SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ भावणीया उरि જ નાખી રાખે છે. સિદ્ધાંતને સમदो द्वाणाइ' अपरियाणिचा આ वह पडिकुट्टो सोउ किं तु जिणपूया । सम्मत्त सुद्धिहेउ, त्ति વજ્ઞાઁ || ↑ || આ જાતની ઉત્સૂત્ર પ્રરૂપણા વડે ભ્રમમાં અમને તે તેમની બુદ્ધિ ઉપર દયા આવે છે કે, તેઓ જાવવાની કેાશિશ કેમ નહિ' કરતા હૈાય ? કેમકે आयाण केवलिपण्णत्तं धम्मं लमेज्ज सवणयाए । तं जहा- आरंभे चेव परिग्गहे चेव । दो द्वाणाई अपरियाणित्ता आया णो केवलिबोधिं बुज्झिज्जा त जहाઆ'મે ચેવળદે ચેવ (સ્થા૦ ૨ ૦ ૨ ૬૦ ) આ એ ધન ધાન્ય વગેરે રૂપ પરિગ્રહ અને પ્રાણાતિપાત વગેરે રૂપ આરંભ સ્થાન અનર્થના કારણ છે. જ્યાં સુધી આત્મા જ્ઞ પિરજ્ઞા વડે એમને જાણીને અને પ્રત્યાખ્યાત રિજ્ઞાવર્ડ એમના પરિત્યાગ કરતી નથી, ત્યાં સુધી તે બ્રહ્મદત્તની જેમ કેલિવડે કથિત ધમને સાંભળવા માટે અધિકારી ( ચેાગ્ય પાત્ર) ગણાઈ શકે તેમ નથી. અને તે ખનેના જ્યાં સુધી ત્યાગ કરે નહિ ત્યાં સુધી તે સમ્યક્ત્વ મેળવવા ચૈાગ્ય ખની શકે તેમ નથી. “આ સૂત્ર અમને આ જાતની ભલામણ કરે છે કે જે પરિગ્રહ અને આરભયુક્ત આત્મામાં કેવલિ પ્રજ્ઞત્વ ધર્મ સાંભળવા સુધીની પણ ચેાગ્યતા નથી અને જેમાં સમ્યકૃત્વની અનુભૂતિ પણ નથી, તે આત્મામાં “ તે પ્રતિમા સમ્યક્ત્વની શુદ્ધિનું કારણ હાય છે” આ જાતની માન્યતા આકાશના પુષ્પની જેમ એક ખેાટી કલ્પના માત્ર જ નથી તેા ખીજુ શુ છે ? એટલા માટે એ સિદ્ધાન્ત નિશ્ચિત થાય છે કે, આ પ્રતિમાપૂજનમાં ધર્મના ન ફાઈ મૌલિક તત્ત્વાના સમાવેશ છેઅને ના તે ધનુ કાઈ પણ એક અગ છે. આ ધનું આલંબનરૂપ નથી અને ધના લક્ષણથી યુક્ત પણ નથી. છતાં ય તેને ધમ પદવાથ્ય માનવું તે સ્પષ્ટ રીતે ઉત્સૂત્ર પ્રરૂપણા માત્ર છે. આ રીતે શાસ્ત્રની મર્યાદાથી વિપરીત આ પ્રતિમા પૂજનના ઉપદેશ આપનારાએ તેમજ પ્રતિમા પૂજન કરાવનારા ઉપદેશકે! પ્રેરકરૂપ થઈને યથાવસ્તુસ્થિતિથી સમાજને આ ધારામાં રાખે છે, તે બદલ તેમની શી દશા થશે તે વિદ્વાને સમજી શકે છે. અને બીજી પણ કે—તોદિ કાળેન્દ્િ કાચા તૈવહિપન્નત્તધર્મ હમેના સમુળયા-તં જ્ઞા---ઇત્યાદિ સૂત્ર— આને ભાવાર્થ આ પ્રમાણે છે કે, કેવલિએ વડે પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ તેમજ સમ્યક્ત્વના લાભ જીવ જ્ઞાનાવરણીય અને દન માહનીય કર્યાંના ક્ષય અને ક્ષચે પશમથી કરે છે, પ્રતિમાપૂજનથી નહિ. જેમ લાહીથી ખરડાએલા વજ્રની સાફસૂફી લેાહી વડે ધેાવાથી થતી નથી, તેમ જ સમ્યકૃત્વની શુદ્ધિ અથવા તા કર્મોના વિનાશ પ્રતિમાપૂજનથી થતા નથી.ખકે જેમ તે લેહીથી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૬૫
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy