SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ परियाणंति, नो अब्भुटुंति ) માર્ગમાં જતાં તેતલિપુત્રને ઇશ્વર તલવર માડંબિક વગેરે લોકેએ જે પણ કેઈએ પહેલાંની જેમ તેનો આદર ન કર્યો, તેના આગમનને અનુમોદના ન કરી અને તેને જોઈને તેઓ ઊભા ન થયા. __ (नो अंजलि परिग्गरं करेंति, इटाहिं जाव णो संलवति नो पुरओ य पिडओ य पासो य मग्गओ य समणुग०) । અને તેઓએ હાથ જોડીને તેને નમસ્કાર પણ ન કર્યા. ઈષ્ટ, પ્રિય, વચનેથી તેઓએ તેની સાથે આલાપ ન કર્યો, સંલાપ ન કર્યો અને બંને બાજુએ થઈને તેઓ માર્ગમાં તેની સાથે સાથે ચાલ્યા પણ નહિ. ( તevi તેતચિત્તે નેત્ર જિદ્દે તેવ વવાઝ ) આ પ્રમાણે ચાલતા ચાલતે તેતલિપુત્ર અમાત્ય પિતાને ઘેર આવી ગયા. (उवागच्छित्ता जावि से तत्थ बाहिरिया परिसा भवइ, तं जहा दासेइ वा पासेइ वा भाइल्लएइ वा, सा वि य शं नो आढाइ नो परियाणाइ, न अब्भुट) ત્યાં પણ જે દાસ-ઘરમાં કામ કરનારા નેકરે, પ્રિન્થ-ઘરના કામ માટે જેઓને બહાર મોકલવામાં આવે છે તે ભ, તથા ભાઈલ-હાળકે એટલે કે એડવા માટે નિયુક્ત કરાયેલા ભયે અથવા તે ભાગીદારો-કે જે પોતાના ખર્ચે જ બીજાના ખેતરોમાં અનાજ વાવે છે અને વળતરમાં ખેતરના માલિક પાસેથી અર્ધભાગ મેળવે છે-એવા જે બાહ્ય પરિષત સંબંધી કે હતા તેઓ એ પણ તેને આદર કર્યો નહિ, તેના આગમનને અનુમોદન આપ્યું નહિ અને ન તેના આવવા બદલ પોતાના સ્થાનેથી સત્કાર માટે તેઓ ઊભા થયા. (जा वि य से अभितरिया परिसा भवइ-तं जहा-पियाइ वा मायाइ वा जाव मुण्डाइ वा सा वि य णं नो आढाइ, नो परियाणाइ, नो अब्भुटेइ) અને આ પ્રમાણે જ તેની અંતરંગ પરિષદના લેકે જેમ કે પિતા માતા યાવત નુષા–બેટા વહ-વગેરે લેકેએ પણ તેને આદર કર્યો નહિ, તેને આગમનને અનમેદન આપ્યું નહિ અને તેમાંથી કઈ પણ તેના આવવા બદલ પિતાના સ્થાનથી ઊભા થયા નહિ. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૬
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy