SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (तएणं राईसर जाव णीहरणं करेंति, कारिता अन्नमन्न एवं वयासी-एवं खलु देवाणुप्पिए ! कणगरहे राया रज्जे य जाब पुत्ते वियंगित्था) રાજેશ્વર, તલવર, માંડબિક કૌટુંબિક, સાર્થવાહ વગેરે લેકેએ મળીને તેને અગ્નિ સંસ્કાર કર્યો. અગ્નિ-સંસ્કાર આદિ મૃત્યુ વિધિ પતાવીને તે લેકએ પરસ્પર મળીને આ પ્રમાણે વિચાર કર્યો કે હે દેવાનુપ્રિયે ! જુઓ, રાજા કનકરથે તે રાજ્ય વગેરેની બાબતમાં લેલુપ તેમજ મેડિત થઈને ઉત્પન્ન થયેલા પોતાના બધા પુત્રના અંગે કાપીને મારી નાખ્યા છે. ( अम्हेणं देवाणुप्पिया ! राया हीणा रायाहिटिया रायाहीणकजा, अयं च णं तेतलीअमच्चे कणगरहस्स रनो सचट्ठाणेसु सब्वभूमियासु लद्धपच्चए, दिनविचारे सव्वकज्जवडावए यावि होत्था ) હવે અત્યારે કોઈ રાજા છે જ નહિ તે અમારી શી દશા થશે ? હે દેવાનપ્રિયે ! અમે તે રાજાના વશવતી છીએ, રાજાને અધીન રહેવામાં જ ટેવાઈ ગયેલા છીએ. અમારા બધા કામે રજાધીન જ હોય છે એથી ચાલે આપણે સૌ મળીને અમાત્ય તેતલિપુત્રની પાસે જઈએ, કેમકે તેઓ જ રાજા કનકરથના સંધિવિગ્રહ વગેરે બધા કામમાં અને સ્વામી, અમાત્ય, રાષ્ટ્ર, ગ, કેશબળ, સુહુત અને પૌર શ્રેણિરૂપ આઠ ભૂમિમાં તે વિશ્વસનીય છે. લેકેના હિત માટે તેતલિપુત્ર અમાત્ય જ સલાહ આપતા રહેતા હતા તેમજ રાજ્યના બધા કામેને પાર પાડનારા પણ તેઓ જ છે. (सेयं खलु अम्हं तेतलिपुत्तं अमच्चं कुमारंजाइत्तए त्ति कटु अनमानस एयभट्ट पडिसुणेति, पडिमुणित्ता जेणेव तेतलिपुत्ते अमच्चे तेणेव उवागच्छति उवागच्छित्ता तेतलिपुत्तं अमच्चं एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! कणगरहे શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૨૯
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy