે છે તેમજ શરીર કોષ્ટકમાં–પેટમાં નાખી દેતા હતા. જેમ સાપ દરના બંને પાર્શ્વને સ્પર્શ ન કરતાં સીધે વચ્ચે થઈને પિતાની જાતને દરમાં પ્રવિષ્ટ કરાવી લે છે તેમજ તે મુનિરાજ પણ મુખના બંને પાશ્વના સ્પર્શથી રહિત આહારને સીધે કંઠનળમાં મૂકીને ઉદરસ્થ કરતા હતા. (तएणं तस्स पुज्रीयरस अणगारस्स त कालाइक्त अरसं विरसं सिय लुक्ख पाणभोयणं आहारियस समाणस पुव्वरत्तोयरत्तकालासमयसि धम्मजाग. रियं जागरमाणस्स से आहारे णो सम्म' परिणमइ) । આ પ્રમાણે તે પુંડરીક અનગારને કાળાતિક્રમથી કરેલે તે અરસ. વિરસ, શીત, રૂક્ષ પાન આહારનું રાત્રિના મધ્ય ભાગમાં ધર્મચિંતન માટે કરેલા જાગરણને લીધે સારી રીતે પાચન થતું ન હતું. (तएण तस्स पुडरीयस्स अणगोरस्स सरीरगंसि वेयणा पाउन्भूया उज्जला आप दुरहियासा, पित्तज्जरपरिगयसरीरे दाहयकतिए विहरइ, तएणं से पुंडरीए अणगारे अत्थामे, अवले, अवीरिए अपुरिसकारपरिक्कमे करयल जाय, एवं वयासी-णमोत्थुग अरिहताणं जाप संपत्ताणं थेराणं भगवंताणं मम धम्मोयरियाणं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૧૭. Page #325 -------------------------------------------------------------------------- ________________ धम्मो साणं पुव्धि पि य णं मए थेराणं अंतिए सव्वे पाणाड्याए पच्चकखाए जाव मिच्छाद सणसल्लेणं पच्चक्खाए जाव आलोइयपडिक्कते कालमासे काल किच्चा सव्व सिद्धे उवबन्ने ) એથી તે પુડરીક અનગારના શરીરમાં વેદના પ્રકટ થઇ ગઇ તેથી તેમને એક ક્ષણ માટે પણ શાતા મળતી નહેાતી. ધીમે ધીમે આ વેદના સપૂ શરીરમાં પ્રસરી ગઈ યાવત્ તે તેમના માટે અસહ્ય થઈ ગઇ, ભારે મુશ્કેલીથી તેઓ તેને ખમતા હતા. દાહવરે પણ તેમના શરીર ઉપર પેાતાના પ્રભાવ જમાવી લીધા હતા, એથી તેઓ દાહવરની જ્વાળાઓથી પણ આકુળ-વ્યાકુળ રહેવા લાગ્યા. ધીમે ધીમે તેમનું શરીર અશક્ત થઇ ગયું, શારીરિક ખળ પણ તેમનું નષ્ટ થઈ ગયું હતું. આ પ્રમાણે જ્યારે તે ઉત્સાહ રહિત અને પુરૂષા પરાક્રમ વિહીન થઈ ગયા ત્યારે કરતલ-પરિગ્રહીત દશ નખાવાળી અજલિને તેમણે પેાતાના મસ્તકે મૂકીને આ પ્રમાણેના પાઠ મેલવા લાગ્યા કે યાવત્ મુક્તિ પ્રાપ્ત અહુ ત ભગવાને મારા નમસ્કાર છે, મારા ધર્માચાય, ધર્મોપદેશક સ્થવિર ભગવાને મારા નમસ્કાર છે. મેં પહેલાં પણ ભગવતાની પાસે સમસ્ત પ્રાણાતિપાત કરી દીધું છે. યાવત્ મિથ્યાદર્શન શલ્યનું અઢાર પાપસ્થાનાનું મેં પ્રત્યાખ્યાન કરી દીધું છે અને હવે તેમની જ સાક્ષીમાં પ્રાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરૂં છુ આ પ્રમાણે આલેચિત પ્રતિક્રાંત થઈને તેઓ કાળ અવસરે કાળ કરીને સસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇ ગયા અને ત્યાં તેમની ૩૩ સાગરાપમની સ્થિતિ છે. ( तओ अनंतर उव्यट्ठित्ता महाविदेहे वासे सिज्झिहिइ, जाव सव्यदुक्खाणमत काहिइ, एवामेव समणाउसो ! जाय पव्वइए समाणे माणुस्सएहिं काम भोगेहिं णो सज्जइ, णो रज्जइ, जाव नो विप्पडियायमावज्जइ से णं इह भवे ચેવ નમૂળ સાવિયાળ અથળિો, વનિન્ગે, પૂવૅનિકો, સારનિન્ગે, સમાળ ળअजे, कल्लाणं मंगल' देवयं चेइयां पज्जुवासणिज्जे त्ति कट्टु परलोए वि य णं णो શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૧૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ आगच्छइ, बहूणि दंडणाणि य मुंडणाणिय तज्जणाणि य ताड गाणि य जाय चाउरतससारकंतार जाव वीइयइस्सइ ) ત્યારપછી તેઓ તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને ત્યાંથી જ સિદ્ધપદ મેળવશે, યાવત્ સમસ્ત દુઃખને અંત કરશે. આ રીતે પુંડરીક અનગારના ચરિત્રને દષ્ટાંત રૂપે કહીને મહાવીર પ્રભુ શ્રમજનને ઉપદેશ કરતાં કહે છે કે આ પ્રમાણે જ છે આયુમંત શ્રમણ જે અમારા શ્રમણ કે શ્રમણીજને આચાર્ય ઉપાધ્યાયની પાસે પ્રજિત થઈને મનુષ્ય ભવના કામોમાં આસક્ત થતા નથી. રજિજત-અનુરક્ત થતા નથી, યાવતુ પિતાના સંયમને નષ્ટ કરતા નથી તે આ ભવમાં જ ઘણા શ્રમણશ્રમણ અને શ્રાવક-શ્રાવિકાઓ વડે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કરણીય અને સન્માનનીય હોય છે. તેમજ જગતને માટે કલ્યાણરૂપ, મંગળરૂપ, ધમ. દેવરૂપ અને જ્ઞાનરૂપ બની જાય છે. જોકે તેની ઉપાસના કરે છે, તે પરલોકમાં પણ ઘણી જાતના દંડન રૂપ, દુઓને, મુંડનેને, તર્જનેને, તાડનાઓને પ્રાપ્ત કરતા નથી અને ચતુર્ગતિવાળા આ સંસાર કાંતારને પુંડરીક અનગારની જેમ પાર કરનાર થઈ જાય છે. (एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थगरेणं जाय सिद्धगई नामधेनं ठाणं संपत्तेणं एगूणवीस इमस्स नायज्झयणस्स :अयमद्वे पण्णत्ते, एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाय सिद्धिगइणामधेज्ज ठाणं संपत्तेणं छगुस्स अंगस्स पढमस्स सुयक्खंधस्स अयमहे पण्णत्ते तिबेमि ) હવે શ્રી સુધર્મા સ્વામી કહે છે કે હે જંબૂ ! આદિકર તીર્થકર યાવત સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે ઓગણીસમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રીતે અર્થ પ્રરૂપિત કર્યો છે. આ પ્રમાણે છે જે બૂ! શ્રમણ ભગવાન મહાવીરે કે જેમણે સિદ્ધગતિ નામક સ્થાનને સારી રીતે પ્રાપ્ત કરી લીધું છે-છઠ્ઠા અંગના પ્રથમ શ્રુત-કંધને આ પૂર્વોક્ત રૂપમાં ભાવ પ્રતિપાદિત કર્યો છે. હે જબૂ! આવું મેં પ્રભુના કહ્યા મુજબ જ તમને કહ્યું છે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૧૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ આ કથનમાં મેં મારા તરફથી કોઇપણ જાતની કલ્પના મિશ્રિત કરી નથી, પણ પ્રભુના મુખથી જેવું મે' સાંભળ્યું છે તેવું જ મે' કહ્યું છે. “ તણે ” ત્ય દિ આ પ્રથમ શ્રુતસ્કંધના અંતરાલમાં ઉદ્દેશ રહિત ઓગણીસ અધ્યયને છે. આ અધ્યયના ઓગણીસ દિવસોમાં સમાપ્ત હાય છે. ટીકા :—મધા સાંસારિક જીવેાના માટે જો મગળકારી પદાર્થો છે તે તે એજ છે–ભગવાન મહાવીર પ્રભુ, ગૌતમ ગણધર, સુધર્માં સ્વામી, જમ્મૂ સ્વામી અને જૈન ધર્મ, “ આ પ્રમાણે જ્ઞાતાધમ કથાંગના જ્ઞાતા—નામે પ્રથમ શ્રુતસ્ક'ધ સમાપ્ત થયેા. ,, દ્વિતીય શ્રુતસ્કંધ કા મંગ્લાચરણ દ્વિતીય શ્રુતસ્કંધ પ્રારભ ભાવે શ્રુતેચાર્િ— પ્રથમ શ્રુતસ્કંધમાં ભગવાન સૂત્રકારે ઘણા સુંદર દૃષ્ટાંત વડે સમસ્ત આતિ ( દુઃખ ) હારક સુખાધ પ્રદાન કર્યો છે. હવે તેએ આ બીજા શ્રુતસ્કંધમાં સાક્ષાત્ ધર્મકથાઓ પ્રકટ કરશે એટલા માટે એવા ભગ વાનનેક જેએ ભવ્ય જીવેાનું કલ્યાણ કરનારા છે—હું નિરંતર નમસ્કાર કરૂં છું. ૧ ગણધર ઈત્યાદિ—જેએ ગણધરાના ગુણેાને ધારણ કરનારા છે, સંસારને પાર કરનારા છે જેએ ભવ્યજનાના હિતકારક છે, સમ્યકત્વ રૂપી ગુણના આધક છે, આ બધા વિકારાથી રહિત છે, એટલા માટે જ જેએ ભવ્ય જીવેાના ચિત્તને આકનારા છે, એવા તે સમ્યક્-ચારિત્ર રૂપી સારને ધારણ કરનારા મેક્ષપદના ધારી છે, તેને હું નમસ્કાર કરૂં છું. પ્રથમ જ્ઞાતા નામનેા શ્રુતસ્કંધ વ્યાખ્યાત થઈ ચુકયા છે. હવે ધમકથા નામના બીજો શ્રતસ્ક'ધ શરૂ કરવામાં આવે છે. આ શ્રુતસ્કધને પહેલા શ્રુત ધની સાથે આ પ્રમાણે સંબંધ છે કે પૂર્વ શ્રુતસ્કંધમાં ઉદાહરણેાની સાથે આસ તીર્થંકરના ઉપાલભ વગેરે દ્વારા ધરૂપ અનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે આ બીજા શ્રુતસ્કંધમાં તે જ ધરૂપ અર્થ સાક્ષાત્ ધર્મકથાએ વડે નિરૂપવામાં આવશે. આ ખીજા શ્રુતસ્કંધનું આ પ્રથમ સૂત્ર છે-• તેનું જાહેન તેનું સમાં 2 ચાતિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૩૨૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ–(તેof wાસેoi તે સમvi) તે કાળે અને તે સમયે (ાનિ નામું નો હોરા) રાજગૃહ નામે નગર હતું. ( મો) આ નગરનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવવામાં આવેલા ચંપા નગરીના વર્ણનની જેમ જ જાણી લેવું જોઈએ. (तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसिभाए तत्थणं गुणसिलए णामं चेहए होत्था, वण्णओ ) તે રાજગૃહ નગરની બહાર ઉત્તર પરિત્ય દિગ-ભાગની તરફ એટલે કે ઈશાન કેણુમાં એક ગુણશિલક નામે ચિત્ય-ઉદ્યાન -હતો. અહીં ચૈત્ય વિષેનું બધું વર્ણન ઔપપાતિક સૂત્રની જેમ જાણવું જોઈએ. (तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्ज सुहम्माणामं थेरा भगवंतो जाइसंपन्ना कुलसंपन्ना जाव चउद्दस पुची चउणाणो गया पंचहि अणगारसएहिं सद्धि संपरिखुडापुबाणुपुचि चरमाणा गामाणुगामं दुइज्जमाणा सुहं सुहेणं विहरमाणा जेणेव रायगिहे णयरे जेणेव गुणसिलए चेइए जाय संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरति ) - તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધર્મા નામના સ્થવિર ભગવંત કે જેઓ વિશુદ્ધ માતૃવંશવાળા હતા–વિશુદ્ધ પિતૃવંશવાળા હતા, યાવત્ બળ, રૂપ, વિનય, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લાઘવ-સંપન્ન હતા. ચૌદ પૂર્વના પાઠી હતા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચારે જ્ઞાનના ધારક હતા. પાંચસે અનગારાની સાથે તીર્થકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ કેઈપણ જાતના વ્યવધાન વગર સુખેથી યથા સમય જ્યાં રાજગૃહ નગર અને તેમાં પણ જ્યાં તે ગુણશિલક મૈત્ય હતું ત્યાં આવ્યા ત્યાં તેઓ સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા રોકાયા. (परिसा निग्गया धम्मो कहिओ परिसा जामेव दिसं पाउन्भूया तामेव दिसि पडिगया, तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स अंतेवासी શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૨૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ अज्जजंबू णामं अणगारे जाव पज्जुवासमाणे एवं वयासी-जइणं भंते समणेणं जाव संपत्ते छस्स अंगस्स पढमस्स सुयक्संघस्स णायाणं अयमट्ठे पन्नत्ते दोच्चस्स णं भंते! सुयक्संघस्त धम्मकहाणे समणेणं जाव संपत्तेणं के अड्डे पणते ? एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं धम्मकहाणं दसवग्गा पण्णत्ता ) રાજગૃહ નગરથી પિરષદ વંદન કરવા માટે ત્યાં આવી. સુધર્મો સ્વામીએ ધના ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળીને પરિષદ પેાતાના સ્થાને પાછી જતી રહી. તે કાળે અને તે સમયે આ સુધર્મા સ્વામીના અંતેવાસી ( શિષ્ય ) આ જંબૂ નામના અનગારે યાવત્ તેમની પયું`પાસના કરતાં તેમને આ પ્રમાણે પૂછ્યું કે હે ભદન્ત ! યાવત મુક્તિ પ્રાપ્ત કરેલા શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા અંગના પ્રથમ શ્રુતસ્કંધના ઉદાહરણાને આ પૂર્વોક્ત રૂપે અથ નિરૂપિત કર્યાં છે તેા હે ભદન્ત ! તે જ શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે મુક્તિસ્થાનને મેળવી લીધુ છે—દ્વિતીય શ્રુતસ્કંધની ધર્મકથાઓનેાશે અથ નિરૂપિત કર્યા છે. આ પ્રમાણે જમૂના પ્રશ્નને સાંભળીને શ્રી સુધાં સ્વામીએ તેમને કહ્યું કે હે જમ્મૂ ! સાંભળે, યાવત્ મુક્તિસ્થાનને પ્રાપ્ત કરી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે ધકથાઓના દશ વર્ષાં પ્રજ્ઞસ કર્યો છે ( તંના ) તેઓ આ પ્રમાણે છે-~~ ( चमरस्स अम्गमहिसणं पढमेवग्गे बलिस्स बइरोयदिस्स वइरोयणरन्नो अग्गमहिसणं बीओ वग्गो २ असुरिंदरज्जियाणं दाहिणिल्लाणं भवणवासीणं इंदाणं अग्गमहिसणं तइओ वग्गो ३, उत्तरिल्लाणं असुरिंदवज्जियाणं भवणवासीणं इंदाणं अग्गमहिसीणं चउत्थो वग्गो ४ दाहिणिल्लानं वाणमंतराणंइंदाणं अग्गमहिसी पंचमो वग्गो, उत्तरिल्लाणं वाणमंतराणं इंदाणं अग्गमहिसी छट्टो वग्गो ६, चंदस्स अग्गमहिसीणं सत्तमो वग्गो, सूरस्स अग्गमहिसीणं अट्टमो arit, arrea अग्गमहिसीणं णवमो वग्गो, ईसाणस्स अग्गमहिसीणं दसमो वग्गो) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૨૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ ચમરેન્દ્રની-દક્ષિણના અસુરકુમારેદ્રની-અગ્નમહિષીઓન-પટ્ટદેવીઓને પહેલો વર્ગ, બલિ નામે વૈરોચનેન્દ્રની અગ્રમહિષીઓને બીજે વર્ગ, અસુરેન્દ્રને બાદ કરતાં દક્ષિણ દિશાના ભવનવાસીઓના ઈન્દ્રોની અગ્રમહિષીઓને ત્રીજો વર્ગ, ઉત્તર દિશા સંબંધી ભવનવાસીઓના ઈન્દ્રોની કે જેમાંથી અસુરેન્દ્રોને બાદ કરી દીધા છે. અગ્નમહિષીઓને ચે વર્ગ, દક્ષિણ દિશા સંબંધી વાનવ્યંતરોના ઈન્દ્રોની અમહિષીઓને પાંચમે વર્ગ, ઉત્તર દિશા સંબંધી વાનચંતના ઈન્દ્રની અગ્રમહિષીઓને સાતમો વર્ગ, સૂર્યની અમહિષીઓને આઠમ વર્ગ, શકની અગ્રમહીંષીઓને નવો વર્ગ અને ઈશાનની અમહિપીઓનો દશમે વગે. વૈરોચન ઉત્તર દિશાના અસુરકુમાર છે. એ દક્ષિણ દિશા સંબંધી અસુરકુમારો કરતાં વિશિષ્ટ દીપ્તિ-સંપન્ન હોય છે એથી જ એ વિરેચન કહેવામાં આવ્યા છે. | સૂત્ર ૧ કાલીદેવીકા વર્ણન ગvi મને ? રૂારિ– (जइणं भंते ! समणेणं जाय संपत्तेणं धम्मकहाणं दसवग्गा पण्णत्ता पढमस्स णं भंते ! बग्गस्स समणेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? एवं खलु जंबु ! समणेणं जाय संपत्तणं पढमस्स० ) શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૨૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ જમ્મૂ સ્વામી શ્રી સુધર્માં સ્વામીને પૂછે છે કે ( મતે ) હે ભદન્ત ! (નફળ ) જો (સમળેÚ ગાય સતેનું ધમાન વસવના પત્તા) શ્રમણ ભગવાન મહાવીરે કે જેમણે મુક્તિસ્થાન મેળવી લીધુ છે. ધ કથાઓના દશ વર્ગી પ્રરૂપિત કર્યાં છે તે (નં અંતે ) હે ભદન્ત ! ( સમળેળ ગાય સત્તાં મસ્ત વળણ જે બન્ને પન્નă ) તે જ શ્રમણ ભગવાન મહાવીરે કે જેઓ મેાક્ષમાં વિરાજમાન થઇ ચૂકયા છે-પહેલા વર્ગના શે। અથ પ્રજ્ઞપ્ત કર્યો છે ? ( एवं खलु जंबू समणेणं जाव संपत्तेनं पढमस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, तं जहा - काली राई रयणी विज्जू मेहा जहणं भंते ! समणेणं जाव संपत्तेर्ण पढमस्स वग्गस्स पंचअज्झयणा पण्णत्ता । पढणस्स णं भंते, अज्झयणस्स समणेर्ण जाय संपत्ते के अट्ठे पण्णत्ते ! एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समगं रायगिहे यरे गुण सिलए चेइए सेणिए राया चेल्लणा देवी ) આ પ્રમાણે જમ્મૂ સ્વામી । પ્રશ્નને સાંભળીને તેમને ઉત્તર આપવાના ઉદ્દેશથી શ્રી સુધર્માં સ્વામીએ કહ્યું કે ( તું હજી નવૂ !) હે જ ખૂ ! તમારા પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે છે. સાંભળે, યાવત્ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પહેલા વર્ગના પાંચ અધ્યયના પ્રજ્ઞપ્ત કર્યા છે. તેએ આ પ્રમાણે છે— ૧ કાલી, ૨ રાત્રિ, ૩ રજની, ૪ વિદ્યુત, અને ૫ મેઘા. હવે ફરી જમ્મૂ સ્વામી પ્રશ્ન કરે છે કે હે ભદન્ત ! યાવત મુક્તિસ્થાનને પ્રાપ્ત કરી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે પહેલા વના પાંચ અધ્યયના નિરૂપિત કર્યા છે તે હુ તમને ફરી પૂછવા માગુ છુ કે હે ભદન્ત ! યાવત મેાક્ષને પ્રાપ્ત કરી ચુકેલા તે જ શ્રમણુ ભગવાન મહાવીરે પહેલા અધ્યયનના શે। અથ નિરૂપિત કર્યા છે ? શ્રી સુધર્મા સ્વામી તેને ઉત્તર આપતાં કહેવા લાગ્યા કે જમૂ! તે કાળે અને તે વખતે રાજગૃહ નામે એક નગરી હતી. તેમાં શિક્ષક નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ શ્રેણિક હતું. તેની રાણીનું નામ ચેલ્લના હતું, ( सामी समोसरिए परिसा णिग्गया जाय परिसा पज्जुवासह तेणं काले तेनं समरणं काली नामं देवी, चमर पंचाए रायहाणीए कालवर्डिसगभवणे શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૨૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ कालंसि, सोहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं चउहिं महरियाहिं, सपरिचाराहिं तिहिं परिसाहिं सत्तर्हि अणिएहिं सत्तहिं अणियाहिबईहिं सोलसहि आय. रवरवदेवसाहस्सीहि अण्णेहिं बहू एहिं कालबडिसयभवणपासीहि असुमकुमारेहि देवहिं देवीहिं य सद्धि सपरिपुडा महयाहय जाब विहरइ) ત્યાં શ્રી મહાવીર સ્વામીનું આગમન થયું. જ્યારે લોકોને તેમના આગ મનની જાણ થઈ ત્યારે રાજગૃહના બધા લોકો તેમને વંદન કરવાના અભિપ્રાયથી ગુણશિલક ઉદ્યાનમાં આવ્યા. ભગવાને ધર્મકથા કહી સંભળાવી. યાવત્ પરિષદે ભગવાનની પJપાસના કરી. તે કાળે અને તે સમયે કાળી નામની દેવી ચમચંચા નામની રાજધાનીમાં રહેતી હતી. તેને ભવનનું નામ કાલા વતસક હતું. જે સિંહાસન ઉપર તે બેસતી હતી તેનું નામ કાળ હતું. તે ભવનમાં તે ચાર હજાર સામાનિ ની પરિષદાની સાથે, ચાર હજાર મહત્તરિ. કાઓની સાથે પિતપતાના પરિવારવાળી ત્રણ હજાર પારિવારિક દેવીઓની સાથે સાત અનીકે-ઘેડા, હાથી, રથ, પાયદળ, વૃષભ, ગંધર્વ અને નાટય રૂપ સિન્યની સાથે અનીકાધિપતિઓની સાથે, સોળ હજાર આત્મરક્ષક દેવોની સાથે તેમજ બીજા પણ ઘણા કાલાવતંસક ભવનમાં નિવાસ કરનારા અસુરકુમારદેવ અને દેવીઓની સાથે પરિવૃત થઈને રહેતી હતી. તે અવ્યાહત (સતત) નાટય ગીતે, વાદિત તંત્રી, હસ્તતાલ, કાંસ્યતાલ, સુડિત વગેરે સૂર્ય વગેરે વાધે. મેઘના વનિની જેમ સારી પેઠે વગાડવામાં આવેલા મૃદંગેના સુંદર શબ્દથી ઉપલક્ષિત દિવ્ય ભેગને ઉપભોગ કરતી પિતાના સમયને સુખેથી પસાર કરતી રહેતી હતી. ( इमं च णं केवलकप्पं जंबुहीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणी २ पासई, तत्थ समणंभगवं महावीर जंबुद्दीये दोये भारहेवासे रायगिहे णयरे શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૨૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ गुणसिलए चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावे. माणं पासइ, पासित्ता हट-तुट्ठ चित्तमाणंदिया पीइमणा जाव हियया सोहासणाओ अब्भुट्टेइ, अभुट्टित्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता तित्थगराभिमुही सत्तट्रपयाई अणुगच्छइ, अणुगच्छित्ता, वामजाणुं अंचेइ, अंचित्ता दाहिज जाणुं धरणियलंसि निह१ त्तिक्खुत्तोमुद्राणं धरणियઢતિ નિસેફ નિમિત્તા...g વાણી ) તે સમયે તેણે કેવકલ્પ–સંપૂર્ણ-જંબુદ્વીપ નામના દ્વીપને મધ્ય જંબૂ કીપને વિપુલ અવધિજ્ઞાનના ઉપયોગથી વારંવાર જે. તે સમયે તેણે શ્રમણ ભગવાન મહાવીરને જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રના રાજગૃહ નગરના ગુણ શિક્ષક ચિત્યમાં યથાક૯૫ વસતીની આજ્ઞા લઈને સંયમ અને તપ દ્વારા પિતાના આત્માને ભાવિત કરતા રહેતા જોયા જોઈને તે ખૂબ જ છે અને તુષ્ટ થઈ ગઈ. તેનું મન પ્રેમથી તરબોળ થઈ ગયું હર્ષાતિરેકથી હૃદય ઉલાસિત થઈ ગયું. તે તે જ વખતે પિતાના સિંહાસન ઉપરથી ઉઠી અને ઉઠીને તે પાદપીઠ ઉપર થઈને નીચે આવી. નીચે આવીને તેણે બંને પાદુકાઓને પગમાંથી ઉતારી દીધી. ઉતારીને તે તીર્થકર જે દિશા તરફ વિરાજમાન હતા તે દિશા તરફ સાત-આઠ ડગલાં આગળ ગઈ. ત્યાં જઈને તેણે પોતાના ડાબા ઢીંચણને ઊંચો કર્યો. ઊંચો કરીને પછી તેણે જમણા ઢીંચણને નીચે પૃથ્વી ઉપર ટેક ટેકવીને તેણે ત્રણ વખત પિતાના મસ્તકને નીચે પૃથ્વી ઉપર ટેકવ્યું, ટેક્વીને તે થેડી નમી-મસ્તકને નીચે નમાવ્યું. ત્યારપછી તેણે કટક અને લૂટિતથી વિભૂષિત ભુજાઓને ભેગી કરી, ભેગી કરીને તેણે તેઓ બંનેની અંજલિ બનાવી અને તેને મસ્તક ઉપર આદક્ષિણ પ્રદક્ષિણ-પૂર્વક ફેરવીને આ પ્રમાણે કહ્યું. ( नमोत्थुणं अरहंताणं जाव संपत्ताणं नमोत्थुणं समणस्स भगवओ महावीरस जाव संपाविउकामस्स वदामि णं भमवंतं तत्थगयं इह गया पासउ मं भगवं શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૨૬ Page #334 -------------------------------------------------------------------------- ________________ तत्थ गए इह गयं त्ति कट्टु वंदइ नमस, वंदित्ता, नमंसित्ता सीहासणवरंसि पुरत्याभिमुही निसण्णा - तरणं ती से कालीए देवीए इमेयारूवे जाव समुप्पज्जित्था ) યાવત્ સિદ્ધગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલા અતિ ભગવંતને મારા નમસ્કાર છે. સિદ્ધગતિ નામક સ્થાનને મેળવવાની કામનાવાળા શ્રમણ ભગવાન મહાવીરને હું નમસ્કાર કરૂં છું. જમ્મૂ દ્વીપના રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમાં અત્યારે વિરાજમાન તે ભગવાનને હું આ ચમરચચા નામની રાજ ધાનીમાં રહેતી નમસ્કાર કરી રહી છું. ત્યાં વિરાજમાન તે પ્રભુ અહીં રહેતી મને જુએ. આ પ્રમાણે કહીને તેણે તેમને વંદન કર્યાં અને નમસ્કાર કર્યાં. વંદન અને નમસ્કાર કરીને તે પેાતાના ઉત્તમ સિંહાસન ઉપર આવીને પૂ દિશા તરફ મુખ કરીને બેસી ગઈ. ત્યારપછી તે કાળી દેવીને આ જાતના યાવત્ મનઃ સકલ્પ ઉત્પન્ન થયેા કે— ( सेयं खलु मे समणं भगवं महावीरं वंदित्ता जाव पज्जुवासित्तए तिकट्टु एवं संपे, संपेहिता आभिओगिए देवे सहावे, सदावित्ता एवं क्यासी एवं खलु देवापिया ! समणे भगवं महावीरे एवं जहा सूरियाभो तहेव आपत्तियं देइ जाव दिव्यं सुखराभिगमणजोग्गं जाणविमाणं करेह, करिता जाव पच्चपिगह ) મારા માટે હવે એ જ વાત ચેાગ્ય છે કે હું શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીને યાવત્ તેમની પયુ પાસના કરૂ, આ પ્રમાણે તેણે વિચાર કર્યાં. વિચાર કરીને તેણે તરત જ આભિયોગિક દેવાને મેલાવ્યા અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમાં પધારેલા છે, તેમને વંદન કરવા માટે હું ત્યાં જવા ઈચ્છું છું. એથી તમે બધા મારા માટે દિવ્પ સુરવરાભિગમન ચોગ્ય એક યાન-વિમાન તૈયાર કરે. આ પ્રમાણે તે લેકાને તેણે સૂર્યાસદેવની જેમ આજ્ઞા કરી, અને સાથે સાથે તેઓને તેણે આ પ્રમાણે કહ્યું કે જ્યારે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૨૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ વિમાન તૈયાર થઈ જાય ત્યારે તેની મને જાણ કરવામાં આવે. ત્યારપછી તે આભિગિક દેવેએ તેમજ કર્યું. અને વિમાન તૈયાર થઈ જવાની ખબર દેવીની પાસે મોકલાવી દીધો આ વિમાનમાં (જોયવસરાવિધિ જ્ઞાન વિમા સેવં રહેવ) વિશેષતા આટલી જ હતી કે જ્યારે સૂર્યાભદેવનું યાનવિમાન એક લાખ યજન જેટલું વિસ્તારવાળું હતું ત્યારે તેનું આ યાન-વિમાન એક હજાર એજન જેટલું વિસ્તારવાળું હતું બાકી રચના સંબંધી તેની બધી વિગત સૂર્યાભ-વિમાનની જેમ જ જાણવી જોઈએ (રદેવ બામરોવે રાઇ, તદેવ નારવિëિ ૩વરૂ કર દિયા ) સૂર્યાભવની જેમ કાળી દેવીએ પિતાના નામ-શેત્રનું કથન કર્યું અને સૂર્યાભદેવની જેમ જ નાટયવિધિ બતાવી અને બતાવીને તે જ્યાંથી આવી હતી ત્યાં જ પાછી જતી રહી. એ સૂત્ર ૨ મંત્તિ મળવં જોમે રૂટ્યારિ– ટીકાથ–કાળી દેવીના જતા રહ્યા બાદ (માવં નોર) ભગવાન ગૌતમે (મંત્તિ) હે ભદન્ત ! આ પ્રમાણે સંબોધન કરીને (મળે માવં મારી વર મંe?) શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા. (વંપિત્તા ofમશિર જાણી) વંદના અને નમસ્કાર કરીને તેમણે તેઓશ્રીને પૂછયું કે (कालिएणं भंते ! देवोए सा दिव्या देविड्डी ३ कहिं गया० कूडागारसालादिद्रुतो, अहोणं भंते ! काली देवी महडिया ३, कालिएणं भंते ! देवीए सा दिव्या देविड्डि ३ किण्णा लद्धा, किण्णा पत्ता, किण्णा अभिसमण्णा गया ? एवं जहा मूरियाभस्स जाय) હે ભદન્ત ! કાળી દેવીએ અત્યારે જે દિવ્યવિમાન, પરિવાર વગેરેની અદ્ધિ બતાવી, શરીર, આભરણ વગેરેની દીપ્તિની જે દેવઘુતિ. તેમજ શક્તિ, પ્રભાવ વગેરેને જે દેવાનુભાવ બતાવ્યું તે બધો કયાં અદશ્ય થઈ ગયો ? કયાં પ્રવિષ્ટ થઈ ગયે ? શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૨૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ तत्थणं आमलकप्पाए नयरीए काले नाम गाहावई होत्था अड जाव अपरिभूए ) તેઓ કહે છે કે હે ગૌતમ! સાંભળે, તમારા પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે છે-કે તે કાળે અને તે સમયે આ જ બુદ્વિપ નામના કપમાં ભારત વર્ષમાં આમલક૫ નામની નગરી હતી. નગરીના વર્ણન વિષેને પાઠ અહીં ઔપપાતિક સૂત્ર વડે જાણી લેવો જોઈએ તે નગરીમાં એક ઉદ્યાન હતું. તેનું નામ આમ્રશાલ વન હતું. તે નગરીના રાજાનું નામ જીતશત્રુ હતું. તે આમલકલ્પા નગરીમાં કાલા નામે ગાથાપતિ રહેતો હતો. તે ધનધાન્ય વગેરેથી સવિશેષ સમૃદ્ધ હતું અને સમાજમાં તેની સારી એવી પ્રતિષ્ઠા હતી. (तस्स णं कालस्स गाहावइस्स कालसिरीणामं भारिया होत्था, सुकुमाल जाय सुरू या, तस्स णं कालस्स गाहावइस्स धूया कालसिरीए भारियाए अत्तया काली णामं दारिया होत्था बुट्टा युकुमारी, जुण्णा जुण्ण कुमारी, पडि यपूयत्थणी णिविन्नवरा, वरपरिवज्जिया याचि होत्था )। તે કાલ ગાથા પતિની કાલશ્રી નામે ભાર્યા હતી. તેના હાથ-પગ વગેરે અને બધા અંગે તેમજ ઉપાંગો સવિશેષ સુકોમળ હતાં. દેખાવમાં તે બહુ જ સુંદર હતી. કાલ ગાથા યતિની આ કાલશ્રીના ગર્ભથી જન્મ પામેલી એક કાલી નામે દારિકા (પુત્રી) પણ હતી. તે મોટી ઉંમરની થઈ ચૂકી હતી. તેનું લગ્ન પણ થયું નહોતું. એથી કુમારિકાની અવસ્થામાં જ તે ડેરી જેવી બહુ ઉંમરે પહોંચેલી થઈ ગઈ હતી. બહુ ઉંમરે પહોંચેલી હેવા બદલ તેનું શરીર પણ જીર્ણ થઈ ચૂકયું હતું. એથી કુમારિકાની અવસ્થામાં જ તે જીર્ણ કુમારિકા બની ગઈ હતી તેના નિતંબ અને સ્તને બંને સાવ ઢીલા થઈ ગયા હતા, નીચે લટકવા લાગ્યા હતા. વરને વરણ કરવા રૂપ કાર્યથી તે વિરક્ત બની ગઈ હતી એથી તે વર પરિવર્જિત હતી. તે એકદમ પતિ વગરની હતી. ( तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए आइगरे जहा पद्धमाणसामी जयरं णयहत्थुस्सेहे सोलसहि समणसाहस्सीहिं अकृत्तीसाए अज्जिया શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૩૨૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ साहस्सीहिं सद्धिं संपरिखुडे जाव अंबसालवणे समोसढे ) । તે કાળે અને તે સમયે પુરુષાદાનીય-પુરુષ એક-આદિકર પાર્શ્વનાથઅહત પ્રભુ-જેઓ શ્રી વર્તમાન સ્વામી જેવા હતા–સેળ હજાર શ્રમણે તેમજ ૩૮ હજાર આયિકાઓની સાથે તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં તે આમ્રશાલ વનમાં આવ્યા. ભગવાન મહાવીર અને પાર્શ્વનાથ પ્રભુની શરી. રાવગાહનામાં વિશેષતા ફક્ત આટલી જ છે કે તેમનું શરીર સાત હાથ જેટલું ઊંચું હતું અને પાર્શ્વ પ્રભુનું શરીર નવ હાથ ઊંચું હતું. (परिसा णिग्गया, जाय पज्जुवासइ, तएणं सा काली दारिया इमीसे कहाए लदूधट्ठा समाणी हट्ट जाब हियया जेणेत अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाय एवं वयासी-एवं खलु अम्मयाओ ! पासे अरहा पुरिसादाणीए आइगरे जाय विहरइ, तं इच्छामि णं अम्मयाओ ! तुम्भेहिं अब्भणुनाया समाणी पासस्स अरहओ पुरिसादाणीयस्स पायचंदिया गमित्तए ? ) પાર્થ પ્રભુના આશ્રશાલવનમાં પધારવાની જાણ થતાં જ બધા લોકો પ્રભુને વંદન કરવા માટે પોતપોતાના સ્થાનેથી નીકળીને તે આમ્રશાલ વનમાં આવવા લાગ્યા. ત્યાં આવીને પ્રભુને ધાર્મિક ઉપદેશ સાંભળીને તે પ્રભુની પર્યું પાસના કરવા લાગ્યા. ત્યારબાદ કાલી દારિકાને આ સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળી થઈ ગઈ. ત્યારપછી તે જ્યાં તેના માતા-પિતા હતા ત્યાં પહોંચી. ત્યાં જઈને તેણે માતા-પિતાને બંને હાથ જોડીને ચરણ વંદના કરી અને ત્યારપછી આ પ્રમાણે વિનંતી કરી કે હે માતા પિતા ! પુરુષ શ્રેષ્ઠ, આદિકર એવા પાર્શ્વનાથ અર્હત પ્રભુ આમ્રશાલ વનમાં પધાર્યા છે. એટલા માટે હું તમારી આજ્ઞા મેળવીને તે પુરુષ એક અહેતા પ્રભુ પાર્શ્વનાથને વંદન કરવા માટે જવા ઈચ્છું છું. ( अहा सुह, देवाणुप्पिया ! मा पडिबंध करेहि, तएणं सा कालिया दारिया अम्मापिईहिं अब्मणुनायो समाणी हट्टतुटु जाव हियया व्हाया कयबलिकम्मा कय શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૩૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ कोउयमंगलपायच्छित्ता सुद्धप्पयेसाई मंगल्लाई वत्थाई पचरपरिहिया अप्पमहग्याभरणालंकियसरीरा चेडियाचक्कपालपरिकिण्णा साओ गिहाओ पडिनिक्षमइ, पडिनिक्रयमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता, धम्मियं जाणप्पयरं दुरूढा तएणं सा काली दारिया धम्मियं जाणप्पवरं एवं जहा दोबई जाव पज्जुवासइ) ત્યારે માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! તને જેમ સુખ મળે તેમ તું કર. આ શુભ કાર્યમાં પ્રતિબંધ-પ્રમાદ કર નહિ આ પ્રમાણે માતાપિતા વડે આજ્ઞાપિત થયેલી તે દારિકાએ હષ્ટ-તુષ્ટ ચિત્ત થઈને સ્નાન કર્યું. કાગડા વગેરેને અન્નભાગ આપીને બલિકર્મ કર્યું. કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ પ્રવેશ ચોગ્ય, મંગળકારી વને સારી રીતે પહેર્યા અને વજનમાં હલકા પણ કિમતમાં બહુ ભારે એવા આભરણેથી શરીરને અલંકૃત કરીને દાસીઓના સમૂહથી પરિવેષ્ટિત થઈને પિતાના ઘેરથી નીકળી. નીકળીને તે ત્યાં પહોંચી જ્યાં બાહા ઉપસ્થાન શાળા હતી. તેમાં જઈને તે જ્યાં ધાર્મિક યાનપ્રવર ઊભું હતું તેમાં આરૂઢ થઈ ગઈ. આરૂઢ થઈને તે ત્યાંથી રવાના થઈ દ્રૌપદીની જેમ તેણે જ્યારે તીર્થંકરાતિશય રૂપ છત્ર વગેરે વિભૂતિને જોઈ કે જોતાંની સાથે જ તે ધાર્મિક યાન-પ્રવરમાંથી નીચે ઉતરી પડી. અને પંચ અભિગમનપૂર્વક ભગવાનની પાસે જઈને તેમને વંદના કરી, તેમને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેણે તેમની પથું પાસના કરી. ત્યારપછી (तएणं पासे अरहा पुरिसादाणीए कालीए दारियाए तीसे य महइमहा. लयाए परिसाए धम्मो कहिओ) પુરુષાદાનીય અહત પ્રભુ પાર્શ્વનાથે તે કાલી દારિકાને તે વિશાલ પરિ ષદાની સામે ધર્મકથા સંભળાવી. ( तएणं सा काली दारिया पासस्स अरहओ पुरिसादाणीयस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट जाय हियया पासं अरहं पुरिसादाणीयं तिक्खुत्तो बंदइ नमसइ) પુરુષાદાનીય તે અહંત પાર્શ્વનાથ પ્રભુની પાસેથી ધર્મને સાંભળીને અને તેને હૃદયમાં અવધારિત કરીને તે કાલી દારિકા બહુ જ વધારે હર્ષિત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૩૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ હદય થઈ. તેણે તે પુરુષાદાનીય પાર્શ્વનાથ અર્હત પ્રભુને ત્રણ વાર વંદના અને નમસ્કાર કર્યો. ત્યારબાદ (चंदित्ता नमंसित्ता एवं बयासी सदहामिणं भंते ! जिग्गंथं पाययणं जाय से जहेयं तुम्भे वयह, जं जयरं देवाणुप्पिया! अम्मापियरो आपुच्छामि, तएणं अहं देवाणुप्पियाणं अंतिए जाय पव्ययामि, अहा सुहं देवाणुप्पिए ! तएणं सा काली दारिया पासे गं अरहया पुरिसादाणीएणं एवं वुत्ता समाणी हट्ट जाय हियया पास अरहं चंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता तमेव धम्मियं जाणपवरं दुरुहइ दुरूहित्ता पासस्स अरहओ पुरिसादाणीयस्स अतियाओ अंबसालवणाओ चेइयाओ पडि निक्षमई, पडिनिक्वमित्ता जेणेव आमलकप्पा नयरी तेणेव उवागच्छइ) વંદના નમસ્કાર કરીને તેણે તે પ્રભુને આ પ્રમાણે કહ્યું કે હે ભદન્ત! તમારા વડે પ્રતિપાદિત નિગ્રંથ પ્રવચનને હું વિશેષ શ્રદ્ધાની દૃષ્ટિએ જોઉં છું. તમે જેવું આ પ્રતિપાદિત કર્યું છે ખરેખર તે તેવું જ છે. મને આ ખૂબ જ ગમી ગયું છે. એથી હું માતાપિતાને પૂછી લઉં છું. તેમને પૂછીને આપ દેવાનપ્રિયની પાસે આવીને દીક્ષિત થવા ચાહું છું. કાલી દારિકાના આ અભિપ્રાયને સાંભળીને પ્રભુએ તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! “યથા સુખ ” આ પ્રમાણે તે કાલી દારિકા પુરુષાદાનીય તે અહંત પ્રભુ પાર્શ્વનાથ વડે અનુદિત થઈને ચિત્તમાં ખૂબ જ પ્રસન્ન થઈ. તેણે અહત પાર્શ્વનાથ પ્રભુને વંદના નમસ્કાર કર્યા અને વંદના નમસ્કાર કરીને ત્યાંથી આવીને તે તેજ પિતાના ધાર્મિક યાનમાં બેસી ગઈ અને બેસીને તે પુરુષાદાનીય અહત પ્રભુ પાર્શ્વ નાથની પાસેથી અને તે આમ્રશાલ વન નામના ઉદ્યાનથી બહાર આવી ગઈ. બહાર આવીને તે જ્યાં આમલકલ્પ નગરી હતી ત્યાં આવી ગઈ ( उवागच्छित्ता आमलकप्पं णयरिं मझ मज्झेणं जेणेच बाहिरिया उमट्ठाणसाला-तेणेव उयागच्छइ, उवागच्छि ता धम्मियं जाणपपरं ठयेइ, ठवित्ता :धम्मियाओ जाणप्पबराओ पचोरुहइ, पच्चोरुहित्ता, जेणेव अम्मापियरो तेणेय उवागच्छइ, उयागच्छित्ता करयल० एवं पयासी-एवं खलु अम्मयाओ ! मंए पासस्स શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૩૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ अरहओ अंतिए धम्मे णिसंते से चि य मे धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए-तएणं अहं अम्मयाओ ! संसारभउधिग्गा भीया जम्मणमरणाणी-हच्छामि णं तुम्भेहिं अब्भणुन्नाया समाणी पासस्स अरहो अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्यइत्सए) ત્યાં આવીને તે આમલકલ્પા નગરીની વચ્ચે થઈને જ્યાં તે બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવી. ત્યાં આવીને તે તે ધાર્મિક યાન પ્રવરમાંથી નીચે ઉતરી, નીચે ઉતરીને તે ત્યાં તેને માતાપિતા હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને પિતાના બંને હાથની અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે માતાપિતા ! સાંભળે, અહંત પ્રભુ પાર્શ્વનાથના મુખથી મેં ધર્મ નું શ્રવણ કર્યું છે, તે મને બહુ જ ગમી ગયું છે. તે ધર્મને વારંવાર સાંભળવાની ઈચ્છા થઈ રહી છે જેમ આસ્વાદ્ય વસ્તુ પ્રિય લાગે છે તેમજ તે ધર્મ મારા માટે બધી રીતે પ્રિય થઈ પડ્યો છે તે માતાપિતા ! તેના શ્રવણથી હું આ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને જન્મ-મરણથી ભયભીત થઈ ગઈ છું. એથી મારી ઈચ્છા છે કે હું તમારી આજ્ઞા મેળવીને તે અહેતા પાર્શ્વનાથ પ્રભુની પાસે મુંડિત થઈને અગારાવસ્થા ત્યજીને અનગારાવસ્થા સ્વીકારી લઉં. આ પ્રમાણે પિતાની કાલી દારિકાની વાત સાંભળીને માતાપિતાએ તેને કહ્યું – ( अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह, तएणं से काले गाहावई विपुलं असणं ४ उपक्खडावेइ, उपक्वडावित्ता मित्तणाइणियगसपणसंबंधिपरियणं आमंतेइ आमंतित्ता तओ पच्छा हाए जाच विपुलेणं पुप्फयत्वगंधमलालंकारेणं सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइणियगसयणसंबंधिपरिजणस्स पुरओ कालियं दारियं सेयापीएहिं कलसेहिं हाइ हावित्ता सन्कालंकारविभूसियं करेइ, करित्ता શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૩૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ पुरिससहस्सा हिणीयं सीयं दुरोहेइ, दुरोहित्ता मित्तणाइ, णियगसयणसंबंधि परियणेणं सद्धिं संपरिवुडे सव्विदीए जाव रखेणं आमलकप्पं नयरिं मज्झ मज्ज्ञेणं णिगच्छइ ) હે દેવાનુપ્રિયે ! તને જેમ સારૂ લાગે તેમ કર આ કામમાં પ્રમાદ કરીશ નહિ. આ પ્રમાણે તે કાલગાથાપતિએ પેાતાની પુત્રીના દીક્ષા ગ્રહણુ કરવાના મક્કમ વિચાર જાણીને પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે ચાર જાતના આહારા તૈયાર કરાવડાવ્યા. ત્યારબાદ મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબધી પરિજનાને આમંત્રિત કર્યાં. આમ ંત્રિત કરીને તેણે સ્નાન કરીને પુષ્કળ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માહ્ય અને અલકારા વડે સત્કાર તેમજ સન્માન કરીને તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબધી, પરિજનાની સાથે કાલી દારિકાને સફેદ, અને પીળા કળશે વડે અભિષેક કર્યો ત્યારબાદ તેને સમસ્ત અલકારા વધુ વિભૂ ષિત કરી અને ત્યારપછી પુરુષ સહસ્રવાહિની પાલખી ઉપર તેને ચઢાવી. ચઢાવીને તેણે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સબંધી, પિરજનાની સાથે પિર વેષ્ટિત થઇને પોતાની સમસ્ત ઋદ્ધિની સાથે, ઘણાં વાજા ાના ધ્વનિની સાથે સાથે આમલકલ્પા નગરીની ખરાબર વચ્ચે થઈને નીકળ્યે. ( णिग्गच्छित्ता जेणेव अंबसालवणे चेइए तेणेव उवागच्छ, उवागच्छित्ता छत्ताइए तित्थगराइसए पासइ ) નીકળીને તે ત્યાં ગયા કે જ્યાં તે આમ્રશાલ વન નામે ઉદ્યાન હેતુ ત્યાં જઇને તેણે તીથંકર પ્રકૃતિના ઉદયથી અસ્તિત્વમાં આવતા છત્ર વગેરે અતિશયાને જોયા. (पासिता सीयं ठावे, ठावित्ता कालियदारयं सीपाओ पच्चीरुह, तरणं तं कालियं दारियं अम्मापियरो पुरओ काउं जेणेव पासे अरहा पुरिसा० तेणेब उबागच्छ३ उवागच्छित्ता बंदर, नमसइ, वंदित्ता नमसित्ता एवं वयासी ) જોઈને તેણે તે પુરુષ સહસ્ત્રત્રાહિની પાલખીને રાકી, રાકીને તેમાંથી કાલી દ્વારિકાને નીચે ઉતારી. ત્યારપછી તે માતાપિતા તે કાલીક દારિકાને આગળ કરીને જ્યાં પુરુષદાનીય અહત પ્રભુ પાર્શ્વનાથ વિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઇને તેમણે તેમને વંદના કરી, નમસ્કાર કર્યાં વંદના તેમજ નમસ્કાર કરીને તેમણે પ્રભુને વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું કે— ( एवं खलु देवाणुपिया ! कालीदारिया अम्हे घ्या इडा कंता, जाव किमंग શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૩૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ पुण पासणयाए ? एसणं देवाणुपिया ! संसारभउब्बिग्गा, इच्छा, देवाणुपि या ! अतिए मुंडा भवित्ता जाव पव्वइत्तए, तं एयं णं देवाणुप्पियाणं सिस्सिणि भिक्खं दलयामो पडिच्छंतु णं देवाणुपिया ! सिस्सिणिभिक्खं ) હે દેવાનુપ્રિય ! આ અમારી કાલી દ્વારિકા નામે પુત્રી છે. અમારા માટે આ બહુ જ વધારે ઈષ્ટા, કાંતા યાવત્ ઉદુમ્બર પુષ્પની જેમ નામ શ્રવણમાં પણ ફુભા છે. તે પછી એના દર્શનની તા વાત જ શી કરવી ? હે દેવા નુપ્રિય ! આ સ`સાર ભયથી ઉદ્વિગ્ન થઈ રહી છે. એથી આપ દેવાનુપ્રિય પાસેથી મંડિત થઇને યાવત્ સયમ ગ્રહણ કરવા ઇચ્છે છે. એથી અમે બંને આપના માટે આશિષ્યાની ભીક્ષા અર્પણ કરીએ છીએ. આપ દેવાનુપ્રિય અમારી આ શિષ્યારૂપી ભિક્ષાના સ્વીકાર કરો. ( બાપુ" વત્રાળુનિયા! મા દિવયં દરેક ) આ પ્રમાણે તે બંનેનું કથન સાંભળીને પ્રભુએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમને જેમ સુખ પ્રાપ્ત થાય તેમ કરેા, આમાં વિલંબ કરવાથી લાભ નથી. (સાં) ત્યારપછી ( काली कुमारी पासं अरहं बंदर, नमसर, वंदित्ता नमसित्ता, उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता, सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव लोयं करे, करिता जेणेव पासे अरिहा पुरिसादाणीए तेणेव उवागच्छ, उवागच्छित्ता पासं अहं तिक्खुत्तो बंदर, नमसर, वंदित्ता नर्मसित्ता एवं बयासी ) કાલી કુમારીએ પાર્શ્વનાથ અરિહંત પ્રભુને વંદના અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તે ઉત્તર પૌરસ્ત્ય દ્વિભાગ ઈશાન કેણુની તરફ ગઇ. ત્યાં જઇને તેણે પેાતાની મેળે જ આભરણ, માલ્ય અને અલંકારાને ઉતાર્યા. ઉતારીને પેાતાના હાથા વડે જ તેણે વાળાનું લુંચન કર્યું. લંચન કરીને તે જ્યાં પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ વિરાજમાન હતા ત્યાં આવી. ત્યાં આવીને તેણે પાર્શ્વનાથ અહતને ત્રણ વાર વદન અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તે તેમને આ પ્રમાણે વિનંતી કરવા લાગી કે ( आलित्तणं भंते ! लोए एवं जहा देवाणंदा जाव सयमेव पञ्चाविया - तरणं શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૩૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ पासे अरहा पुरिसादाणीए कालि सयमेव पुष्कचूलाए अज्जाए सिस्सिणियत्ता दल, तणं सा पुष्कचूला अज्जा कार्लि दारियं सयमेव पव्वावेइ-जाव उवसंप ज्जित्ताणं विहरइ ) હે ભદન્ત ! આ લાક આદીપ્ત થઈ રહ્યો છે. આ પ્રમાણે આ પણ પાર્શ્વનાથ પ્રભુ વડે જાતે જ દીક્ષિત કરવામાં આવી. ત્યારપછી તે પુરુષાદાનીય પાર્શ્વ પ્રભુએ કાલીને દીક્ષિત કરીને પુષ્પચૂલા આર્યાને શિષ્યાના રૂપમાં આપી દ્વીધી. પુષ્પચૂલા આર્યોએ તે કાલીને આ પ્રમાણે દીક્ષિત કરાવીને પેાતાની શિષ્યાના રૂપમાં તેને સ્વીકાર કરી લીધેા. યાવતુ તે કાલી તે આર્યોની આજ્ઞા મુજબ પેાતાની પ્રવૃત્તિ કરવા લાગી (તલુન સા હારુ ત્રના નાવ) આ રીતે તે કાલી હવે આર્યા થઈ ગઈ. (ईरिया समिया जाव गुत्तबंभयारिणी, तएणं सा काली अज्जा पुप्फचलाए अज्जा अंतिए समाइयमाझ्याई एक्कारसअंगाई अहिज्जइ, बहूहिं चउत्थ जाव विहरइ તેનું રહેવું, સૂવું વગેરે બધું કામ નિયમિત અને સીમિત થઇ ગયું. ચાલતી ત્યારે તે ઇૉ-સમિતિથી માનું સથેાધન કરીને ચાલતી. યાવતુ તે ગુપ્ત બ્રહ્મચારિણી ખની ગઈ હું કાર્ટિથી બ્રહ્મચર્ય' વ્રતની તે સરક્ષિકા થઈ ગઇ. ત્યારપછી તે કાલી આર્યાએ પુષ્પચૂલા આની પાસે સામાયિક વગેરે અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અને ઘણા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દેશમ, દ્વાદશ તપસ્યાએની આરાધનાથી પેાતાની જાતને ભાવિત કરી. ૫ સૂત્ર ૩૫ 'तणं सा काली अज्जा अन्नया कथाई' इत्यादि - ઢીકા ( સf ) ત્યારપછી ( તા ાહી અન્ના) તે કાલા આવા ( ગાયા ચાર્' ) કોઇ એક વખતે (સરીવાલિયા ) શરીરને સ'સ્કારિત કરવાના સ્વભાવવાળી ખની ગઈ, એટલા માટે તે— (ગમિલનંર્ થે પોષણ્, જાણ્ ધોવેર્ સૌર્ણ ધોવડુ, મુર્ત્ત ધોષક્', અનેતાર્ પોષર, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૩૬ Page #344 -------------------------------------------------------------------------- ________________ कक्वंतराणी धोवइ, गुज्झंतराई धोवइ, जत्थर वि य णं ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएई तं पुव्वामेव अब्भुकखेत्ता तओपच्छा आसयइ, वा सयइ वा निसीहइ वा ) વારંવાર હાથાને ધાવા લાગી, પગાને ધાવા લાગી, માથાને ધાવા લાગી, મુખને ધાવા લાગી, સ્તનાન્તરને-સ્તનના વચ્ચેના સ્થાનને ધાવા લાગી, કક્ષાં તરાને-પગલેાના મધ્ય ભાગને ધાવા લાગી, ગુહ્ય ભાગે ને-ગુહ્યાંગાને ધાવા લાગી. જ્યાં જ્યાં તેને બેસવાનું સ્થાન, શયનસ્થાન, સ્વાધ્યાય કરવાનું સ્થાન નક્કી કરતી તે તેને પહેલેથી જ તે પાણીથી સિંચિત કરી દેતી, ત્યારપછી તે ત્યાં બેસતી, શયન કરતી, સ્વાધ્યાય કરતી. ( તહાં મા પુર્વારૃહા અખા જ્ઞાિ અન્ન ત્ત્વ વચારી) તે કાલી આર્યાંની આવી સ્થિતિ જોઇને પુષ્પચૂલા આર્યાએ તેને આ પ્રમાણે કહ્યું કે— ( नो खलु कप्पइ, देवाणुपिया ! समणीणं णिग्गंथीणं सरीरखाउसियाणं होत्तए - तुमं च ण' देवाणुपिया ! सरीर वाउसिया जाया अभिक्खणं २ हत्थे धोवसि, जाव आसयाहि वा सयाहि वा, णिसीहियाहि वा तं तुमं देवाणुम्पिए ! एयरस ठाणस्स आलोए हि जाव पायच्छित्तं पडिवज्जा हि ) હે દેવાનુપ્રિયે ! નિત્ર થ શ્રમણીઓને શરીરવકુશ થવું કલ્પિત નથી, પરંતુ તમે તા હૈ દેવાનુપ્રિયે ! શરીરવકુશ થઇ રહી છે, વારવાર હાથાને ધૂએ છે યાવત્ જ્યાં તમારે ઉઠવા બેસવાનું હોય છે, સૂવાનું હોય છે, સ્વાધ્યાય કરવા હાય છે તે સ્થાનને પહેલાં તમે પાણીથી સિંચિત કરી લેા છે, અને ત્યારપછી તમે ત્યાં ઉઠા–એસે છે, સૂવા છે અને સ્વાધ્યાય કરી છે. એથી હે દેવાનુપ્રિયે ! તમે આ સ્થાનની આલાચના કરા યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો. ( तणं सा काली अज्जा पुप्फचूलाए अज्जाए एयमट्ठ नो आढाइ जात्र तुसिणीया संचिट्ठइ, तरणं ताओ पुप्फचूलाओ अज्जाओ कालिं अजं अभि શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૩૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ क्षणं २ हीले ति जिंदति, खिसंति, गरिहति अवमण्णंति, अभिक्खणं २ एयमट्ट निवारेति, तएण तीसे कालीए अज्जाए समणीहि णिग्गंथीहि अभिक्खण २ हीलिज्जमाणीए जाव वारिज्जमाणीए इमेयारूबे अज्झथिए जाव समुत्पजित्था ) તે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યોના આ કથન રૂપ અર્થના સ્વીકાર કર્યાં નહિ ફક્ત તે મૂગી થઇને જ બેસી રહી. જવાબમાં જ્યારે તેણે તેમને કંઈ જ કહ્યું નહિ ત્યારે પુષ્પચૂલા આર્યાએ કાલી આર્યોની વારવાર જન્મ, ક, ઉદ્ઘાટનપૂર્વક ભસના કરવા માંડી. કુત્સિત શબ્દોચ્ચારણથી દોષાઘાટન કરતો તે તેની વારવાર નિંદા કરવા લાગી, હાથ, મુખ વગેરેને વિકૃત કરીને તે તેમનું અપમાન કરવા લાગી. ગુરૂ વગેરેની સામે દાષાને પ્રકટ કરીને તે તેમના તિરસ્કાર કરવા લાગી. તેમજ રૂક્ષ વચનેા વગેરે ખેલીને તેનું અપમાન પણ કરવા લાગી અને સાથે સાથે તે આર્યાં તેને વારવાર શરીર-સ`સ્કાર કરવાની મનાઈ પણ કરતી રહી. આ પ્રમાણે નિગ્ર ંથ શ્રમણીએ વડે વારવાર સિત વગેરે થવાથી તેમજ શરીર સ`સ્કારની મનાઇ હાવા બદલ તે કાલી આર્યોને આ જાતના આધ્યાત્મિક યાવતુ મનેાગત સ’કલ્પ ઉદ્ભવ્યે કે~ ( जयाणं अहं अगारवास मज्झे वसित्या तयाणं अहं सयवसा जप्पभिः चणं अहमुडा भवित्ता अगाराओ अणगारियं पब्वइया तत्पभिद् चणं अह परवसा जाया त सेयं खलु मम कलं पउप्पभायाए रयणीए जाव जलते पाfsat उवस्मयं उवसंपज्जित्ताणं विहतिए तिकटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते पाटिएक उबस्सयं गिन्हइ ) જ્યારે હું ઘરમાં રહેતી હતી ત્યારે હું... સ્વતંત્ર હતી. પરંતુ જ્યારથી મે મુંડિત થઇને અગાર અવસ્થાને ત્યજીને અનગાર. અવસ્થા સ્વીકારી છે ત્યારથી હું પરવશ-પરાધીન થઈ ગઇ . એથી મારા માટે હવે પે જ શ્રેયસ્કર જણાય છે કે હું ખીજે દિવસે સવાર થતાં જ જ્યારે સૂર્ય ઉદય પામશે ત્યારે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૩૮ Page #346 -------------------------------------------------------------------------- ________________ ખીજા ઉપાશ્રયમાં જતી રહું. આ પ્રમાણે તેણે મનમાં વિચાર કર્યાં. વિચાર કરીને તે બીજે દિવસે સવાર થતાં જ સૂર્યાંય થયા ખાદ બીજા ઉપાશ્રયમાં જતી રહી. ( तत्थणं सा अणिवारिया अणोहट्टिया सच्छंदमई अभिक्खणं २ हत्थे धोबेइ, जाव आसयइ वा सयइ वा णीसेहेइ वा तरणं सा काली अज्जा पासस्था पासत्यविहारी ओसण्णा ओसण्णविहारी कुसीला कुसीलविहारी अहा 'दा अहाछंदविहारी संसत्ता संसत्तविहारी बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ ) ત્યાં તે શક-ટોક વિના સ્વચ્છ ંદ થઈને પ્રવૃત્તિ કરવા લાગી. ઇચ્છ મુજ” વારવાર હાથ-પગ ધાવા લાગી, ઉઠવા-બેસવા અને સૂવાના સ્થાનને તેમજ સ્વાધ્યાય ભૂમિને પહેલેથી જ પાણી વડે સિંચિત કરીને ત્યાં ઉઠવા બેસવા તેમજ સ્વાધ્યાય કરવા લાગી. આ જાતની સ્વચ્છન્દ પ્રવૃત્તિથી તે કાલી આર્યો પાસસ્થા—ગાઢ કારણ વગર નિત્ય પિંડ ભેાયત્રી-ખની ગઈ, પાશ્વરથ વિહારિણી થઈ ગઈ. સમાચારી પાલન કરવામાં શિથિલતાવાળી ખતાવવા લાગી-અવસન્ત વિહારિણી થઈ ગઈ. કુશીલા થઈ ગઇ, સ`જવલન કષાયના ઉદય હાવાથી ઉત્તર ગુણાની વિરાધના કરવા લાગી, કુશિલ વિહારિણી થઈ ગઈ અને પેાતાની ઈચ્છા મુજખ માર્ગની કલ્પના કરીને તેમાં પ્રવૃત્ત થવા લાગી. એથી તે યથાચ્છન્દ વિહારિણી પણ મની ગઇ. ગૃહસ્થ વગેરે લેાકેાના વધારે પડતા પરિચયજન્ય પ્રેમમધનથી પેાતાના આચાર પાલનમાં શિથિલ થઈ ગઈ. તેણે આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય-પર્યાયનું પાલન કર્યુ અને ( પળિા) પાલન કરીને ( अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेइ, झूसिया तीस भत्ताई अणसणाए छेएइ, छेइत्ता, तरस ठाणास अणालोइय अपडिव कंत्ता कालमासे कालं किच्चा चमर શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૩૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ चंचाए रायहाणीए कालवडिस भवणे उववायसभाए देवसय णिज्जंसी देवदुसंतर अंगुल अस खेज्जइ, भागमेत्ताए ओगाहणाए कालीदेवीत्तए उववण्णा ) તેણે અદ્ધ માસની સલેખનાથી પેાતાના આત્માને યુકત કર્યાં. આ પ્રમાણે તેણે અનશન વડે ૩૦ ભક્તોનું છેદન કરીને પણ તે સ્થાનની આલેચના કરી નહિ અને તે અતિચારાના આચરણથી પણ અટકી નહિ. એથી અનાલેાચિત અપ્રતિક્રાંત થઈને તે જ્યારે કાળ અવસરે કાળ કરીને અમરચચા નામન રાજધાનીમાં કાલાવત ́સક ભવનમાં, ઉપપાત સભામાં દેવદૃષ્ય વસ્ત્રથી આચ્છાદિત દેવશનીય ઉપર આંગળીએના અસંખ્યાતમા માત્રની અવગાહનાથી કાલી દેવીન રૂપમાં ઉત્પન્ન થઈ ગઈ. ( तणं सा काली देवी अरुणोववण्णा समाणी पंचविहार पज्जत्तीए जहा सूरियाभो जाव भासमणपज्जत्तीए० । तपणं सा काली देवी चउन्ह सामाणियसाहस्सीणं जाव अण्णेसिं च बहूणं कालवडे सकभवणवासी णं असुरकुमाराणं देवा य देवीणय आहेवचं जाव विहरs ) આ પ્રમાણે તે કાલી દેવી હમણાં જ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત બની છે. પર્યાપ્તિએ છ હૈાય છે. પણ અહીં જે પાંચની સંખ્યામાં જ ખતાવવામાં આવી છે. તેનું કારણ આ પ્રમાણે છે કે પતિના 'ધકાલમાં દેવાના આહાર, શરીર વગેરે પર્યાપ્તિઓના સમાપ્તિકાળની અપેક્ષા ભાષા અને મનઃ પર્યાસિનુ એકી સાથે બંધ હોય છે એથી આ અનેને અહીં એક રૂપમાં જતાવવામાં આવી છે. તે પર્યાપ્તિએ આ પ્રમાણે છે (૧) આહાર પર્યાપ્ત, (૨) શરીર પર્યાપ્ત, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસેા રવાસ પર્યાપ્ત, (૫) ભાષા અને મનઃ પર્યાપ્તિ. તે કાલી દેવી ચાર હજાર સામાનિક દેવે ઉપર યાવત્ જા પણ ઘણા કાલાવત'સકે ભવનવાસી સુર કુમાર દેવ, દેવીએ ઉપર શાસન કરી રહી છે. ( एवं खलु गोयमा ! कालीए देवीए सा दिव्वा देविड्ढी ३ लद्धा पत्ता अभिसमण्णागया, कालीए णं भंते ! देवीए केवइयं कालं ठिई पण्णत्ता १ गोयमा अढा इज्जा पलिओ माई ठिई पण्णत्ता ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૪૦ Page #348 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે હે ગૌતમ! કાલી દેવીએ તે દિવ્ય દેવદ્ધિ ૩ પ્રાપ્ત કરી છે. સ્વાધીન બનાવી છે અને તેને પોતાને માટે ઉપગ ચગ્ય બનાવી છે. હવે ગૌતમ ફરી પ્રભુને પૂછે છે કે હે ભદન્ત ! કાલી દેવીની સ્થિતિ કેટલી જવાબમાં પ્રભુએ તેમને કહ્યું કે હે ગૌતમ! કાલી દેવીની સ્થિતિ અઢી પત્યની (પ્રજ્ઞપ્ત થઈ) છે. (कालीणं भंते ! देवी ताओ देवलोगाओ अणंतर उव्वद्वित्ता कहि गच्छिहिइ, कहि उववन्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्ज्ञिहिइ, एवं खलु जंब! समणेणं जाव सपत्तेणं पढमस्स वग्गस्स पढमज्झयणस्स अयमद्वे पण्णत्ते त्ति वेमि, धम्मकहाणं पढमज्झयणं समत्तं ) હે ભદન્ત! કાલી દેવી તે દેવલોકથી આયુ અને ભવસ્થિતિને પૂરી કરીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? આ પ્રમાણે ગૌતમના પ્રશ્નને સાંભળીને પ્રભુએ ઉત્તરમાં તેને કહ્યું કે હે ગૌતમ! તે કાલી દેવી દેવકથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન થશે અને ત્યાંથી જ સિદ્ધ થશે. હવે સુધર્મા સ્વામી શ્રી અંબૂ ! સ્વામીને કહે છે કે હે જંબૂ! મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનને આ પૂર્વોક્ત રૂપે અર્થ પ્રજ્ઞસ કર્યો છે. આવું હું તેમના શ્રી મુખથી સાંભળીને તમને કહી ગયે છું. એ સૂત્ર ૪ પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન સમાપ્ત.” શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૩૪૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ રાત્રીદેવીકા વર્ણન બીજું અધ્યયન પ્રારંભાजणं भंते ! समणेणं इत्यादिટીકા–જંબૂ સ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે (એ) હે ભદન્ત ! (जइणं समजेणं भगवया महावीरेणं जाच संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस्स पढमज्झयणस्स अयमढे पण्णत्ते विइयस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के० अढे पण्णत्ते ? एवं खलु जंबू ? तेणं कालेणं तेणं समएणं रायगिद्दे णयरे गुणसिलए चेइए सामी समोसढे ) જે શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે મુક્તિસ્થાન મેળવી લીધું છે. ધર્મકથાના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનને આ પૂર્વોક્ત રૂપમાં અર્થ પ્રરૂપિત કર્યો છે તે હે ભદન્ત ! તે જ શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે મુક્તિસ્થાન મેળવી લીધું છે. બીજા અધ્યયનનો શો ભાવ-અર્થ પ્રતિપાદિત કર્યો છે. આ પ્રમાણે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે હે જંબૂ! સાંભળો, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું તેમાં ગુણશિલક નામે ઉઘાન હતું તેમાં મહાવીર સ્વામી પધાર્યા. ( परिसा निग्गया-जाव पज्जुवासइ, तेणं कालेणं तेणं समएणं राई देवी શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૪૨ Page #350 -------------------------------------------------------------------------- ________________ चमरचंचाए रायहाणीए एवं जहा काली तहेव आगया नट्टविहिं उबंद सेत्ता પરિયા ) પ્રભુનું આગમન સાંભળીને નગરના બધા નાગરિકજને તે પ્રભુનાં દર્શન કરવા માટે તેમજ તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવા માટે તે ગુણશિલક ઉદ્યાનમાં આવ્યા. પ્રભુએ બધાને ધર્મના ઉપદેશ આપ્યા. બધાએ પ્રભુની પ પાસના કરી. તે કાળે અને તે સમયે રાત્રિ નામે દેવી ચમરચચા રાજ ધાનીમાં કાલી દેવીની જેમ રહેતી હતી. તે પ્રભુનું આગમન સાંભળીને ત્યાં આવી. ત્યાં આવીને તેણે નાટયવિધિ અતાવી અને ખતાવીને તે ત્યાંથી પાછી જતી રહી. ( भंते त्ति भगवं गोयमा ! पुत्रभवपुच्छा एवं खलु गोयमा । तेणं कालेणं तेणं समरणं आमलकप्पा णयरी अंबसालवणे चेइए - जियसत्तू : राया - राई गाहावई, रायसरी भारिया, राई दारिया, पासस्स समोसरणं - राई दारिया जब काली - ata निक्खता तहेव सरीरवाउसिया तं चैव सव्वं जाब अंतं काहि एवं खलु जंबू ! वियज्झयणस्स निक्खेवओ ) તેના ગયા ખાદ શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમે રાત્રિ દેવીના પૂર્વભવની વિગત પૂછી. પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું કે હૈ ગૌતમ ! તે કાળે અને તે સમયે આમલકલ્પા નામે નગરી હતી. તેમાં આમ્રશાલવન નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું. ત્યાં રાત્રિ નામે એક ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ રાત્રિશ્રી હતું. તેએ બંનેને રાત્રિ નામે એક પુત્રી હતી. જેમ કાલી પ્રભુનેા ઉપદેશ શ્રવણ કરીને પ્રતિબંધને પ્રાપ્ત થઇ તેમજ ત્યાં ઉદ્યાનમાં પધારેલા પાર્શ્વનાથની પાસેથી ધર્મોપદેશ સાંભળીને તે પણ પ્રતિષ્ઠિત થઈ ગઈ. એથી કાલીની જેમજ તેને પણ પેાતાના માતાપિતાની પાસેથી આજ્ઞા મેળવી અને ત્યારપછી તેના માતાપિતાએ તેને પાલખીમાં બેસાડીને પ્રભુની પાસે લઈ ગયા, ત્યાં તે દીક્ષિત થઇ ગઇ. ધીમે ધીમે તે પણ શરીર ખાકુશિકા બની ગઇ, જેમ કાલી દ્વારિકા પણ આર્યા થઈને શરીર વાકુશિકા બની ગઈ હતી ત્યારપછી જેવી સ્થિતિ કાલી આર્યોની શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૪૩ Page #351 -------------------------------------------------------------------------- ________________ થઈ તેવીજ સ્થિતિ તે રાત્રિદ્વારિકાની પણ થઇ. અહીં આ પ્રમાણે કાલિદારિકાના અધેા સંબંધ આના વિષે સમજી લેવેા જોઇએ અને તે સબધ હ મહાવિદેહમાં ઉત્પન્ન થઈને તે બધા દુ:ખાના અંત કરશે '' અહીં સુધી સમજવા જોઈએ. આ પ્રમાણે હૈ જખુ ! પ્રથમ વર્ગના ખીજા અધ્યયનના આ ઉપસ’હાર છે. સૂ. ૫ પ્રથમ વર્ગોનું ખીજું અધ્યયન સમાપ્ત 66 ,, રજની દારિકા કે ચરિત્રકા નિરૂપણ ત્રીજું અધ્યયન પ્રારંભઃ < નળ મને ! સડ્યાચળÇકલેવો' ટીકા ~( જ્ઞફળ મળે ! સચાયત જીલેો) હવે જમ્મૂ સ્વામી ફરી પૂછે છે કે હે ભદન્ત ! જે શ્રમણ ભગવાન મહાવીરે ખીજા અધ્યયનને આ પૂર્વોક્ત રૂપે અથ નિરૂપિત કર્યાં છે તે ત્રીજા અધ્યયનને તેમણે શે અથ પ્રતિપાદિત કર્યાં છે ? આ પ્રમાણે આ ત્રીજા અધ્યયનને જમ્મૂ સ્વામીના આ પ્રશ્ન વગેરે રૂપ વાકય પ્રબંધ ઉત્સેપક છે-પ્રારંભ છે. આ પ્રશ્નના ઉત્તર શ્રી સુધર્માંસ્વામી આ પ્રમાણે આપે છે કે: - શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ચારિ - ( एवं खलु जंबू ! रायगिहे जयरे गुणसिलए चेइए एवं जहेब राई तहेव रयणी विवरं आमलकप्पा नयरी, रयणी - गाहावई रयणीसिरी भारिया रयणी दारिया से तहेव जाव अंतं काहि ३ ) હે જબૂ! સાંભળે, તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણુશિલક નામે ઉદ્યાન હતું. જેમ રાત્રિ પ્રભુનું આગમન સાંભળીને ગુરુશિલક ઉદ્યાનમાં ગઈ હતી તેમજ રજની પણ ત્યાં ગઈ. તેણે પ્રભુના મુખથી ધના ઉપદેશ સાંભળ્યેા. સાંભળીને તે સ`સાર, શરીર અને ભાગેથી વિરકત થઈ ગઈ. તેણે પેાતાને દીક્ષા ગ્ર ુણુ કરવાના ભાવ પ્રભુની સામે પ્રકટ કર્યાં. પ્રભુએ · યથાસુખમ્ ’ દેવાનુપ્રિયે ! કહીને તેના ભાવની સરાહના કરી અને શુભ કાર્યમાં વિલંબ કરો નહિ એવી પેાતાની અનુમતી દર્શાવી. ત્યારે તે પેાતાને ઘેર આવી અને માતાપિતાની સામે દીક્ષા ગ્રહણ કરવાના વિચાર પ્રકટ કર્યા-વગેરે બધી વિગત કાલી દ્વારિકાની જેમજ રજનિની સાથે પણ સમજી લેવી જોઇએ. જ્યારે રજનીદેવી પ્રભુને વદતા કરવા માટે ગુણશિલક ઉદ્યાનમાં આવી અને ત્યાં તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું, ત્યારબાદ C ૩૪૪ Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની પપાસના કરીને પાછી પિતાના સ્થાને જતી રહી ત્યારે ગૌતમ ગણ ધરે પ્રભુને તેના પૂર્વભવો પડ્યા. ત્યારે પ્રભુએ તેને આ પ્રમાણે કહ્યું કે તે કાળ અને તે સમયે આમલકલ્પા નામે નગરી હતી, તેમાં રજની નામે ગાથાપતિ રહેતો હતો, રજની શ્રી તેની પત્નીનું નામ હતું. તેઓ બંનેને એક પુત્રી હતી–જેનું નામ રજની હતું. એના વિષેની બાકીની બધી વિગત “સમસ્ત દુઃખેને તે અત કરશે” અહીં સુધીની કાલી દારિકાની જેમજ સમજી લેવી જોઈએ. આ સૂત્ર ૬ છે પ્રથમ વર્ગનું ત્રીજું અધ્યયન સમાપ્ત છે ( एवं विज्जूवि आमलकप्पा नयरी विज्जु गाहावई । विज्जुसिरीभार्या विज्जुदारिया, सेसं तहेव ॥ ४ ॥ एवं मेहा वि आमलकप्पाए नयरीए मेहे गाहावई । मेहासिरी भारिया मेहा दारिया सेसं तहेव ॥ ५ ॥ ( एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस अय આ પ્રમાણેનું જ કથાનક વિદ્યુતના વિષે પણ સમજી લેવું જોઈએ. આમલકલ્પા નગરી, વિધુત ગાથા પતિ અને વિદ્યુત શ્રી ભાર્યા. આ બંનેને ત્યાં વિધુત દારિકા. આ પ્રમાણે ફક્ત નામ વગેરેમાં પરિવર્તન થયું છે. અભિધેય વિષયમાં કઈ પણ જાતને તફાવત નથી. મેઘના વિષે પણ એ જ વાત સમજી લેવી જોઈએ. આમલક૯૫ નગરી, મેઘ ગાથાપતિ, મેઘ શ્રી ભાર્યા, મેઘ દારિકા. આ પ્રમાણે આ કથાનકમાં પણ નામમાં જ પરિવર્તન થયું છે-અભિધેય વક્તવ્ય વિષયમાં નહિ. આ પ્રમાણે અહીં સુધી પ્રથમ વર્ગના પાંચ અધ્યયને પૂરા થઈ જાય છે. વિદ્યારિકાનું અધ્યયન ચેાથું, અને મેઘ દારિકાનું અધ્યયન પાંચમું છે. આ પ્રમાણે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ મુક્તિ સ્થાનના અધિપતિ થઈ ચૂકયા છે ધર્મકથાના પ્રથમ વર્ગને આ અર્થ પ્રરૂપિત કર્યો છે. ૯ છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૪૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ શુંભાનિશુંભાદિ દેવીયોંકે ચરિત્રકા વર્ણન બીજે વર્ગ પ્રારંભ“નr મતે ! તમને ' રૂારિ– ટીકાર્યું–જબૂ સ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે( भंते ! जइणं समणेणं जाव संपत्तेणं दोच्चस्स वगस्स उक्खेवओ-एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं दोच्चस्स वग्गस्स पंचअज्झयणा पण्णत्ता) હે ભદન્ત ! મુક્તિસ્થાનને પ્રાપ્ત કરેલા શ્રમણ ભગવાન મહાવીરે બીજા વર્ગનો ઉલ્લેપક-પ્રારંભ-ક્યા રૂપથી પ્રરૂપિત કર્યો છે? ત્યારે સુધર્મા સ્વામીએ તેમને કહ્યું કે હે જંબૂ ! સાંભળે, યાવત્ મુક્તિસ્થાનને વરેલા તે શ્રમણ ભગવાન મહાવીરે આ બીજા વર્ગના પાંચ અધ્યયન પ્રરૂપિત કર્યા છે. (તંજ) તે આ પ્રમાણે છે – (સુમા, નિમા, મા, નિમા, માળા, ના મંતે ! સમજી નાવ સં. तेणं धम्मकहाणं दोच्चस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, दोच्चस्स णं भंते वग्गस्स पहमज्झयणस्स के अटे पण्णत्ते ! एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसीलए चेइए-सामी समोसढे परिसा णिग्गया जाव पज्जुवासइ) (૧) શુંભા, (૨) નિશુંભા, (૩) રલા, (૪) નિરંભા, (૫) મદના. હવે જંબૂ સ્વામી ફરી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! જે યાવત્ મુક્તિ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૪૬ Page #354 -------------------------------------------------------------------------- ________________ સ્થાનને પ્રાપ્ત કરેલા શ્રત્રણ ભગવાન મહાવીરે ખીજા વર્ગના પાંચ અધ્યયને પ્રરૂપિત કર્યાં છે, તે હે ભદન્ત ! બીજા વર્ગના પ્રથમ અધ્યયનના તેમણે શે। અર્થ પ્રતિપાદિત કર્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુધાં સ્વામી તેમને આ પ્રમાણે કહે છે કે હું જ'ખૂ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં શુશિલક નામે ઉદ્યાન હતું. તેમાં વહુમાન સ્વામી પધાર્યાં. પ્રભુનું આગમન સાંભળીને ત્યાંના મધા નાગરિકે તેમને વદના કરવા માટે પાતપેાતાને સ્થાનેથી નીકળીને તે ગુરુશિલક ઉદ્યાનમાં આવ્યા. પ્રભુએ બધાને ધના ઉપદેશ આપ્યા. પરિષદે ધર્મોપદેશ સાંભળીને પ્રભુની યાવત્ પ પાસના કરી. ( તેન' હેળ સેન સમળ) તે કાળે અને તે સમયે ( सुंभा देवी बलिचंवाए रायहाणीए सुंभवडेंसर भवणे सुभसि सीहासणंसि काली गमएवं जात्र नह विहिं उबदंसेत्ता जान पडिगया, पुण्त्रभवपुच्छा सावत्थी ચરી, જોવ્રુત ચેપ નિયTM રાયા, ચુંમે પારાવ, મુંબી મારિયા, મુંમાदारिया, सेसं जहा कालीए णवरं अद्धट्ठाई, पलिओमाई ठिई । एवं खलु जंबू ! निक्खेव अज्झयणस्स एवं सेसा वि चचारि अज्झयणस्स सावत्थीए नवरं मायापिया सरिसनामया, एवं खलु जंबू । निक्खेबओ - बिईयवग्गस्स पंच अज्झया समत्ता बीओ वग्गो समत्तो ) શુભા દૈવી-કે જે અલિચ'ચા નામે રાજધાનીમાં શુભાવતસક નામના ભવનમાં રહેતી હતી અને શુભ નામે સિંહાસન ઉપર બેસતી હતી—કાલી દેવીના પ્રકરણમાં વર્ણવેલા પાઠ મુજબ પ્રભુની પાસે તેમને વંદના કરવા માટે આવી. ત્યાં તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ તે ત્યાંથી પાછી પોતાના સ્થાને જતી રહી. તેમના જતા રહ્યા ખાદ ગૌતમ સ્વામીએ પ્રભુની શુભા દેવીના પૂર્વ ભવની પૃચ્છા કરી. ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું કે~~ શ્રાવસ્તી નામે નગરી હતી, તેમાં કાઇક નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું. તેમાં શુભ નામે ગાથાપતિ રહેતા હતા. શુભશ્રી નામે તેની પત્ની હતી, તેની પુત્રીનું નામ શુભા હતું ત્યારપછીનું તેનું શેષ વર્ણન કાલી દેવીની જેમજ સમજી લેવું જોઇએ. તેમાં અને આમાં તફાવત એટ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૪૭ Page #355 -------------------------------------------------------------------------- ________________ લે જ છે કે કાલી દેવીની સ્થિતિ ૨ા પલ્યની હતી અને આ શુંભ દેવીની સ્થિતિ ૩ પલ્યની હતી. આ પ્રમાણે હે જંબૂ ! આ બીજા વર્ગના પ્રથમ અધ્યયનને આ નિક્ષેપક છે. આ પ્રમાણે જ નિશુંભા, રંભા, નિરંભા અને મદના નામના ચાર અધ્યયને પણ જાણી લેવા જોઈએ. એમનામાં વિશેષતા ફક્ત એટલી જ છે કે અહીં જે માતાપિતા છે તે પુત્રીને જેવા જ નામવાળા છે. જેમકે નિશુંભાના પિતાનું નામ નિશુંભ, માતાનું નામ નિશુંભશ્રી. રંભા ના પિતાનું નામ રંભ, માતાનું નામ રંભશ્રી નિરંભાના પિતાનું નામ નિરંભ, માતાનું નામ નિરંભશ્રી, મદનાના પિતાનું નામ મદન અને માતાનું નામ મદનશ્રી, આ બધા ગાથા પતિએ છે આ પ્રમાણે બીજા વર્ગને નિક્ષેપક ઉપસંહાર છે. | બીજે વર્ગ સમાપ્ત અલાદિ દેવિક ચરિત્રકા વર્ણન ત્રીજે વર્ગ પ્રારંભ– उक्खेव ओ तइयवास' इत्यादि ટીકાર્થ–ત્રીજા વર્ગનું પ્રારંભ વાકય પ્રબંધ આ પ્રમાણે છે-એટલે કે સુધર્મા સ્વામીને જંબૂ સ્વામીએ પ્રશ્ન કર્યો કે હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે મુક્તિ મેળવી લીધી છે. આ ત્રીજા વર્ગના કેટલાં અધ્ય. યન પ્રજ્ઞપ્ત કર્યા છે ત્યારે સુધર્મા સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું – ( एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं तइयरस वग्गस्स चउपणं अज्झयणा पन्नता-तं जहा पढमे अज्झयणे जाव चउपण्णइ मे अन्झयणे जइणं भंते ! समणेणं जाव संपत्तेणं धम्मकहाणं तइयस्स वग्गस्स चउपनज्झययणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेणं जाव संपत्तेणं के अढे gur ?) હે જંબૂ ! સાંભળો, મુક્તિ પ્રાપ્ત કરેલા તે શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજા વર્ગના અલાદિક ૫૪ અધ્યયને પ્રજ્ઞપ્ત કર્યા છે. જંબૂ સ્વામી ફરી પ્રશ્ન કરે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૩૪૮ Page #356 -------------------------------------------------------------------------- ________________ છે કે હે ભદન્ત ! યાવત્ મુક્તિ પ્રાપ્ત કરેલા શ્રમણ ભગવાન મહાવીરે ધર્મકથાના ત્રીજા વર્ગના ૫૪ ચેપનઅધ્યયન પ્રજ્ઞપ્ત કર્યા છે, તે તેમાંથી હે ભદત ! તે જ થાવત્ મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પહેલા અધ્યયનને શા અર્થ પ્રરૂપિત કર્યો છે ? આ પ્રશ્નના સમાધાનમાં શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે (gવં !) હે જંબૂ ! તમારા પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે (तेणं कालेणं तेणं समएणं अलादेवी धरणाए रायहाणीए अलावडंसए भवणे अलंसि सीहासणंसि एवं काली गमएणं जाव णद्वविहिं उवदंसेत्ता पडिगया, पुव्वभवपुच्छा, चाणारसी गयरी, काममहावणे चेहए, अलं गाहावई, अलासिरी भारिया, अलादारिया सेसं जहा कालीए णवरं धरणस्स अग्गमहिसित्ताए उपवाओ, साइरेगं अद्धपलिओवमं ठिई सेसं तहेव, एवं खलु णिक्खेवओ पढमज्झयणस्स) તે કાળે અને તે સમયે રાજગૃડ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ઉદ્યાન હતું. તેમાં તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરતાં પધારીને શ્રમણ ભગવાન મહાવીરે સુકામ કર્યો હતે. નગરની પરિષદ પ્રભુને વંદન કરવા માટે પિતપોતાને ઘેરથી નીકળીને તે ઉદ્યાનમાં આવી. પ્રભુએ સૌને ધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને લેકોએ વાવત પ્રભુની પર્યું પાસના કરી, તે વખતે ત્યાં ધરણેન્દ્રની અગ્રમહિષી (પટરાણી ) અલાદેવી કે જે ધરણા રાજધાનીમાં અલાવત'સક આ નામના ભવનમાં રહેતી હતી, અને જેને બેસવાના સિંહાસનનું નામ અલી હતું–પ્રભુને વંદના કરવા માટે આવી. ત્યાં આવીને તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું, પ્રદર્શન કરીને તે ત્યાંથી પાછી પોતાના સ્થાને જતી રહી. તેના ગયા પછી તરત જ ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને તેને પૂર્વભવ પૂછો ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું કે વાણારસી નામે નગરી હતી, તેમાં કામમહાવન નામે ઉદ્યાન હતું, તેમાં અલ નામે ગાથાપતિ રહેતો હતો. તેની ભાર્યાનું નામ અલશ્રી હતું. તેને એક પુત્રી હતી તેનું નામ અલી હતું. અલા વિષેનું શેષ કથાનક પહેલાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩ ૩૪૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ વધેલા કાલી દેવીના કથાનકની જેમ જ સમજી લેવું જોઈએ. તેના અને આના વર્ણનમાં તફાવત ફક્ત એટલો જ છે કે આ ધરણેન્દ્રની અગમહિષીના રૂપમાં ઉત્પન્ન થઈ અને આની સ્થિતિ ૧૫ પત્ય કરતાં કંઈક વધારે છે. આનું બાકીનું વર્ણન કાલી દેવી જેવું જ છે. આ પ્રમાણે આ બીજા વર્ગના પહેલા અધ્યયનને નિક્ષેપક ઉપસંહાર છે. (एवं कमा सक्का सतेरा, सोयामणी, इंदा, घणविज्जुया वि, सम्यो एयाओ धरणस्स, अग्गमहिसीओ एवं एते ६ अज्झयणा वेणुदेवस्स वि अविसे सिया भाणियव्या, एवं जाव घोसस्स वि एए चेव६ अज्झयणा, एवमेते दाहिणिल्लाणं इंदाणं-चउप्पण्णं अज्झयणा भवंति, सव्वाओ वि वाणारसीए काम महावणे चेइए तइयवग्गस्स णिक्खेत्रओ ॥ ८ ॥ तइओ वग्गो समतो) આ અનુક્રમ પ્રમાણે જ શકી ૨, સતેરા ૩, સૌદામની ૪, ઈન્દ્રા ૫, ઘનવિદ્યુત ૬, આ બધી દેવીઓ ધરણેન્દ્રની જ અગ્રમહિષીઓ હતી. આ પ્રમાણે જ ૬ અધ્યયને વેણુ દેવીના પણ છે અને એમનું વર્ણન ધરણેન્દ્રના વર્ણન જેવું જ છે. ઘેન્દ્રના પણ આ જાતનાં જ ૬ અધ્યયને છે. આ પ્રમાણે દક્ષિણ દિશા સંબંધી ઈન્દ્રોના ૫૪ અધ્યયન થઈ જાય છે. આ બધી દેવીએ પૂર્વભવમાં વાણારસીમાં ઉત્પન્ન થઈ હતી અને કામમહાલન ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથ અર્હત પ્રભુની પાસે દીક્ષિત થઈ. આ પ્રમાણે ધર્મકથાને આ ત્રીજો વર્ગ પૂરે થયે છે. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩પ૦ Page #358 -------------------------------------------------------------------------- ________________ રૂપાદિ દેવિયોં કે ચરિત્રકા વર્ણન * ચેાથે વગ પ્રારંભ. उत्थम्स उवक्खेवओ ' इत्यादि ( પથ્થર વર્ષેવો) ચોથા વર્ગની શરૂઆત કેવી રીતે આ જાતને જમ્મૂ સ્વામીએ પ્રશ્ન કર્યો ખાદ શ્રી સુધર્માં સ્વામી ટીકા થઈ છે! તેમને કહે છે કે ( વં વસ્તુ નયૂ) હે જમ્મૂ ! સાંભળે, ( समणेणं जाव संपत्तेणं धम्मकहाणं चउत्थवग्गस्स चउप्पण्णं अज्झयणा पण्णत्ता तं जहा पढमे अज्झयणे जात्र चउपण्णइमे अज्झयणे ) યાવત્ મુક્તિસ્થાનને પામેલા શ્રમણ ભગવાન મહાવીરે ધર્મકથાના ચેાથા વના ૫૪ અધ્યયના પ્રાપ્ત કર્યા છે. તેએ પહેલા અધ્યયનથી માંડીને ૫૪ મા અધ્યયન સુધી છે. ( पढमस्स अज्झयणस्स उक्खेवओ - एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायग समोर जाव परिसा पज्जुवासर, तेणं कालेणं तेणं समएणं रूपा देवी, रूयाणंदा, रायहाणी रूयगवर्डिसए भवणे रूयगंसि सीहासणंसि जहा कालीए तहा नवरं पुन्वभवे चंपाए पुण्णभद्दे चेइए रूपगे गाहावई रूयगसिरी भारिया, रूया दारिया, सेसं तहेव, णवरं भूयाणंद अग्गमहिसित्ताए उपवाओं देमूणं पलिओai foई निक्खेचओ, एवं सुरुवया वि, रूयंसावि, रूपगाहावई, वि रूयकंता विरूपभावि, एयाओ चेव उत्तरिल्लाणं इंदाणं भाणियव्वाओ, जाव महाघोसस्स णिक्खेओ उत्थवग्गस्स ॥ ९ ॥ चत्थो वग्गो समत्तो ) હે જબૂ! પહેલા અધ્યયનના ઉલ્લેષક આ પ્રમાણે છે-તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં મહાવીર સ્વામીનું આગમન થયું. પ્રભુને વ'ના કરવા માટે પિરષદ પાતપેાતાને સ્થાનેથી નીકળીને જ્યાં પ્રભુ વિરાજમાન હતા ત્યાં આવી, પ્રભુએ ધ'ના ઉપદેશ આપ્યા યાવતુ સૌએ પ્રભુની પડ્યુ પાસના કરી, તે કાળે અને તે સમયે ભૂતાન ઈન્દ્રની અગ્રદેવી ( પટરાણી ) જેનું નામ રૂપા દેવી હતું–પ્રભુને વંદના કરવા માટે આવી. તેના રહેવાના ભવનનુ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ નામ રૂપકાવતુંસક હતું અને જે સિંહાસન ઉપર તે બેસતી હતી તેનું નામ રૂપક હતું. જેમ પહેલાં કાલી દેવીનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ આનું વર્ણન પણ સમજી લેવું જોઈએ. તેના પૂર્વભવનું વર્ણન આ પ્રમાણે છેઆ પૂર્વભવમાં ચંપા નામની નગરીમાં-કે જેમાં પૂર્ણભદ્રા નામે ઉદ્યાન હતું અને રૂપક ગાથાપતિ જેમાં રહેતું હતું. તે ગાથાપતિની આ રૂપશ્રી ભાર્યાથી રૂપાદારિકા ” આ નામથી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ હતી. ત્યારપછી પ્રભુને ઉપદેશ સાંભળીને એ બોધને પ્રાપ્ત થઈ અને કાલી દેવીની જેમ આર્યા થઈ ગઈ, એના પછીની વિગત કાલી દેવીની હતી તેવી જ એની પણ સમજી લેવી જોઈએ. જ્યારે તેણે કાળ અવસરે કાળ કર્યો ત્યારે આ ભૂતાનંદ ઈન્દ્રની અગ્રમહિષી (પટરાણી) ના રૂપમાં ઉત્પન્ન થઈ. ત્યાં તેની કેડી ઓછી એક પત્યની સ્થિતિ છે. આ પ્રમાણે રૂપાદેવીના કથાનકને આ નિક્ષેપક છે. આ પ્રમાણે જ (૨) સુરૂપ, (૩) રૂપશા, (૪) રૂપકાવતી, (૫) રૂપકતા અને (૬) રૂપપ્રભાનું વર્ણન પણ સમજી લેવું જોઈએ. આ બધી દેવીઓ ભૂતાનંદ ઈન્દ્રની જેમ ઉત્તરીય ઈન્દ્રોની પણ અમહિષીઓ (પટરાણીઓ) છે. અને મહાન્દ્રની પણ તેઓજ પટરાણીઓ છે. આ પ્રમાણે આ ચોથા વર્ગને નિક્ષેપક છે. ચેાથે વર્ગ સમાપ્ત. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૫૨ Page #360 -------------------------------------------------------------------------- ________________ કમલાદિ દેવિયોં કે ચરિત્રકા વર્ણન પાંચમે વર્ગ પ્રારંભ. 'पंचम वग्गस्स उक्खेवओ' इत्यादि ટીકાથ-(Gજ વાર કરશો) હે ભદન્ત ! પાંચમા વર્ગના ઉક્ષેપક-પ્રારંભ-નું સ્વરૂપ શ્રમણ ભગવાન મહાવીરે કેવી રીતે પ્રરૂપિત કર્યું છે ? એ પ્રમાણે જંબૂ સ્વામીના પ્રશ્ન કર્યા બાદ સુધર્મા સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું કે-(gવ્ર વસ્તુ ગંગૂ!) હે જબૂ! સાંભળે, તે આ પ્રમાણે છે (जाव बत्तीसं अज्झयणा पण्णत्ता-तं जहा (१) कमला (२) कमलप्पमा (૬) ડબ્બા ય (8) પુસણા (૨) વવ (૨) વહુવા (૭) દુહા (૮) મવિશ, () guળા (૨૦) દુપુરિયા જેવું (૨૨) ૩ત્તમા (૨૨) તારાવિય, (૨૨) ઘરમા, (૨૪) વસુમતી વેવ (૧૫) , (૬) વાઘમા, (૨૭) વહેંણા, (૨૮) ૩૫ , (૨૧) વાળા, (૨૦) દિવI, (૨૨) રોળિી, (૨૨) નામવા જેવું (૨૨) હિરી (૨૪) gવ, (૨૫) મુજ (૨૬) મુળ જવ જેવ, (૨૭) મહાદશા (૨૮) અરૂચા, (૨૬) ઘોષ (૩૦) વિસા જેવ (૨૨) મુરા , (૩૨) સરસવ) શ્રમણ ભગવાન મહાવીરે આ પાંચમા વર્ગના કમલા વગેરે નામવાળા ૩૨ અધ્યયન પ્રજ્ઞપ્ત કર્યા છે. એમનાં નામે સૂત્રકાર ચાર ગાથાઓ વડે એ પ્રમાણે પ્રકટ કરે છે–કમલા (૧), કમલપ્રભા (૨), ઉત્પલા (૩), સુદર્શના (૪), રૂપવતી (૫), બહુરૂપ (૬), સુરૂપ (છ), સુભગા (૮), પૂર્ણા (૯), બહુપુત્રિકા (૧૦), ઉત્તમાં (૧૧), તારકા (૧૨), પદ્મા (૧૩), વસુમતી (૧૪), કનકા (૧૫), કનકપ્રભા (૧૬), અવતસા (૧૭), કેતુમતી (૧૮), વાસેના (૧), રતિપ્રિયા, (૨૦), હિણી (૨૧), નવમિકા (૨૨), હી (૧૩), પુષ્પવતી (૨૪) ભુજ (૨૫), ભુજગવતી (૨૬), મહાકછા (૨૭), અપરાજીતા (૨૮), સુષા (૨૯), વિમલા (૩૦), સુસ્વરા (૩૧), સરસ્વતી (૩૨). શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩ ૩૫૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ ( उक्खेचओ पढमज्झयणस्स एवं खलु जंबू । तेणं कालेणं तेणं समरणं रायगिहे समोर जाव परिसापज्जुवासर, तेणं कालेणं तेणं समएणं कमलादेवी कमलाए रायहाणीए कमलपडेंसए भवणे कमलंसि सीहासणंसि सेसं जहा कालीए तहेच वरं पुन्वभवे नागपुरे नयरे सहसंबवणे उज्जाणे कमलस्स गाहाarea कमलसिरी भरियाए कमला दारिया पासस्स० अंतिए निक्खता कालस्स पिसाय कुमारिदस्स अम्गमहिसी अपलिओ मठिई, एवं सेसा वि अज्झयणा दाहिणिल्लाणं वाणमंत रिंदाणं भाणियव्वाओ, सव्वाओ नागपुरे सहसंबवणे उज्जाणे मायापिया घ्या सरिसनामया, ठिई अद्धपलिओ मं ) ત્યારપછી જ. સ્વામીએ શ્રી સુધર્મા સ્વામીને પૂછ્યું કે આ બધામાં કમલા નામે જે પહેલું અધ્યયન છે તેના ઉત્સેપક કેવી રીતે છે ? આ પ્રમાણે જબુ સ્વામીએ પ્રશ્ન કર્યાં ખાદ તેમને શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું કે હે જ ખૂ! સાંભળેા, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ભગવાન મહાવીરનું આગમન થયું. ચાવતુ નગરની પરિષદ તેમને વંદના કરવા માટે આવી. પ્રભુએ સૌને ધમના ઉપદેશ આપ્યા. પરિષદે પ્રભુની પયુ પાસના કરી. તે કાળે અને તે સમયે કમલા નામની દેવી, કમલા રાજધાનીમાં કમલાવત'સક ભવનમાં રહેતી હતી. તેના સિંહાસનનું નામ કમલા હતું. એના પછીનું બધું વર્ણન કાલી દેવીના વનની જેમ જ સમજી લેવુ' જોઇએ. પરંતુ આમાં જે કંઈ વિશેષતા છે તે એ પ્રમાણે છે-કે જ્યારે ગૌતમ સ્વામીએ દેવીના ગયા પછી તેના પૂ ભવ વિષેની વિગત પૂછી ત્યારે પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું-કે આના પૂર્વ'. ભવના નગરનું નામ નાગપુર હતું. તેમાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન હતું. તે નગરમાં કમલ નામે ગાથાપિત રહેતેા હતેા. તેની પત્નીનું નામ કમલાશ્રી હતું. એમને એક દિકરી હતી તેનું નામ કમલા હતું, તે યોગ્ય કાળલબ્ધિના અવ સરે પુરુષાદાનીય-પુરુષ શ્રેષ્ઠ-પાર્શ્વનાથ અર્હત પ્રભુની પાસે પ્રજિત થઈ ગઈ. ત્યારપછી મૃત્યુ થયા ખાદ તે કાલ નામના પિશાચ કુમારેન્દ્રની અગ્ર શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૪ Page #362 -------------------------------------------------------------------------- ________________ મહિષી (પટરાણી) બની. ત્યાં તેની સ્થિતિ અર્ધપત્યની છે. શેષ જે ૩૧ કમલપ્રભા નામના અધ્યયને છે તે દક્ષિણ દિશા સંબંધી વાનર્થાતરેન્દ્રોની અમીષીઓ (પટરાણીએ ) નાં સમજવાં જોઈએ. આ બધી પૂર્વભવમાં નાગપુર નગરમાં ઉત્પન્ન થઈ અને સહસાવન નામના ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથની પાસે પ્રત્રજિત થઈ ગઈ. આ બધાં અધ્યયનમાં માતાપિતા તેમજ પુત્રી આ સર્વે એક સરખાં નામવાળા છે. જેમકે કમલપ્રભા નામના અધ્યય. નમાં માતાનું નામ કમલપ્રભાશ્રી, પિતાનું નામ કમલપ્રભ અને પુત્રીનું નામ કમલપ્રભા છે એ પ્રમાણે બીજા અધ્યયને વિષે પણ જાણી લેવું જોઈએ. આ બધી દેવીઓની સ્થિતિ અર્ધપત્યની છે. એ સૂ૦ ૧૦ છે પાંચમે વર્ગ સમાપ્ત. ઉત્તરદિશાકે ઈન્દ્ર મહાકાલ આદિકીંકી અગ્રમહિષિયોં કા વર્ણન છઠ્ઠો વગ પ્રારંભ – છો વિશ્વનો ઘા વારિણા” ફુવાર(छट्ठो विवग्गो पंचमवग्गसरिसो, णवरं महाकालादीणं उत्तरिल्लाणं इंदाणं अग्गमहिसीओ पुव्वभवे सागेय नयरे उत्तरकुरु उज्जाणे मायापिया धूया सरिस णामया सेसं तं चेव ११) છો વર્ગ પણ પાંચમા વર્ગના જેવું જ છે. પરંતુ આમાં જે તેના કરતાં વિશેષતા છે, તે એ પ્રમાણે છે કે આ અધ્યયનમાં ઉત્તર દિશાના ઈન્દ્ર મહાકાલ વગેરેની અગ્રમહિષીએ (પટરાણીઓ) નું વર્ણન છે. આ બધી અમહિષીઓ પૂર્વભવમાં સાકેત નગરમાં ઉત્તરકુરૂ નામના ઉદ્યાનમાં પાર્શ્વ પ્રભુની પાસે પ્રજિત થઈ છે. માતાપિતા અને પુત્રીઓ બધાં એક સરખાં નામવાળાં છે. એમના વિષેનું બાકીનું બધું કથન કાલી દેવીના વર્ણન જેવું જાણવું જોઈએ. છઠ્ઠો વર્ગ સમાપ્ત, શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૫૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ સૂરપ્રભાદિ દેવિયોં કે ચારિત્રકા વર્ણન સાતમા વગ પ્રારંભ-~ सत्तमस्स वग्गस्स उक्खेवओ' इत्यादि ટીકા –(સત્તમરસવાલ કહેવો વેલજી નવૂ ! થળા ળત્તા) હે ભદન્ત ! સાતમા વર્ગના ઉત્શેપક કેવી 6 નામ ચત્તારિઅન્નરીતે છે ? જ'બૂ સ્વામીના આ પ્રશ્નને સાંભળીને ગૌતમ સ્વામી તેમને કહે છે કે હે જમ્મૂ ! સાંભળે, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે કે શ્રમણ ભગવાન મહાવીરે આ સાતમા વર્ગના ચાર અધ્યયના પ્રરૂપિત કર્યો છે. ( ↑ ના—મૂળમાં, ગાવા, પ્રશ્ચિમારી, મંદા, પદ્મમાયમ્સ, उक्खेवओ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जाव परिसा पज्जुवास, तेणं कालेणं तेणं समएणं सूरप्पभादेवी, सुरंसि विमाणं सि सूरष्पमंसि सीहासणंसि सेसं जहा कालीए तहा ) તે ચાર અધ્યયના આ પ્રમાણે છેઃ-સૂરપ્રભા ૧, આતપા ૨, અર્ચિમાલી ૩, પ્રભઙકરા ૪, હે જ ખૂ! આ બધામાં પહેલા અધ્યયનના ઉલ્લેષક આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે રાજગૃહ નામના નગરમાં ભગવાન વર્ધમાન સ્વામીનું આગમન થયું. પ્રભુનું આગમન સાંભળીને ત્યાંની પરિષદ તેમને વના કરવા માટે તેમની પાસે ગઇ. પ્રભુએ સૌને ધર્મને ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળીને સૌએ પ્રભુની પાસના કરી. તે કાળે અને તે સમયે સૂરપ્રભા નામની એક દેવી-જે સૂર વિમાનમાં રહેતી હતી અને સૂરપ્રભ સિહાસન ઉપર બેસતી હતી-પ્રભુની વંદના કરવા માટે આવી. એના પછીનું શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૬ Page #364 -------------------------------------------------------------------------- ________________ આનું વર્ણન કાલી દેવીના વન જેવું જ સમજી લેવું જોઈએ, તેમાં કોઇ પણ જાતને તફાવત નથી. ( નવર) પરંતુ જે વાતમાં તફાવત છે, તે આ પ્રમાણે છે. ( પુખ્તમવે) આ પૂર્વભવમાં ( अरक्खुरीए नयरीए सूरख्पभस्स गाहावइस्स सुरसिरीए भारियाए सूरप्पभा दारिया र अगमही ठिई अद्धपलिभोवमं पंचहि वाससएहिं अमहियं से जहा कालीए, एवं सेसाओ वि सव्वाओ अरक्खुरीए णयरीए १२ ) ↑ અરક્ષુરી નામની નગરીમાં રહેનારી સૂરપ્રભા ગાથાપતિની સૂરશ્રીમાયૅના ગથી જન્મ પામી હતી, તેનું નામ સૂરજપ્રભા હતું. તે સૂરની અથમહિષી ( પટરાણી ) થઈ. તેની ત્યાં પાંચસે વર્ષ કરતાં વધારે અધપત્યની સ્થિતિ છે. તેનું આ અવસ્થા વિષેતુ મધું વન કાલીના જેવું જ છે. એ પ્રમાણે જ આતપા વગેરે ૩ દેવીઓનું પણ જીવનવૃત્તાંત છે. આ ત્રણે દેવીએ પાત પોતાના પૂર્વભવમાં અરક્ષુર નગરમાં જન્મ પામી હતી. પ્રસૂ॰૧૨ા સાતમા વર્ગ સમાપ્ત. ચન્દ્રપ્રભાદિ દેવિયોં કે ચરિત્રકા વર્ણન 6 આઠમે વગ પ્રાર’ભ इत्यादि - खलु जंबू ! जाव चत्तारि अज्झयणा पण्णत्ता-तं માટી, મંજરા, વઢમાસ ગાયળન વસ્તુ अमरस अवओ, ( अट्टमस्स उक्खेवओ एवं ગદ્ય-ચંદ્રધ્વમ, તોતિળામા, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૭ Page #365 -------------------------------------------------------------------------- ________________ ओ एवं खलु जंबू ! तेणं कालेन तेणं समरणं रायगिहे समोसरणं - जाव परिसा पज्जुवासर, तेणं कालेणं तेणं समएणं चंदप्पभादेवी चंदष्पमंसि विमासि चंद्रपसि सीहासणंसि सेसं जहा कालीए, णवरं पुत्रभवे महुराए णयरीए भंडीरवडेंसए उज्जाणे चंदप्यभे गाहावई चंदसिरी भारिया चंदष्पभा दारिया ) હે ભદન્ત ! આઠમાં વર્ગના ઉલ્લેષક કેવા છે ? આ પ્રમાણે જમ્મૂ સ્વામીના પ્રશ્ન કર્યા બાદ સુધર્માં સ્વામીએ તેમને કહ્યું કે હું જંબૂ ! સાંભળેા, તમારા પ્રશ્નનેા ઉત્તર આ પ્રમાણે છે કે શ્રમણ ભગવાન મહાવીરે આ વર્ગનાં ચાર અધ્યયના પ્રજ્ઞપ્ત કર્યાં છે, તે આ પ્રમાણે છે-ચંદ્રપ્રભા ૧, ચેસ્નાભા ૨, આર્ચિમાલી ૩, પ્રભ*કરા ૪. હે જમ્મૂ ! આ ચારેમાં પહેલા ચન્દ્રપ્રભા નામે અધ્યયનને ઉત્સેપક આ પ્રમાણે છે કે તે કાળે અને સમયે રાજગૃહ નામના નગરમાં શ્રી મહાવીર સ્વામીનું આગમન થયું તેમની પાસેથી ધકથા સાંભળવા માટે ત્યાંની બધી ધાર્મિક જનતા ત્યાં આવી. પ્રભુએ ધર્મના ઉપદેશ સંભળાવ્યે.. સાંભળીને બધાએ તેમની યાવત્ પ પાસના કરી, તે કાળે અને તે સમયે ચંદ્રપ્રભા દેવી-કે જે ચંદ્રપ્રભ વિમાનમાં રહેતી હતી અને ચંદ્રપ્રભ વિમાનમાં બેસતી હતી—શ્રમણ ભગવાન મહાવીરની વંદના કરવા માટે અને તેમની પાસેથી ધર્મના ઉપદેશ સાંભળવા માટે તેમની પાસે આવી. તેના પછીનુ તેનુ વૃત્તાંત કાલી દેવીના વૃત્તાંત જેવુ જ છે તેમાં : કાઇ પણ જાતને તફાવત નથી. જ્યાં તફાવત છે–તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે પૂર્વભવમાં તે મથુરા નગરીમાં જન્મી હતી, ત્યાં ભંડીરાવત...સક ઉદ્યાન હતું. તે નગરીમાં ચંદ્રપ્રભનામે ગાથાપતિ રહેતા હતા. ચંદ્રશ્રી તેની ભાર્યાનું નામ હતું. તેને ચન્દ્રપ્રભા નામે પુત્રી હતી. આ ચન્દ્રની અગ્રમહિષી ( પટરાણી ) થઈ. ( ठिई अद्वपलिओत्रमं, पण्णासाए वाससहस्सेहिं अमहियं सेसं जहा काली एवं सेसाओवि चंदस्स अग्गमहिसी ) પચાસ હજાર વર્ષ કરતાં આની સ્થિતિ અડધા પલ્પની છે. એના પછીનુ આનું જીવન વિષેનુ વર્ણન કાલી દ્વારિકાના જીવન જેવું જ સમજી લેવુ જોઇએ. આ પ્રમાણે જ્યાનાભા વગેરે ખાકી ત્રણ દેવીઓના સબધને લઈને જે અધ્યયના કહેવામાં આવ્યાં છે તેમને પણ સમજી લેવાં જોઇએ. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૮ Page #366 -------------------------------------------------------------------------- ________________ આ બધી જ્યેાતાભા વગેરે દેવીએ પૂર્વભવમાં ( મદુરાચરીલ) મથુરા નગરીમાં ઉત્પન્ન થઈ અને પાર્શ્વનાથ પ્રભુની પાસેથી દીક્ષિત થઈ. ( માવિયો ( વિક ધૈયા ક્ષરિક્ષળામાં) આ પુત્રીઓનાં નામેા જેવાં જ તેમનાં માતાપિતાઓનાં નામે પણ છે. આઠમે વગ સમાપ્ત, પદમાદિદેવિયોં કે ચરિત્રકા વર્ણન નવમે વગ પ્રારંભ. ( णवमस्स उक्खेत्रओ-एवं खलु जंबू ! जाव अट्ठ अज्झयणा पण्णत्ता - तं जहा ૧૩મા, સિયા, સરે, બંગ્, રોèિળી, મિયા, ગયા, અચ્છા, પઢમયળત उक्खेवओ - एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जात्र परिसा पज्जु वसई, तेणं कालेणं तेणं समएणं पउमावई देवी सोहम्मे कप्पे पउमवर्डेस विमाणे समाए मुहम्माए पउमंसि - सीहासणंसि जहा कालिए एवं अवि अज्झयणा काली गमएणं नायव्वा ) હે ભદન્ત ! નવમા વગના ઉત્કૃષક કેવી રીતે છે? આ પ્રમાણે જમ્મૂ સ્વામીના પ્રશ્ન કર્યાં ખાદ સુધર્માં સ્વામી તેમને કહે છે કે હૈ જમ્મૂ ! સાંભળે, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે શ્રમણ ભગવાન મહાવીરે આ વનાં યાવત્ આઠ અધ્યયને પ્રરૂપિત કર્યાં" છે, તે આ પ્રમાણે છેઃ—પદ્મા ૧, શિવા ર, શચી ૩, અા ૪, રહિણી પ, નવમિકા ૬, અચલા ૭ અને અપ્સરા ૮ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૯ Page #367 -------------------------------------------------------------------------- ________________ હૈ જમ્મૂ ! આમાં પહેલા અધ્યયનના ઉત્શેપક આ પ્રમાણે છે તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરનું આગમન થયું. લેકેને તેમના શુભાગમનની જ્યારે જાણ થઈ ત્યારે તેએ સર્વે તેમને વંદન કરવા માટે અને તેમની પાસેથી ધમને ઉપદેશ સાંભળવા માટે તેમની પાસે ગયા. પ્રભુએ આવેલા સ` લેાકેાને શ્રુતચારિત્ર રૂપ ધર્મના ઉપદેશ સંભળાવ્યેા. ઉપદેશ સાંભળીને લેાકાએ પ્રભુની યાવત્ પર્યુ`પાસના કરી. તે કાળે અને તે સમયે પદ્માવતી દેવી-કે જે સૌધ કલ્પમાં, પદ્માવત'સક વિમાનમાં સુધર્મો સભામાં રહેતી હતી અને જેના સિંહાસનનું નામ પદ્મ હતું-શ્રમણ ભગવાન મહાવીરને વદન કરવા અને તેમની પાસેથી ધર્માંના ઉપદેશ સાંભળવા ત્યાં આવી. એના પછીનું વર્ણન પહેલાં કરવામાં આવેલા કાલી દેવીના વર્ણનની જેમ સમજી લેવું જોઇએ. આ પ્રમાણે જ બાકીનાં સાત અધ્યયના વિષે પણ જાણી લેવું જોઈએ. એ આઠે આઠ અધ્યયનને પાઠ કાલી દેવીના જેવા જ છે તેમ સમજી લેવું જોઇએ. તેમાં કોઈ પણ જાતના તફાવત નથી. ( વર' ) પરંતુ જ્યાં તફાવત છે તે આ પ્રમાણે છે (સાત્થી ફોનળીયો) પદ્માવતી અને શિવા આ ખને કન્યાએ પૂર્વભવમાં શ્રાવસ્તી નગરીમાં ઉત્પન્ન થઈ. (हत्थिणाउरे दो जणीओ, कंपिल्लपुरे दो जणीओ सागेय नयरे दो जणीओ परमे पियरी विजया भायराओ सब्बाओवि पासस्स अंतिए पन्त्रइयाओ सक्कस्स अग्गमहिसीओ ठिई, सत्त पलिओमाई महाविदेहे वासे सिज्झिहिति जाव अंत હાર્દિતિ “ ?? '' । ) શ્રતિ અને અન્ન આ અને હસ્તિનાપુરમાં, રાહિણી અને નામિકા આ અને કાંપિલ્યપુરમાં અચલા અને અપ્સરા આ બંને સાકેત નગરમાં ઉત્પન્ન થઇ. આ બધી કન્યાઓના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા હતું. આ બધી કન્યાએ પાર્શ્વનાથ પ્રભુની પાસે પ્રત્રજિત થઈ છે અને શક્રેની અગ્રમહિષી ( પટરાણી ) ખની છે. એમની સ્થિતિ સાત પત્યે જેટલી છે. આ બધી મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે યાવત્ સ દુઃખાના અંત કરશે. ॥ સૂક્ષ૧૪૫ નવમે વગ સમાપ્ત. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૬૦ Page #368 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણાદિ દેવિક ચરિત્રકા વર્ણન દશમે વર્ગ પ્રારંભ“રણમાણ વો” ચારિ– (दसमस्स उक्खेवभो-एवं खलु जंबू ! जाव अट्ट अज्झयणा पण्णता-तं जहा-कण्हा य कण्हराई, रामा तह रामरक्खिया वम् य । वसुगुत्ता वसुमित्ता वसुंधरा चेव ईसाणे ॥१॥ पढमज्झयणस्स उक्खेवओ-एवं खलु जंबू ! ) હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે દશમા વર્ગને ઉલ્લેપક કેવી રીતે કહ્યો છે? આ પ્રમાણેના સંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને તેના સમાધાન માટે શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે હે જંબૂ ! સાંભળે, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે. શ્રમણ ભગવાન મહાવીરે આ દશમા વર્ગના આઠ અધ્યયને પ્રજ્ઞપ્ત કર્યા છે, તે આ પ્રમાણે છે-કૃષ્ણ ૧, કૃષ્ણારાજિર, રામા ૩, રામક્ષિકા ૪, વસૂપ, વસુગુપ્ત ૬, વસુમિત્રા ૭ અને વસુંધરા ૮. આ ઉક્ત જુદા જુદા નામે વડે એ જ નામનાં જુદાં જુદાં અધ્યયને પ્રસિદ્ધ થયાં છે. હે જબૂ! આ બધામાંથી પહેલા અધ્યયનને ઉક્ષેપક શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૬૧ Page #369 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે છે. (તે જાસું તેof avgot રાશિ મોતા, નવ rfar ggવાસરૂ) તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરનું શુભાગમન થયું. તેમને વંદન કરવા માટે પરિષદ તેમની પાસે પહોંચી. સૌને પ્રભુએ ધર્મોપદેશ સંભળાવ્યો. ધર્મોપદેશ સાંભળીને પરિષદે પ્રભુની પર્યપાસના કરી. (तेणं कालेणं तेणं समएणं कण्हा देवी ईसाणे कप्पे कण्हेवडेंसए विमाणे सभाए सुहम्माए कण्हंसि सीहासणंसि सेसं जहा कालीए एवं अविट्ठा अज्झयणा कालीगमएणं णेयव्या, णवरं पु-वभवे वाणारसीए नयरीए दो जणीओ रायगिहे नयरे दो जणीओ, सावत्थीए नयरीए दो जणीभी, कोसंबीए नयरीए दो जणीओ रामे पिया धम्मा माया सव्वोऽवि पासस्स अरहओ अंतिए पव्वइयाओ पुप्फ चूलाए अज्जाए सिस्सिणीयताए ईसाणस्स अगमहिसीओ ठिई, णवपलि ओवमाई, महाविदेहे वासे सिज्झिर्हिति बुझिहिति, मुच्चिहिति, सम्बदुक्खाणं, अंतं काहिति एवं खलु जंबू ! णिक्खेवओ दसमवग्गस्स) તે કાળે અને તે સમયે ત્યાં કૃષ્ણ દેવી-કે જે ઈશાન-ક૯૫માં કૃષ્ણવતંસક વિમાનમાં રહેતી હતી અને જેની સભાનું નામ સુધર્મા તેમજ સિંહાસનનું નામ કૃષ્ણ હતું-આવી એના પછીને પાઠ કાલી દેવીના વનમાં જે પ્રમાણે પાઠ કહેવાય છે તે પ્રમાણે જ સમજી લેવો જોઈએ. આ પ્રમાણે જ કૃષ્ણરાજિ વગેરે અધ્યયને પણ કાલી દેવીના પાઠમાં અને આ ઉક્ત આઠ અધ્યયના પાઠેમાં જે કંઈ તફાવત છે તે આ પ્રમાણે છે–પૂર્વભવમાં વાણારસી નગરીમાં કૃષ્ણ અને કૃષ્ણારાજ આ બંને ઉત્પન્ન થઈ રાજગૃહ નગરમાં રામ અને રામરક્ષિકા શ્રાવતી નગરીમાં વસૂ, વસુગુપ્તા અને કૌશાંબી નગરીમાં વસુમિત્રા અને વસંધરા ઉત્પન્ન થઈ. એમના પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા હતું. એ ખધીએ પાર્શ્વનાથ પ્રભુતી પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી હતી. પ્રભુએ સને દીક્ષિત કરીને પુષ્પચૂલા આર્યાને શિષ્યાઓના રૂપમાં સોંપી હતી. એ બધી ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓ થઈ. ત્યાં તેમની સ્થિતિ નવ પલ્યોપમની છે. ત્યાંથી ચવીને એ બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી જ સિદ્ધ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૬૨ Page #370 -------------------------------------------------------------------------- ________________ પદ મેળવશે એ બધી કેવળજ્ઞાન રૂપ આલેકથી સમસ્ત ચર અને અચર પદાર્થોનું જ્ઞાન મેળવશે. દ્રવ્ય અને ભાવરૂપ બધા કર્મોથી મુક્ત થઈ જશે. આ પ્રમાણે એ બધી ત્યાંથી જ બધા દુઃખને અંત કરનારી થશે. આ પ્રમાણે હે જંબૂ ! આ દશમા વર્ગને નિક્ષેપક છે. દશમે વર્ગ સમાપ્ત. શાસ્ત્ર પ્રશસ્તિ एवं खलु जंबू ! इत्यादि( एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आदिगरेणं तित्थगरेणं सयं संबुद्धणं पुरिसोत्तमेणं जाव संपत्तेणं धम्म कहाणं अयमढे पण्णत्ते ) હવે જંબૂ સ્વામીને શ્રી સુધર્મા સ્વામી કહે છે કે હે જંબૂ ! આદિકર તીર્થકર, સ્વયં સંબુદ્ધ, પુરૂષોત્તમ યાવત્ સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરી ચૂકેલા એવા શ્રમણ ભગવાન મહાવીરે ધમકથા નામના બીજા કૃતસકલને પૂર્વોક્ત રૂપે અર્થ પ્રરૂપિત કર્યો છે. (ઘમાં સુયો સમરો વહિં વોટિં) ધર્મકથા નામને આ બીજે શ્રુતસ્કંધ દશ વર્ગોમાં પૂરો થયેલ છે. આ પ્રમાણે (જાણો સમાચો ) આ જ્ઞાતા ધર્મકથક સૂત્ર પૂરું થયું છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “જ્ઞાતાધર્મકથાસૂત્ર” ની અનગારધર્મામૃતવર્ષિણી વ્યાખ્યા સમાપ્ત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૬૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ કાઠિયાવાડ પ્રાંતમાં રાજકોટ નામે એક સરસ રમ્ય નગર છે. તેમાં ઠારી હરગોવિંદ કાકા રહે છે. તેમની સુશીલ પત્નીનું નામ રુકિમણી છે. તેઓ ગૃહકાર્યમાં બહુ જ ચતુર છે, ધર્માત્મા તેમજ શાંતિ પ્રિયા પણ છે. તેઓ ગરીબ દુઃખીઓના ઉપર હમેશાં દયાભાવ રાખે છે. કાકાને કુળદીપક એક દિનેશચંદ્ર નામે પુત્ર અને જિતુ નામે એક કન્યા છે. આ બંને માતાપિતાનાં પ્રમેહનાં આશ્રયસ્થાને છે. મેં ઘાસીલાલ મુનિરાજે તેમના જ વ્યાખ્યાન ભવનમાં રહીને વિકમ સંવત 2004 રવિવાર માઘ શુકલા પંચમીના દિવસે જ્ઞાતાધર્મકથીગ સૂત્રની આ ટીકા રચીને પૂરી કરી છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ 03 364