________________
લેવું જોઈએ. (તસ્થ i ટુવા નામ સાચા હોલ્યા, વકો, તત્તi gઢળી કેવી धट्रज्जुणे कुमारे, जुवराया, तएणं सा सूमालिया देवी ताओ देवलोयाओ आ उक्खएणं जाव चइत्ता इहेब जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जणवएसु कंपिल्ल ge નો સુવર્ણ અને સુઢળ જેવી સ્થિતિ હારિચત્તા Fatવાય) ત્યાંના રાજાનું નામ દ્રુપદ હતું રાજાનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં વર્ણિત કોણિક રાજાની જેમજ જાણી લેવું જોઈએ. તેની રાણીનું નામ ચુલની દેવી હતું. તેના પુત્રનું નામ ધૃષ્ટદ્યુમ્ન હતું. ધૃષ્ટદ્યુન યુવરાજ હતું, સુકુમારિકા આર્યાનો જીવ તે બીજા દેવકથી આયુ વગેરે ક્ષય થવા બદલ ચવીને આજ જંબદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, પાંચાલ્ય જનપદમાં, કાંપિલ્યપુર નગરમાં દ્રપદ રાજાની ચુલની દેવીના ઉદરમાં પુત્રી રૂપે અવતરિત થયે. (ત Boi Rા જુની देवी नवण्ह मामाणं जाव दोरियं पयाया तएणं सा तीसे दारियाए निव्वत्तबारसाहियाए इमं एयारूवं गोण गुणणिप्फवण्ण' नामधेज जम्माणं एस दारिया दुवयस्स रण्णो धूया चूलणीए देवीए अत्तया तं होउण अम्ह' इमी से दारियाए નાધિ હોવ ) ગર્ભના નવમાસ જ્યારે સંપૂર્ણપણે સમાપ્ત થયા ત્યારે ચૂલની દેવીએ એક પુત્રીને જન્મ આપે. પુત્રીના જન્મ પછી જ્યારે અગિ. ચાર દિવસ પૂરા થયા અને બારમે દિવસ શરૂ થયો ત્યારે ચુલની માતાએ વિચાર કર્યો કે દુપદ રાજાની આ કન્યાપુત્રી છે અને મારા ગર્ભથી જન્મ પામી છે, આ પ્રમાણે આનું નામ દ્રૌપદી રાખીએ તે સારું આમ વિચારીને (તીરે લાવિયો) માતાપિતાએ (ટ થાવં પુori Tળત્તિપન્ન નામ ઘેડ પંતિ હોવ૬) આ રીતે તે કન્યાનું ગુણ નિષ્પન્ન નામ દ્રૌપદી પાડયું. ( ) ત્યારપછી (ા સોવરું રાશિચા પંચધાપરિણિયા ડાવ નિરિવાર મીન ફર્વ પંડ્યા નિજાનિ વાધાજંલિ મુદ્દે સુરેનું પરિવર) દ્રૌપદી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૧૦૭