________________
तरण से चिलाए दासचेडे इत्यादि -
ટીકા –(સરળ) ત્યારપછી (સે વિજ્રાણ તાજ્જૈૐ ) તે ચિલાત દાસ ચેટક ( अणोहट्टिए अणिवारिए सच्छ दमई, सहरप्यारी मज्जप्पसंगी, चोग्जरसंगी मंसવસંળી, સૂચવત્ત્તી, વેસાસંતી, વચારસંળી, જ્ઞાન્ યાનિ હોસ્થા )
અનપદ્મકૃિત-સ્વચ્છંદ ખની ગયા, દુષ્કર્મમાં પડેલા ગમે તેને જે હાથ પકડીને તેમાંથી તેને દૂર કરે છે તેનું નામ અપઘટ્ટક અને જે દૂર કરવામાં આવે છે તે અપઘટ્ટિત કહેવાય છે. ચિલાત દાસચેટકને ખાટા કામેથી દૂર લઈ જનાર-તેને નિવારણ કરનાર કેાઈ હતું નહિ એથી તે અનપટ્ટિત થઈ ગયેા હતેા. તેને કેાઈ હતાપદેશક હતેા નહિ તેથી તે કુત્સિત કામ કર વામાં પણ પીછેહઠ કરતા ન હતા, ખરાબ કામેાથી તેને રોકનાર નહિ હાવાને કારણે તે મનમાં ફાવે તેમ કરતા હતા એથી તે ઉફ્ડ બની ગયા હતા. તે સ્વચ્છંદ વિહારી થઈ ગયા હતા, દારૂ પિનારા થઈ ગયા હતા. તે માંસ ખાવાલાગ્યા, ચેરી કરવા લાગ્યે, જુગાર રમવા લાગ્યા, વેશ્યા–સેવન લાગ્યા અને પરસ્ત્રી સેવનમાં પણ લપટ થઈ ગયા હતા.
કરવા
(तएण रायगिहस्स नयरस्त अदूरसामते दाहिणपुरत्थिमे दिसीभाए सीहगुहा नामं चोरपल्ली होत्या-विसमगिरिकडगकोडवसन्निविद्वा वंसीकलंकपगारपरिक्खित्ता, छिण्णा सेल विसमप्पा फालिहोवगूढा एगदुवारा, अणेगखंडी, विदियजणणिग्गमप वेसा
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૭૯