SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સુકુમારિકા આર્યાને આ પ્રમાણે કહ્યું કે- પર્વ નવ વાગુદાયા! અને ગબ્બે समणोओ निग्गंधीओ ईरियासमियाओ जाव बंभचेरधारिणिओ नो खलु कप्पइ अम्हे सरीरवाउसियाए होत्तए, तुमं च णं अज्जे सरीरबाउसिया, अभिक्खणं ૨ દુધે ધોવેતિ ગાય વર) હું દેવાનુપ્રિયે ! અમે આર્યાએ નિગ્રંથ શ્રમ eણીઓ છીએ, ઈર્યા વગેરે પાંચ સમિતિઓનું અમે પાલન કરીએ છીએ, નવકેટિથી બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કરીએ છીએ. એથી પોતાના શરીરને સંસ્કાર કર એ આપણા માટે યોગ્ય ગણાય નહિ. હે આયેં તમે શરીરના સત્કારમાં પરાયણ બની ચૂકી છે. તમે વારંવાર હાથને ધુઓ છે યાવત્ સ્થાનને, શાને અને સ્વાધ્યાયભૂમિને પહેલેથી જ પાણીથી ધોઈને નક્કી કરી લે છે. ( લૈં તુમં વાળુપણ! તરણ ટાણસ ગાઢો, કાર પાવકજ્ઞાહિ) એથી હે દેવાનુપ્રિયે! તમે તે સ્થાનની આલેચના કરે–પિતાના અતિચારને પ્રકા શિત કરો યાવતુ તેના માટે પ્રાયશ્ચિત્ત કરે. (તાળું કુમાઢિયા વાઢિયાળ अज्जाणं एयमटुं नो आढाइ, नो परिजोणाइ, अणाढायमाणी, अपरिजाणमाणी, વિરુ) સુકુમારિકા આર્યાએ ગોવાલિકા આર્યાના આ કથનરૂપ અર્થને આદરની દષ્ટિથી જે નહિ, તેમનાં વચન ઉપર તેણે કંઈ પણ વિચાર કર્યો નહિ. આ રીતે તેમના વચનો અનાદર અને તે પ્રત્યે બેદરકાર થઈને તે પિતાને વખત પસાર કરવા લાગી. (તi arો નાગો સૂinfજચંન્ને મિકavi २ एयमटू निवारे ति, तएणं तीसे सूमालियाए समणीहि निग्गंधीहि हीलिज्जमाજ વાર વારિકામળીણ યાદવે કાકથિg નાવ સમુદાન્નિત્થા) ત્યાર પછી તે પાલિકા આર્યાએ તે સુકુમારિકા આર્યાની વારંવાર અવહેલના કરી, તેની તરફ તેમણે ગુસ્સો પણ બતાવ્યો, તેની નિંદા કરી ચાવતું તેને તિરસ્કાર પણ કર્યો. તેને વારંવાર શરીરને શેભાવવા બદલ તેમજ જળનું સિંચન કરવા બદલ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૦૪
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy