________________
સાળં તો ' ફાર્િ—
ટીકા-( સા) તે નાગશ્રી (તે સ્રો ડ ખંત્ત'ન) તે છઠ્ઠી નરકની ભવસ્થિતિ પૂરી થયા બાદ ( દુત્તા ) ત્યાંથી નીકળી અને નીકળીને
(मच्छेसु उववन्ना तत्थ णं सत्यवज्झा दाह वक्कंतीए कालमासे कालं किच्चा आहे सत्तमी पुढवीए उक्कोसाए तेत्तीस सागरोवमट्ठिइएस नेरइएस उववना બાળ હવનક)
6
તિયચ ગતિમાં મચ્છથી પર્યાયની જન્મ પામી, ત્યાં તે મત્સ્યના ભવમાં શસ્ત્ર વડે વીંધાઈને દાહથી પીડાઇને કાળ અવસરે કાળ કરીને મરણ પામી અને નીચે સાતમા નરકમાં ૩૩ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરિયકની પર્યાયથી જન્મ પામી. ત્યાંથી નીકળીને ફરી તે મત્સ્યના પર્યાયથી જન્મ પામી. ( तत्थ वि य णं सत्थविज्झा दाहवक्कंतीए दोपि अहे सत्तमीए पु० ) ત્યાં તે ફરી શસ્ત્ર વડે વિદ્ધ થઈને દાહથી પીડાઈને મરી અને મરીને શ્રીજી વખત પણ સાતમાં નરકમાં (જોસ તેતોલસાનોવટ્રિફણ્યુ નેપ સત્રવન્નરૢ) ઉત્કૃષ્ટ ૩૩ સાગરની સ્થિતિ લઈને નૈરિયેકની પર્યાયમાં જન્મ પામી, ( साणं तहिं तो जाव उव्वट्ठित्ता तचंपि मच्छेसु उववन्ना, तत्थ वियणं सत्यवज्झा जाव कालं किच्चा दोच्चंपि छट्ठीए पुढवीए उक्को सेणं तओऽणंतरं उव्वद्वित्ता मच्छे उरएस एवं जहा गोसाले तहा नेयव्वं जात्र रयणप्प भाओ सत्त उववन्ना, तओ उच्चट्टित्ता जाई इमाई खयरविहाणाई जाब अदुत्तरं च णं खरखायरपुढविकाइयत्ता ते तेसु अणेगसतसहस्सखुतो ) ત્યાંની ભસ્થિતિ પૂરી થતાં જ તે ત્યાંથી નીકળી અને નીકળીને ત્રીજી વાર પશુ માછલીના પર્યાયમાં જન્મ પામી. ત્યાં શસ્ત્રથી વીંધાઈને તથા દાહુથી પીડાઈને મરણ પામી અને તે વખતે પણ છડી પૃથિવીમાં ૨૨ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને ઉત્પન્ન થઇ. ત્યાંની ભવસ્થિતિ પૂરી કરીને જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તે ઉરઃ પરિસર્પના પોયમાં જન્મ પામી. ત્યાં પણ તે શસ્ત્રથી વીધાઈને અને દાહથી પીડાઈને કાળ અવસરે કાળ કરીને ધૂમપ્રભા નામની પંચમ પૃથિવીમાં નૈરયિકના પર્યાયથી જન્મ પામી. ત્યાં ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની થઈ. ગેાશાલકની જેમ આનુ વર્ણન જાણી લેવું જોઇએ. મતલખ આની આ છે કે ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચમ નરકથી નીકળીને બીજી વખત પણ તે ઉઃ પરિસના પર્યાયથી જન્મ પામી. ત્યાંથી પણ પહેલાંની જેમજ કાળ અવસરે કાળ કરીને ખીજીવાર પણ આ પંચમ પૃથિવીમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
66