________________
" जिनपूजनं नो आगमतो कुप्रावचनिकं द्रव्यावश्यकं प्रतिमायां क्रियमाणस्वात् इन्द्रादिपूजनवत्
એટલા માટે આ પૂર્વાંકત કથનથી આ વાત સ્પષ્ટ થાય છે કે તે પ્રતિમા પૂજન કાર્ય, લેાકેાત્તરિક દ્રવ્ય આવશ્યક પણ નથી, જો તે લેાકેારિક દ્રવ્ય આવશ્યકરૂપે પણ પ્રસક્ત હેાત તેા ભગવાન તેના ચેાસ પ્રતિષેધ કરત
:
ાથ માવાચક મુખ્યતે ':—હવે આવશ્યક શુ છે એનું સ્પષ્ટીકરણ સૂત્રકાર કરે છે-વર્તમાન સમયમાં તે વિક્ષિત રૂપ પર્યાયથી યુક્ત દ્રવ્યનુ નામ ભાવ છે. જો કે ભાવ વર્તમાન ક્રિયારૂપ માનવામાં આવ્યે છે, છતાંય અહીં તે ક્રિયાથી યુક્ત દ્રવ્યને જ ભાવ મતાન્યેા છે તેનું કારણ દ્રવ્ય અને પર્યાયના અભેદ સંબધ છે. ભાવ ભગવાન દ્રવ્ય વગર રહી શકતા નથી ભાવ દ્રવ્યની એક પર્યાય છે, તે નિરાશ્રય હતીજ નથી. એથી જે દ્રવ્યના આશ્રયે તે રહેશે તેઓ બંનેમાં અભેદેપચારથી તે પર્યાયથી ઉપલક્ષિત તે દ્રવ્યને જ ભાવ કહી દીધા છે. જેમ અશ્વ ઇંદન ( દેદીપ્યમાન થવું) ક્રિયાના અનુભવથી ઉપલક્ષિત શચીપતિ ભાવ ઇન્દ્ર કહેવાય છે તેમજ જે આવશ્યકરૂપ ક્રિયાના અનુભવથી યુક્ત છે તે આત્મા ભાવાવશ્યક કહેવાય છે. ભાવરૂપ જે આવશ્યક છે તે અથવા ભાવને આશ્રય કરીને જે આવશ્યક છે તે ભાવાવશ્યક છે.
આ ભાવ આવશ્યક પણ એ પ્રકારને છે-૧, આગમનની અપેક્ષા ભાવ આવશ્યક અને ૨,નેા આગમનની અપેક્ષા ભાવ આવશ્યક એમનામાં ‘જ્ઞાચત્ર: સુયુત્ત્ત: શાળમતો માવાવરું ” સાયક ઉપયુક્ત આત્મા આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક માનવામાં આવ્યે છે. આવશ્યકરૂપ પદાના જે જ્ઞાતા છે તેનું નામ જ્ઞાયક છે. આવશ્યકરૂપ પદાના જ્ઞાનથી જનિત સવૅગવડે વિશુદ્ધિ પામેલા પરિણામેનુ નામ ઉપયેગ છે. આ ઉપયાગથી વિશિષ્ટ જે સાધુ વગેરે લેાકેા છે તેઓ આગમની અપેક્ષાથી ભાવ આવશ્યક છે. કેમકે તેમાં આવ
ܕܕ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૫૫